SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરજી, શ્રી સુખસાગરજી અને જ્ઞાનસાગરજી એ ત્રણે સાવ તે વખતે વિદ્યમાન હતા, અને સાધ્વીઓમાં શિવશ્રી, હેતભી, હર્ષશ્રી, રત્નશ્રી, અને વિવેકશી વગેરે વિદ્યમાન હતી. શ્રી રવિસાગરજીએ પાંજરાપોળમાં દલપતભાઈ ભમર ભાઈની માતુશ્રીને તથા રૂખમણી શેઠાશ્રી રવિસાગરજીએ ને ઉપધાન કરાવ્યાં હતાં. સં.(૧૪૧૪) અમદાવાદમાં પાંજ. સં. ૧૮૨૧ ની સાલમાં શેઠ દલપતરાપોળ વગેરે સ્થ- ભાઈએ શ્રી સિદ્ધાચલને સંઘ કહા માં ઉપધાન ડે હતો તે વખતના સંઘમાં ધર્મકરાવ્યાં. સાગરજી તથા પૂરસાગરજી સાથે હતા. શેઠ દલપતભાઈની માતુશ્રીએ પાલીતાણામાં તેમના ઉપદેશથી ઉઝમણું કર્યું હતું. શેઠ દલપતભાઈ ભગુભાઇના વંડામાં પ્રભુ બેઠા તે વખતે શ્રી રવિશાગરજી મહારાજના ઉપદેશથી ગંગાબેન શેઠાણીએ પિસ્તાલીશ છોડનું ઉઝમણું કર્યું હતું. કર્મચુરણની આઠઓળીનું ઉઝમાણુ શેઠ લાલભાઈ પરણ્યા તે વખતે કરવામાં આવ્યું હતું “સંઘ અને ત્રણ ઉઝમણ ગંગાબેન શેઠાણના હાથે શ્રી રવિસાગરજીના ઉપદેશથી હતાં. મોહનલાલજી મહારાજે પાલીતાણામાં પહેલું ચોમાસું કર્યું તે વખતે સં. ૧૮૪૪ની સાલમાં પાલીતાણામાં નવપદનું ઉજમણું કર્યું હતું. ગંગાબેન શેકણીને જન્મ સં. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy