________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
અઢાર હજાર શીલાંગરથ ધારી; બહુ શ્રુત હાથમાં દારીરે. સતિવતી સહીયર ટાલી;
ગુઢુલી કરે રગ શળીરે. વેવિક પરમતી પાપી, કરે ગુરુનાં અપમાનરે.
શુદ્ધ પ્રરૂપી સંયમ આરાધક; નવ ખંડ રાખ્યું નામરે. શીલ સુંરગી ચુંદડી ઓઢી; જિનગુણુ ભૂષણ પહેરારે અક્ષત અનુભવ મેાતિર્ક વધાવે; શિવ વધૂનાં સુખ પાવારે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવંદાને
ગુરુવંદાને.
ગુરુવંદાને
ગુરુવાર.
ગુરુવંદાને.
શ્રી નેમિસાગરજી મહારાજના બારવ્રતધારી વધુ પારેખ શ્રાવક હતા. વધુ પારેખ, હકમચંદ, નાના માણેકના કુટુંમી વગેરે પેથાપુરી શ્રાવકા આદિ તેમના પક્કા શ્રાવકા હતા. શ્રી નેમિસાગરજીનું સામા પક્ષવાળાએ અપમાન કરતા હતા. તેમને
ગુદાને.
www.kobatirth.org
અને કોને પક્ષ સત્ય છે તેના વામ માગવા લાગ્યા. શ્રી કપૂરચંદ્રજીએ જણાવ્યું કે સુવિહિત ક્રિયા માટે શ્રી નેમિસાગરજી કહે છે તે સત્ય છે. એમ તેમણે કહ્યું તેથી ઘણા જૈનેનું અમદાવાદમાં વગેરે ગુજરાતના શહેરોમાં શ્રી નેમિસાગરજીના ઉપદેશ તરફ વળ્યું.
For Private And Personal Use Only