________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યક્ત્વની ઈચ્છા યદિ તે સદ્વિવેકે મન ધરે, જે મુક્તિની ઈચ્છા યદિ તે સદ્વિવેકજ આદરે. ૧૭૨ ઉપગથી જે સદ્વિવેકે ઉચ્ચ જીવન કેળવે, અધ્યાત્મની ચડતી દશાને જ્ઞાનગે મેળવે;
જ્યાં જાય ત્યાં મંગળ લહે જય જય જને સર્વે કહે, એવાજ સદ્વિવેકને આસનજી ઝટ લહે. ૧૭૩ પ્રતિબંધ સદ્વિવેકને આપી ઉઘાડી આંખને, પ્રતિબંધ આપી સંપને હું શુભ ધારી પાંખને; જે સંપથી સંસારમાં વર્તે ખરે તે સુખ લહે,
જ્યાં સંપ છે ત્યાં જંપ છે એવું જ આત્મમુખે કહે. ૧૭૪ શુભસંપથી બહુ બળ વધે ને શત્રુની શક્તિ ઘટે, શુભસંપને સેવ્યાથકી વિપત્તિ વેગે મટે; જયાં સંપીને ભવ્ય રહે તે ઉન્નતિ વેગે થતી, જ્યાં સંપ ત્યાં છે સંપદા દેશનતિ વધતી જતી. ૧૭૫ જ્યાં સંપ તૂટે કલેશથી કુસંપ આવી ત્યાં રહે, વૈરે વધારે વિશ્વમાં કુસંપ મનને બહુ દહે; રૂપાઘહંવૃત્તિથી શુભ સંપને ઝટ તેડતે, તે મેહને સેવક બનીને દુર્ગતિપથ હેડસે. ૧૭૬
www.kobatirth.org
For Private And Personal Use Only