________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન આત્મારામજી વગેરે અનેક વિદ્વાન ગણતા સાધુઓના સમાગમમાં તેઓ આવ્યા હતા. બુટેરાવળ તથા તપસીજી પાસેથી તેમણે આગના ત સંબંધી સારે અનુભવ મેળવ્યો હતો. શેઠાણું શ્રાવિકા મેતિકુંવર કે જે શ્રીમાન રવિસાગરજી મહારાજની પરમ શ્રાવિકા હતી. તેણીએ શ્રી વિવેકસાગરજીની વિનય ભક્તિ સારી રીતે કરી હતી. વિવેકસાગરજીએ પાંજરાપોળના ઉપાશ્રયે ઘણું માસાં કર્યાં હતાં. તેમને પુસ્તકભંડાર પણ પાંજરાપોળના ઉપાશ્રયમાં સં. ૧૮૬૮ સુધી હ. શ્રી રવિસાગરજીના શિષ્ય હીરસાગરજીનું સં. ૧૮૪૧ ના
માગશર વદિ બીજની રાત્રીના બાર વાગે હીરસાગરજી, પ્રાંતિજમાં સ્વર્ગગમન થયું હતું. અમદાવાદ
દેવશાના પાડાના એક શ્રાવકે બારેજામાં શ્રી રવિસાગરજી પાસે સંવત ૧૮૧૪ ના માઘ માસમાં દીક્ષા લીધી. તેમનું નામ હીરસાગરજી પાડ્યું. શ્રી હીરસાગરજીનાં માણસા, રામપુરા, પાટણ, મહેસાણા, વિરમગામ, માંડલ, અમદાવાદ, ઇડર, વિજાપુર, ભાણસા અને વિશેષ ચોમાસાં શ્રી પ્રાંતિજમાં થયાં છે. શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી હીરસાગરજી હતા. ચારિત્ર પાળવામાં અતિ તીક્ષ્ણ હતા. વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી અને હીર સાગરજી એ ચાર વૈરાગી સાધુઓ હતા. શ્રી હીરસાગરજીએ
www.kobatirth.org
For Private And Personal Use Only