________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા વિનાને શિષ્ય તે જાણે હરાયું ઢેર છે, શ્રદ્ધા વિનાને શિષ્ય તે જાણે ગુરૂને ચેર છે. ૩૭૨ શ્રદ્ધા વિનાનું વ્રત કર્યું પૂજા કરી નિષ્ફળ જતી, શ્રદ્ધા વિના સંકલ્પ બળ ક્યાંથી અરે ક્યાં શુભ મતિ; આશીઃ પ્રદીધીને લીધી શ્રદ્ધાબળે સત્વર ફળે, અનુભવ ખરે એ ગીને ઉતરેજ જ્ઞાનીને ગળે. ૩૭૩ શ્રદ્ધા વિના નિષ્ફળ થતું સહુ મન અરે જ્યાં ત્યાં ભમે, શ્રદ્ધા વિના સ્થિરતા નથી યાત્રા કરે કેટીગમે, શ્રદ્ધા વિના વ્યવહારમાં ઉત્તમ થતે નહિ માનવી, શ્રદ્ધાથકી છે ધર્મ સકિરવડે જે રવિ. ૩૭૪ હૈયે. શ્રદ્ધાથકી ધીરજ વધેને ઘેર્યથી બહુ બળ વધે, ઉપસર્ગ વેડાતા બધાને કાર્યની સિદ્ધિ છે; શુભર્યને ધર્મનાં કાર્યો કરાતાં ટેકથી, એ ઘેર્યાગે કાર્યની સિદ્ધિ થતી શુભનેકથી. ૩૭૫ હિમ્મતતણી કિસ્મત નથી હિમ્મત વધે છે. સદ્ગણે, પ્રારંભથી છેવટ સુધી શુભ છે અને જ્ઞાની ભણે;
www.kobatirth.org
For Private And Personal Use Only