________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
આહાર ને વ્યવહારમાં સમભાવથી વર્તન ધર્યું, પૂર્વે મુનિવર થયા અનુકરણ હે હેનું કર્યું. ૧ આ વિશ્વમાં સમતા વિના શેભે નહિ સાધુ કદિ, આ વિશ્વમાં પાણુ વિના ના શોભતી જેવી નદી; આ વિશ્વમાં શરત્વ વણ શેણે ન ક્ષત્રિી માનવી, કિરણે વિના આ વિશ્વમાં શોભે નહીં ઉગ્યે રવિ. ૭૨ આ વિશ્વમાં પર્ણ વિના શોભે ન જેવી વેલી, મીઠાશ વણ આ વિશ્વમાં શેભે ન જેવી શેલી; આ વિશ્વમાં પ્રીતિ વિના શેભે ન જેવાં દંપતી, આ વિશ્વમાં સમતા વિના શોભે ન તે સંયતિ. ૭૩ આચાર્ય આચારવડે વિદ્યાર્થી વિદ્યાથી યથા, લજજાથકી રમણી યથા સમતાથકી સાધુ તથા; વિદ્વાન્ થાતાં શું થયું સમતા વિના ના સંયમી, શરે ક્ષમાથી ભતે સમતાથકી તે દમી. ૭૪ શું તપ કરે શું જપ કરે શું તીર્થમાં ભમતાં ફરે, શું લેચ મુંડાવે અરે! સમતા વિના કિરિયા કરે; સેવાથકી શું સાંપડે ભક્તિથકી શું શું થતું,. સમતા વિના ચારિત્રને પાળ્યું સદા નિષ્ફળ જતું. ૭૫
www.kobatirth.org
For Private And Personal Use Only