________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
ત્યાંના શ્રાવક વકીલ મેહનલાલ હિમચંદ તથા નંદલાલ લલ્લુભાઈ તથા ચુનીલાલ લલ્લુભાઇ તથા નગરશેઠે કહ્યુ હતું કે આવા કામેા માટે અપાસરામાં તેને ખેલાવવા હતા? તમારે જયાની શું જરૂર હતી? ત્યારે શ્રીદે જણાવ્યું કે તે કામ સાધુનું છે. તેને સામેા ખેલાવવાની કાંઈ જરૂર નથી. પાદરાના શ્રાવકા સાધુના આવા આચાર સંબંધી વાત સાંભળી ખુશ થયા હતા અને પ્રશંસા કરતા હતા કે આવા ગુરૂ મહારાજતે ધન્ય છે.
શ્રીમદ્ભામાં ગુરૂભક્તિના ગુણ ઝળકતા હતા. તેઆ સામાન્ય વાતચિતમાં પણ પેાતાના ગુરૂનું સ્મરણ પ્રસંગ આવે તે વખતે તેમના ગુણેા ગાતા હતા અને પોતાના ગુરૂના ગુણોને પ્રકાશ કરવા માટે ચૂકતા નહોતા. મહેસાણામાં રવિસાગરજી મહારાજની દેરી અંધાઇ તે તેમાં ૫-૬ હજાર રૂપીઆનું ખર્ચ થયું તે સંબંધી ઉપદેશ આપવા સાધુની રીત પ્રમાણે તેઓ ગુરૂભક્તિથી પ્રવૃત્તિ કરતા હતા.પાટણમાં શ્રીમદ્ રવિસાગરજી મહારાજની પાદુકાની સ્થાપના થઈ તેમજ પાલનપુરમાંસ્થાપના થઈ તેમાં તેમના ઉપદેશનાજ પ્રતાપ હતા. પોતાના ગુરૂમહારાજે જે જે સારા આચારા પ્રવર્તાવેલા તે પ્રમાણે તે ઉપદેશ દેવાને વારંવાર પ્રવૃત્તિ કરતા હતા. તેમણે સં. ૧૯૪૩ ના વૈશાખ સુદ ૬ ના દિવસે દીક્ષા લીધી ત્યારથી તે
www.kobatirth.org
For Private And Personal Use Only