________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
અંતર દૃષ્ટિ હૈયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી.
અલી. ૮ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે.
અલી. ૧૦ વિજાપુર ગ્રામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા,
અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે.
અલી. ૧૨ वैराग्यविषे.
(રાગ ઉપરને ) સશુરૂ રવિસાગરની વાણું સાંભળી, હર્ષોલ્લાસે મન મારું ઉભરાય; શોક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિતપદ સુખદાયજો. સગુરૂ. ૧ તન ધન વન બાજ જૂઠી જાણજે, રંગ ને ચટકો મટકો દહાડા ચારજે; આખર ખાલી હાથે જાવું એકલું, ખારો નઠારે એ આ સંસારજો. સદ્ગુરૂ. ૨ આરે જગમાં રાવણુ જેવા રાજવી, કરવ પાંડવ બળીઆ માની ધજો; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. સદ્ગરૂ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only