________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
દાવડ, આગલાડ અને વિજાપુર થઇ ગુરૂજી પ્રાંતિજમાં પધાર્યાં. પ્રાંતિજથી ચૈત્ર માસમાં પેથાપુર પધાર્યા ત્યાં ચૈત્રમાસમાં સાધ્વી. રત્નત્રીએ દેહાત્સર્ગ કર્યાં. પેથાપુરથી નરાડા થઈ સંધકૃત મહાત્સવપૂર્વક અમદાવાદમાં ગુરૂજીએ સ. ૧૯૬૨ અમદા- પ્રવેશ કર્યો. શેઠ લાલભાઇ દલપતવાદમાં ચામામુ, ભાઈ, શેડ મણીભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઇ દલપતભાઇ અને શેઠાણી ગંગાબેન વગેરે આંબલીપાળના સંઘના આગ્રહથી સ્વશિષ્ય પિરવાર સાથે ગુરૂજીએ અમદાવાદમાં ચેચમાસું કર્યું. અમદાવાદના ચામાસામાં જ્ઞાનમાર વૃત્તિ વગેરે ગ્રન્થાનું વ્યાખ્યાન થયું. અમદાવાદના જિજ્ઞાસુ શ્રાવકાને ગુરૂના એધથી અનેક પ્રકારના ધાર્મિક લાભો મળ્યા. અમદાવાદના ગુણાનુરાગી જિનાસુ શ્રાવકાના ઉપર ગુરૂ મહારાજના ચારિત્રની અત્યંત અસર થઈ. ગુરૂશ્રીની ચારિત્ર ક્રિયાની અસર ભવ્ય વેપર વિદ્યુત વેગની પેઠે થતી હતી. ગુરૂ મહારાજના ચેમાસાથી અમદાસાગરજીએ ગચ્છાચાર, અધ્યાત્મસાર, જ્ઞાનસાર અને સુદર્શના ચરિત્ર વગેરે ગ્રન્થનું વ્યાખ્યાન કર્યું. અમદાવાદના ભક્ત શ્રાવકોની શ્રદ્ધા ભક્તિમાં વૃદ્ધિ થઈ. શ્રી અમદાવાદનું ચામાસું પૂર્ણ થયા બાદ પ્રાંતિજ વગેરે અનેક સ્થળેાએ ગુરૂજીએ શિષ્યો સાથે વિહાર કર્યાં. પ્રાંતિજમાં એક શ્રાવિકાને દીક્ષા
www.kobatirth.org
For Private And Personal Use Only