SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. શ્રીમાન ગુણસાગરજી અને મણિસાગરજી અન્ય મૂળ વસેાના વતની હતા. તે બન્નેએ સત્ય વૈરાગ્યથી શ્રીમાન્ ગુણસા- શ્રી રવિસાગરજી પાસે દીક્ષા અંગીકાર કરી ગરજી તથા મ હતી. શ્રીમાન ગુણસાગરજીએ આગમાના ણિસાગરજી, સારી રીતે અભ્યાસ કર્યો હતો. વૈરાગ્યભાવનામાં તેઓ પ્રબળ હતા. શ્રીમાન મણિસાગરજી આનંદી હતા. તેના ઉપર કદિ શાકની છાયા દેખવામાં આવતી નહાતી. શ્રીમાન ગુણસાગરજી મહારાજનું યદિ દીર્ધ આયુષ્ય હાત તા તે ગુજરાતમાં એક મહા વિદ્વાન તરીકે જાહેરમાં પ્રસિદ્ધિને પામત. પણ કાલના મહિમાથી તેમ બન્યું નહિ. શ્રીમાન મણિસાગરજી મહારાજે માણસા, વિજાપુર, વીરમગામ, મહેસાણા, પ્રાંતિજ, ઇડર, અને વડાલી વગેરે ક્ષેત્રામાં ચામાસાં કરી સારી રીતે ઉપકાર કર્યા છે. શ્રી હીરસાગરજી મહારાજે પ્રાંતિજમાં સ્વર્ગગમન કર્યું ત્યારે તે સમયે તેમની પાસે મુનિરાજ શ્રી મણિસાગરજી ગયા હતા. શ્રીમાન કલ્યાણુસાગરજીએ પ્રાંતિજમાં ચાર ચામાસાં કયા અને પ્રાંતિજમાં તેમણે સં. ૧૯૪૪ માં સ્વર્ગગમન કર્યું હતું. શ્રીમાન વિવેકસાગરજી મહારાજનું જન્મસ્થાન અમદાવાદ હતું. તેમણે ત્યાગવૈરાગ્યભાવથી દીક્ષા મુનિમી અંગીકાર કરી હતી. વિવેકસાગરજી મહાવિવેકસાગરજી. રાજે અનેક આગમેનું પરિીલન કર્યું હતું. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy