________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસના ગામડાના સંઘ પણ દર્શનાર્થે આવ્યા હતા. માણસાથી શેઠ હાથીભાઈ મૂળચંદભાઈ તથા શેઠ વાડીલાલ મારૂ વગેરે આવ્યા હતા. આ વખતે મહારાજજીના શિષ્ય ભાવસાગરજી જોધપુર હતા. તેમને તાર ભારફત ખબર આપી પાલખી ઉપાડવાને ચઢાવો બેલા. શેઠ વીરચંદભાઈ દીપચંદે પહેલી પાલખી પિતાની ખાંધ પર ઉપાડી. નિર્વાણ સમયે સાત આઠ હજાર મનુષ્યને સમુદાય મળેલ હેવાથી બંબસ્ત માટે તથા માનાર્થ પિલીસ ટુકડી હાજર થઈ હતી. પાલખી સહિત સર્વ સંઘ તથા હજારે લોકો પાલખી પાછળ ચાલવા લાગ્યા. શ્રાવક વર્ગ જય જય નંદા, જય જય સદા શબ્દનું ઉંચ વરે ઉચ્ચારણ કરવા લાગ્યા. ચૌટા વચ્ચે વચ્ચે થઈ ગામની દક્ષિણ દિશાએ પાલખી લીધી. હજારે લેક મેડીઓ ઉપર ચડી કેટલાક દુકાનના ઓટલા ઉપર રહી બે હાથ જોડી ગુરૂજીના શરીરનાં દર્શન કરવા લાગ્યા. જેણે સુડતાલીસ વર્ષ સુધી દેશોદેશ વિચરી શરીરને શુષ્ક કરી નાંખ્યું, તે મહાત્માનું આ શરીર છે, જે મહાત્માએ વચનામૃતથી હજારે લોકોનાં કલ્યાણ કર્યો, અહે તેમને ધન્ય છે એમ કે કહેવા લાગ્યા. કોઈ કોઈને કહેવા લાગ્યું કે જન્મ પામીને આ મહાભાએ ખરું આત્મહિત કર્યું. ધન્ય છે તેમને ગરીબ લોકોને શ્રાવક વર્ગ તરફથી દાન આપવામાં આવ્યું રૂપૈયા, અધા,
www.kobatirth.org
For Private And Personal Use Only