________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રદ્ધા—ભક્તિ વધવા લાગી. સાણંદમાંથી ડુકા પીવાના કુરીવાજ વાસીઓાળા વગેરે ધર્મહાનિકર કુરિવાજોને નાશ કરાવ્યેા. સાણંદ અને ગાધાવાના સંધની તેમના પ્રીતિ શ્રદ્ધા વધવા લાગી. અમદાવાદમાં શ્રી પૂજ્યે શ્રી નેમિસાગરજી મહારાજને સાહાચ્ય ન આપવા સંબંધી સાણંદ ગોધાવીના સંધને જણાવ્યું; પરંતુ તેઓએ તે વાત ગણકારી નહિ, તેમજ નેમિસાગરજી મહારાજના તે ભક્ત શ્રાવકા અતી ક્રિયાારમાં ભક્તિવો સાાય્યકારી થયા. સાણંદ અને ગેાધાવીના સંઘને તેમણે સંવેગ પક્ષમાં આણ્યો. પશ્ચાત્ વીરમગામ, માંડલ, મેહસાણા, પેથાપુર, માણુસા, વિજાપુર વગેરેના સંધને સંવેગપક્ષના ભક્તિરાગમાં આણ્યા. શ્રી નેમિસાગરજી મહારાજને શ્રી મયાસાગરજી મહારાજે અનેક શુભ શિક્ષાએ તથા ગુર્વાન્નાયા આપી હતી તેથી તેઓએ શિથિલાચાર નિવાર્યાં, શ્રી મયાસાગરજી મહારાજે વીરમગામ, અમદાવાદ, સાણંદ, રામપુરા, એ ચાર ગામમાં વિશેષ ચામાસાં કર્યા હતાં. શ્રી મયાસાગરને અમદાવાદમાં સં. ૧૯૦૭ માં દેહોત્સર્ગ થયા. તેઓશ્રી સં. ૧૮૬૦ સુધીના મતિયા, શ્રી પૂજ્યા વગેરેના અનુભવી હતા. શ્રી મયાસાગરજી મહારાજજી દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવના ઘણા અનુભવી હતા. શ્રી વીરમગામમાં શ્રીમદ્ ભયાસાગરજી મહારાજે અનેક સુધારા કરાવ્યા હતા. માંડલમાં તેઓશ્રીએ વિહરી શ્રાવકોને સત્ય ચારિત્ર માર્ગના
www.kobatirth.org
For Private And Personal Use Only