________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે બ્રહ્યાવ્રતને ધારતે તે વચન સિદ્ધિ પામતે, જે બ્રહ્મવ્રતને ધારતે તે કામ્યભેગે વામને; જે બ્રહ્મવ્રતને ધારતે તે વિશ્વને છે દેવતા, હેનાં ચરણ નૃપતિસુરાસુરભવ્યવૃો સેવતા. ૯૩ સર્વ વતેમાં મુખ્ય છે, એ શીયલવતને જાણવું, સાચી સમાધિ બ્રહ્મચર્ય એજ ચિત્ત માનવું; જે દ્રવ્યથી ને ભાવથી નિજવીર્યની રક્ષા કરે, તે દ્રવ્યથી ને ભાવથી નિજાની પુષ્ટિ ધો. ૯૪ પ્રતિજ્ઞાપાલન, બેલે વિચારી બેલ પાછા વદનમાં પિસે નહીં, જે જે પ્રતિજ્ઞા તું કરે તે પાળતે નિશ્ચય સહી; બેયા પ્રમાણે વર્તીને આદર્શ જીવન હૈં કર્યું, એ જીવન ઉત્તમ જાણીને મેં ચિત્તમાં ભાવે ધર્યું. ૯૫ લવ લવ કરે બેલી ફરે તે માનવી ના ઢેર છે, ઉપયોગ વણ જે બેલતે તે મૂઠ જનને ગેર છે; બેલે વિચારી બેલને ભાષાસમિતિ તે વરે, બેલે વિચારી બને તે કાર્ય ધાર્યા સૈ કરે. ૯૬
બાલે વિલન તું કરે તે
જીવન છે
. ૯૫
www.kobatirth.org
For Private And Personal Use Only