________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ मुनिधर्म विषे.
(સુણે ચંદાજી. એ રાગ. ) અલી સાહેલી ગુરૂવાણું, સાંભળતાં હરખીત થાઈએ; ગુરૂ ગુણ નિરખી હરખી, મન આણંદી શિવપુર જાઈએ; ગુરૂ સમતાસના દરીઆ છે, ગુરૂ જ્ઞાનગુણેકરી ભરી છે, સંસાર સમુદ્રને તરીયા છે.
અલી સાહેલી. ૧ ભવી જીવને બહુ ઉપકારી છે, મુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે.
અલી. ૨ ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમ ધ્યાનતણું ધ્યાની; શુદ્ધ ધર્મતણું છે ગુરૂ દાની.
અલી. ૩ ગોચરીના ષ સદા ટાળે, નિજ આતમ ગુણને અજવાળે; આધાર ગુરૂને કળિકાળે.
અલી. ૪ નિભી રંગી વૈરાગી, પરમાર્થદશા ઘટમાં જાગી; મૂછ મમતા પરિગ્રહ ત્યાગી.
અલી. ૫ સંયમરથ રહેવા છે ધરી, આતમ ઉપગતણી દેરી; મેહ એર કરે નહીં જસ ચેરી.
અલી. ૬ કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા.
અલી. ૭ ધુમધામતણું ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સભાગી.
અલી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only