________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
સાથે આમાની એક્તા તેમણે ધ્યાનમાં કરી દીધી તેથી તેઓ અત્યંત ધ્યાનમાં સ્થિર જણાયા. કેટલીક મિનિટે પશ્ચાત તે તેમણે આંખ મીચી દીધી અને ધ્યાનમાં લીન થઈ ગયા. લેખકે તથા અન્યોએ ગુરૂશ્રી નજીક બેસી નમસ્કાર મંત્રના ઘોષને પ્રારંભ કર્યો. એક તરફ તેઓશ્રી આત્મધ્યાનમાં મશગુલ થયા અને બીજી તરફ આયુષ્ય કર્મની પૂર્ણતા થવાના પ્રસંગથી શરીર ઠંડુ પડવા લાગ્યું. ગુરૂશ્રી આત્મધ્યાનના ઉપયોગમાં રહ્યા અને તત્સમયે આયુષ્યકમની પૂર્ણતાએ શરીરમાંથી આત્મા છૂટયો. ગુરૂશ્રીએ અન્ય શુભગતિમાં ભવિષ્યની પરિપૂર્ણ ઉન્નતિ કરવા પ્રયાણ કર્યું. ગુરૂશ્રી અન્ય શુભગતિમાં પહોંચ્યા. ભક્તજૈને ગુરૂશ્રીના પવિત્ર શરીરને અગ્નિસંસ્કાર કરવાની સામગ્રી સજવા લાગ્યા. મેહસાણુના સંઘે શહેરે શહેર અને ગામેગામ કે જ્યાં
ગુરૂ મહાત્માના રોગી શ્રાવકો વગેરે ગુરૂએ દેહોત્સર્ગ રહેતા ત્યાં તાર કરાવ્યા. અમદાવાદથી કર્યો. તેના સમા- શેઠ વીરચંદભાઈ દીપચંદ કે જે મહાચાર અને દેહની રાજના પૂર્ણરાગી શ્રાવક હતા તે અગ્નિ સંસ્કાર ઝવેરી મેહનલાલ મગનલાલ વગેરેની શિયા, સાથે આવી પહોંચ્યા. માણસા, પાટણ,
ચાણસમા, પાલનપુર, પેથાપુર, અમ
www.kobatirth.org
For Private And Personal Use Only