________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિદ્વાન થાવું સહેલ છે આ વિશ્વમાંહિ માનવું, અધિકારી થાવું હેલ છે આ વિશ્વમાંહિ જાણવું; ધનવંત થાવું સહેલ પણ પ્રામાણ્ય ગુણ મુશ્કેલ છે, પ્રામાણ્યગુણને પામ ના બાળકને ખેલ છે. ૪૯ પ્રામાણ્ય વણ જે બોલવું ધિક્કારને એ પાત્ર છે, પ્રામાણ્ય વણ શ્રેષ્ટિપણું એ હાસ્યરૂપે માત્ર છે; પ્રામાણ્ય વણ ટેકીપણું નેકીપણું કયાંથી મળે, પ્રામાણ્યની કિંમત નથી એવું અહે! વિરલા કળે. ૫૦ પ્રામાણ્યની પ્રાપ્તિવિષે જે મરજીવા થઈને રહે, પ્રામાણ્યને તે પામતા એવું અહે સન્ત કહે, પ્રામાણ્યગુણની પ્રાપ્તિથી બીજા ગુણે પણ આવતા, નૃપતિ અહે જ્યાં સંચરે ત્યાં સેવકે પણ જાવતા. ૨૧ પ્રામાયના કેલે કરે બેલી નરે જગમાં ઘણા, સગન્ન ખાતા દેવના નહિ બેલમાં રાખે મણ ઘાતક બને વિશ્વાસના પ્રામાયને દૂર કરે, વિરલાજને પ્રામાણ્યથી નિજ જીવનને સફહું ધરે. પર પ્રામાણ્ય જીવન દેખતાં ઉપદેશ તવ લાગે ખરે, રહેણ વિના ઉપદેશની કિસ્મત નથી જગમાં અરે !
www.kobatirth.org
For Private And Personal Use Only