________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
૭૬
સમતાથકી સિદ્ધિ થતી શાસ્ત્ર સકલ સાક્ષી ભરે, સમતાવડે બાંધેલ આઠે કર્મને ઝટ નિર્જરે; પરમાત્મસુખની વાનગી સમતાવડે ક્ષણમાં મળે, કાટિલવાનાં કર્મ સમતાયાગથી ક્ષણમાં ટળે. સમભાવને તે' આર્યાં પાસે રહી અનુભવ કર્યાં, તેથીજ જગમાં પૂજ્ય તું નિશ્ચય હૃદયમાં એ ઔં; સમતાવર્ડ ઉપકાર જગમાં જે કર્યા તે સાંભરે, તારે ભવાંભાષિથકી ભવજંતુને પાતે તરે. સમભાવથી જગ દેખતાં નિર્લેપતા મનમાં રહે, સમભાવમાં સાધુપણું મહાવીર ઉપદેશે કહે; સમભાવ સામાચક કહ્યું આગમ વિષે તે દેખવું, સમભાવથી મુક્તિપણું એ આત્મભાવે પેખવું. સમભાવમાં વર્તી રહ્યા વંદન કરાડા વાર હા, તવ ધ્યાનમાં રાચી રહ્યો! ભવસાગરેથી તાર હા ! સમભાવ કહેનારા કરોડો જન મળે આશ્ચર્ય શું ? સમભાવની રહેણી વિના કથનીથકી તાત્પર્ય શું ? ૭૯ સમભાવની દૃષ્ટિથી ચૈતન્ય સૃષ્ટિ ખીલવી, સમભાવની દ્રષ્ટિથકી પરમાર્થ સેવા કેળવી;
www.kobatirth.org
७७
७८
For Private And Personal Use Only