________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
મુનિશ્રી રંગસાગરજી. મુનિશ્રી અમૃતસાગરજી સ્વર્ગવાસી થએલ છે. મુનિશ્રી ઋદ્ધિસાગરજી. પંન્યાસશ્રી અજીતસાગરગણિ. મુનિશ્રી વૃદ્ધિસાગરજી. મુનિશ્રી જીતસાગરજી. મુનિશ્રી મહેન્દ્રસાગરજી. મુનિશ્રી કીર્તિસાગરજી. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી. મુનિશ્રી ભક્તિસાગરજી. મુનિશ્રી જયસાગરજી. મુનિશ્રી ભાનુસાગરજી. મુનિશ્રી ઉદયસાગરજી. મુનિશ્રી હીરસાગરજી. મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ સાહેબની
સાવીને પરિવાર નીચે પ્રમાણે છે. સાધ્વીજી લાભથીની શિષ્યાઓ આઠ છે. સાધ્વીજી માણેકશ્રીજીની શિષ્યા પરિવારની સંખ્યા આઠ છે. સાધ્વીજી સુમતિથીની બે શિષ્યાઓ છે. સાધ્વીજી પ્રજ્ઞાશ્રી ઇત્યાદિ બીજી સાધ્વીઓ પણ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only