SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ અવસ્થા હતી તેમજ વિહારમાં અશક્ત થયા હતા. તેપણ ઉપયોગ સારે હતું. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરી રણુસણ, લોદ્રા, આજેલ અને માણસા વગેરે ઠેકાણે વિહાર કરતા મેહેસાણા તરફ પધાર્યા. તેમની સેવા ચાકરીમાં મુનિશ્રી સુખસાગરજી તથા ભાવસાગરજી પાસે હતા. સંવત ૧૮૪૬ ની સાલનું ચોમાસું મહેસાણામાં કર્યું. ત્યાં જૈન શાસનની સારી ઉન્નતિ થઈ હતી. સંવત્ ૧૯૪૭ ની સાલનું ચોમાસું પાટણમાં કર્યું મુનિશ્રી રવિસાગરજીએ સંવત ૧૯૧૫ ની તથા સં. ૧૯૧૭ ની સાલમાં પાટણમાં માસકલ્પ કર્યા હતા અને ઉપધાનમાં અઢારીયાં વહેવરાવી માળ પહેરાવી હતી. સં. ૧૯૨૬ માં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે તેમની સાથે તેમના શિષ્ય શાન્તિસાગરજી ગુણસાગરજી તથા વિનીતસાગરજી હતા. સં. ૧૯૩૪ ની સાલમાં પાટણમાં શ્રી રવિસાગરજી મહારાજે મારું કર્યું અને ચૈત્ર માસમાં શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનની માળા પહેરાવી હતી. સં. ૧૮૩૭ માં શ્રી રવિસાગરજી મહારાજે પાટણમાં ચોમાસું કર્યું અને ઉપધાન વહેવરાવી ચૈત્ર માસમાં માળા પહેરાવી હતી. સં. ૧૯૪૨ ની સાલમાં પાટણમાં સ્વશિષ્ય કલ્યાણસાગરજીની સાથે બે માસ ઉપરાંત રહ્યા હતા. સં. ૧૮૪૭ ની સાલમાં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે સ્વશિષ્ય ભવસાગરજી તથા શ્રી સુખસાગરજી સાથે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy