________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સનું ચારિત્ર પાળતાં મનુષ્ય મેક્ષ પામી શકે છે. જે કદાપિ મેક્ષ પામી શકે નહિ તે પણ માનીક દેવતાપણે તે અવશ્ય ઉત્પન્ન થઈ શકે છે.
गाथा. तेधनातेसाहु तेसिं पसंसा सुरेहिं किजंति । जसिंकुंड्डबमझे पुत्ताइं लिंति पवजं ॥१॥
ભાવાર્થ-જેના કુટુંબમાંથી પુત્રાદિકોએ દીક્ષા લીધી છે તે પુરૂષને ધન્ય છે. તે જ શ્રેષ્ઠ છે. અને તેમની પ્રશંસા દેવતાઓ વડે કરાય છે. વળી કહ્યું છે કે – सर्वेषामपिपापानां प्रज्याशुद्धिकारिका । जिनोदिताततःसैव कर्त्तव्याशुद्धिमिच्छता ॥१॥ ददन्तिब्राह्मणादिभ्य एकेपापविशुद्धये। गोदानस्वर्णदानंच भूमिदानान्यनेकधा ॥ २॥ आत्मशुद्धयर्थमेवान्ये कारयंतिव्रतानपि । जुह्वत्यग्नौपशूस्तत्र अश्वादीश्वसहश्रशः ॥३॥ शुद्धयर्थस्नांतितीर्थेषु प्रविशंत्यन्ये हुताशने । तथापिनैवशुध्यंति विनादीक्षांजिनोदितां ॥४॥
www.kobatirth.org
For Private And Personal Use Only