________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્રત-તપાદિમાં પ્રવૃત્તિ કરતા હતા. તેઓ ગામેગામ વિહારમાં તત્પર રહેતા હતા. શ્રી મનસા –શ્રીમદ્ જિતસાગરજીએ વીશનગરના શ્રાવકને પ્રતિબોધી દીક્ષા આપી મારુ (8) સારા નામ આપ્યું. શ્રી મયગલસાગરજી ચારિત્ર પાળવામાં શરા હતા. શ્રી મયગલસાગરજી ગામેગામ વિહાર કરતા કરતા નાગપુર પધાર્યા. નાગપુરમાં અમદાવાદના શ્રાવક પ્રેમચંદભાઈ વ્યાપાર કરવા આવ્યા હતા. તેમને પ્રતિબધી દીક્ષા આપી પાણી નામ આપ્યું. ગુરૂશ્રી મયગલસાગરજી અને તેમના શિષ્ય પદ્મસાગરજી બને મહા વિદ્વાન હતા. તેમના ઉપદેશથી જૈનેને ધર્મને અત્યંત લાભ પ્રાપ્ત થયું. શ્રી પદ્મસાગરજી આગમો અને
અન્ય દર્શનીય તના જ્ઞાતા હતા. ૬૪ શ્રી જીવરાજ –શ્રી મયગલસાગરજીના શિષ્ય પદ્મ
સાગરજીએ અનેક શહેર અને ગામમાં વિહાર કરી જૈનને પ્રતિબંધ દેવામાં સારી રીતે આત્મભોગ આપો. શ્રી પદ્મસાગરજીએ સંગ્રામગઢના રહેવાશી શ્રાવકને દીક્ષા આપી જુના નામ આપ્યું અને નાગોરના શ્રાવકને પ્રતિબધી દીક્ષા આપી સ્વરૂપસાગરજી નામના બીજા શિષ્ય કર્યા. શ્રી પદ્મસાગરજી સ્વર્ગગમન પશ્ચાત
www.kobatirth.org
For Private And Personal Use Only