________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
તેમને ગુસ્સે થવાને માટે કાઇ કદાપી કંઇ કહે તેપણ તે મુંગે મેઢે સહન કરતા હતા, આવું ઘણે વખતે બન્યું હતું. પેતાની વાત કોઈને કાઢી આપતા નહિ, પેાતાના ઉપર ગુસ્સે થનારનું કાઇ રીતે ભૂંડુ ખેલતા નહિ, તેમજ ખીજાને તે ખાખત કોઈ પણ પ્રકારે જણાવતા નહિ. તેમના સ્વભાવ એવે! હતા કે તેમને દેખીને કાઇને ગુસ્સે થવાનું કારણ મળતું નહિ, તેમની ચારિત્ર ક્રિયા અને શાંત મુખમુદ્રા દેખીને લોકોને મહામુનિનું ભાન આવતું હતું, પેાતાનું ખરાબ કહેનારના પણ તેએ ગુણે! લેતા હતા, જેનામાં જે કાંઈ ગુણે! હાય તેની પ્રશંસા સર્વત્ર કરતા હતા, કારણ કે તેમને સ્વભાવ અચળને ગુણાનુરાગી હતા.
પ્રવૃત્તિ
તેઓએ અમદાવાદ, સુરત, વડેાદરા, અને પાટણ વગેરે મેટા શહેરમાં ચામાસાં કર્યા હતાં. નિર્દોષાચરી તે ગેાચરી લેવાને માટે બહુ દૂર જતા હતા કે તેથી ગોચરીના દોષ લાગે નહિ, સુરતમાં ૧૯૫૭ માં તેમભાઈની વાડીમાં ચેામાસું કર્યું હતું ને તે વખતે ૨૬ સાધુ ભેગા થયા હતા. આવા પ્રસંગે ગોચરીના દોષ ન લાગે તે માટે તે હરીપુરા, છાપરીઆશેરી, સંગરામપુરા વગેરે દૂર જગ્યાએ ગાચરી વારવા જતા હતા અને
www.kobatirth.org
For Private And Personal Use Only