________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ જીની આજ્ઞા પ્રમાણે શ્રી સુખસાગરજી પાસે તેડી લાવ્યા. શ્રીમાન ભાવસાગરજી મહારાજે હેતસર્ગ સમયે શ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞામાં રહેવા માટે ન્યાયસાગરને ભલામણ કરી હતી. ગુરૂ શ્રી સુખસાગરજીએ પાલનપુરમાં માસું કર્યું. પાલનપુરના જૈનોએ ગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની શિક્ષાઓ શ્રવણ કરી તે પ્રમાણે વર્તવા લાગ્યા. ગુરૂમહારા
જની ધર્મક્રિયામાં પ્રવૃત્તિ દેખીને શ્રાવપાલણપુરમાં ચે- કોને અત્યંત રાગ વધવા લાગ્યો. દર માસું સ. ૧૯૫૬, રાજ ધર્મક્રિયાઓમાં શ્રાવકો જોડાવા
લાગ્યા. ગુરૂશ્રીના સરલ પરિણામથી લેકેની ઉપર ધર્મની અસર થવા લાગી. “Tહવતુ જૈનજાથાના શિષ્ય તુadar” જેવી ભકતની દશા થઈ. ગુરૂકૃપા અને આશીર્વાદ પામેલા ગુરૂના શિષ્યની જ્યાં ત્યાં પ્રતિષ્ઠાતિમાં વૃદ્ધિ થયા કરે છે. ચેમાસું પૂર્ણ થવાથી ગુરૂ શ્રી સુખસાગરજી વિહારની
ઈચ્છા કરવા લાગ્યા. પરંતુ પાલનશ્રીમદ્ બુદ્ધિસાગ- પુરના ભક્ત જૈનોએ ગુરૂશ્રીને મન રજીની દીક્ષા એકાદશીપર્યત સ્થિરતા કરવા માટે કહ્યું.
માગશર માસમાં મેસાણાથી માસ્તર બહેચરભાઈ શિવદાસ પાલનપુરમાં ગુરૂશ્રી સુખસાગરજીને વંદન
www.kobatirth.org
For Private And Personal Use Only