________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુમાનવિજયજી મહારાજ, શ્રીમાન રત્નવિજયજી મહારાજ, પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી, પન્યાસ શ્રી પ્રતાપવિજયજી, પન્યાસ
શ્રીમદ્દ દયાવિમળજી, શ્રી ભાતચંદ્રજી તેમના પરિચયમાં મહારાજ, શ્રીમાન મેહનલાલજી મહાઆવેલા સાધુઓ, રાજ, શ્રીમાન નીતિવિજયજી મહારાજ,
શ્રી અમૃતવિમળજી મહારાજ વગેરે અનેક વિજ્ઞાન પ્રખ્યાત મુનિરાજે તેમના પરિચયમાં આવ્યા હતા. રાજેન્દ્ર સૂરિએ શ્રીમદ્ રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રશંસા કરી હતી. શ્રીમદ્ વિજયાનન્દસૂરિએ મહેસાણામાં પધારી શ્રીમાન રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રશંસા કરી હતી. મુનિરાજ શ્રી મેહનલાલજી તે ખાસ તેમનાં દર્શન કરવા માટે ભયથી મહેસાણે પધાર્યા હતા અને શ્રીમાન રવિસાગરજી મહારાજનાં દર્શન કરી તથા તેમને વન્દન કરી પરમાનન્દને પામ્યા હતા. શ્રીમાન પન્યાસ, સિદ્ધિવિજયજી ખાસ છેવટના સમયે તેમનાં દર્શન કરવા માટે સં. ૧૮૫૪ ની સાલમાં મહેસાણે પધાર્યા હતા. પંજાબી તાર્કિક વિદ્વાન મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજની શ્રીમદ્ રવિસાગરજી મહારાજપર અપૂર્વ શ્રદ્ધા હતી. મુનિરાજ શ્રી કપૂરવિજયજી તેમનાં દર્શન કરી તેમની પાસે મહેસાણામાં રહ્યા હતા. અનેક મુનિવરો અને અનેક સાધ્વીઓ તેમનાં દર્શન કરવા
www.kobatirth.org
For Private And Personal Use Only