SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ3 ભાયણી શ્રી મલ્લિનાથનાં દર્શન કર્યા. સંવત ૧૮૪૧ ની સાલનું ચેમાસું શ્રીરવિસાગરજીએ મહેસાણું એ કર્યું હતું. તે વખતે પાલનપુરની શ્રાવિકા રતનબાઈને દીક્ષા આપી તેમનું નામ રતનશ્રી પાડવામાં આવ્યું. સંવત ૧૯૪૨ ની સાલનું મારું સાણંદ કર્યું. ત્યાં જૈનધર્મની સારી રીતે ઉન્નતિ કરી. સંવત ૧૮૪૩ સાલનું ચોમાસું મેહસાણ ગામમાં કર્યું. મહેસાણામાં ૧૮ર૪૧૯૩૩–૧૯૪૬ એમ ત્રણ વખત ઉપધાન વહેવરાવ્યાં હતાં. તથા સંવત્ ૧૮૨૩ માં દાનશ્રીએ અને ૧૮૨૪ માં વિનીતસાગરને દીક્ષા આપી તથા સંવત ૧૮૪૩ના વૈશાખ સુદી ૬ ના રેજ સુરતના શા. ફૂલચંદભાઈ ભુખણદાસે તથા પાટણના શા. સાંકળચંદે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. ફૂલચંદભાઈનું નામ ભાવસાગરજી પાડવામાં આવ્યું અને સાંકળચંદનું નામ સુખસાગરજી પાડવામાં આવ્યું. સ. ૧૮૪૪ ની સાલનું ચોમાસું માણસામાં કર્યું. તે વખતે તેમની સાથે ભાવસાગરજી તથા શ્રીમાનું સુખસાગરજી હતા તથા સાધ્વી દેવશ્રી વગેરે પણ હતાં. તે વખતે ગામ ગેરીતાની હરકેરબાઈએ વૈશાખ શુદ્ધિ ૬ દીક્ષા લીધી હતી, તેમનું નામ હરખશ્રી પાડવામાં આવ્યું, સંવત ૧૮૪૫ ની સાલનું ચોમાસું વીજાપુરમાં કર્યું. તે વખતે વિસમાના શ્રાવક ગગલભાઈએ બે મહીનાની તપશ્ચર્યા કરી હતી તેથી ભારે મહત્સવ થયો હતે. આ વખતે મહારાજની વૃદ્ધ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy