________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
દીન દીન આયુ ખુટી જાયે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજો; મગરૂરીમાં મહાલે શું મલકાઇને, અંતે જાવું એકલું છેાડી એહજો. કેઈ ચાલ્યા કેઇ ચાલે કેઇક ચાલશે, જન્મ્યા તે મરશે એમ નિશ્ચય જાણો; અણુધાર્યું તું પણ કોઈક દિન ચાલશે, કાંકાં મારે ફોગટ મનમાં આણો. કેક રાણાને વળી કેક રાજ્યા, મેલી ચાલ્યા રાજ્ય ઋદ્ધિ ભડારર્શ્વ; રાણીઓ રાતી રહી તેની બાપડી, રીયા ચાકર કરી કરી પાકારો. મંદિર મેડી માગ અને બહુ માળી, સરતાં સાથે કાઇ ન આવે જીવો; મુંઝાયા શું માયાના દુ:ખ પાસમાં, ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજો. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતો; સદ્ગુરૂ સંગે રગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સંકેતજો.
www.kobatirth.org
સદ્ગુરૂ. ૪
સદ્ગુરૂ. પ
સદ્ગુરૂ. ૬
સદ્ગુરૂ. ૭
સદ્ગુરૂ. ૮
For Private And Personal Use Only