________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સંધ સાથે શિષ્યા સહિત આબૂજી યાત્રા કરવા સારૂ વિહાર ર્યાં. અનુક્રમે ાત્રા કરી પાછા આવી કાગણ વિદે છ ના રાજ વા તરફ વિહાર કર્યાં. સંવત ૧૯૨૨ ના ચૈત્ર સુદિ ૫ ના રાજ વસા ગામમાં પધાર્યાં. વસેા ગામ પેટલાદ પાસે આવ્યું છે. ત્યાંના શા. હરજીવન જેચંદના પુત્ર સાકરચંદનું લગ્ન એજ સાલની વૈશાખ શુદિ પાંચમનું હતું. પણ સાકરચંદને અસાર સંસાર લાગવાથી લગ્ન બંધ રાખી તેમણે અમદાવાદમાં મુનિરાજશ્રી રવિસાગરજી પાસે દીક્ષા લીધી અને તેમનું નામ ગુણસાગર પાડવામાં આવ્યું. વળી અહીંનાજ શા. માનચંદ સાકરચંદે એજ સાલની જેમ સુદિ ૬ નારાજ દીક્ષા લીધી તેમનું નામ મણિસાગરજી રાખ્યું. સંવત ૧૯૨૩ ની સાલમાં વીરમગામમાં ગુણુસાગર તથા મણિસાગરને વડી દીક્ષા આપી. વીરમગામમાં કલ્યાણસાગરજી તથા હેતશ્રીને દીક્ષા આપી હતી. ત્યાંથી વિહાર કરી ઈડર ગયા ત્યાં એક મહીને રહ્યા ત્યારબાદ ત્યાંથી વિહાર કરતા વીજાપુર પધાર્યા. આ ગામમાં યતિયા વિદ્વાન હતા. વીજાપુરને વિદ્યાપુર કહેવામાં આવે છે. ત્યાંથી વિહાર કરી ગેરીતા, વીસનગર, વડનગર થઇ તારંગાની યાત્રા કરી વીરમગામ પધાર્યા. ત્યાં કેટલાક વખત રહી ત્યાંથી જો ટાા, મહેસાણા, પાટણ થઈ પાલનપુરપધાર્યાં, અને ચેામારું પાલનપુરમાં કર્યું. પ્રખ્યાત શ્રી હીરવિજય સૂરિના જન્મ આ
www.kobatirth.org
For Private And Personal Use Only