________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણસાગરજી મહારાજે રામપુરામાં ઘણું માસાં કરી સાગર સંધાડાના ક્ષેત્રની ધાર્મિક આબાદીમાં વૃદ્ધિ કરી હતી. શ્રી મણિસાગરજી મહારાજ તથા શ્રી કલ્યાણસાગરજી મહારાજે અત્ર ઘણું ચોમાસાં કરી સાગર સંધાડાના શ્રાવકે અને શ્રાવિકાઓની ધામિકેન્નતિ કરી હતી. શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી ભાવસાગરજીએ અત્ર પધારી ઉપદેશામૃતથી અત્રય શ્રાવકોને ધર્મમાં સ્થિર કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજના પટ્ટધર શ્રી સુખસાગરજી મહારાજે અત્ર પધારી અત્રત્યા શ્રાવકોને શુભાચારયુક્ત કર્યા હતા. તેથી અત્રત્ય શ્રાવકની જાહેરજલાલીમાં વૃદ્ધિ થઈ છે. લેખક સ્વયં તથા અછતસાગરજી, ઋદ્ધિસાગરજી વગેરે સાધુઓ અત્ર આવ્યા હતા. શિવશ્રીનું સં. ૧૮૬૨ માં ચોમાસું થયું છે. તેણે અત્રની એક શ્રાવિકાને દીક્ષા આપી ભાનુશ્રી નામ પાડ્યું છે. શ્રી સાણંદમાં શ્રી રવિસાગરજી મહારાજે ચેમાસાં અને
અનેક માસકલ્પ કરી સાણંદના શ્રાવસાણંદ, કેને સંવેગપક્ષમાં આપ્યા. સંવત
૧૯૦૭ અને સં. ૧૮૧૪ માં શ્રીમાન રવિસાગરજીએ સાણંદમાં ચોમાસું કરી જૈનેને સત્યસાધુધર્મની વાનગી દેખાડી અને જૈન ધર્માચાર સંબંધી અનેક સુધારા વધારા કર્યા. શ્રીમાન રવિસાગરજી મહારાજની સાથે કપૂરસા
www.kobatirth.org
For Private And Personal Use Only