Page #1
--------------------------------------------------------------------------
________________
Gૐળ સાહિત્ય સમારોહ
ગુચ્છ ૨
•પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય
મુંબઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ તેમજ અભ્યાસલેખે
અને વ્યાખ્યાને
ગુછ-૨
સંપાદક રમણલાલ ચી. શાહ કાન્તિલાલ ડી. કેરા પન્નાલાલ ૨. શાહ
ગુલાબ દેઢિયા ચીમનલાલ “ કલાધર
પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ ક્રાંતિ માર્ગ જ મુંબઈ-૪૦૦ ૦૩૬
Page #3
--------------------------------------------------------------------------
________________
• Jain Sahitya Samaroh (Répoft & Essays; Part-).
Published in February-1987 • Price: Rs. 40–00 ૦ જૈન સાહિત્ય સમારોહ પુછ-૨
(અહેવા તેમજ અભ્યાસલેખે અને વ્યાખ્યાનો • પ્રથમ આવૃત્તિ: ફેબ્રુઆરી, ૧૯૮૭ ૦ નકલ : ૫૦૦ ૦ કિંમત: રૂ. ૪૦-૦૦
• આવરણ-ચિત્ર
જય પંચોલી
પ્રકાશક જયંતિલાલ રતનચંદ શાહ જગજીવન પી. શાહ ૨મણલાલ ચી. શાહ મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬
• મુદ્રક : શિવલાલ જેસલપુરા ગિરીશ જેસલપુરા
સ્વાતિ ખ્રિસ્ટિનું પ્રેસ ૧૩, તેજપાલ સેસાયટી. ફતહનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
રઝમ નિય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક
સમયદી સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
જૈન સાહિત્ય સમારોહના પ્રમુખે ક્રમ નામ
સ્થળ વર્ષ ૧ શ્રી કે. કા. શાસ્ત્રી
મુંબઈ ૧૯૭૭ ૨ પં. દલસુખભાઈ માલવણિયા મહેતા ૧૯૭૯ ૩ ડૉ. ભેગીલાલ સાંડેસરા સુરત ૧૯૮૦ ૪ શ્રી અગરચંદ નાહટા સેનગઢ ૧૯૮૩
(સૌરાષ્ટ્ર) ૫ ડે. રમણલાલ ચી. શાહ “ માંડવી ૧૯૮૪
(કચ્છ) ૬ શ્રી ભંવરલાલ નાહટા ખંભાત ૧૯૮૫ ૭ ડૉ. ઉમાકાન્ત પી. શાહ પાલનપુર ૧૯૮૬ ૮ . સાગરમલ જૈન
સમેતશિખર ૧૯૮૭
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન સાહિત્ય સમા સમિતિ ( ૧૯૮૬-૮૭)
૧ ડૅ. રમણલાલ ચી. શાહ (સાજક)
૨ શ્રી અમર જરીવાલા
૩ શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કારા
૪ શ્રી નટવરલાલ એસ. શાહ
૫ શ્રી પન્નાલાલ ૨. શાહ
૬ ડૉ. ધનવડત તિ. શાહ
૪
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીતી તથા વિદ્યાલયના આદ્ય સ્થાપકમ ત્રી સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાની ભાવના સાહિત્ય માટે એક અલગ સસ્થા સ્થાપવાની હતી. એવી સસ્થાના ઉપક્રમે પ્રતિવષ જૈન સાહિત્યના અભ્યાસીઆનુ સ ંમેલન યાજવાની દૂરંદેશી એમના માં હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના આદ્ય સ્થાપકની આ ભાવનાને સંસ્થાની એક મહત્ત્વની પ્રવૃત્તિલેખે સ્વીકારી છે અને એવી પ્રવૃત્તિ હાથ ધરીને જૈન સાહિત્યના લેખન-પ્રકાશનમાં મહ ત્ત્વના ફાળા આપ્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ ના અરસામાં આપણા મૂળ આગમગ્ર ંથાનુ સ ંશાધન કરી એના પ્રકાશનની ચેાજના હાથ ધરી. આગમગ્રથાના સ`શોધન, સંપાદન અને પ્રકાશનની પ્રેરણા શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહા રાજશ્રીએ આપી હતી. આ યાજના હેઠળ અત્યાર સુધીમાં ‘ શ્રી નંદીમૂત્ર, ૬ શ્રી અનુયાગાર, ‘ શ્રી. પન્નવણા ૧-ર,' ‘શ્રી ભગવતીસૂત્ર ૧-૨, શ્રી આચારાંગસૂત્ર, • શ્રી દશવૈકાલિકસૂત્ર,’
>
"
"
" "
· શ્રી
• શ્રી
>
?
6
"
ઉત્તરાધ્યયનસૂત્ર, • શ્રી આવશ્યકસૂત્ર, ૬ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, વિયાહપણુત્તિસુત્ત” ૧-૨-૩,’ શ્રી ઠાણાંગસૂત્ર, ' શ્રી સમવા-ચાંગસૂત્ર' મળી ૧૪ ગ્રંથા પરિશિષ્ટ, પાદસૂચિ, વિષયસૂચિ અને પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયેલ છે. પ. પૂ. સ્વ. પુણ્યવિજયજી મહારાજના કાળધમ પછી આગમશાસ્રાના પ્રખર અભ્યાસી, બહુભાષાવિદ પ.પૂ. મુનિશ્રી જયુવિજયજી મહારાજે આગમપ્રકાશનની
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રેણીની જવાબદારી સહર્ષ સ્વીકારી લીધી છે, જે માટે અમે તેના અત્યંત ઋણી છીએ,
'
"
વિદ્યાલયની શ્રી મેાતીચંદ્ર કાપડિયા ગ્રંથમાળા 'માં અત્યાર સુધીમાં મુનિસુ ંદર-કૃત અધ્યાત્મ-કલ્પદ્રુમ,' જૈન દૃષ્ટિએ યાગ,' • આન ધન નાં પા ૧-૨, ૬ આનંદધન ચાવીશી, ' મહેાપાધ્યાય શ્રી વિનયવિજયજ-કૃત ‘ શાંતસુધારસ, ' • પ્રશમરતિ ’ઇત્યાદિ ગ્રંથા પ્રગટ થયા છે.
•
>
’
વાચક ઉમાસ્વાતિ-કૃત
6
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ઉપરાંત રજત જયંતી અને સુવર્ણ જયંતી મહાત્સવ પ્રસંગે પ્રગટ કરેલ ગ્રંથા અને આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સ્મારક ગ્રંથ સ શાધાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પૂરી પાડેલ છે. ઈ. સ. ૧૮૯૩ માં ચિકાગામાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વ. વીરચંદ રાધવજી ગાંધીનું ડૉ. દીક્ષિતે સોંપાદન કરેલ ધી સિસ સિસ્ટમ્સ ઍફ ઇન્ડિયન ફિલસાફી' અને સ્વ. ડી. મેાતીચંદ્ર અને ડા. ઉમાકાન્ત શાહષ્કૃત ન્યુ ડાક્યુમેન્ટ્સ ઑફ જૈન પેઇન્ટિંગ' ઇત્યાદિ વિદ્યાલયના પ્રકાશાએ દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા વધારી છે.
'
તાજેતરમાં વિદ્યાલયે સ્વ. શ્રી મેાહનલાલ દલીચંદ્ર દેશાઈ-કૃત જૈન ગુજર કવિઓ ’ ભાગ – ૧, ૨, ૩ જેવા આકર ગ્રંથની નવી સ શાષિત-સ ંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરવાનું હાથ ધર્યું છે. તેના સંપાદનની જવાબદારી પ્રા॰ જયંતભાઈ કાઠારીએ સ્વીકારી છે. આ જૈન ગુર્જર કવિઓ ’ ભાગ-૧ પ્રકાશિત થઈ ગયા અને ભાગ-ર અને ભાગ-૩ થાડા સમયમાં જ પ્રકાશિત થશે. સ્વ. મેાહનલાલ દલીચું દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી વિદ્યાલયે હાથ ધરેલી આ પ્રકાશનપ્રવૃત્તિની અનુમેદનારૂપે રૂપિયા
C
**
Page #10
--------------------------------------------------------------------------
________________
એક લાખનું દાન જૈન સાહિત્યના પ્રકાશન માટે આપ્યું છે એ અમારા માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે.
વિદ્યાલયની જૈન ધર્મ અને સાહિત્યવિષયક આ પ્રવૃત્તિમાં યશકલગીરૂપ એક નવી પ્રવૃત્તિને ઈ. સ. ૧૯૭૭ માં ઉમેરો થયો. વિદ્યાલયના હીરક મહેત્સવ નિમિત્તે વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, પત્રકારત્વ આદિનું નિયમિત પરિશીલન – પરિમાર્જન થાય એ હેતુએ જૈન સાહિત્ય સમારોહ યોજવાનું વિચારાયું. આ પ્રવૃત્તિને | વિદ્વાને અને સમાજ તરફથી બહુ ઉમળકાભર્યો સહકાર મળ્યો છે. - આ પ્રવૃત્તિનું સાતત્ય આજ દિવસ સુધી જળવાઈ રહ્યું છે. પરિણમે મુંબઈ પછી મહુવા, સુરત, સેનગઢ (સૌરાષ્ટ્ર), માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુરમાં જૈન સાહિત્ય સમારોહ યોજાયા હતા. હવે આઠમો જૈન સાહિત્ય સમારોહ શ્રી સમેતશિખર તીર્થ(મધુવન– બિહાર)માં યોજાઈ રહ્યો છે. સમાજની વિદ્યાપ્રીતિનું આ સૂચક ઉદાહરણ છે.
વિવિધ સ્થળોએ આ રીતે યોજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં ૨જૂ થયેલા કેટલાક નિબંધેનું ગ્રન્થરૂપે પ્રકાશન કરવાને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ નિર્ણય કર્યો અને તે મુજબ “જૈન સાહિત્ય સમારોહ ગુછ-૧” નામને દળદાર ગ્રન્થ ૧૯૮૫માં ખંભાતના જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પ્રકાશિત થયે હતા. અમને જણાવતા આનંદ થાય છે કે સમેતશિખરમાં યોજાનાર આઠમા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે ગુચ્છ-૨નું આ પ્રકાશન થઈ રહ્યું છે. એ માટે સંપાદનની જવાબદારી હૈ. રમણલાલ ચી. શાહ, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ૨, શાહ, પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ એમ શાહ, “કલાધરે' સહર્ષ
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્વિીકારી છે અને પરિપૂર્ણ કરી છે એ માટે અમે તેઓના આભારી છીએ. શ્રી સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના માલિકોએ ચીવટપૂર્વક મુદ્રણકામ અને પ્રફવાચન કરી આપ્યું તે માટે અમે તેઓને પણ આભાર માનીએ છીએ.
આશા છે કે વિદ્વ૬-જગતમાં આ પ્રકાશન આવકાર્ય અને ઉપયોગી બનશે.
મુંબઈ
તા. ૩-ર-૧૯૮૭ વસંતપંચમી
જયંતિલાલ રતનચંદ શાહ
જગજીવન પી. શાહ રમણલાલ ચી. શાહ
મંત્રીઓ
Page #12
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
“જૈન સાહિત્ય સમારોહ” (અહેવાલ તેમજ અભ્યાસલેખે , અને વ્યાખ્યાન) ગુછ-૨ નામને આ ગ્રંથ પ્રગટ થાય છે એ
અમારે મન અત્યંત હર્ષની વાત છે. ૧૯૮પને ફેબ્રુઆરીમાં પ્રથમ ગુચ્છ પ્રગટ થયેલો. ત્યારપછી બે વર્ષ જેટલા ગાળામાં આ બીજે ગુચ્છ પ્રગટ થાય છે. પ્રથમ ગુરછમાં આરંભના પાંચ સમારોહ માટે આવેલા અભ્યાસલેખોમાંથી પસંદગી કરીને કેટલાક લેખો છાપવામાં આવ્યા હતા. તેમાં દરેક લેખકને એક જ લેખ હેવાનું ધોરણ
સ્વીકાર્યું હતું. એટલે છાપવા યોગ્ય કેટલાક લેખો એ ગુરછમાં ગ્રંથસ્થ થયા વગર રહી જાય એ સ્વાભાવિક હતું. - આ બીજા ગુચ્છમાં આરંભના એ પાંચ સમારોહ ઉપરાંત છઠ્ઠા અને સાતમા સમારોહ માટે આવેલા લેખમાંથી, પ્રત્યેક લેખકને એક લેખ છપાય એ જ અગાઉનું ધોરણ સ્વીકાર્યું છે. એમાં મુદ્રણના સમયની મર્યાદા, વિષયનું વૈવિધ્ય અને ગ્રંથની પૃષ્ઠસંખ્યા ઇત્યાદિને લક્ષમાં રાખીને શક્ય તેટલા લેખો સમાવવા પ્રયાસ કર્યો છે. એમ છતાં હજુ એક ગ્રંથ થાય તેટલા લેખે અગ્રંથસ્થ રહે છે, અને આઠમા સમારોહ માટે આવેલા લેખો તે વળી જુદા. હવે પછી ગુરછ-૩ પ્રગટ થાય ત્યારે બાકીના એવા કેટલાક લેખોનો સમાવેશ કરવાનું જરૂર વિચારી શકાશે. . પ્રથમ ગુરછમાં છાપવા માટે અનુપલબ્ધ એવાં બે વિભાગીય પ્રમુખોનાં વ્યાખ્યાનેનું લખાણ મળતાં તેને પણ આ બીજ ગુર૭માં સમાવી લેવામાં આવ્યું છે.
દિન-પ્રતિદિન મુદ્રણખર્ચ જે રીતે વધતું જાય છે, આ
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકારના ગ્રંથનું વેચાણ ઘટતું જાય છે તથા ગ્રંથ-પ્રકાશન માટે ખચેલી ૨કમ પણ પૂરી પાછી મળવાને સંભવ ઓછો થતો જાય છે તે જોતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ગ્રંથના પ્રકાશન માટે જે તત્પરતા દર્શાવી છે અને અમને સંપાદનનું જે કાર્ય હૈયું છે તેથી આનંદની લાગણી અનુભવાય છે. ભવિષ્યમાં પ્રત્યેક સમારોહ માટે એક ગ્રંથ પ્રકટ થઈ શકે એટલી અભ્યાસલેખોની સામગ્રી હવે આવવી ચાલુ થઈ ગઈ છે એ પણ આનંદદાયક ઘટના છે. તદન અનૌપચારિક રીતે ચાલતી આ પ્રવૃત્તિને સારો આવકાર અને વેગ સાંપડયાં છે એ એની ઓછી ફલશ્રુતિ નથી.
જૈન તત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, ઇતિહાસ, પત્રકારત્વ ઇત્યાદિનું પરિશીલન કરવા માટે શાસ્ત્ર વિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિ(કાશીવાળા)એ ઈ. સ. ૧૯૧૪ના માર્ચ માસમાં જોધપુરમાં પ્રથમ વાર જૈન સાહિત્ય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું. જર્મનથી ડે. હમન જે કેબી તેમાં પધાર્યા હતા. એ સંમેલનના લેખે વગેરેની સામગ્રીને દળદાર ગ્રંથ પ્રગટ થયું હતું.
ત્યાર પછી દશ વર્ષ ઈ. સ. ૧૯૨૪ માં (વિ. સં. ૧૯૮૦ વિશાખ વદી ૧ થી ૪) સુરત મુકામે કવીશ્વર નાનાલાલ દલપતરામને પ્રમુખપદે જૈન સાહિત્ય પરિષદ યોજવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે જામનગરના તે સમયના સુપ્રસિદ્ધ પંડિત શ્રી હીરાલાલ હંસરાજ હતા, અને પરિષદના મંત્રી તરીકેની જવાબદારી
આનંદ કાવ્યમહેદધિ'ના સંપાદક અને સુરતના વતની શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરીએ સ્વીકારી હતી. આ પરિષદનો વિગતવાર અહેવાલ સાંપડતો નથી. ત્યાર પછી સ્વ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં પેથાપુરમાં એક જૈન વિદ પરિષદ મળી હતી. અલબત્ત ત્યારપછી વખતોવખત કયાંક કયાંક નાનકડી વિડગોgિ mઈ હતી, પરંતુ તે ચેડા વિદ્વાને પૂરતી "
Page #14
--------------------------------------------------------------------------
________________
મર્યાદિત રહી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે શરૂ કરેલી જેના સાહિત્ય સરાહની પ્રવૃત્તિનું સાતત્ય આજ દિવસ સુધી સાર જળવાઈ રહ્યું છે એ જૈન સાહિત્યના ક્ષેત્રે એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની રહેશે.
જન સાહિત્ય માટે આવી જાહેર પ્રવૃત્તિ ફરી ચાલુ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના હીરક મહેત્સવ પ્રસંગે નક્કી - કર્યું હતું અને તદનુસાર ઈ. સ. ૧૯૭૭ માં પ્રથમ જૈન સાહિત્ય સમારોહ શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજવામાં આવ્યા હતા. એ સમારોહની સફળતાથી પ્રેરાઈને એના સોજકોને અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને લાગ્યું કે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા જેવી છે. ભાગ્યે ભિન્ન ભિન્ન સંસ્થાઓના નિમંત્રણ દ્વારા ત્યાર પછી અનુક્રમે મહુવા, સૂરત, સોનગઢ (સૌરાષ્ટ્ર), માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુરમાં સાહિત્ય સમારોહ યોજાયા અને હવે આ આઠમો જૈન સાહિત્ય સમારોહ શ્રી સમેતશિખર તીર્થમાં
જાયું છે. જૈન સાહિત્ય માટે એક પ્રકારની જાગૃતિનું વાતાવરણ નિર્માતું જાય છે. રાજકોટ, પાલિતાણ, તીથલ વગેરે સ્થળામાં સમારોહ યોજવા માટેનાં નિમંત્રણ પણ મળેલાં છે. - નદીના ઉગમસ્થાનનું સંશોધન કરતાં જણાય છે કે પ્રારંભમાં છૂટાંછવાયાં વહેણ, સ્ત્રોત અને ધોધરૂપે પર્વતની હારમાળાઓમાંથી વહેતા નીરને આગળ જતાં સંગમ થાય અને ઊછળતા, કૂદતા, અથડાતા-કુટાતા ઝરણુમાંથી જેમ સરિતાનું સ્વરૂપ બંધાય તેમ જૈન સાહિત્ય સમારોહનું સ્વરૂપ બંધાવાની પ્રક્રિયા અત્યાર સુધીના સમારોહ દરમિયાન થોડી થોડી થતી રહી છે.
નિબંધ લખવા અને સમારોહમાં ઉપસ્થિત રહેવા વિદ્વાનને. - યથાશક્તિ પ્રોત્સાહન અપાય છે અને પ્રત્યેક સમારોહ માટે નિબંધોની સંખ્યા વધતી રહી છે. એટલે સમારોહમાં રજૂ થતા બધા જ
13.
Page #15
--------------------------------------------------------------------------
________________
લેખા પ્રગટ કરવા ચાગ્ય જ છે એમ કહી શકાય નહીં, પ્રાત્સાહન આપવાની દૃષ્ટિથી કેટલાક લેખાને આવકારવામાં આવ્યા હોય એવું પણ બન્યું છે ખરું. વિદ્યાને અને જિજ્ઞાસુએ આ નિમિત્તે નિકટ આવે અને પરસ્પર સંબંધ ધાતાં ભવિષ્યમાં એનું સુપરિણામ આવે એવી એક દષ્ટિ પણ્ ચે કાએ રાખી છે. આમ છતાં એવા પ્રયત્નાના પરિણામે કાળની દૃષ્ટિએ કાયમ ટકી શકે એવું કામ પણ આ સમારાહમાં રજૂ થયેલા લેખા દ્વારા વત્તે ઓછે અંશે અવશ્ય થયું છે. ગ્રંથસ્થ કરવાયોગ્ય એવા કેટલાક અભ્યાસપૂર્ણ નિબંધ! આ સમારાહને તિમિરો જ લખાયા છે એ એની એક મહત્ત્વની ફલશ્રુતિ છે.
મ
www
આ ગ્રંથમાં સમારાહના લેખામાંથી પસંદગી કરવામાં કેટલીક માખતા લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારાહમાં રજૂ થયેલા લેખા પૈકી કેટલાક લેખા અતિ વિસ્તૃત છે, તેા કેટલાક લેખા અતિ સ`ક્ષિપ્ત – માત્ર તેાંધરૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષયે ઉપર એક કરતાં વધુ લેખા છે. કેટલાક લેખા લેખા પાસે જ રહી ગયા હાય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની તકલ ઉપલબ્ધ ન હેાય એવુ ચે બન્યું છે. સમારાહ બાદ કાઈ કાઈ લેખાએ પેાતાના લેખની નકલ પાછી મંગાવી લીધી હોય એવુ... પણ બન્યુ છે. બધા પ્રમુખે અને વિભાગીય પ્રમુખાનાં વ્યાખ્યાના ઉપલબ્ધ નથી. કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યુ છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે.
·
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સપાદનની આ જવાબદારી અમને સાંપી તે માટે અમે તેના ઋણી છીએ.
આશા છે કે આ ગ્રંથ વિદ્યાનેા અને ભાવકાને સાષ આપશે.
- સપાદા
મુંબઈ, તા. ૩-૨-૧૯૮૭
વસ તપ ચમી
૧૧
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
છો જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ : પન્નાલાલ ૨. શાહ • સાતમો જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ ગુલાબ દેઢિયા ૧ જેને દાર્શનિક વિચારણને આદિકાળ
પં. દલસુખભાઈ માલવણિયા ૨ જેને કલા
હૈ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ ૩ અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
કીર્તિભાઈ માણેકલાલ * ધ્યેય, ધ્યાન, ધ્યાતા (ઘેડુંક ચિંતન)
૫. પનાલાલ જગજીવનદાસ ગાંધી ૫ ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત - ડો. જે. પી. અમીન ૬ ઉપસર્ગ
ડૉ. રમણલાલ ચી. શાહ ૭ સાહિત્યસમ્રાટ વાચકવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત
પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી ૮ જૈન મંદિરમાં સ્થાપત્ય
- ડે. પ્રિયબાળા શાહ
Page #17
--------------------------------------------------------------------------
________________
૮ “નીતિવાકથામૃતમાં રાજ-પ્રતિબોધ
3. પ્રવીણચંદ્ર ચિ. પરીખ ૧૦ અનુમાન-પ્રમાણને આધારે “અનુયાદાજૂગ ને કાલનિર્ણય
પ્રા. કાનજીભાઈ મ. પટેલ ૧૧ જૈન ધર્મનું “ઉદ્યોત પ્રકાશ-પુંજ'નું મહાસત્યઃ વૈજ્ઞાનિક નજરે
શ્રી નિરંજન વખારીઆ ૧૨ જૈન પઘસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
નટવરલાલ એસ. શાહ ૧૩ જયતિહુઅણુ સ્તોત્ર
- જયેન્દ્ર એમ. શાહ ૧૪ વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
ડૉ. કુમારપાળ દેસાઈ ૧પ “ પુત્તરિયમ્': એક અભ્યાસ
પ્રા. અરુણ શાંતિલાલ જોષી ૧૬ બ્રહ્મચર્યસાધનાની જેનશેલી
પ્રા. મત્સુકચંદ રતિલાલ શાહ ૧૭ ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ
પન્નાલાલ ૨. શાહ ૧૮ જૈન સ્તોત્રસાહિત્ય
. મણિભાઈ ઈ. પ્રજાપતિ ૧૮ ગુરુ ગૌતમસ્વામી
પ્રા. તારાબહેન રમણલાલ શાહ
૨૫૬
૨૬૨
૨૭૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૪ર
૨૦ અહિંસાનાં પરિમાણુ ' ' નેમચંદ એમ. ગોલ ર૬ આધુનિક કલામાધ્યમ અને જૈનધર્મ
પ્રા. ગુલાબ દેઢિયા ૨૨ “રત્નાકર પચ્ચીશી” : એક અભ્યાસ '.
ચીમનલાલ એમ્. શાહ - કલાધર” ૨૩ જૈન જ્ઞાન ભંડાર
પ્રા. નલિનાક્ષ પંડયા ૨૪ કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યજી
ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ૨૫ સામાયિક
ડે રમેશચંદ્ર સી. લાલને २ बैन मुनियों के नामान्त पद या नन्दियाँ
મંવર નાદરા २ जैन दर्शन में दिक् और काल की अवधारणा
નરેન્દ્ર માનાવત ३ अप्रकाशित प्राकृत शतकत्रय : एक परिचय
डा. प्रेम सुमन जैन ४ जैन दर्शन में नारी भावना . डा. श्रीमती शान्ता भानावत ५ भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
डा. शेखरचन्द्र जैन Mystic Elements ib ttie Writings of Srimad Raichandra Dr. Nilesh N. Darái
૧૫
-
Page #19
--------------------------------------------------------------------------
________________
४०
४०
४०
जैन आगम ग्रंथमाळा ३. नंदिसुत्तं अणुओगद्दाराराइ च ; सं. पुण्यविजयो मुनिः ...
आयारांगसुतं : सं. जम्बूविजयो मुनिः ... सूयगडंगसुत्तं : सं. जम्बूविजयो मुनिः ठाणांगसुत्तं - समवायांगसुत्तं : सं. जम्बूविजयो मुनिः . . १२० वियाहपण्णत्तिसुत्तं - भाग १ : सं. पं. बेचरदास जीवराज दोशी ४० वियाहपण्णत्तिसुत्त - भाग २ : सं. प. बेचरदास जीवराज दोशी ४० वियाहपण्णत्तिसुत्त - भाग ३ : सं. प. बेचरदास जीबराज दोशी ६० पण्णवण्णासुत्त - भाग १ : सं. पुण्यविजयो मुनिः पण्णवण्णासुत्त - भाग २ : सं. पुण्यविजयो मुनिः दसवैयालियसुत्त, उत्तरज्झयणाई, आवस्सयसुत्त च
सं. पुण्यविजयो मुनिः पइण्णयसुत्ताई- भाग १ : सं. पुण्यविजयो मुनिः
વિદ્યાલયનાં કેટલાંક ઉપયોગી પ્રકાશને Kavynushasana : . Kalikal Sarvagnya Sbri Hemcbapdracharya :
Reedited by Dr. V. M. Kulkarni The Systems of Indian Philosophy :
Shri Virchand Raghavji Gandhi सुपण महोत्सव 'थ: (भाग १-२)
सक्यो भने संस्थामा माटे...... New Documents of Jaina Painting : Dr. Motichandra & Dr. U. P. Shah
125 प्राक्तिस्थान : (१) श्री महावीर रेन विद्यालय :
मागस्ट ४iति भाग, मुंबई-४०० ०३६ (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય :
मस-स्टे-3 पास, पासी, अमावा६-३८०००६
Page #20
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારેહ
અહેવાલ : પન્નાલાલ ર. શાહ
પ્રાચીન, ઐતિહાસિક, સ્તંભતીર્થ તરીકે વિખ્યાત નગરી ખંભાતમાં તા. ૧૫, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૫ ના ત્રણે દિવસો જૈન સાહિત્યના પ્રકાંડ પંડિત, અભ્યાસીઓ અને રસજ્ઞોએ છઠ્ઠા જેન સાહિત્ય સમારોહ નિમિત્તે વિદ્યાવ્યાસંગમાં ગાળ્યા. જેના સાહિત્ય એટલું બધું વિશાળ અને ઊંડાણભર્યું છે, કે એનું નિયમિત પરિશીલન-પરિમાર્જન થતું રહેવું જોઈએ. આ ભૂમિકા અને દૃષ્ટિથી પ્રતિવર્ષ જૈન સાહિત્ય સમારોહ જુદા જુદા સ્થળે
જાય છે. એમાં સંકુચિત સામ્પ્રદાયિકતાને સ્થાન હોય નહિ, હેઈ શકે પણ નહિ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહ ખંભાતમાં યોજવા માટે નિમંત્રક સાર્વ. જનિક સંસ્થા – શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણું મંડળ તરફથી નિમંત્રણ મળ્યું છે, તે આ દૃષ્ટિનું ઘાતક ગણાય. છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહના અધ્યક્ષપદે હતા શ્રી ભંવરલાલ નાહટા, જ્યારે તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રમુખપદે પં. દલસુખભાઈ માલવણિયા અને જૈન સાહિત્ય, ઈતિહાસ, કલા, સ્થાપત્ય, શિ૯૫ની વિભાગીય બેઠકના પ્રમુખપદે ર્ડો. જે. પી. અમીન બિરાજ્યા હતા. પરિચયવિધિ - છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન શ્રી અશોકભાઈ પરીખે કર્યું હતું. ત્યારબાદ જૈન સાહિત્ય સમારોહના સંયોજક છે. - રમણલાલ ચી. શાહે સમારોહના પ્રમુખ શ્રી ભંવરલાલ નાહટા
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
અને અતિથિવિશેષ શ્રી દીપચંદભાઈ એસ. ગાડને પરિચય આપે હતો. જેને સાહિત્ય સમારોહ યજવા પાછળની દૃષ્ટિ અંગે પ્રકાશ પાડતાં એમણે કહ્યું હતું કે સમારોહ નિમિત્તે અભ્યાસલેખો તૈયાર કરવાની પ્રેરણું રહે છે અને વિદ્વાન અને રસજ્ઞો વચ્ચે પરસ્પર આત્મીય સંબંધ બંધાતાં આ પ્રવૃત્તિને વિકાસ થાય છે અને સામાન્ય પ્રજામાં જાગૃતિ આવે છે.. પવિત્ર ભૂમિ ખંભાત
- તેમણે વિશેષમાં કહ્યું ઃ જૈન સાહિત્ય અતિ વિશાળ છે. છેલ્લાં ૮૦૦ વર્ષને વિચાર કરીએ તે ૨૦ લાખ જેટલી કે તેથી વધુ હસ્તપ્રતો મળી આવી છે. આ હસ્તપ્રતોનું લેખન અને તેની જાળવણીમાં ગુજરાતનાં જુદાં જુદાં નગરોનું પ્રદાન રહ્યું છે. તેમાં ખંભાતને સવિશેષ ફાળો છે. ખ ભાતની આ તીર્થભૂમિને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી, દેવેન્દ્રસૂરિ જેવા પૂર્વાચાર્યોની શુભાશિષ મળી છે. વળી આ નગરીના ગૃહસ્થ કવિ ઋષભદાસને શ્રેષ્ઠ જૈન ગૃહસ્થ કવિએમાં સ્થાન મળ્યું છે. એમણે રચેલ “હિતશિક્ષા રાસમાં તેમના પોતાના જીવનને થોડેક પરિચય મળે છે. આવી આ પવિત્ર ભૂમિમાં છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ યોજાયે છે તે અત્યંત આનંદદાયક ઘટના છે. નિયમિત પરિશીલન જરૂરી
તેમણે વિશેષમાં કહ્યું, કે કૃતિની રચના કરવી અને જીવવું એમાં ઘણે મેટો તફાવત છે. જ્ઞાન વિના મુક્તિ નથી એમ જણાવી એમણે ઉમેર્યું હતું કે નવ પૂર્વનું જ્ઞાન હોય પણ તે જીવનમાં પરિણમ્યું ન હ ય તો તે જ્ઞાની જીવ પણ અભવ્ય જીવ હોઈ શકે છે. અત્યારે અભ્યાસભૂખ, જ્ઞાનપિપાસા અને સંશોધન તરફ દૃષ્ટિ
Page #22
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારેહ
વિકસી છે ત્યારે આવા સમારાહ દ્વારા સાહિત્યનું સર્જન, સૌંરક્ષણુ, સવર્ધન અને પરિશીલન નિયમિત થાય એ જરૂરી છે. અ‘ગ્રેજીમાં સાહિત્ય તૈયાર કરાવવાનું સૂચન
અતિથિવિશેષ શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ જણાવ્યુ' હતુ, કે જૈન સાહિત્ય વ્યાપક અને માઁભયુ છે. આમ છતાં જૈન સાહિ ત્યના ક્ષેત્રે વમાનમાં અપેક્ષિત કાર્ય થયુ' નથી. તેમણે વિશેષમાં ઉમેયુ' હતું કે વિદેશમાં પણ જૈન સાહિત્ય અંગે જિજ્ઞાસા પ્રગટી છે. પરંતુ ભાષાની મુશ્કેલીના કારણે જૈન સાહિત્ય વિદેશી જિજ્ઞાસુ આ સુધી પહેાંચતું નથી એ ખાખતા રંજ વ્યક્ત કરી એમણે અંગ્રેજીમાં જૈન સાહિત્ય તૈયાર કરાવવાનું સૂચન કર્યું " હતું.
સ્વાગત
આધુનિક ખંભાતના ઘડવૈયા શ્રી રણજિતરામ શાસ્ત્રીએ શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ૨૫ વર્ષના વિકાસની ઝાંખી કરાવી હતી. ૮૪ એકર જમીનમાં વિસ્તરેલા આ વિદ્યાસકુલમાં ૧૧ હજાર વિદ્યાથી એ અભ્યાસ કરે છે એમ જણાવી ખંભાતમાં મહાદેવનાં ૧૧૯ મદિરા, માતાનાં ૧૩૧ મદિરા, ૬૮ જિનાલયો અને ૬૭ મસ્જિદ આવેલ છે, એમ એમણે ઉમેર્યુ હતું. આ રીતે ખંભાતના મહિમા દર્શાગ્યા બાદ એમણે સૌનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પરીખે નાગાર્જુન અને નવાંગી ટીકાકાર અભયદેવસૂરિને યાદ કરી ખંભાતને સાહિત્ય અને વિદ્યાના ધામ તરીકે ઓળખાવ્યુ· હતુ.... ઉજવણી સમિતિના મંત્રી શ્રી ભદ્રિકભાઈ કાપડિયાએ આ પ્રસગને ગૌરવભર્યાં લેખાવ્ય હતા. ખભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી બાખુભાઈ શાહે પ્રાસંગિક -વક્તવ્ય રજૂ કર્યુ હતુ.
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
.
સમારોહના પ્રમુખ શ્રી ભંવરલાલ નાહટાએ “જયતિહુઅણુ” સ્તોત્રના લેકના પઠનથી મંગળાચરણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે અભયદેવસૂરિ અને દેવચંદ્રસૂરિ મહારાજ ખંભાતમાં રહ્યા હતા તે ઐતિહાસિક ઘટનાને પણ યાદ કરી હતી. અભિવાદન
ખંભાતના નવ જેટલા જૈન સંઘ અને જુદી જુદી સંસ્થાના મહાનુભાવોએ સમારોહના પ્રમુખ શ્રી ભવરલાલ નાહટા, અતિથિવિશેષે, વિભાગીય બેઠકોના પ્રમુખો તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડિરેકટર શ્રી કાંતિલાલ ડી. કેરાનું પુષ્પહારથી અભિવાદન કર્યું હતું. “જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૧”નું પ્રકાશન
આ ઇટ્ટા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અગાઉના પાંચેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી ચૂંટેલા પ્રતિનિધિરૂપ નિબંધનું એક પુસ્તક “જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૧” તૈયાર કરાવ્યું હતું, જેનું પ્રકાશન શ્રી. ડાહ્યાભાઈ રાવે કર્યું હતું. આ પુસ્તકનું સંપાદન ડે, રમણલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું છે. તત્વજ્ઞાન વિભાગની બેઠક
શનિવાર, તા. ૧૫-૨-૧૯૮૫ના રોજ સવારના ૯-૦૦કલાકે ફાર્મસી કોલેજ, ખંભાતના સભાગૃહમાં પં. દલસુખભાઈ માલવણિયાના પ્રમુખ સ્થાને જૈન તત્વજ્ઞાનની વિભાગીય બેઠક લેવામાં આવી હતી. પ્રારંભમાં જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય શ્રી અમર જરીવાલાએ પં. દલસુખભાઈનો પરિચય
Page #24
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ આપ્યો હતો. ત્યારબાદ આ વિભાગીય બેઠક માટે આવેલા નિબંધનું વાંચન શરૂ થયું હતું. શકસ્તવ”
પ્રા. તારાબહેન શાહે “શકરતવ” યાને “નમુથુનું સ્તોત્રમ્ વિશે રજૂઆત કરતાં કહ્યું હતું કે “તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે કેન્દ્ર તે માતાની દિશા સન્મુખ તીર્થંકરની સ્તુતિ કરે છે. તે પ્રભુ-સ્તુતિ એટલે જ આ સ્તોત્ર.
“ભગવ તાણું' શબ્દમાં છ ભાવ રહ્યા છે એમ જણાવી એમણે કહ્યું, કે ભગવાન પોતે તર્યા અને આપણને તરવાને ઉપદેશ આ તીર્થકર એટલે તીર્થપ્રવર્તન અને ધર્મપ્રવર્તન. એમને ઉપદેશ ચતુર્વિધ સંધ પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે ગ્રહણ કરે છે “નમુત્થણું ”માં “નમું ' એટલે અહમનું વિસર્જન, ‘લ્યુ' એટલે થવું. પ્રભુને આર્જવભાવે વિનવવાના છે કે “પ્રભુ! આપને નમસ્કાર કરી શકવાની મને પાત્રતા પ્રાપ્ત થાઓ.” પરિષહ અને ઉપસર્ગ
જૈન ધર્મના પારિભાષિક શબ્દ “પરિષહ” અને “ઉપસર્ગ' વિશે રજૂઆત કરતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું, કે વિશેષપણે સમત ભાવથી સહન કરવું એટલે પ રષહ. વિષમ પરિસ્થિતિથી અશાતા અનુભવાય તડકે, વરસાદ, ઠંડી આદિ વિષમ પરિસ્થિતિમાં સામાન્ય રીતે મન અસ્વસ્થ થાય. એવું ન થાય અને એવી પરિસ્થિતિ સમતાભાવથી સહન કરી લઈએ તેને પરિષહ કહેવાય.
કાયકલેષ એ તપશ્ચર્યાને એક પ્રકાર છે અને તે આપણે સજેલી ઘટના છે એટલે કાયલેષ અને પરિષહ વચ્ચે તાવિક ભેદ સમજવાનું છે. ઉપસર્ગ એ બીજાએ આપણને ભારે કષ્ટ
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ આપવા માટે કરેલી ઘટના છે. તે દેવકૃત, મનુષ્યત અથવા તિયચકૃત હોઈ શકે છે. કર્મોદય ભયંકર હોય તે રાગ દ્વારા અશાતા અનુભવીએ. તેને આત્મસંવેદનીય ઉપસર્ગ કહી શકાય. કોલેરા, મરકી વગેરે ઉપદ્રવ મોટા ભયરૂપે આવે તે ઉપસર્ગ. આત્માને કોઈપણ પ્રકારે ચલિત કરનાર ભય તે ઉપસર્ગ. સ્વા ઉપસર્ગ વખતે પણ ગજસુકુમાલ, મેતાર્યમુનિ વગેરેની જેમ જેમ સમતાભાવ ધારણ કરી આત્મલીન રહે છે તેઓ સંસારસાગર તરી જાય છે. શ્રી વીરચંદ ગાંધી વિષે ડો. કુમારપાળ દેસાઈ
ઈ. સ. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી વીરચંદ રાઘવજી ગાધી વિષે ડો. કુમારપાળ દેસાઈએ નિબંધ રજૂ કર્યો હતો. એમણે, જૈન સમાજને ટકોર કરતાં કહ્યું કે ઘરદીવડાઓને ભૂલી જનારે આપણે સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયે છે. જે પ્રજા પિતાના ચેતનગ્રન્થ જેવા સત્વશીલ પુરુષને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જાય છે.
શ્રી વીરચંદભાઈના જીવનનાં વિવિધ પાસાઓ રજૂ કર્યા બાદ એમણે કહ્યું હતું, કે એમના જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના સાચા જૈનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહે અને પૂર્વગ્રહથી મુક્ત એવી તટસ્થ એમની વિચારસરણું છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણીસંગમ એમનાં પ્રવચનમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે પણ એ ધગશ આડંબર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ થતાં એમનાં વક્તવ્ય સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં, એમ તેમણે ઉમેર્યું હતું.
Page #26
--------------------------------------------------------------------------
________________
છો જૈન સાહિત્ય સમારોહ
- ૭ ગાંધીજી અને કર્મતત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ”
ઈ. સ. ૧૯૩૪ માં બિહારમા ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ આ ઘટનાને હિન્દુ સમાજના કલંકરૂપ અસ્પૃશ્યતાના ફલસ્વરૂપ લેખાવી હતી. ગાંધીજીએ ધરતીકંપનું આપેલ કારણ પ્રતીતિકર નથી એમ જણાવી શ્રી પન્નાલાલ ૨, શાહે જણાવ્યું હતું કે અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી હોય તો જેમને અન્યાય થયો છે એ વર્ગ પણ ધરતીકંપવાળા વિસ્તારમાં વચ્ચે હેઈ તેમને પણું સહન કરવું જ પડે. વધુમાં જ્યાં ભૂકંપ થયો નથી ત્યાં પણ આવા અન્ય યનું આચરણ થવા છતાં એવા વર્ગ પર આપત્તિ આવી નથી હોતી એટલે ગાંધીજીને તર્ક ન્યાયયુક્ત નથી એમ એમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં એમણે સ્પષ્ટ સમજાવ્યું હતું, કે જૈન ધર્મનું સમૂહકર્મનું તત્ત્વજ્ઞાન આવા પ્રશ્નનું નિરાકરણ આપે છે અને તે પ્રતીતિકર નીવડે છે. સમૂહમાં કરેલા કર્મનું પરિણામ ઉદયમાં આવતા એવા કર્મને ભેગવટો સાથે કરવો પડે અને એવા કર્મની પ્રેરણા આપનાર અને એનું અનુમોદન કરનારને પણ એવા ભગવટામાં સમાવેશ થાય છે એમ એમણે ઉમેર્યું હતું. સમૂહકર્મના આ તત્ત્વજ્ઞાનને વ્યાપકપણે સામાજિક પરિમાણ આપી શકાય તેમ છે. અને આજના અશિસ્તભર્યા, બેજવાબદાર વલણ સામે આ તત્ત્વજ્ઞાન ઉપયોગી નીવડી શકે એમ એમણે જણાવ્યું હતું. પંડિત સુખલાલજી
પં. સુખલાલજી વિશે બે નિબંધ ૨જૂ થયા હતા. અમદાવાદના શ્રી પ્રીતિબહેન અનુભ ઈ શાહે પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની આત્મકથાઃ મારું આત્મવૃત્તાંત એ વિશે નિબંધ રજૂ કર્યા હતા,
જ્યારે મુંબઈના પ્રા ગુલાબ દેઢિયાએ “પં. સુખલાલજી” એ શીર્ષક હેઠળ નિબંધ રજૂ કર્યો હતો.
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
G
શ્રી પ્રીતિબહેન શાહે શીતળાના રાગમાં આંખ ગુમાવીને પણ ૫. સુખલાલજીએ કેવી રીતે શાસ્ત્રાભ્યાસ કર્યાં અને કેવા સમ તત્ત્વવેત્તા બન્યા તેની પ્રચ`ડ અને ભવ્ય પુરુષાર્થગાથા રજૂ કરી હતી, જ્યારે પ્રા. ગુલાબ દેઢિયાએ પં. સુખલાલજીના દર્શન અને ચિંતન ' ગ્રન્થના આધારે ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં એમનુ પ્રદાન કેવું બહુમૂલ્ય રહ્યું તેની વિશદ અને વિગતે છણુાવટ કરી હતી.
C
અન્ય નિષધા
આ બેઠકમાં ઉપક્તિ નિબધાની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાન અને અભ્યાસી×ાએ પણ જુદા જુદા વિષય પર નિબંધો રજૂ કર્યાં હતા, તેની વિગત આ પ્રમાણે છે :
(૧) સદાલપુત્ત અધ્યયન : એક અવલાયન –પ્રા. અરુણ જેશી ( ભાવનગર )
(ર) જૈન દર્શનમાં મનનું સ્વરૂપ-પ્રા. નાનક કામદાર (ભવનગર) (૩) જૈન દÖન અને નમસ્કાર મહામંત્ર – પ્રા. કૈાકિલાખહેન શાહ ( મુંબઈ )
-
(૪) દુર્લભ માનવ ભવ – કુમારી વર્ષા મેાદી ( મુંબઈ )
-
(૫) સિદ્ધિના મમ, સંયમના ધમ – શ્રી રાહિત શાહ (અમદાવાદ)
(૬) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી – પ્રા. મલુકચ ૬ ૨. શાહ (અમદાવાદ)
-
(૭) જૈન દશ નનુ વિશ્વ ઃ આચાર, વિચાર તે પ્રદાન – શ્રી નાનાલાલ વસા ( મુ`બઈ )
(૮) અહિંસાનાં પરિમાણ – શ્રી તેમચંદ્ ગાલા (મુંબઈ)
Page #28
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ ...
(e) The State of a Living Being on the Fourth
Gunasthanak - Dr. Nilesh Dalal (Bombay) (૧૦) પ્રત્યાખ્યાન અથવા પચફખાણની મહત્તા – પ્રા. (કુ.) ઉત્પલા
કાંતિલાલ મેંદી (મુંબઈ) (૧૧) અનેકાન્તવાદ અને આપણે – શ્રીમતી સુધા ઝવેરી (ભૂજ) (૧૨) શાશ્વત સુખ માટેની આવશ્યક ક્રિયાઓ – શ્રી હસમુખ
શાંતિલાલ શાહ (અમદાવાદ) (૧૩) સ્યાદ્વાદઃ જૈન ધર્મની જગતને અમૂલ્ય ભેટ – શ્રી હરેશ
અરુણ જેશી (ભાવનગર) (૧૪) જૈન દર્શનમાં સ્યાદ્વાદ – ડો. ભકિતનાથ જી. શુકલ (વલભ
વિદ્યાનગર)
આ ઉપરાંત કેટલાક વિદ્વાનોના સંશોધનાત્મક કે અભ્યાસ પૂર્ણ નિબંધ આવ્યા હતા પરંતુ તે તે વિદ્વાને હાજર રહ્યા ન હોવાથી તેવા નિબંધો રજૂ થયા ન હતા. એવા નિબ ધોની યાદી આ પ્રમાણે છે: (૧) જૈન ધર્મ અને મૂળ તત્ત્વ એટલે નવ ત નું દહન –
પ્રા. જયંતિલાલ એમ. શાહ (પાલિતાણા) (૨) જૈન દર્શનનાં નવ તત્ત્વમાં સ્યાદ્વાદ – પૂ. સાધ્વીશ્રી પૂર્ણ
ભદ્રા શ્રીજી મહારાજ (ખંભાત) (૩) જૈન દર્શનની વિશિષ્ટતા - શ્રીમતી સરોજ ચં. લાલકા
(કારંજાલાક – મહારાષ્ટ્ર) (x) The Soul Karma Particles and Ghostly
Particles – Neutrinose etc. – શ્રી નિરંજન વખારિયા (ફલીટ, યુ. એસ. એ.)
શ્રી.
"
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
તત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રમુખ પં. દલસુખભાઈ માલવણિયાએ સમાપન કરતાં કહ્યું હતું, કે આચારાંગસૂત્રમાં સમ્યક્ત્વની ચર્ચા થઈ છે. સમ્યફત્વની એટલે ચારિત્રસમ્યમ્ દષ્ટિ એટલે શ્રદ્ધા અને સમ્યમ્ શ્રદ્ધા, સમ્યગુ જ્ઞાન અને સમ્યગ ચારિત્રની જ ચર્ચા છે. એમણે સ્યાદ્વાદને મહિમા કરતાં કહ્યું હતું, કે બધા વાદને સરવાળો એટલે સ્યાદ્વાદ અર્થાત અનેકાન્તવાદ. કોઈ પણ વાદ કે મતને મિથ્યા કહે એ જૈન દર્શનની માન્યતા નથી.
શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ અને છટ્ટા જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય શ્રી નટવરલાલ એસ. શાહે આભાર માન્યો હતો. એ સાથે તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકની પૂર્ણાહુતિ થઈ હતી. જૈન સાહિત્ય વિભાગની બેઠક
શનિવાર, તા. ૧૫–૨–૧૯૮૫ના રોજ બપોરના ૩-૦૦ કલાકે જૈન સાહિત્ય, કલા, ઈતિહાસ અને સ્થાપત્યની દ્વિતીય વિભાગીય બેઠકને કે. જે. પી. અમીનના પ્રમુખપદે પ્રારંભ થયો શ્રી નટવરલાલ એસ. શાહે ડે. જે. પી અમીનને પરિચય આપ્યો હતો ઈતિહાસની આરસીમાં ખંભાત
3. જે પી અમીને “ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામખંભાત” એ વિષય પર નિબંધ રજૂ કર્યો હતો તેમણે કહ્યું :
તીર્થોમાં મંદિરને સમૂહ હોય છે અને એમનું પોતાનું આગવું વાયુમંડળ કે વાતાવરણ હોય છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સાધકનું મન અંતર્મુખ થઈ જાય છે અને પરમ શાંતિની અનુભૂતિ કરે છે.' ખંભાતને આવું તીર્થસ્થાન ગણાવી એમણે પૌરાણિક ઉલ્લેખ તથા લેકઅનુશ્રુતિ અનુસાર ખંભાતનાં જુદાં જુદાં ૨૬ નામે ગણાવ્યાં હતાં. પુરાણપ્રસિદ્ધ અને નારદ મુનિએ વસાવેલું આ
Page #30
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ નગર પાણિનીના સમયમાં અને મિત્રોના સમયમાં સારી સ્થિતિમાં હતું.
“વિવિધ તીર્થ કલ્પ'માં તેજપાલે તંભતીર્થમાં નેમિનાથની. મૂર્તિ અને પૂર્વજોની મૂર્તિઓ અને હસ્તિશાલા કરાવ્યાનું તથા. વરધવલે વસ્તુપાલતેજપાલને બોલાવી સ્તંભતીર્થ અને ધવલહકકની સત્તા સુપ્રત કર્યાનું એમણે જણાવ્યું હતું. પુરાતન પ્રબંધસંગ્રહ'માં. કોઈ એક વેપારીને સ્તંભતીર્થ અને ધવલહક્કની સત્તા સુપ્રત કર્યાનું. એમણે જણાવ્યું હતું. “પુરાતન પ્રબંધસંગ્રહમાં કઈ એક વેપારી તંભતીર્થ ગયાને, વસ્તુપાલે સ્તંભતીર્થમાં સરસ્વતીભંડાર. કરાવ્યાને તથા કુમારપાળ ગુપ્ત વેશે ખંભાતમાં ઉદયન મંત્રી પાસે ગયાને ઉલેખ ઈતિહાસમાં મળે છે.
કવિ શાંતિકુશળ, કવિ મેઘવિજય, કવિ કષભદાસ, કવિ મહિસાગર વગેરે મધ્યકાલીન કવિઓએ પોતાની કૃતિઓમાં ખંભાતનગરીનું વર્ણન કર્યું છે. યશોવિજયજી મહારાજ અને ખંભાત
ખંભાતના પં. છબીલદાસ કેશરીચંદ સંઘવીએ ઉપરોક્તવિષય પર નિબંધ ૨જૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જૈન સાહિત્યને અદ્વિતીય રીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા – સિદ્ધસેન દિવાક સૂરિ, હરિભદ્રસૂરિ, કવિકાલસર્વજ્ઞ. હેમચ દ્રાચાર્ય અને “ઉપાધ્યાય'ના ટૂંકા નામથી પ્રસિદ્ધ યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજીએ ખંભાતમાં રહીને કેટલાક ગ્રન્થની રચના કરી હતી, જેમ કે : (1) સાધુવંદણા (વિ સં. ૧૭- ૧ના ચાતુર્માસમાં વિજયાદશમીના દિવસે રચના), (૨) મૌન એકાદશીના ૫૦ કલયાણકનું સ્તવન ( વિ. સં૧૭-૨નાદિવાળીના દિવસે પૂર્ણ થયું. ), (૩) નિશ્ચય વ્યવહારવિદ શાંતિ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જિન સ્તવન (વિ. સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં રચાયુ.), (૪) જંબુસ્વામી રાસ અનુક્રમે વિ. સં. ૧૭૩૮ અને ૧૭૩૯માં રચાયાં. આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપાધ્યાયજી મહારાજે ખંભાતમાં કેટલા ચાતુર્માસ કર્યા હતા. હિતશિક્ષા રાસ” વિશે ડે. રમણભાઈ
“હિતશિક્ષાનો રાસ” એ વિશે હૈં. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓમાં ગૃહસ્થ કવિઓ બહુ જ ઓછા જોવા મળે છે. એ ગૃહસ્થ કવિઓમાં આ ખંભાતનગરીના કવિ ઋષભદાસને શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખાવી શકાય. એમણે સંખ્યાબંધ રાસકૃતિઓની રચના કરી છે. એમાં “હિતશિક્ષાને રાસ' એ એક મહત્વની કૃતિ છે. એ કૃતિ વિવિધ પ્રકારની પ્રકીર્ણ માહિતી અને શિખામણથી ભરપૂર છે. શ્રાવકનું આદર્શ ગૃહસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગ દર્શન સુંદર દૃષ્ટાંત સાથે તેમાં આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ભજનને જ વિષય લઈએ તો ભોજન કરતી વખતે માણસે કેટકેટલી બાબતે લક્ષમાં રાખવી જોઈએ તેની વિગતવાર સૂચના આપવામાં આવી છે. રાસના અંતભાગમાં કવિએ પોતાના અંગત જીવનને ઉલ્લેખ કરીને પોતે ગૃહસ્થના બાર વ્રત કેવી રીતે પાળે છે અને પોતાના જીવનમાં કેવા કેવા નિયમો અપનાવે છે તેની માહિતી પણ અત્યંત નમ્રતાપૂર્વક આપી છે તે વાંચતાં ગૃહસ્થ પણ સાધુ જેવા કવિ ઋષભદાસ પ્રત્યે આપણને પૂજ્યભાવ થયા વગર રહે નહિ.
આ ઉપરાંત આ વિભાગીય બેઠકમાં નીચે પ્રમાણેના વિદ્વાનોના નિબંધ ૨જૂ થયા હતા : (૧) વિનયચંદની વાર્તાનું કર્તુત્વ – પ્રા. જયંત કોઠારી
(અમદાવાદ)
Page #32
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ
૧૩. (૨) કુન્દકુંદાચાર્ય : સમય અને કૃતિપરિચય – ડો. શેખરચંદ્ર
જૈન (ભાવનગર) (૩) શ્રાવકધર્મ ઔર સંસ્કારનિર્માણ – 3. શાંતા ભાણાવત.
( જયપુર) (૪) જેની શિક્ષા, સ્વરૂપ ઔર પદ્ધતિ – ડૉ. નરેન્દ્ર ભાણાવત.
(જયપુર) (૫) જૈન મુનિઓ કે નામાંત પદ યા નન્દિયા – શ્રી ભંવરલાલ
નાહટા (કલકત્તા) - (૬) જૈન સ્તોત્રસાહિત્યમાં ભક્તામરનું સ્થાન – પં. કનૈયાલાલ
ડક (ઉદયપુર) (૭) ૨નાકર પચ્ચીશી : એક અભ્યાસ – શ્રી ચીમનલાલ એમ..
શાહ, “કલાધર' (મુંબઈ) (૮) જયતિહુઅણુ સ્તોત્ર – શ્રી જયેન્દ્ર એમ. શાહ (મુંબઈ) (૯) શ્રમણ સંસ્કૃતિ – શ્રી ગોવિંદજી જીવરાજ લોડાયા (મુંબઈ) (૧૦) પ્રબુદ્ધ રહિણેય – પ્રા. આર. પી. મહેતા (ગાંધીનગર) (૧૧) ભારતીય ઈતિહાસ અને જૈન ધર્મ – શ્રી દિનેશ જે. ખીમ
સીયા (મુંબઈ) (૧૨) ભારતીય સંસ્કૃતિમાં પ્રભુ શ્રી ઋષભદેવની પ્રથમ પૃથવીપતિ. ' તરીકેની યથાર્થતા - શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ (૧૩) જૈન જ્ઞાન ભંડારે – પ્રા. નલિનાક્ષ પંડયા (વલ્લભવિદ્યાનગર) (૧૪) આચારાંગ કી ભાષા કા પાલિ સુત્ત નિપાત એવમ પૂર્વ
ભારત કે અશોક કે શિલાલેખ કી ભાષા કે સાથ તુલના – ડે. કે. આર. ચંદ્રા (અમદાવાદ)
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ૨ - આ ઉપરાંત નીચે જણાવેલ વિદ્વાનોના સંશોધન અને -અભ્યાસપૂર્ણ નિબંધ આવ્યા હતા ? (૧) જેન કાવ્યની એક ઝલક - પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ (મુંબઈ) (૨) જૈન ધર્મને ઈતિહાસ – પૂ. સાધ્વીશ્રી યુગધરાશ્રીજી
(ખંભાત) (૩) જૈન રાસગરબા સાહિત્ય – ડૉ. હેમન્તકુમાર વૈદ્ય (વડોદરા) (૪) જૂનું વેડા અને પ્રાચીન અવશેષો – પ્રા. વસુધા ભટ્ટ અને
પ્રા. બંસીધર ભટ્ટ (પતિયાલા) (૫) વિદેશોમાં જૈન દર્શન કા અધ્યયન – પ્રા. બંસીધર ભટ્ટ
- (પતિયાલા) (૬) પ્રતિભાની જૈન પરિભાષા : તુલનાત્મક સમસ્યા -ડે. અમૃત
ઉપાધ્યાય (અમદાવાદ) (૭) સ્વ. કવિ ડો. નાનાલાલ રાયચંદ મહેતા – ડો. રમેશ સી.
લાલન (મુંબઈ) (૮) નમસ્કાર મહામંત્ર - શ્રી જયંતિલાલ ધ, દેશી (મુંબઈ) (૯) જૈન ધર્મને અભ્યદય અને દિલ્હીના દરબારમાં બાદશાહ
અકબરે કરેલ જૈનાચાર્યનું સન્માન – ડે, મોહનલાલ સોલંકી (લિલિયા મોટા)
સંગોષ્ઠિ અને સમાપન - ૨વિવાર, તા. ૧૭-૨-૧૯૮૫ના રોજ સવારના ૯-૦૦ કલાકે ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ શ્રી બંસીલાલ કાપડિયાના પ્રમુખ સ્થાને સાહિત્યસંગઠિન એક કાર્યક્રમ યોજનવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વક્તાઓએ જૈન સાહિત્ય
Page #34
--------------------------------------------------------------------------
________________
ઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ
૧૫
સમારેહની પ્રવૃત્તિના વિકાસ માટે કેટલાંક ઉપયોગી સૂચના કર્યાં. હતાં. પ્રમુખસ્થાનેથી શ્રી બંસીલાલ કાપડિયાએ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન સાહિત્ય સમારાહની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. છેલ્લે સમાપનસમારોહમાં પણ વિવિધ વક્તાઓએ પ્રવચન કર્યાં. હતાં.
આ સમારાહમાં ભાગ લેવા પધારેલા સારસ્વતાએ ખંભાતનું આતિથ્ય માણ્યુ હતું. ખંભાતના પ્રાચીન જૈન મંદિરે, જ્ઞાનભડા અને અન્ય જોવાલાયક સ્થળાની મુલાકાત નિમ'ત્રિત સસ્થાઓએ ભાગ લેનાર પ્રતિનિધિએ માટે ગાઠવી હતી. આ બધી વ્યવથામાં ખ ભાતની કાયાપલટ કરનાર સામાજિક અને રાજકીય અગ્રણી શ્રી રણજિતભાઈ શાસ્ત્રી ખડે પગે સતત હાજર
રહ્યા હતા.
આ સમારેાહની સમિતિના સભ્યો તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ ( સંયાજક ), શ્રી અમર જરીવાલા, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ દ્વારા, શ્રી પન્નાલાલ ૨. શાડ, શ્રી નટવરલાલ એમ. શાહ, ડૉ. ધનવંત ટી. શાહ, શ્રી વસનજી લખમશી શાહ, શ્રી શશીકાન્ત મહેતા અને શ્રી નાનાલાલ વસાએ સેવા અપી હતી.
Page #35
--------------------------------------------------------------------------
________________
સાતમા જૈન સાહિત્ય સમારેહું
અહેવાલ : ગુલાબ દેઢિયા
પ્રાચીન ભારતમાં ઉત્તર ગુજરાત આનત તરીકે એળખાતું હતું; ત્યારે ઉત્તર ભારત તથા સ્તંભતીર્થ ( ખંભાત ) વચ્ચેના વ્યાપારનું પ્રવેશદ્વાર ચંદ્રાવતી હતું. ચંદ્રાવતીની ગાદી પર્ રાજયોગી ધારાવ દેવ આવ્યા ત્યારે રાજ્યમાં સાહિત્ય, કળા અને વ્યાપારને વિશેષ પ્રાત્સાહન મળ્યુ. તેનેા નાના ભાઈ પ્રલાદનદેવ સાહિત્ય અને કળાનેા ભાક્તા હતા. તેણે આજના પ્રદ્લાદનપુરપાલનપુરની સ્થાપના વિક્રમના ૧૩મા સૈકામાં કરી હતી. જૈન સાધુ શ્રી પદ્મસાગરજી મહારાજની કૃપાથી તે અઢળક ધન કમાયેા હતા, અને પ્રહ્લાદનપુરમાં અનેક વિદ્વાનેાને નિમંત્રી ધ ગ્ર ંથા લખવાની સગવડ ઊભી કરી આપી હતી, જેની સાક્ષીરૂપે આજે પણ પાલનપુરના જૈન દેરાસરમાં પ્રદ્લાદનદેવની પ્રતિમા મેાજૂદ છે.
અકબર બાદશાહને બેધ પમાડનાર આચાય શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. સા.ની જન્મભૂમિ પાલનપુર છે. હીરવિજયસૂરિ રાસ ' નામની કૃતિમાં પાલનપુરને ઇતિહાસ આલેખાયા છે. આજે પશુ પાલનપુર મશહૂર છે ઃ ઝવેરીએ અને ફોટોગ્રાફી માટે, અત્તરા અને શાયરે માટે.
ઐતિહાસિક ગૌરવ ધરાવતા પાલનપુરમાં સાતમેા જૈન સાહિત્ય સમારાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૧૯૮૬ના રાજ યાયા હતા. આ સમારાહ યાજવા માટે પાલનપુરના વિવિધલક્ષી વિદ્યામંદિર, જૈન સ`ઘેા તથા પાલનપુર સમાજ કેન્દ્ર તરફથી નિમ ત્રણ અને સહયોગ
C
Page #36
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૧૭ મળ્યાં હતાં. સમારોહનું પ્રમુખસ્થાન શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાના ઊંડા અભ્યાસી છે. ઉમાકાંત પી. શાહે શોભાવ્યું હતું. પરિચયવિધિ
વિદ્યામંદિરના પ્રાંગણમાં શ્રી પાલનપુર શિશશાળા, બાલમંદિર અને ઍજયુકેશન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ડે. સત્યવતીબહેન ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું, કે “સંસ્કૃતિનાં બીજ નાબૂદ થતાં નથી. આર્થિક જાહેરજલાલીમાં ભરતી–એટ આવ્યા કરે છે. પણ સંસ્કૃતિ ક્યાંક ને કયાંકથી અંકુરિત થતી રહે છે. વિદ્યામંદિરના પરિવારે એ ગર્ભિત શક્તિને ચેતનવંતી રાખવાનું કાર્ય હાથ ધર્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનના જે સિદ્ધાંત છે તે આજની અનેક સમસ્યાઓને ઉકેલવામાં કઈ કઈ રીતે ભાગ ભજવી શકે છે તે તપાસવા જૈન ધર્મના મૂલ્યનું અનેક દૃષ્ટિકોણથી મૂલ્યાંકન થવું જોઈએ. જૈન સાહિત્યના અનેક જ્ઞાનભંડારમાં અસંખ્ય પુસ્તકે અને હસ્તપ્રતો વણઉકયાં છે એના સંશોધન-સંપાદનક્ષેત્રે કાર્ય થવું જોઈએ. આ સાતમા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પૂ. સ્વઆચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સમુદાયના મુનિ શ્રી ધર્મ ધુરંધરવિજયજી મહારાજ સાહેબે તૈયાર કરેલ “જૈન આગમમાં વિદ્યા” નામની રત્નકણિકાઓની પુરિતકા પ્રગટ કરી આપની સન્મુખ ધરતાં હર્ષની લાગણી અનુભવું છું. પાલનપુર જૈન સંશોધનનું કેન્દ્ર બને તે દરેક પાલનપુરીને ગમશે એવી આકાંક્ષા વ્યક્ત
ત્યાર બાદ શ્રી જૈન સ્થાનકવાસી સંધ, જૈન યુવક મંડળ, વિવિધલક્ષી વિદ્યામંદિર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, પાલનપુર તરફથી શ્રી કાન્તિલાલ મહેતાએ સૌનું સ્વાગત કર્યું હતું.
જે-૨
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨
તેમણે કહ્યું હતું, કે જૈન સાહિત્ય સમારોહ પાલનપુરમાં યોજાઈ રહ્યો છે એ મોટા ગૌરવ અને આનંદની વાત છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવનભાઈ પી. શાહે વિદ્યાલયની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું હતું, કે “આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબે ધર્મની સાથે વ્યાવહારિક કેળવણીનું મહત્ત્વ સમજી વિદ્યાથીઓ માટે છાત્રાલયની પ્રવૃત્તિને જે વેગ આપે તે પ્રશંસનીય છે. વિદ્યાલય આગામી વર્ષોમાં કન્યા છાત્રાલય શરૂ કરવા પણ વિચારી
રહ્યું છે”
સમારોહની ભૂમિકા
ત્યાર બાદ વિદ્યાલયના બીજા મંત્રી અને સાહિત્ય સમારોહ ના સંયોજક ડો. રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવી હતી. એમણે કહ્યું હતું, કે “પ્રથમ સમારોહ વખતે ૪૦ જેટલા વિદ્વાન અને વીસેક જેટલા નિબંધ આવ્યા ' હતા જ્યારે હવે ૧૨૫ થી વધુ વિદ્વાને અને ૬૦ જેટલા નિબંધો આવવા લાગ્યા છે. પ્રથમ પાંચ સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી ચૂંટીને અમુક નિબંધોને એક ગ્રંથ “જૈન સાહિત્ય સમારેહગુચ્છ ૧” નામે પ્રગટ થયું છે અને આ સમારોહ પછી ગુછ ૨ પ્રકાશિત કરવા વિદ્યાલયે નિર્ણય કર્યો છે. સમારોહ નિમિત્તે વિદ્વાને પોતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચારવિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની દિશામાં નવો અભિગમ જન્મે છે. પાલનપુરના આ સમારોહ માટે મારા મિત્ર અને સામાજિક કાર્યકર શ્રી ચંદ્રકાંત ગાંધીએ ઘણું જહેમત ઉઠાવી છે. વિદ્યાલયે સાહિત્ય સમારોહ માટે કોઈ ઔપચારિક માળખું ઘડયું નથી. સમારોહનું
Page #38
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારે
કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કેઈ લવાજમ નથી. આ એક સ્વરપણે વિકસતી પ્રવૃત્તિ છે. એમાં કોઈ ફિરકાભેદ નથી કે જૈન-જનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા નથી. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાનો અને નિમંત્રક સંસ્થાઓના સહયોગથી ચાલે છે. જૈન સાહિત્ય સમારોહને આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી શકીએ એ તરફ આપણું લક્ષ્ય છે. આપણા સૌનાં પ્રયને એ દિશામાં પ્રેરક બળ બની રહે એવી આશા
વ્યક્ત કરું છું.” - સાહિત્ય સમારોહ સમિતિના સભ્ય શ્રી નટવરલાલ શાહે અને શ્રી અમર જરીવાલાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતાં.
શ્રી અમર જરીવાલાએ એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી, કે આ પ્રવૃત્તિ નિમિત્તે વપરાતું સાત્વિક દાન જરૂર ઊગી નીકળશે. અહીં જે દીપક પ્રગટાવવામાં આવ્યું છે તેનો પ્રકાશ દૂરદૂર સુધી જશે..
પ્રહૂલાદનદેવની ભૂમિ
પ્રા. તારાબેન ૨. શાહે પાલનપુર શહેરની ભવ્યતાને યાદ કરી હતી. અહીં વિદ્વાન અને આરાધકો છે. શ્રી કનુભાઈ મહેતા, ડો. સત્યવતીબહેન ઝવેરી, શ્રી સૂર્યકાંત પરીખ, શ્રી ચંદ્રકાંત ગાંધી અને શ્રીમતી સરોજબેન મહેતા જેવા દષ્ટિસંપન કાર્ય કરે છે. શ્રી હીરવિજયસૂરિના આ જન્મસ્થાનમાં શ્રીમતી વસુબહેન, ડો. હીરાભાઈ, શ્રી નગીનભાઈ વગેરે ઊંચી કેટીના જ્ઞાની અને આરાધકે હાલ વસે છે એ આપણું માટે ગૌરવની વાત છે. પાલનપુરીના હીરાના વ્યવસાય અને વિદ્વાને ના શિક્ષણવ્યવસાયની સુંદર તુલના કરી કહ્યું હતું, કે બનેએ કાચા હીરામાંથી પાણીદાર હીરા સર વાના હોય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ
સમારોહના પ્રમુખ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા વિભાગના ભૂતપૂર્વ નિયામક. ઉમાકાંત પી. શાહે અધ્યક્ષસ્થાનેથી કહ્યું હતું, કે “પ્રલાદનદેવ જેવા સમર્થ સાહિત્યકારની આ ભૂમિ છે. વિદ્યામંદિરના નિયામક શ્રી સુર્યકાંત પરીખ, લેકનિકેતનના
સ્થાપક શ્રી હરિભાઈ અને બાલારામ સઘન ક્ષેત્રના સ્થાપક શ્રીમતી વિમળાબહેન મહેતા માત્ર પાલનપુર કે ગુજરાત માટે જ નહિ પણ હિન્દ માટે ગૌરવરૂપ છે.”
તેમણે વધુમાં કહ્યું, કે ““ધર્મમાં આશાનું તત્ત્વ મહત્વનું છે. જૈન ધર્મ અહિંસા-પ્રધાન છે. પરંતુ અહિંસાને સિદ્ધ કરવા માટે સત્યની શોધ પણ મહત્ત્વની છે. અહિંસા પાછળ સત્ય ન હોય તે. અહિંસા પણ પૂર્ણ સ્વરૂપે ટકી શકતી નથી. બધા જ ધર્મોમાં સત્ય મુખ્ય શક્તિરૂપે છે.
આપણે સાહિત્યકારે વાત કરીએ છીએ, આચરણ કરતા નથી. ધર્મની તત્ત્વચર્ચા અને સાહિત્યચર્ચા આચરણ વગર નકામી. છે, મોક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ.” વિજ્ઞાન અને ધર્મને સમન્વય
વિદ્યામંદિરના નિયામક શ્રી સૂર્યકાંત પરીખે પોતાના પ્રવચનમાં કહ્યું હતું, કે “આધુનિક વિજ્ઞાન સાથે ધર્મને કઈ રીતે સાંકળી શકાય તે ખાસ જોવાનું છે. વિજ્ઞાન એકલું કશું નહિ કરી શકે એની પ્રતીતિ વિજ્ઞાનને પણ થઈ ગઈ છે. વિજ્ઞાનને ધર્મ સાથે નિકટને સંબંધ છે, બંને સાથે રહેશે તે સત્યની શોધ થઈ શકશે. : હિંસાથી નાશ છે, અહિંસાથી જીવન છે. આજની પરિસ્થિતિમાં સર્વત્ર બીજાં પર આધિપત્ય જમાવવાનું વલણ વધતું જાય છે. જૈન ધર્મનું મૂળ તત્ત્વ સમત્વ છે. શેષણથી નહિ પણ પ્રેમથી સૌને જીતવાનાં છે.”
Page #40
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૨૧ તત્વજ્ઞાન વિભાગની બેઠક
શનિવાર તા. ૪-૧-૧૯૮૬ના રોજ સવારના તત્ત્વજ્ઞાનની બેઠક પં. પન્નાલાલભાઈ ગાંધીના અધ્યક્ષપદે મળી હતી. તેમને પરિચય કરાવતાં ડો. રમણલાલ ચી. શાહે કહ્યું હતું, કે શ્રી પન્નાલાલભાઈ તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. દ્રવ્યાનુગના પ્રખર જ્ઞાતા છે. પૂર્ણતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે.
પં. પન્નાલાલભાઈ ગાંધીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, “જૈન સાહિત્ય સમારોહને “સ્વરૂપ સાહિત્ય સમારોહ” કહે જોઈએ. સ્વરૂપ સાહિત્યમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર બધું. જ આવી જાય છે. શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન માટે છે. તે તેમાં ન પરિણમે તે પછી અર્થ શું? અરીસો જોઈ તેમાં મોટું જોઈએ છીએ. અરીસે તીરહિત થઈ જાય છે. શાસ્ત્ર અરીસાની જેમ સાધન છે, આ ત્મા સાધ્ય છે. બુદ્ધિ, શ્રમ, ઈરછા અને શ્રદ્ધા વગર જીવી ન શકાય. એ ચારેને દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રમાં લીન કરવાનાં છે. ચાર ભાઈઓ પિતાની મિલકતમાંથી વારસો મેળવવા કેટે ચડે છે. પણ આપણે પરમાત્માને વારસો મેળવવા કંઈ જ કરતા નથી. “સમારોહ” પણ કેવળ જ્ઞાન પરનું આરોપણ બની રહે એ જોવાનું છે. આપણે આત્મા અવિનાશી છે. આપણે જીવનમાં બધી વસ્તુઓ અવિનાશી ઈચ્છીએ છીએ. પછી ભલે તે માટલું હોય કે કપડું હોય કે જીવનસાથી હેય. સર્વત્ર પૂર્ણતાની માંગ છે. પૂર્ણતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે.” કર્મની પરાધીનતામાંથી મુક્ત થવું એ જ ખરો પુરુષાર્થ છે
તત્ત્વજ્ઞાન વિભાગના પ્રથમ વક્તા પં. શાંતિલાલ કેશવલાલ શાહે “જૈનત્વ' વિશે બોલતાં કહ્યું હતું, કે “પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવો એ ગુણીપુરુષને નમસ્કાર કરવા બરાબર છે. એ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ? મોટામાં મોટું ગુણાવલંબન છે. ભાવનમસ્કાર હોવા જોઈએ. કર્મની પરાધીનતામાંથી મુક્ત થવું એ જ ખરા પુરુષાર્થ છે. એ માટે નમસ્કાર કરવાનું છે. જેને પોતાનું આત્મજ્ઞાન થઈ ગયું છે તે વિધાન છે, તે સમ્યફ દષ્ટિ છે.” અમર સંવાદે
પ્રારા તારાબહેન ર. શાહે “ગૌતમસ્વામી અને મહાવીર સ્વામી વચ્ચેના સંવાદ” વિશેના પિતાના વક્તવ્યમાં “સંવાદ'નાં કેટલાંક દૃષ્ટાંત આપીને જણાવ્યું હતું, કે ગૌતમસ્વામીના જીવનમાં વિનયનું તવ કેટલું બધું જોવા મળે છે? એમણે ભગવાનને પૂછેલા કેટલાય. પ્રશ્નોના ઉત્તર પોતે તો જાણતા હતા. એટલે એમના કેટલાય પ્રશ્નો. પિતાને જાણવા માટે નહિ પરંતુ સમવસરણમાં બેઠેલા અનેક છની જિજ્ઞાસા સંતોષાય એ માટે ભગવાનને પૂછવામાં આવેલા
ભગવાન મહાવીર સ્વામી પણ વાત્સલ્યથી “હે ગોયમ !” એમ. સંબોધન કરીને જ પ્રશ્નનો ઉત્તર આપતા હતા. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી વચ્ચે થયેલા આ પ્રશ્નોત્તરમાં જૈન ધર્મને સારુ આવી જાય છે.” જૈન દર્શન અને મને દૈહિક રેગે
શ્રી નેમચંદ એમ. ગાલાએ “જેને દર્શન અને મનોદૈહિક રોગે' વિશે પિતાના વક્તવ્યમાં કહ્યું હતું, કે આ સૃષ્ટિ સ્નેહથી. ચાલે છે, સામર્થ્યથી નહિ. આવેગોથી સંચાલિત છે. બુદ્ધિથી નહિ. મનના વિવિધ આવેગે, સંવેદને, ઊર્મિઓ એટલે કે રાગદ્વેષ જેવી. વૃત્તિઓ અને શારીરિક માંદગી વચ્ચેના સંબંધના વૈજ્ઞાનિક અભ્યાસ અને અન્વેષણને “સાઈકેસોમેટિક” અથવા મને દૈહિક રોગે કહેવામાં આવે છે. શરીરને માટે સૌથી વધુ હાનિકારક કષાય
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩
સાતમે જૈન સાહિત્ય સમારોહ હોય તો તે છે કે. જૈન ધર્મના પાલનથી શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે છે.” લબ્ધિ
ડે. રમણલાલ ચી. શાહે “લબ્ધિ' વિશે બોલતાં કહ્યું હતું, કે ગૌતમરવામીનું આ ૨૫૦૦ મું નિવણવર્ષ હેવાથી અને ગૌતમસ્વામીને લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવતાં હેવાથી લબ્ધિ વિશે જાણવું ઉપયોગી થઈ પડશે. ચમત્કારે જગતમાં ઘણું બને છે. કેટલાક સાચા હોય છે અને કેટલાક બનાવટી હોય છે. જે વ્યક્તિના પવિત્ર જીવનમાં લબ્ધિઓ પ્રગટ થાય છે તેમના જીવનમાં ચમત્કારો બનતા જોવામાં આવે છે લબ્ધિ એટલે વિશિષ્ટ અસાધારણ શક્તિને લાભ. મન, વચન અને કાયાના વિશુદ્ધ વેગ વિના એ પ્રાપ્ત ન થાય. લબ્ધિને જ્ઞાનાવરણીય કર્મના પક્ષમાંથી પ્રગટ થતી શક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે તે વિશિષ્ટ પ્રકારના તપથી પ્રગટતી શક્તિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. કેટલીક લબ્ધિઓ મિથ્યાત્વીને પણ હેઈ શકે તે કેટલીક લબ્ધિઓ સમકિતિ જ માત્ર હેય છે. જે વ્યક્તિ પિતાનામાં પ્રગટ થયેલ લબ્ધિઓમાં પ્રસિદ્ધિ મેળવવા જાહેરમાં પ્રયોગો કરવાનું વિચારે છે તેની લબ્ધિ ઘડીકમાં ચાલી જાય છે. જે ભવ્યાત્માઓ પિતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓમાં મોહવશ થઈ ખેંચાતા નથી તે જ ભવ્યાત્માઓ ઉપરના ગુણસ્થાને જવા શ્રેણું માંડી શકે છે.” શખાતીત
ડે. નીલેશ દલાલે “શ્રીમદ્ રાજચન્દ્રના સાહિત્યમાં રહસ્યવાદ” વિશે પિતાને નિબંધ રજૂ કરતાં કહ્યું, કે “શ્રીમદ્દનાં લખાણ વાંચતાં ખ્યાલ આવે છે કે પરમતત્ત્વની વાત કરતાં કરતાં વાકયો વચ્ચે જ અટકી ગયેલાં જણાય છે. શ્રીમદ્ જે અનુભવતા હતા તે શબ્દમાં વ્યક્ત કરવાનું સંપૂર્ણ રીતે શકય નહેતું
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ક્ષમાપના
પ્રા. મલકચંદ ૨. શાહે “ જૈન ધર્મનું વિશિષ્ટ પ્રદાન : ક્ષમાપના”એ વિશે બોલતાં કહ્યું હતું કે “આમ તો ક્ષમા માગવી કઠિન છે. સરળતાથી પર્યુષણ પર્વ જેવા દિવસોમાં ક્ષમા માગવાનું સરળ બને છે. ક્ષમાપનાને આચાર પરમ મંગળરૂપ છે, જૈન ધર્મનું એ વિશિષ્ટ પ્રદાન છે.” અન્ય નિબંધ
આ ઉપરાંત તત્વજ્ઞાન વિભાગની બેઠકમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધો રજૂ કર્યા હતા
(૧) શ્રી ગોવિંદજી જીવરાજ ડાયા–“યેગમાર્ગ અને અહંત સાધનાપથ', (૨) પ્રા. રોહિત શાહ-“સામાયિક : સાધના કે સિદ્ધિ?', (૩) શ્રી હસમુખ શાંતિલાલ શાહ-નિરર્થક દંડથી બચીએ', (૪) ડો. કોકિલા શાહ-જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાન', (૫) ૫. કનૈયાલાલ દક– જૈન ધર્મના માનવતાવાદી સિદ્ધાંતો”. (૬) પ્રા. પ્રીતિ એ. શાહ-જૈન ધર્મ – સત્ય ધમ', (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ– નવકાર મંત્રના જાપ, વિજ્ઞાનની કસોટીએ', (૮) શ્રી પ્રકાશ પી. વોરા- જૈન દર્શનમાં કર્મવાદ', (૯) ડે મનહરલાલ સી. શાહ-મોક્ષની સમીપ', (૧૦) પ્રા. નાનક કામદાર-જૈન દર્શનમાં અવતારના સિદ્ધાંતની પ્રસ્તુતતા', (૧૧) પ્રા. ઉ૫લા મોદી- સત્સંગ', (૨) વર્ષા બન મોદી–સમદષ્ટિ'.
તત્ત્વજ્ઞાનની આ બેઠકમાં ઉપરના નિબંધે રજૂ થયા હતા. જે વિદ્વાન સમારોહમાં હાજર રહી શક્યા નહતા, તેમના નિબંધો આ પ્રમાણે છે:
(૧) શ્રી માણેકચંદ નાહર “જૈન ધર્મ: એક દષ્ટિ ', (૨) અલકા આર. ચિકાણું–બ્રહ્મચર્યની સુવાસ', (૩) દશના દિનકર
Page #44
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૨૫ અવલાણે- જૈન ધર્મ', (૪) શ્રી શૈલેષકુમાર ભગવાનલાલ મહેતાજૈન ધર્મ', (૫) દક્ષાબેન પ્રવીણચંદ્ર બખાઈ– જૈન ધર્મ', (૬) શ્રી રમેશ લાલજી ગાલા- જમાનાની સાથે સાથે', (૭) શ્રી મોહનલાલ પીપાડા-આચારાંગ વિશ્લેષણ', (૮) શ્રી હરેશ અરુણ જેશી
જૈન દર્શનમાં આત્મા’, (૯) મૃણાલ પન્નાલાલ શાહ-૩ એચિવ ધ ગ્રેટનેસ ઓફ ગોડ', (૧૦) શ્રીમતી સુધા પી. ઝવેરીલાખ દુઃખાંકી એક દવા – અપરિગ્રહ', (૧૧) શ્રીમતી સરોજ ચંદ્રકાંત લાલકા-“વર્તમાન યુગમાં જૈન ધર્મની જરૂરિયાત', (૧૨) ડિ. મુગટલાલ બાવીસી– નમસ્કાર મહામંત્રનું મહત્ત્વ', (૧૩) પ્રા. જયંતિલાલ એમ. શાહ-જૈન શાસનમાં નવપદજીનાં રહસ્ય', (૧૪) ડો. રમેશભાઈ સી. લાલન-યોગસાધનાની પૂર્વ તૈયારી', (૧૫) શ્રીમતી સુનંદાબહેન વોરા– જૈન દર્શનમાં તત્ત્વજ્ઞાન', (૧૬) ડૉ. પ્રવીણચંદ્ર પરીખ–“નીતિ-વાક્યામૃતમાં રાજ-પ્રતિબંધ', (૧૭) ડે. એન. આર. દાણી - વીતરાગની સાધનાનો પાયો ? ધ્યાન', (૧૮) શ્રી માવજી કે. સાવલા-જૈન દર્શનમાં આશાવાદ'. સાહિત્યવિભાગની બેઠક - શનિવારે બપોરે સાહિત્ય, ઇતિહાસ કળા ઇત્યાદિ માટેની બેઠકના પ્રમુખ પ્રા. જયંત કોઠારી હતા, જેઓ સંનિષ્ઠ સંશોધક છે જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં ઉ૯લાસ
પ્રા. જયંત કોઠારીએ કહ્યું હતું, કે “મધ્યકાલીન સાહિત્ય વૈરાગ્યપ્રધાન જ છે એવો એક ખ્યાલ છે. તેથી ‘વસંતવિલાસ 'ના કર્તા જેન કે જૈનેતર ? – એવો પ્રશ્ન થાય છે. ખરેખર તો કેટલાક જૈન સાધ્વીઓએ પણ પોતાની કૃતિઓમાં જીવનના ઉલાસને ગાયે છે. અખો અને પ્રેમાનંદ પૂર્વે થઈ ગયેલા જયવંતસૂરિ નામના
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહિત્ય સમારેાહ - ગુચ્છ ૨
સાકવિએ શૃંગારમંજરી' નામની કૃતિ રચી છે, જેમાં ૨૫૦૦ કડી અને ૫૧ ઢાળ છે. આરંભે તીથ કરવંદનાને બદલે સરસ્વતીવંદના છે. કૃતિ ભાવચિત્રપ્રધાન અને સુભાષિતપ્રધાન છે. · શૃંગારમ જરી 'ની નાયિકા શીલવતીનેા શુંગાર ૧૧૫૦ કડીમાં વર્ણવાયા છે. વર્ષાઋતુને વિરહદશાના આલંબન તરીકે વર્ણવેલ છે. આઠ પ્રકારની વિરહદશા વણુવે છે.’
6
સ્ત ભતી – ખભાત
-
ત્યાર બાદ સાહિત્ય વિભાગમાં અન્ય વક્તાઓએ પેાતાના નિબંધ રજૂ કર્યા હતા. ‘ખંભાતની આરસીમાં જૈતેનું સ્થાન ’ વિશે ખેલતાં શ્રી નટવરલાલ એસ. શાહે કહ્યુ હતુ., 'કે “ ગુજ રાતનાં પ્રાચીન નગરામાં ત્રંબાવટી-સ્તંભતી -ખંભાતની ગણના થાય છે. ખંભાતમાં ત્રણ પ્રાચીન જ્ઞાનભડારા છે. ભેાંયરાપાડામાં આવેલા જ્ઞાનભંડારમાં પાણા ત્રણસે જેટલી તાડપત્રીય પેાથીએ છે. ખારવાડાના જ્ઞાનભંડારમાં વીસ હજાર હસ્તપ્રતા છે.'
-
૨૧મી સદીમાં જૈન ધર્મ
.
૨૧મી સદીમાં જૈન ધર્મ' વિશે ખેલતાં ડૉ. કુમારપાળ દેસાઈએ ત્યારે વિજ્ઞાનની પ્રગતિ કલ્યાં પહેાંચી હશે તેને ખ્યાલ આપ્યા હતે. યત્રાની ખેાલખેલા વધી હશે પણ માણસ વધુ એકલવાયા બની જરશે. હજી આપણે જૈન ધર્મની વાતા કરીએ છીએ પણ અહિંસા અને કરુણાને અભાવ સર્વાંત્ર દેખાય છે. યુદ્ધના એછાયા હેઠળ ફફડતા વિશ્વને અહિંસા, કરુણા અને માનવતાની વધુ જરૂર પડશે.”
જૈન ધર્મની પ્રાચીનતાના એકેડેમિક પુરાવા
'
જૈન ધર્મની પ્રાચીનતાના એકેડેમિક પુરાવા વિશે શ્રી
Page #46
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
ર૭
નાનાલાલ વસાએ કહ્યું હતું, કે “ સૌથી પ્રાચીન જૈન અવશેષે. મથુરાના કંકાલી ટીલાના છે, તે વખતની મૂર્તિઓમાં લાંછન નથી. ભુવનેશ્વરની હાથી ગુફામાં સમ્રાટ ખારવેલને મહત્ત્વને શિલાલેખ ભારતમાં જૈન ધર્મના ફેલાવા પર પ્રકાશ પાડે છે.” અગાસને હસ્તપ્રતસંગ્રહ
“શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસને હસ્તપ્રતસંગ્રહ” વિશે. પ્રા. નલિનાક્ષ પંડયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, કે “અગાસના ઉપરોક્ત સંગ્રહમાં ગુજરાતી ૧૦૬, પ્રાકૃત ૭૯, સંસ્કૃત. ૪૭, રાજસ્થાની ૧૧, વ્રજ ૨, પ્રાકૃત-ગુજરાતી ૨૨, સંસ્કૃતગુજરાતી પ તથા પ્રાકૃત-સંસ્કૃત ૮ હસ્તપ્રતો છે. ઈસ્વીસનની. ૧૫ મીથી ૨૦ મી સદી સુધીની હસ્તપ્રતો આ સંગ્રહમાં સચવાઈ છે. અભયચંદ્રકૃત “સ્વરોદય પત્ર” અને “મહાદેવત્રિશિકા (સંસ્કૃત) જેવી અજૈન કૃતિઓ પણ અહીં સચવાઈ છે.” જૈન સ્તવ્ય-રસદર્શન
જૈન સ્તોત્રરસદર્શને” વિશે . શેખરચંદ્ર જેને પિતાના વક્તવ્યમાં કહ્યું હતું, કે “ સ્તોત્ર એ ભક્તિની તીવ્રતાને આવિકાર છે એ ભાવનાનો વિષય છે બુદ્ધિને નહિ. ભક્ત કવિએ સ્તોત્રસજન સમયે જે ભાવસમુદ્રમાં ડૂબકી લગાવી હોય છે તે અનુવાદ કરનારમાં તે સમયે શી રીતે આવે ? એટલે જ સ્તોત્ર-- કાવ્ય માત્ર કવિતા નથી પણ મંત્ર-સંહિતા છે. ભક્તામર સ્તોત્ર કે સૌ દર્યલહરી જેવાં સ્તારોમાં દરેક પદ્ય કોઈ ને કોઈ વિશિષ્ટ સિદ્ધ પ્રવેગે છે.” શ્રાદ્ધગુણ વિવરણ
શ્રાદ્ધગુણ વિવરણ” ગ્રંથને પરિચય આપતાં શ્રી જયેન્દ્ર
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ શાહે કહ્યું હતું, કે વિ. સં. ૧૪૯૮માં શ્રી જિનમંડનગણિએ આ ગ્રંથની રચના અણહિલપુર પાટણમાં કરી હતી. સંસ્કૃતમાં લખાયેલા આ ગ્રંથમાં ગૃહસ્થ શ્રાવકના પાંત્રીસ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગુણને માગનુસારીના ગુણે તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. શ્રાવક ગૃહસ્થની સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે.” મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન
“જૈન સર્જકના પ્રદાનનું શ્રેય અધ્યયન' વિષે બોલતાં ડિ. બળવંત જાનીએ પ્રા. જયંત કોઠારીની પુસ્તિકા “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનોનું પ્રદાનને પરિચય કરાવ્યો હતો. આ પ્રકાશનથી મધ્યકાલીન ભાષાસાહિત્યના ઇતિહાસને એક બહુ મોટો વળાંક મળે છે. આ પુસ્તિકામાં જૈન સાહિત્યની વિવિધતા, વિપુલતા અને સાહિત્યિક ગુણવત્તાની સૂક્ષ્મ ચર્ચા કરી ખરો અંદાજ દર્શાવાય છે. ઇતિહાસમાં પ્રવેશ નહિ પામેલ કંઈ કેટલાય સજક અને કૃતિઓની વિગતે તેમાં આપી છે. ૧૨ મીથી ૧૯મી સદી સુધીના ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસના દશકાવાર ઇતિહાસ જૈન કૃતિઓને લીધે મળે છે. ૨૧૦૦ જેટલા મધ્યકાલીન સજ કેમાંથી ૧૬૦૦ જેટલા સર્જક જૈન છે. ત્રણેક હજાર મધ્યકાલીન કૃતિઓમાંથી બેએક હજાર જેટલી રચનાઓ જૈન સજ કે દ્વારા રચાયેલ છે. ગુજરાતી સાહિત્યની આરંભની કૃતિ “ભરતેશ્વર બાહુબલિ રાસ' પણ જૈન સર્જક શ્રી શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલી છે. અન્ય નિબંધ - જૈન સા હત્ય, ઈતિહાસ અને કળા વિભાગમાં અન્ય વક્તાએના નીચે મુજબના નિબંધો રજૂ થયા હતા?
“જૈન સંસ્કૃતિનું રક્ષક સાહિત્ય—પ્રા. અરુણ જોશી, જૈન સ્તોત્રસાહિત્ય –. મણિભાઈ ઈ પ્રજાપતિ, “સોમદેવસૂરિ' -
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
સાતમે જૈન સાહિત્ય સમારોહ પ્રા. આર. પી. મહેતા, “અપ્રકાશિત પ્રાકૃત શતકત્રય-એક પરિચય” –ડૉ. પ્રેમસુમન જૈન, “પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરઃ શ્રી ગૌતમ સ્વામી મહારાજ '–શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધર', “કડભાષામાં જૈન સાહિત્ય –ડે. કલાબહેન શાહ, “આધુનિક કલામાધ્યમે. અને જૈન ધર્મ –પ્રા. ગુલાબ દેઢિયા.
આ વિભાગ માટે જેમના નિબંધ મળ્યા હતા પણ જે વિદ્વાને ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમનાં નિબંધ અને નામ આ પ્રમાણે છેઃ
“પોગ્રેસ ફ પ્રાકૃત ઍન્ડ જેનિઝમ”-ડે. વિધાતા મિશ્ર, જૈન ધર્મની સ્થાપનાને સમય”—શ્રી દિનેશચંદ્ર જેઠાલાલ ખીમસિયા, “મર્યાદા મહોત્સવ કે સ્થલ ઔર ઉનકા કાલાનુક્રમ શોધ પરક અધ્યયન –શ્રી માણકચંદ્ર નાહર, “સંસાર દાવાનલ સ્તુતિ' –હંસાબહેન સુરેશકુમાર શાહ, “ધાર્મિક શિક્ષણઃ સમસ્યા અને સમાધાન”-કુમારપાળ વિ. શાહ, “હરિયાળી ઉર્ફે અવળવાણું – પ્રા. કુમુદચન્દ્ર શાહ, “સમ્રાટના ય સમ્રાટઃ જયગુરુ શ્રી હીરવિજયસૂરિ–પં. છબીલદાસ કે. સંધવી, “જૈન કાવ્યપ્રકાર – સ્તવન” પ્રા. કવિન શાહ, “સૂત્ર કૃતાંગની એક ગાથાના પાઠ વિશે ભાષાકીય સમીક્ષા અને આગમોના સંપાદનની જરૂરિયાત –ડો. કે. આર. ચન્દ્રા, “જૈન મંદિરમાં સ્થાપત્ય –ડે. પ્રિયબાળા શાહ, “જૈન સંઘના યશસ્વી સંધનાયક શ્રી સુધર્મા સ્વામી ” – મુનિ શ્રી વાત્સલ્યદીપ.
આ સમારોહના અને વિભાગ માટે ૬૦ જેટલા નિબંધો પ્રાપ્ત થયા હતા, જેમાંથી બે બેઠકમાં ૩૩ નિબંધે રજૂ થયા હતા.
રવિવારે સવારે સંગોષ્ઠિ અને સમારોહના ઉપસંહારને. કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગોષ્ઠિમાં જુદા જુદા વક્તા
એ જૈન સાહિત્ય અને સમારોહ વિશે પિતાના વિચારો રજુ કર્યા હતા.
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
ઉપસંહાર
સમારોહને ઉપસંહાર કરતાં અધ્યક્ષ ડો. ઉમાકાન્ત પી. શાહે કહ્યું હતું કે આપણે સૌએ સાંપ્રદાયિક દષ્ટિ ઉપર બહુ ભાર ન મૂકવો જોઈએ. ભારતીય સંસ્કૃતિના આપણે અંગ છીએ, વિશાળ દષ્ટિ કેળવવાની જરૂર છે. મેં એક વાર જાપાનના એક પ્રખ્યાત મઠમાં બૌદ્ધ સાધુઓને ગાન કરતાં સાંભળ્યા હતા. તે વૈદિક જ્ઞાનની પદ્ધતિ હતી. સાતમા સૈકામાં ચીનમાંથી બૌદ્ધ ધર્મ જાપાનમાં ગયો ત્યારે એ શૈલી પણ સાથે ગઈ હશે. ચીનમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મ ગમે ત્યારે બૌદ્ધ ગાનની પદ્ધતિ પણ વૈદિક ગાન જેવી હશે. હિન્દુ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોના કેનું પઠન કઈ રીતે થતું હશે, ઉત્તરાધ્યયન સૂત્રનું પઠન કઈ રીતે થતું હશે તે જાણી લેવું જોઈએ.
હિન્દુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મો સાથે ચાલતા હતા અને એકમેકમાંથી સારું અપનાવતા હતા. આપણે ભારતીય તરીકે એકમેકના ધર્મોને તુલનાત્મક અભ્યાસ કરીએ તે માટે આ સમારેહ છે.” સંગેષ્ઠિ | સંગોષ્ઠિમાં શ્રી અમર જરીવાલાએ સૂચન કર્યું હતું, કે “મોટાં શહેરોમાં, ખાસ કરીને મુંબઈમાં રીસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્થાપીને સ્કોલર્સ તૈયાર કરવા જોઈએ. જ્ઞાનભંડારે વિશે વાતો થાય છે પણ એને ઉપયોગ થતો નથી.”
સંગોષ્ઠિના અન્ય વક્તાઓ સર્વશ્રી કાંતિલાલ મહેતા, મુનિ શ્રી હંસ, પંડિત નગીનભાઈ, શ્રી ગણપતલાલ ઝવેરી, શ્રી મૃગેન્દ્ર શાહ, શ્રી વસંતલાલ નરસિંહપુરા અને શ્રી ચીમનલાલ પાલિતાણાકર
હતા.
,
Page #50
--------------------------------------------------------------------------
________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૩૧. શ્રી સૂર્યકાન્ત પરીખે શિબિર અને સિમ્યુઝિયમ જવાની વાત કરી હતી. એક જ જગ્યાએ બે-ત્રણ દિવસ, શહેરથી દૂર મળી કઈ ખાસ વિષય પર ચર્ચા થાય એ જરૂરી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “હેમદ્રાચાર્ય યુનિવર્સિટી ” તરીકે ઓળખાવી જોઈએ. એ અંગે માત્ર જૈન જ નહિ, સવે ગુજરાતીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવામાં આવે તો સારું એવું અનુદાન પે તે મેળવી આપે એમ શ્રી ચંદ્રકાંત ગાંધીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક સંસ્થાઓ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવન પી. શાહ અને ડે. રમણલાલ ચી. શાહનું તથા ડાયરેકટર શ્રી કાંતિલાલ કોરાનું હારતોરાથી બહુમાન કરવામાં આવ્યું હતું. વિદ્યાલય તરફથી સ્થાનિક સંધના આગેવાન અને નિમંત્રક સંસ્થાઓના કાર્યકરોનું પણ હારતોરાથી બહુમાન કરવામાં આવ્યું હતું.
પ્રા. તારાબહેન ર. શાહે સને આભાર માન્ય હતે.
સમારોહના પ્રથમ દિવસે પાલનપુર પાસે આવેલી લોકનિકેતનરતનપુર અને બાલારામ સઘન ક્ષેત્ર-ચિત્રાસણુની મુલાકાતે ગોઠવવામાં આવી હતી અને વિદ્યામંદિરની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત સૌએ લીધી હતી.
આમ જ્ઞાનવિનિમય, જ્ઞાનવૃદ્ધિ અને મિત્રીના ક્ષિતિજ વિસ્તાર સાથે સાતમો સમારોહ સંપન્ન થયો હતો.
આ સમારોહની સમિતિના સભ્ય તરીકે ડે. રમણલાલ ચી. શાહ (સંયોજક), શ્રી અમર જરીવાલા, શ્રી કાંતિલાલ ડાહ્યાલાલ
રા, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી પન્નાલાલ ૨. શાહ અને છે. ધનવન્ત ટી. શાહે સેવા અપી હતી.
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન દાર્શનિક વિચારણને આદિકાળ
પ. દલસુખભાઈ માલવણિયા
સમયચર્ચા
જૈન ધર્મના સાહિત્યનો સ્ત્રોત જૈન આગમ છે. અને “જૈન આગમ” નામે અત્યારે જે સાહિત્ય આપણી સમક્ષ ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે અથવા તે તેમના પ્રધાન શિષ્ય ગણધરોએ રચેલું છે એમ કહી શકાય તેમ નથી. જૈન આગમ સાહિત્યના કાયદષ્ટિએ અનેક સ્તરે છે. યદ્યપિ જૈન આગમસાહિત્ય જે રૂપે આપણુ સમક્ષ છે તે વલભીમાં દેવર્ધિગણિએ લખેલ કે લખાવેલ છે અને તેને કાળ વીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આને અર્થ એ તો નથી જ કે જૈન આગમની રચનાને એ સમય છે. જૈનાગમની ભાષા અને તેમાં પ્રતિપાદિત વિષયને અભ્યાસ કરી વિદ્વાને જે-તે આગમને કાળ જુદે જુદે માનતા થયા છે. વલભીમાં જે લેખન થયું તે પણ વલભી વાચનાનુસારી નથી પણ માધુરી વાચનાનુસારી છે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. રચના, વાચના અને લેખન એ બધું એકકાલીન નથી એ હવે સ્પષ્ટ થયું છે. પરંતુ હજી પણ એ અસંદિગ્ધ રૂપે સ્પષ્ટ નથી થયું કે વલભી લેખનમાં કેટલાં આગમોનો સમાવેશ હતો. નંદીસૂત્રમાં જે સૂચિ આવે છે તે બહુ મોટી છે. અને નંદીરચયિતા અને દેવર્ધિગણિ એક નથી. એટલે એમ તો ન જ કહી શકાય કે નંદિસૂચિમાં આવતાં બધાં જ અડગમોનું સંકલન માથુરીવાચનામાં થયું હતું, અને તે સૌનું લેખન વલભીમાં થયું હતું.
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈન દાર્શનિક વિચારણને આદિકાળ
- ૩૩ એટલે વલભીમાં કયાં આગ લખાયાં એ પ્રશ્ન અણુ-ઊક જ માનવે જોઈએ. - આમ છતાં જે તે આગમોને સમય તે તે આગમોની ભાષા અને પ્રતિપાદિત વિષયને વિશેષ અભ્યાસ કરવામાં આવે તો પૂર્વાપર ભાવ નક્કી થઈ શકે છે અને આવો પ્રયતન વિદ્વાનોએ કર્યો પણ છે અને એવા સામાન્ય નિર્ણય ઉપર આવ્યા છે કે આગામોમાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધનું સ્થાન આવે છે અને તેમને સમયે ભગવાન મહાવીરથી બહુ દૂર નથી. ઈ. પૂ. તીનશતીથી મડે એને સમય માનવાને કોઈ કારણ નથી. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન
એટલે જૈન દર્શનની સ્થિતિ આ બંનેમાં કેવી છે તે જે જાણીએ તો જૈન દર્શનનું પ્રાચીનતમ રૂપ આપણી સમક્ષ આવે તેમ કહી શકાય.
તત્ત્વાર્થસૂત્ર જે આચાર્ય ઉમાસ્વાતિએ ઈ. સ. એથી-પાંચમી આસપાસ લખ્યું તેમાં જૈન દર્શનની તે કાળ સુધીની વિકસિત વિચારણું સુનિશ્ચિત રૂપે આપવામાં આવી છે એટલે તે કાળની વિચારણામાં આવતા પ્રમાણ-પ્રમેય વિષે આચારાંગમાં શે નિર્દેશ મળે છે તે જોવું પ્રાપ્ત થાય છે.
પ્રમેયની વિચારણામાં આચારાંગમાં જજીવ નિકાયની પ્રરૂપણું મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે તત્વાર્થમાં પંચાસ્તિકાય કે ષડદ્રવ્ય વિચારણું સ્પષ્ટ છે. આથી કહી શકાય કે તે કાળે ષકો વિષે કેઈ વિશેષ વિચારણા થઈ હોય એમ લાગતું નથી. કદ્રવ્યની સ્પષ્ટ વિચારણું જૈન દર્શનમાં કાળક્રમે આવી હશે એમ કહી શકાય. જે-8
-
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ જગત અથવા લોક જીવથી વ્યાપ્ત છે. એ માન્યતા સ્પષ્ટ છે પરંતુ અજીવ કે પુગલને ઉલ્લેખ નથી. એને અર્થ એ તો નથી જ કે આચારાંગને બધું જીવરૂપ જ માન્ય છે, કારણ કે કમરજની વાત તેમાં સ્પષ્ટ છે અને તેથી જીવને બંધ થાય છે. અને કર્મથી મુક્ત થવાને અને મોક્ષ પામવાને ઉપદેશ તો તેમાં છે જ. વળી “ચિત્તમંત” અને “અચિત્તને ઉલેખ છે જ, જે જીવ–અજીવની સૂચના આપે જ છે. (૧-૫-૨-૪) જીવ અથવા આત્માને પુનઃજન્મ છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે એ વાતને નિદેશ સ્પષ્ટ છે. વળી આમ્રવને ઉલેખ છે, પણ સંવર શબ્દનો પ્રયોગ મળતો નથી. જો કે નિર્જરા તો છે. આથી
સ્પષ્ટ થાય છે કે જૈન દર્શનના પ્રમેયની વિચારણું સાત કે નવ તત્ત્વ તરફ પ્રગતિ કરી રહી હતી. હજી પડદ્રવ્ય કે પંચાસ્તિકાયની ભૂમિકા રચાઈ નથી. વળી એ પણ સ્પષ્ટ છે કે એમાં જગતના કર્તા તરીકે ઈશ્વરને પણ સ્થાન નથી પણ જીવન સુખદુ:ખને આધાર તેના કર્મ ઉપર જ છે એ ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
પ્રમાણને વિચાર કરીએ તો ઉમાસ્વાતિમાં પાંચ જ્ઞાન અને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રમાણમાં વહેંચણ સ્પષ્ટ છે. તો આચારાંગમાં આ વિષે કેવો વિચાર છે જોઈએ.
આચારાંગમાં કષ્ટ, શ્રુત, મત અને વિજ્ઞાન આ ચાર શબ્દોને પ્રયોગ એકસાથે જ્ઞાનના ભેદદશંકરૂપે થયેલ છે (૧-૪-૨-૩) પણ પ્રત્યક્ષ-પરોક્ષ શબ્દ વપરાયા નથી. વળી અવધિ કે મન:પર્યયને ઉલ્લેખ પણ નથી. “આકેવલિએહિ એવો પ્રયોગ (૧-૬-૨-૧) મળે છે ખરે અને તે આગળ જતાં કેવળ અને કેવળીની જે ચર્ચા થઈ તેના ઈતિહાસમાં ઉપયોગી થાય ખરો, પણ ૨પષ્ટ રૂપે કેવળ જ્ઞાન એવો પ્રયોગ તો હજી મળતો નથી. સ્પષ્ટ છે કે પાંચ જ્ઞાનની માન્યતા હજુ તે રૂપમાં અને તે માટેના શબ્દોમાં આચારાંગકાળે સ્થિર થઈ
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન દાનિક વિચારણાના આદિકાળ
૩૫
તે હજુ આ કાળે ન હતી. આ કાળમાં તા અતિવિદ્ય, અતિવિજ્ઞ, અનુસ વેદન, અવગ્રહ, અવધાન, જ્ઞાધાતુના પ્રયોગેશ નાગાર, * परिजाणाइ, अभिजाणाइ, समेमिजाणिया परिण्णाय, सुपण्णत्त विनावइ "ઇત્યાદિ, તર્ક, તથાગત, દન, પ્રજ્ઞા પ્રશ્ન, પજ્ઞાન, પરિજ્ઞાન, પશ્યક, પ્રેક્ષા ક્ષુલ્લૂ, ધાતુના પ્રયોગા, ખેાધિ, મતિ, મતિમન્ત, મેધાવી, વિદ્યા, વિજ્ઞાન, વિજ્ઞ, વેદન, શ્રુ-ધાતુના પ્રયોગા, સંજ્ઞા, સમ્મતિ સમ્મુતિ, શ્રુત—ઇત્યાદિ સર્વસામાન્ય શબ્દના પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પાંચ જ્ઞાનના પારિભાષિક બધા શબ્દો દેખાતા નથી.
સ્પષ્ટ છે કે આમાં જૈન દુનના પ્રમેય પ્રમાણની પ્રાથમિક ભૂમિકા છે, જેમાં હજી વિકાસ અને વ્યવસ્થાને પૂરા અવકાશ છે અને જે પછીના કાળે થયેલ આપણે જોઈએ છીએ.
આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એટલે કે કમ અને પુનર્જન્મને માનનારા અને નહીં માનનારા એવા એ પક્ષમાં ભારતીય દાર્શનિકે વહેંચાયેલા હતા. તેમાંથી ભગવાન મહાવીરે પૈાતાના સ્પષ્ટ પક્ષ ક્રિયાવાદી રૂપે રજૂ કર્યાં છે. અને આચારાંગના પ્રારંભમાં જ કહ્યુ` છે કે જે પુનઃજમના સ્વીકાર કરે છે તે જ આત્મવાદી લેાવાદી કે ક્રિયાવાદી છે. ભગવાન યુદ્ધના વિષે પણ જ્યારે તેમના અનાત્મવાદને કારણે અક્રિયાવાદી હાવાના આક્ષેપ થયા ત્યારે તેમણે સિફતથી જવાબ આપ્યો કે હું સત્કર્મના ઉપદેશ આપું છું તેથી ક્રિયાવાદી છું અને અસત્કર્મનુ નિરાકરણ કરું છું તેથી અક્રિયાવાદી છું. બૌદ્ધ પાલિપિટામાં જે કેટલાક અક્રિયાવાદી તીથ કરીના મતા આપ્યા છે તેમનું મંતવ્ય જોતાં એમ જણાય છે કે તેઓ કર્મમાં કે પુનર્જન્મમાં માનતા નહિ અને આત્માનું અસ્તિત્વ પણ મરણ વખતે માનતા. પરલોકમાં તેઓ માનતા નહિ. શાશ્વત આત્મામાં પણ માનતા નહીં. આથી તે સૌની વિરુદ્ધ જઈ ભગવાન મહાવીરે પાતાને ક્રિયાવાદી જણાવ્યા એટલું જ નહિ, પણ
·
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
-
જૈન સાહિત્ય સેમારોહ – ગુરછ ?
બુદ્ધથી પાર્થક્ય બતાવવા આત્મવાદી અને ક્રિયાવાદીનું સમીકરણ પણ કર્યું. આત્મવાદ વિને ક્રિયાવાદનું અસ્તિત્વ ટકી શકે નહીં એવું એમનું મંતવ્ય આથી સ્પષ્ટ થાય છે.
- એ આત્માના સ્વરૂપની ચર્ચા આચારાંગમાં જે છે તે આવી.
છે. સંસારી આત્મા કર્મબદ્ધ છે અને તેથી તે નાનારૂપે એટલે કે જીવનિકાયરૂપ અનુભવમાં આવે છે પણ તે જ્યારે મુક્ત થાય છે તે કાળે તેનું જ સ્વરૂપ છે તેનું સ્પષ્ટીકરણ કરતાં આચારાંગમાં કહ્યું છે :
___“ सव्वे सरा नियटृति तका जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया....से नदीहे, न हस्से न वट्टे...न किण्हे न नीले ....ન રૂથી ન પુરિસે...૩વમાં ન વિના અવતા , વરસ પડ્યું નથિ - ''
જ્યારે આ આત્મસ્વરૂપ જાણીએ છીએ ત્યારે આપણને ઉપનિષદોના બ્રહ્મ વિષેની કલ્પના યાદ આવી જાય છે. પણ અહીં એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ કે પછીના કાળે જે સિદ્ધોનું વર્ણન સ્થિર થયું છે તે આનું સંશોધિત રૂપ છે કારણ કે તેમાં પંચાસ્તિકાય અને દેહપારમાણ આત્માની જે પરિભાષા સ્થિર થઈ તેના અનુસંધાનમાં સિદ્ધોના આત્મસ્વરૂપનું પણ સંશોધન કરવું અનિવાર્ય હતું. અહીં તેને કીધું કે હૃસ્વ હેવાને નિષેધ છે. જ્યારે પછીના કાળે સિદ્ધાત્માનું સ્વરૂપ હૂસવ કે દીર્ધ સંભવે છે એમ નિરૂપાયું છે.
આચારાંગમાં આત્મા વિષે એક બીજી વાત પણ અહીં જાણવા મળે છે અને તે તેના સ્વરૂપ વિષે. તેમાં જણાવ્યું છે કે
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન દાર્શનિક વિચારણને આદિકાળ
29.
જે માયા સે વિનાયા, જે વિનાયા તે ગાયા, નેળ विजाणइ से आया " આ ઉપરથી આત્મા એ વિજ્ઞાનમય છે એવું મંતવ્ય સિદ્ધ થાય છે અને તે ઉપનિષદોને મળતું આવે છે. પણ આ વિજ્ઞાનમય આત્માનું પ્રાચીન રૂપ જાળવીને પણ તેમાં સંશોધન કરવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર શક્તિઓ છે. આ સંશોધનના મૂળમાં પણ જેના પછીના કાળની આઠ કર્મની વિચારણાએ અને તેમાં પણ ઘાતકર્મની વિચારણુએ મુખ્ય ભાગ ભજવ્યો છે એ સ્પષ્ટ થાય છે.
આચારાંગમાં મેક્ષ નિર્વાણની કલ્પના તો છે પણ મુક્ત જીવોના સ્થાન વિષેની કોઈ કલ્પના કરવામાં આવી નથી. આ વિશે પણ પંચાસ્તિકાયની વિચારણું અને આત્માને દેહ-પરિમાણની વિચારણા જ્યારે થઈ ત્યારે જ મુક્ત જીવોના સ્થાનની કલ્પના પણ અનિવાર્ય બની ગઈ અને તે લોકાંતે હેવાનું સ્વીકારવામાં આવ્યું.
આચારાંગ બાબતે હજી વિસ્તાર અપેક્ષિત છે. પણ અહીં તો માત્ર દિશાસૂચનરૂપે આટલું કહી સંતોષ માનું છું, જેથી સામાન્ય રૂપે જૈન દર્શનની પ્રાચીન ભૂમિકાનું અસ્તિત્વ સૂચિત થશે.' સૂત્રકૃતાંગના પ્રથમ શ્રતકંધમાં જૈન દર્શન
આચારાંગમાં આચારની વિશેષ રૂપે ચર્ચા હાઈ એવી દલીલ થઈ શકે કે તેમાં દાર્શનિક ચર્ચાને અવકાશ ન હોઈ શકે. પરંતુ આચારની ચર્ચા પ્રસંગે પણ નિરૂપણની પ્રવૃત્તિમાં જે શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે તે પછીના કાળે વપરાતા પારિભાષિક શબ્દની ભૂમિકારૂપ છે, પારિભાષિક રૂપે અથવા પરિભાષાબદ્ધ નથી
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
એટલું તેા નક્કી જ. પરંતુ સૂત્રકૃતાંગ વિષે તા એવી દલીલને પણુ. અવકાશ નથી. તેમાં તે તે કાળના અન્ય દાર્શનિકાની માન્યતાનુ ખરેંડન કરવાના ઉદ્દેશ છે જ. એ પરિસ્થિતિમાં પેાતાના દર્શનની સ્પષ્ટ માન્યતા આપવાને પ્રસંગ ઉપસ્થિત છે જ, પરંતુ અહીં પણ આપણે જોઈએ છીએ કે જૈન દર્શનની પેાતાની માન્યતા પણુ હજુ પછીથી સ્થિર થયેલી પેતીકી પરિભાષામાં આપવામાં આવી નથી. એટલે માનવું પડે છે કે અહીં પણ જૈત દન તેની પ્રાથ-મિક ભૂમિકામાં જ છે. અને તે કેવુ છે તે આપણે જોઈએ.
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
પ્રથમ એ જાણવું જરૂરી છે કે અન્ય માનું નિરાકરણ જે પ્રકારે આપવામાં આવ્યુ છે તેથી એટલું તે! સિદ્ધ થાય છે કે નિરસ્ત મતથી જુદો મત જૈતેના છે પરંતુ તે કયા રૂપમાં છે તે. તા હજી સૂત્રકૃતાંગમાં પણ દર્શાવવામાં આવ્યું નથી.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતક ધમાં વંચમભૂતિષ્ઠ મતના નિર્દેશ છે, જેની માન્યતા હતી કે લેાકમાં પાંચ મહાભૂતા-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ છે અને તે પાંચ ભૂતાથી બનેલા દેહી આત્મા છે. આનુ નિરાકરણ આમાં છે. પણ પાંચ ભૂતથી સ્વત ંત્ર આત્માનું સ્વરૂપ કેવુ. જૈનસંમત છે તેની કશી વિશેષ હકીકત નથી.. વળી પાંચ ભૂતા ઉપરાંત ઠ્ઠો અ મા ( આત્મષણવાદી ) એવુ માનનારનું પણ નિરાકરણુ છે – એથી પણ સિદ્ધ થાય કે આવી માન્યતા જૈનની નથી પણ તેને સ્થાને શું હોય તેને નિર્દેશ નથી. મળતા. ઉપનિષદોના એકાત્મવાનું ખંડન તા અનિવાર્ય હતું,. કારણ કે આચારાંગમાં ષડૂજીવનિકાયનું નિરૂપણ થયેલ છે. એટલે એકાત્મવાદ નહીં પણ આત્મા નાના છે એવા જૈને વ૬ સિદ્ધ થાય છે. જીવ અને શરીર જુદાં નથી એ વાદ (તજીવતસ્કરીરવાદ)નું ખંડન સૂત્રકૃતાંગમાં છે તેથી જીવ અને શરીર જુદાં છે. એવું ક્રુલિત કરી શકાય. વળી આત્મા અકર્તા છે (અકારકવાદ)
Page #58
--------------------------------------------------------------------------
________________
જેન દાર્શનિક વિચારણને આદિકાળ
૩૯
એ વાદનું નિરાકરણ મળે છે–આ વાદ આપણે સાંખ્યદર્શનમાં સ્થિર થયેલે જોઈએ છીએ આનું ખંડન થયેલ હોઈ આત્માને કર્તા માન જોઈએ એમ ફલિત થાય અને આચારાંગમાં તો સ્પષ્ટ આ વાત કહેવામાં આવી જ છે કે જીવ કર્મ, કર્તા અને ભક્તા છે જ. બૌદ્ધોના ક્ષણિક એવા પાંચ સ્કંધને ઉલ્લેખ કરી તેનું પણ નિરાકરણ કર્યું છે પણ એને સ્થાને જેને માન્યતાના પંચાસ્તિકાય કે એવી કઈ કલ્પનાને નિર્દેશ અહીં નથી. ગે શાલકના સાંગતિક અથવા નિયતિવાદનું ખંડન કરવામાં આવ્યું છે તેથી પુરુષાર્થવાદ ફલિત થાય છે આ જગતની ઉત્પત્તિ કોણે કરી તે વિષેના વિષ્ણુ, ઈશ્વર આદિ નાના મતોનું નિરાકરણ સૂત્રકૃતાંગમાં છે. તેથી એ ફલિત થાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કોઈએ કયારેય કરી હેય એમ નથી. પણ તે અનાદિ અનંત છે. અર્થાત્ જે પાછલા કાળમાં ભારતીય દર્શનેમાં સ્થિર થયેલ ઈશ્વરકૃત જગત છે એ મતને સ્વીકાર જેનો કરતા નથી. અને તે મતનું વિસ્તૃત નિરાકરણ પાછળના કાળના જેન દાર્શનિકોએ કર્યું છે. અજ્ઞાનવાદીનું પણ ખંડન કર્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે સંસારના પ્રમેય જાણું શકાય છે. અને એથી જ સર્વજ્ઞનો સિદ્ધાંત ફલિત થાય છે.
સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ઉક્ત બધા જ વાદનું વિસ્તારથી વર્ણન છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ બધા જ મતોનું વર્ગીકરણ ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી–એમ ચારમાં પણ કરવામાં આવ્યું છે, અને તેને વિસ્તાર ૩૬૩ મતોમાં થાય છે એવું દ્વિતીય શ્રુતસ્ક ધમાં નિર્દિષ્ટ છે.
જેને મત ક્રિયાવાદી છે એ તો આચારાંગમાં સ્પષ્ટ થયું જ છે. પણ સૂત્રકૃતાંગમાં (૧-૧૨) અન્ય ક્રિયાવાદીથી જનસંમત.
Page #59
--------------------------------------------------------------------------
________________
sa
જૈન સાહિત્ય સમારેાહ – ગુષ્ઠ ૨
ક્રિયાવાદની શી વિશેષતા છે તે પણ ખતાવવામાં આવ્યુ છે. એમાંથી તે કાળની જૈન દશનની કેટલીક માન્યતાએ સ્પષ્ટ થાય તે આ કંથી નહીં પણ અકમથી કર્માંના ક્ષય થાય છે. મેધાવી પુરુષામાં લેાભ અને ભય નથી હેાતા, તેઓ સતાષી છે માટે પાપ નથી કરતા; તેએ અતીત વર્તમાન અને ભવિષ્યને યથાર્થરૂપે જાણે છે, તેઓ સ્વચ' નેતા છે, ખીાએ બતાવેલ માગ ઉપર ચાલતા નથી; તે ખુદ્દ છે અને અન્તકૃત છે; તે આત્માને જાણે છે, લેકને જાણે છે, વેાની ગતિ અને અનાગત જાણું છે. તેઓ શાશ્વત અને અશાશ્વતને જાણે છે. જન્મમરણને જાણે છે અને જનાના ઉપપાતને જણે છે, સવાના અાલાકમાં થનાર વિકુનને જાણે છે. તેઓ આસવ, સાઁવર તથા દુઃખ અને નિજ રાને જાણે છે. આવા મેધાવી પુરુષ ક્રિયાવાદના ઉપદેશને
લાયક છે.
આ ઉપરથી એટલું કહી શકાય કે આમ અનેક તીથંકરની ભાવિ કલ્પનાનાં ખીજ પડેલાં છે, એટલું જ નહિ પણુ સાત કે નવ તત્ત્વની વ્યવસ્થાની ભૂમિકા પણ તૈયાર થઈ છે એટલું સ્પષ્ટ છે કે હજુ લેાક એ પોંચાસ્તિકાયમય છે એ ભૂમિકા આમાં નથી. કમ અને પુનર્જન્મની વાત છે પણ કર્મોના ભેદો અને તે કઈ રીતે ફળ આપે છે તેનું નિરૂપણ હજુ ભ વષ્યના ગર્ભામાં છે. જીવેાની ગતિ થાય છે પણ એ ગતિના પ્રકાર કેટલા તે વિષે પણ હજુ ચોક્કસ સ્પષ્ટીકરણ આમાં નથી, કારણુ કે દેવાની જ ગણુતરી (૧-૧૨-૧૪) રાક્ષસ, ચમલેાક, અસુર ગધવ કાય, દેવ—એ રૂપે આપી છે તે પ્રસ્થાપિત જૈન માન્યતાથી જુદી પડે છે. વળી આમાં શાશ્વત અને અશાશ્વત જાણવાની વાત કહી છે અને લેાકતે શાશ્વત કહ્યો છે. પરંતુ ભગવતીમાં લેકને શાશ્વત-અશાશ્વત બન્ને કો છે એ ભૂમિકા હજી અહીં જોવા મળતી નથી. જો કે સૂત્રના
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૧
જૈન દાર્શનિક વિચારણનો આદિકાળ દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટીકરણ છે કે એક અનાદિ અનંત છે એટલે તેને કેવળ શાશ્વત કે અશાશ્વત ન કહી શકાય (૨-૫-૨) વળી આચારાંગ અને સૂત્રકૃતાગ બનેમાં વિશ્વના ભેગવાતા પ્રમની ક્ષણભંગુરતા અને પરિણામશીલતાની વાત છે અને તેના ઉપર ભાર પણ છે. આમ જે રૂપમાં અનેકાંતવાદ સમગ્ર તો આવરી લે છે એ વિષેની માન્યતા હજુ સ્થિર થઈ નથી છતાં એ તે નોંધવું જ જોઈએ કે સૂત્રકૃતાંગમાં વિભાજયવાદને પુરસ્કાર કરવામાં આવ્યો છે તેના સ્વરૂપ વિષે આપણને બૌદ્ધ પિટકથી વિશેષ જાણવા મળે છે, કારણ કે બુદ્ધ પિતાને વિજયવાદી હેવાનું અનેક વાર જણાવે છે. આ વિભાજયવાદ જ પછીના કાળે વિકસિત અનેકાન્તવાદ-યાદ્વાદની ભૂમિકારૂપ છે. - મેક્ષમાર્ગને આમાં – આરંતુ વિનાશ્વર પમાવળ (૧-૧૨-૧૧) – જણાવ્યું છે તે હજી વૈદિક પરિભાષાથી પૃથક નથી દેખાતે. જે પછીના કાળે ઉમાસ્વાતિમાં ત્રિવિધરૂપે સ્પષ્ટ થાય છે.
સૂત્રકૃતાંગમાં બીજા કંધમાં કોને અસ્તિ કહેવા એની એક સૂચી છે. તેથી પણ એ સૂચિત થાય છે કે હજુ નવતત્વની ભૂમિકા જ રચાઈ છે, અને ષડૂકવ્યની તે કોઈ સૂચના જ મળતી નથી. (૨–૫) - કર્મબંધનાં તાત્ત્વિક સ્વરૂપ કે ભેદો વિષે પણ હજુ આમાં કઈ ખાસ પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. કમના અનુસંધાનમાં ચાર કષાયને બદલે હજી પ્રાચીન પરિભાષા દેસ, પેજજ, દ્વેષ અને રાગ જ જોવામાં આવે છે.
સૂત્રકૃતાંગમાંની એક વાત વિષે અહીં વિશેષ રૂપે યાન દોરવાનું આવશ્યક સમજુ છું. આચારાંગમાં આત્મપિમ્ય દ્વારા જીવહિંસા ન કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવ્યો છે પણ સામાયિક શબ્દ પ્રયોગ નથી મળતા. પણ સૂત્રકૃતાંગમાં તો સ્પષ્ટ કહ્યું છે –
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨.
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
न हि नूण पुरा अणुस्सुयं अदुवा तं तहनो समुट्ठियं । मुणिणा सामाइ आहियं नाहण जगसव्वदंसिणा ॥
( –૨–૨–૨૨) અહિંસા વિષે તે આચારાંગ અને સૂત્રકૃતાંગ બંનેમાં અનેક અરિહંતાએ ઉપદેશ આપ્યાની વાત કરવામાં આવી છે પરંતુ અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે જ સર્વપ્રથમ સામાયિકને ઉપદેશ આપ્યો છે એટલે વ્રતમાં દીક્ષિતને અપાતું સામાયિક વ્રત એ ભગવાન મહાવીરથી શરૂ થયું હોય એવું અનુમાન સહેજે કરી શકાય છે. જૈન દર્શનના આ આદિકાળમાં જૈન પુરાણે અને પછીનાં જૈન આગમોમાં જે પ્રકારની તીર્થકર ચક્રવર્તી બળદેવ-વાસુદેવ, ઉત્સર્પિણ-અવસર્પિણ અને ભૂગોળની વ્યવસ્થા દેખાય છે તેમાંનું કશું જ નથી. તીર્થંકર, શબ્દ પ્રયોગ મળે છે અને અરિહંત અનેક છે એમ જણાય. છે. પણ તે તે કાળગત નિશ્ચિત સંખ્યાની કોઈ સૂચના નથી.
એમ કહી શકાય કે આ આદિકાળમાં શ્રમણના અચાર વિષે જે જરૂરી હતું તે વિસ્તારથી કહેવાયું છે. અને ગૃહસ્થાશ્રમની તો નિંદા જ થઈ છે. સંધવ્યવરથા કે સંધમાં શ્રમણોપાસકનું યોગ્ય
સ્થાન એ તે આ પછીના ભવિષ્યકાળની વ્યવસ્થા છે જે માટે આ પછીનાં આગમ જરૂરી સામગ્રી પૂરી પાડે છે.
.
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન કલા
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ
આજે જેન ગ્રંથસ્થ ચિત્ર જૈન ચિત્રિત વસ્ત્રપટો, ધાતુની તેમજ પાષાણની જૈન પ્રતિમાઓ, જૈન મંદિરનું સ્થાપત્ય – આ બધાંને ઝીણવટથી અભ્યાસ થવા માંડયો છે અને જેનાશ્રિત કલાની પોતાની આગવી ખૂબીઓથી આકર્ષાઈ દેશમાં તેમજ પરદેશમાં કલારસિક તેમજ મ્યુઝિયમ જૈન કલાવશેષો સંધર થઈ ગયાં છે. પરદેશીઓ ઘણું મટી કિંમત ચૂકવી જૈન ચિત્રો, ધાતુપ્રતિમાઓ, તેમજ પાષાણુશિલ્પો ખરીદી જાય છે. જૈન ધમે ભારતીય કલાના વિકાસમાં આપેલા બહુમૂલ્ય ફાળાની આ સાબિતી છે પણ આ પ્રવૃત્તિ, ખાસ કરીને વિદેશમાં ચોરીછૂપીથી તણાઈ જતી કલાકૃતિઓ જોતાં. આપણે માટે શોચનીય છે. જૈન ભંડારમાંથી અને જૈન મંદિરમાંથી ઊપડી જતી આ વિરલ કલાકૃતિઓને બચાવી. લેવા માટે સમગ્ર જૈન સમાજે સતત જાગ્રત રહેવું ઘટે થોડાંક વર્ષો ઉપર અમેરિકાના એક સુવિખ્યાત મ્યુઝિયમમાં તાડપત્ર પર લખાયેલા જૈન ગ્રંથમાંનાં કેટલાંક ચિત્ર પહોંચી ગયાં એના ફોટોગ્રાફ.
જ્યારે મને બતાવતામાં આવ્યા ત્યારે હું જોઈ શકો કે એમાંનાં કેટલાંક ચિત્ર એક જાણીતા જેન કેન્દ્રમાંના અમુક જૈન ભંડારનાં હતાં. આ જ ભંડારમાંથી કહે છે કે થોડાંક વર્ષ પૂર્વે અમુક જૈન તાડપત્રીય ગ્રંથ ઊપડી ગયા જે એક જૈન ભાઈ પાસેથી મળી આવ્યા અને એ પ્રકરણ પર પડદો પડયો. દેવશાના પાડાના અજીત વિરલ, અતિવ કિંમતી કલ્પસૂત્રનાં કેટલાંક ખોવાયેલાં સચિત્ર પાનાંઓ
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
આજે દેશનાં જુદાં જુદાં મ્યુઝિયમોમાં તેમજ કલાપ્રેમીઓના સંગ્રહમાં પહેાંચી ગયાં છે પણ આ જગજાહેર વાતનું પગેરું પકડી યોગ્ય શિક્ષા કરાવવા માટે જૈનસંઘે શાં પગલાં લીધાં હતાં ? હજુ થોડાંક વર્ષ ઉપર સુંદર ચિત્રોવાળી, વિરલ ચિત્રવાળી કાષ્ઠપદિકાઓ - જે અગાઉ છપાઈ ચૂકેલી હતી – તે અમુક વ્યક્તિઓ દ્વારા વેચાઈ ગયાના સમાચાર આવ્યા છે.
ખેર, જે થઈ ગયું તે થઈ ગયું. હવે બેઠેલા પિપડા ઉખાડવાને આ પ્રયત્ન નથી આટલું યાદ દેવડાવવા પાછળ મારો આશય એક જ છેઃ શ્વેતામ્બર તેમજ દિગમ્બર સમાજ પોતાના ભંડારોની તેમજ મંદિરોની અને અમૂલ્ય પ્રતિમાઓની સંભાળ પાછળ વધુ ધ્યાન આપે. નવાં મંદિર બનાવવા પાછળ જે ધગશ હોય છે અને તીર્થોની માલિકીના ઝઘડા પાછળ જે ધગશ હેય છે તેને બદલે તેથી ઘણી વધુ ધગશ જનાને સુરક્ષિત રાખવા પાછળ હેવી જોઈએ. ભંડારોનું આ જ્ઞાનધન, કલા-ધન તેમજ મંદિરોનું શિલ્પ-ધન ચોરાઈ જાય તે આપણે આપણું ધાર્મિક ફરજ ચૂકીએ, એ બરાબર સમજી લેવું જરૂરી છે અને આ ચોરીનાં કૃમાં, ભંડારના આ “ધનને પચાવી પાડવામાં, પરત નહિ કરવામાં કે ચોરી જવામાં ગમે તેવી મોટી કે સબળ વ્યક્તિ હોય તો પણ તેની શરમ ન રાખવી જોઈએ. વ્યક્તિ કરતાં સંધવ્યવસ્થા મહાન છે.
થોડાંક વર્ષો ઉપર, લગભગ એક દાયકા પર, ભાવનગરમાં ઉત્સવ હતો. તે વખતે મને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હું જઈ શક્યો નહિ પણ ત્યારે મેં લેખી સૂચન મે કહ્યું હતું કે પ્રત્યેક દેરાસરની ધાતુપ્રતિમાઓને ફેટી લઈ તેને record બનાવવામાં આવે તે ફોટા પર ફોટો લીધાની તારીખ હય, પાછળ ફોટોગ્રાફરના સહીસિક્કા હેય, એટલે જે પ્રતિમા ચોરાય તે તેની માલિકી સાબિત કરી શકાય. આજે આટલાં વર્ષ બાદ ભારત
Page #64
--------------------------------------------------------------------------
________________
જેન કલા'
૪૫
સરકારે એ જ પગલું કાયદાથી લેવડાવ્યું છે, અને registration કરાવવું પડયું છે. આ registrationથી બચવા આપણે ઘણું પ્રયત્ન કરી જોયા. એટલે સુધી કે કેટલાંક દેરાસરમાં ધાતુપ્રતિમા ઓને દીવાલ કે પીઠ સાથે સિમેન્ટથી જડી દેવાઈ, જેથી છુદી ના હેવાના કારણે registrationના ખર્ચ અને વિધિમાંથી ઊગરી જવાય. પણ આ સાથે એ પણ થયું કે પ્રતિમા પાછળનો લેખ સિમેન્ટમાં જડાઈ ગયો એ પાછળના લેખમાં શ્રાવકશ્રાવિકા, દાતાઓ તેમજ પ્રતિષ્ઠા કરનાર આચાર્યોનાં નામો પણ જડાઈ-ઢંકાઈ ગયાં. ચોરી કરનાર કે કરાવનાર માટે આવી પ્રતિમાઓને કાલક્રમે અદશ્ય કરવામાં ખાસ અડચણ પડવાની નથી. આ બધું કરવા છતાં મંદિરના વ્યવસ્થાપકોએ પોતે પ્રત્યેક પ્રતિમાના ફેટા લઈ, લેખોના ફેટા લઈ પિતાનાં મંદિરમાં પણ register બનાવી રાખ્યું હત. તે તે સારું રહેત. આવા તમામ registers ની એક એક નકલ શ્વેતામ્બર તેમજ દિગમ્બર સંધની પોતપોતાની સર્વોપરિ કે બહુમાન્ય કોઈ કેન્દ્રીય સંસ્થામાં સુરક્ષિત રહેવી જોઈએ. પ્રાચીન હસ્તલિખિત ભંડારોમાંથી પોથીઓ બાબતે પણ કોઈ વ્યવસ્થિત પદ્ધતિ અપનાવી જે તે ભંડારોની પ્રતાનાં સૂચિપત્ર તેમજ તમામ ચિત્રિત સામગ્રીના ફટાઓની બબ્બે નકલ બનાવી, એક એક નકલ જે તે ભંડારમાં અને બીજી નકલ આવી કેન્દ્રીય સંસ્થામાં જાળવવી. જોઈએ.
- સાધુમહારાજન, આચાર્ય મહારાજેના પિોતપોતાના સંગ્રહમાં અભ્યાસ તેમજ વ્યાખ્યાન માટે અને સંશોધન માટે અલગ અલગ પોથીઓ હોય છે. કાલક્રમે આ પ્રતિ બિનવારસી બની જાય છે તેમજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. થોડાક જ વર્ષ પૂર્વે જેમને શાસ્ત્રસંગ્રહ હતો તેમનું નામ તથા જે શહેરમાં હતો તેના નામના સિક્કાવાળી એક પ્રત વેચાવા આવી ત્યારે એક મ્યુઝિયમને ઘણું
Page #65
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ મેટી કિંમત ચૂકવીને લેવી પડી. ના લીધી હતી તે કદાચ અન્યત્ર .અને ઘણું ખરું તો વિદેશમાં ચાલી જાત. પહેલાં એવું હતું કે આવી પોથીઓને કઈ શ્રાવક કે શ્રાવિકા ખરીદી પછી કેાઈ સાધુને કે ચિકેશ(ભંડાર)ને અર્પણ કરી પોથીના પ્રાન્તભાગે તેની નેધ ઉમેરતા. આ એક સત્કર્મ, ધાર્મિક કૃત્ય ગણાતું. આજે ખુદ જૈન બંધુઓ જ એ વેચવાના ધંધા કરે છે. આના કરતાં તે, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પોતાને સંગ્રહ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિરને આપી દઈ સુરક્ષિત બનાવ્યું તે વધુ સારું થયું. આજે ભંડારો સંભાળતા કેટલાક શ્રાવક બંધુઓ નિષ્કાળજી બન્યા છે, જેમને ભાષાનું કે પોથીનું જરાપણું જ્ઞાન નથી એવાઓના હાથમાં વ્યવસ્થા ચાલી જાય છે. વિદ્યાદેવીઓનાં વિરલ તાડપત્રીય ચિત્રોને એક કબાટના કાચ પાછળ બેહાલ દશામાં ધૂળ ખાતાં મુકાયેલાં કેટલાંક વર્ષો પૂર્વે મેં એક વિદેશી વિદુષી સાથે જેયાં હતાં. હવે જે કે હું ધારું છું કે એ વધુ સુરક્ષિત છે. પણ આ ઉપરથી ધડે લેવાનો એ છે કે ભંડારેની વ્યવસ્થા કેના હાથમાં હોવી જોઈએ તે આપણે બધાએ વિચારવાનું છે. જેની સાચવણુમાં જરાપણ શંકાને સ્થાન હોય તે સંગ્રહે પાટણની હેમચંદ્રાચાર્ય સ્મારક જ્ઞાનભંડાર સંસ્થા કે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ સ્મારક સંસ્થાને કાયમ માટે કે નિયત સમય માટે સાચવવા સોંપી દેવા જોઈએ. આ જ રીતે દિગમ્બર સંઘ પણ એવી કોઈ સંસ્થા અવશ્ય જલદી ઊભી કરે. દિગમ્બર કે શ્વેતામ્બર સંઘની ચિત્રિત સામગ્રી કે અન્ય વિરલ પ્રતો ગમે તેવી મેટી વિદ્વાન કે ધનવાન જૈન વ્યક્તિને ધીરી હોય તોપણ તે ચેડા વખતમાં પાછી મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. વિદ્વાનેને આ સર્વ સામગ્રી અભ્યાસ માટે તેમજ સંશોધન માટે ઉપલબ્ધ હોવી જ જોઈએ પણ તે સાથે સાથે
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન કલા
૪૭ તે તમામ સામગ્રી બરોબર સુરક્ષિત રીતે ભડારમાં સચવાય અને પરત આવવી જ જોઈએ, આ સર્વ પ્રાચીન સાંસ્કૃતિક વારસે જૈનસંઘની માલિકીન અને વ્યવસ્થા હેઠળ છે એટલું જ નહિ, પણ સમગ્ર ભારતીય સાંસ્કૃતિક વારસ હોવાને કારણે એ માટે જૈનેતર ભારતીય સમાજને વ્યવસ્થા સૂચવવા, વ્યવસ્થા રહે છે કે નહિ તે જોવાને હક્ક છે, એટલું જ નહિ પણ ફરજ છે, નૈતિક, ધાર્મિક ફરજ છે.
તીર્થોના ઝઘડા વિષે ઈશારો કર્યો તે સાથે સાથે એક વાત યાદ આવે છે. જૈન આગમો, પુરાણ, સાહિત્યકૃતિઓ, જૈન સ્થાપત્ય, જૈિન શિ આદિને ખૂબ ઝીણવટભર્યો અને મોટે ભાગે નિષ્પક્ષ અભ્યાસ આજે દેશભરમાં તથા વિદેશોમાં થઈ રહ્યો છે એ ખુશીની વાત છે, કેમ કે જૈન સમાજ – વેતામ્બર તેમજ દિગમ્બર સમાજ – સમજે તો એનાં ફળ ઘણાં મીઠાં છે અને જે સત્યદષ્ટિ અપનાવી વિચારે તો શ્વેતામ્બર અને દિગમ્બર ફિરકાઓ વચ્ચેનું વૈમનસ્ય મોટે ભાગે શમી જાય,
જેને પ્રતિમા વિજ્ઞાનના મારા અભ્યાસમાં પ્રાચીન જૈન કલાવશેષોના અભ્યાસમાં એવી ઘણું હકીકત તરી આવી છે જે સુશિક્ષિત જૈન સમાજે જાણવા જેવી છે. આપણે અહીં જૈન કલાનાં અવાં એકબે અંગે વિષે વિચારીશું.
બુદ્ધ ભગવાને પોતાની પ્રતિકૃતિઓની પૂજા કરવાની મનાઈ ફરમાવી હતી પણ શ્રી મહાવીર ભગવાને એવું કાંઈ કર્યાની કોઈ હકીકત મળતી નથી, પણ આગમાંના બહુ જ જૂજ પણ શંકાસ્પદ અથવા પાછળના સમયના હવાને સંભવવાળા ઉલેખો બાદ કરીએ તે શ્રી મહાવીર ભગવાનના સમયના કેઈ જૈન મંદિર અંગેની ચોક્કસ માહિતી મળતી નથી. તાવિક રીતે જૈન ધર્મમાં દ્રવ્યપૂજા એ ભાવપૂજા કરતાં ગૌણ છે. રાગદ્વેષરહિત જૈન તીર્થકર નિંદા
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
તેમજ સ્તુતિથી પર હેઈ, કર્મબંધનથી વિમુક્ત હેઈ, પ્રતિમા પૂજકને વાંછિત ફળ આપે નહિ એટલે જૈન ધર્મમાં પ્રતિમાપૂજન એટલા માટે છે કે તીર્થકર ભગવાનના ગુણેનું સ્મરણ થઈ આરાધકમાં તે ગુણો કેળવાય. આ રીતે શરૂઆતના સમયમાં કદાચ મંદિરે કે પ્રતિમાઓ બન્યાં ન હોય તે શક્ય છે. ભગવાન મહાવીર અને તેમનાં માતાપિતા પાર્શ્વનાથના ઉપાસક હતાં. પણ ભગવાન મહાવીર કે તેમના કોઈ સંબંધી કોઈ પણ ગ્રામ, નગર કે ક્ષેત્રના કોઈ પણ જૈન મંદિરમાં ગયાને કઈ ઉલ્લેખ આગમોમાં નથી. ભગવાન મહાવીર જે ચેત્યોમાં ઊતરતા – જેવાં કે પૂર્ણભદ્ર ચૈત્ય આદિ– તેને ટીકાકારો યક્ષાયતન તરીકે જ ઓળખાવે છે. પણ, ભગવાન મહાવીરની સમકાલીન એક જીવંત સ્વામી કાષ્ઠની પ્રતિમા – a portrait sculpture બન્યાનો ઉલ્લેખ વિસ્તારથી ચૂર્ણિગ્રન્થમાં અને પાછળથી અન્ય ગ્રામાં મળે છે. વસુદેવહિંડીમાં પણ જીવંત સ્વામી પ્રતિમાને ઉલ્લેખ છે અને તેમાં આર્ય સુહસ્તિસૂરિ આ પ્રતિમાના રથયાત્રા મહોત્સવમાં પધાર્યાનો ઉલ્લેખ છે. આમ કમમાં કમ મૌર્ય રાજા સમ્મતિના સમયમાં તે જૈન પ્રતિમાઓને ઉલ્લેખ મળે છે, અને પ્રાચીન પાટલિપુત્રના જે અવશેષો પટના પાસેથી મળ્યા છે તેમાં લેવાનીપુર નામના સ્થળ પરના ખોદકામમાં એક મૌર્યકાલીન નગ્ન કાર્યોત્સર્ગ સ્થિત તીર્થંકર પ્રતિમા ખંડિત અવસ્થામાં મળી છે તેમજ બાજુમાં એક ઈટના બનેલા મકાનના પાયાના અવશેષે છે જૈન મંદિરના જ હશે અને એમાં આ તથા અન્ય પ્રતિમાઓ પૂજાતી હશે. એટલે ભગવાન મહાવીરના સમયમાં એમની જીવંત સ્વામી પ્રતિમા – portrait sculpture જેવી – બની પૂજાઈ અને નિર્વાણ પછી થોડાક સમયમાં વધુ પ્રતિમાઓ ભરાવાનું તેમજ જૈન મંદિર બનવાનું શરૂ થયું હશે. મૌર્યકાલમાં આ પ્રવૃત્તિ હતી જ એ તો સ્પષ્ટ જ છે. આ પછીના
Page #68
--------------------------------------------------------------------------
________________
४८
જૈન ફલા સમયમાં મથુરામાંથી અનેક તીર્થંકર પ્રતિમાઓ કાર્યોત્સર્ગ મુદ્રામાં તેમજ પદ્માસનસ્થ મળી છે. આ પ્રતિમા નમ્ર છેજે પદ્માસનસ્થ આકૃતિઓ છે તેમાં નમતાનું ચિહ્ન દેખાતું નથી પણ કંદો કે વસ્ત્ર પણ દેખાતાં નથી. છતાં ખૂબીની વાત એ છે કે મથુરાની તીર્થંકરપ્રતિમાઓ પરના શિલાલેખોમાં જે ગણે, કુલે, સાધુઓ, સાધ્વીઓ, આચાર્યો વગેરેના ઉલ્લેખો છે તે બધા શ્વેતામ્બરમાન્ય પ્રાચીન સ્થવિરાવલિઓમાં મળી આવે છે. મથુરામાં જૈન ધર્મ – જેને કલાના અવશેષો કુષાણકાલીન એટલે કે ઈસ્વીસનની પહેલી અને તે પછીની સદીઓના જ મળે છે એવું નથી, પણ શુંગાલીન અવશેષો પણ મળ્યા છે. મથુરામાં એક નહિ પણ એકથી વધુ જેન સ્તૂપ હતા. કંકાલીટીલાના જે સ્તૂપના અવશેષો મળ્યા છે તે પ્રાચીન સુપાર્શ્વનાથના સ્તૂપને હેવાને સંભવ ઓછો છે, કેમ કે એ સ્તૂપને એક ઉદ્ધાર બપ્પભટ્ટસૂરિના સમયના ઉલ્લેખો જેન સાહિત્યમાં મળે છે છતાં કંકાલીટીલાના આટલા બધા અવશેષોમાં બપ્પભટ્ટસૂરિના સમયના અવશેષો મળ્યા નથી. આમ મથુરામાંના અન્ય જૈન સ્તૂપની શોધ કરવી રહી.
હવે આ સ્તૂપની ઉપલબ્ધ તમામ તીર્થંકરપ્રતિમાઓમાં પીઠ પર કે ક્યાંય જે તે તીર્ષકનું લાંછન બતાવ્યું નથી. અને જે પ્રતિમા પર લેખ કરેલ હોય અથવા જે પ્રતિમાના ખભા પર લટક્તા કેશ હોય કે મસ્તક ઉપર નાગફણાનું છત્ર હેય તેવી પ્રતિમાઓ બાદ કરતાં અન્ય કોઈ પ્રતિમા તે મા તીર્થંકરની છે તે ઓળખાતું નથી. પ્રતિમાઓ સાથે કોઈ યક્ષચક્ષિણું નથી હોતાં અને પીઠ ઉપર ધર્મ ચક્રની બે બાજુએ મળી ચતુર્વિધ સંધની જ આકૃતિઓ, એટલે કે શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાવની જ આતિઓ મળે છે. આ પરંપરા પાછળના પરિકસમાં નથી મળતી. આમ ધર્મનું મણ તાવ એનું Esoteric અંગ બદલાય નહિ
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
પશુ દેશ તેમજ કાલ અનુસાર પ્રાની ભાવના અને અભિરુચિ અનુસાર એતાં ખાદ્ય અંગામાં, વિધિવિધાનામાં, ઘટતા ફેરફાર થતા જ રહેતા હેાય છે. એથી ધમ ના વિચ્છેદ શકય નથી.
તા હવે પ્રશ્ન એ થાય છે કે મથુરાના કંકાલીટીલાના આ મુખ્યત્વે કુષાણુકાલીન અવશેષોના સમયમાં એટલે કે ઈસ્વીસનના પહેલા, ખીજા, ત્રીજા સૈકાએમાં લાંછનાની માન્યતા હતી કે નહોતી ? સવસ્ત્ર પ્રતિમા હતી કે નહોતી ? પ્રત્યેક તીથંકરના શાસનદેવતારૂપે કાઈ યક્ષ અને યક્ષિણીની માન્યતા હતી કે નહોતી. ક કાલીટીલાની કુષાણુકાલીન પ્રતિમાએ શાસનદેવતાની પ્રતિમાએ
મળી નથી.
,k
-
દિગમ્બર મતાનુસારની તેમજ શ્વેતામ્બર મતાનુસારની લાંછતાની યાદીમાં કેટલે!”, જો કે થાડાક, તફાવત પણ છે, અષ્ટમ ગલેાની યાદીમાં પણ તેમજ છે. એટલે એમ માની શકાય કે અત્યારે પ્રચલિત યાદી શ્વેતામ્બર-દિગમ્બર મતભેદ – નિદ્ભવ – શરૂ થઈ ગયા પછીની બનેલી હશે. નિહ્વવની તારીખ માખતમાં બે ફ્રિકાએ વચ્ચે ત્રણેક વર્ષના જ મતભેદ હોવાથી આપણે એ સમયને ઈ સ. ૮૦ થી ૮ ૫ વચ્ચેને ખુશીથી ગણી શકીએ. હવે મથુરાની લ છનરહિત પ્રતિમા ઈ. સ. ના પહેલા સૈકાથી ત્રીજા-ચેાથા સૈકા સુધીની છે. અત્યાર સુધીમાં જે પ્રાચીન તીર્થંકરપ્રતિમા મળી છે તેમાં લાંછનયુક્ત પ્રતિમા ઈ. સ. ના પાંચમા સૈકાની રાજંગરની પ્રતિમાથી જૂની એક પણુ અન્ય લાંછનયુક્ત પ્રતિમા જડી નથી. તીથ કરતા આસત નીચે પીઠ પર ધર્મ ચક્રની બે બાજુએ લાંછન કાતરેલું મળે છે. દાખલા તરી કે, નેમિનાથની પ્રતિમા નીચે ધમ ચક્રની મે બાજુએ એક એક શંખ મળે છે, પાંચમા સૈકાની ૨ આ પ્રતિમા પછીત શ્રમયની રાજગિરની અન્ય પ્રતિમામાં પણ ધૂમ ચક્રની એ બાજુએ એક એક હાથી, અથવા એક એક અશ્વ એમ લાંછના
"I
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈન કલા
૫૧ મળે છે. આમ છતાં પણ લાંછનેની આ યાદી સાતમા-આઠમા સકા સુધી પણ નિશ્ચિત સ્વરૂપ ના પામી હોય એવો સંભવ છે, કેમ કે રાજગિરની એક પ્રતિમા જેના મસ્તક પર નાગફણુઓ છે તેના લાંછન તરીકે હાથીની આકૃતિઓ બતાવી છે. એમ છતાં માની લઈએ કે લાંછને પાંચમા સૈકાથી શરૂ થયાં હશે. કહપસૂત્રમાં લાંછનોની યાદી નથી એ વાત પણ ઉપરના અનુમાનને પુષ્ટિકર્તા છે. ઉપલબ્ધ ક૯પસૂત્ર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમયની વાચનાનું છે.
રાજગિરની પાંચમા સૈકાની પ્રતિમામાં જેમ પહેલવહેલાં લાંછન જોવા મળે છે તેમ અકેટાની પાંચમા સૈકાની ઋષભનાથની પ્રતિમા પર પહેલવહેલાં વસ્ત્ર જોવા મળે છે. મેં આ વિષયની વિસ્તૃત ચર્ચા અંગ્રેજીમાં લખાયેલા મારા એક લેખમાં કરી છે. હકીકત એવી લાગે છે કે શ્વેતામ્બર તેમજ દિગમ્બર ફિરકાઓ વચ્ચે મૂર્તિભેદ શરૂઆતથી નહોતો. દિવસે દિવસે મતભેદે તીવ્ર થતા ગયા અને વધતા ગયા અને છેવટે લગભગ પાંચમા સૈકાના “ઉત્તરાર્ધમાં કે પૂર્વાર્ધમાં મૂર્તિભેદ પણ શરૂ થયું. શ્વેતામ્બર સંપ્રદાય વડે માન્ય સ્થવિરાવલિઓમાં મળતા આચાર્યોનાં, ગણોનાં તેમજ કુલેનાં નામવાળી અને કાત્સર્ગમુદ્રાની નગ્ન પ્રતિમાઓ કુષાણયુગની મથુરાથી મળી છે જે બતાવે છે કે મૂર્તિ પરત્વેને મતભેદ તે વખતે શરૂ થયો નહતો.
આ વાત અહીં રજૂ કરવાને ઉદ્દેશ એ છે કે આ બધી નક્કર હકીકતે સંશોધનમાં મળી આવ્યા પછી દિગમ્બર-શ્વેતામ્બર આજે હળીમળીને ના રહી શકે ? અને પદ્માસનસ્થ પ્રતિમાઓમાં તો સ્પષ્ટ રીતે નગ્નત્વ બતાવવાનું તે આચાર્ય બપ્પભટ્ટીના સમયમાં થયેલા ગિરનારના ઝઘડા પછી શરૂ થયું તે પણ યાદ રાખવું ઘટે.
મૌર્ય રાજવી.ચંદ્રચુમ્ર સાથે સ્થવિર આર્ય ભદ્રબાહુ દક્ષિણમાં
કારીયા અને વધતા વાયા નહોતા. તેમજ જિગર
Page #71
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ–સુચ્છ
આઘણએળગેળા પધાર્યાની માન્યતા પણ ખોટી છે. આ અંગે સૌથી પ્રાચીન પુરા શ્રવણબળગોળને એક શિલાલેખ છે જેમાં ઉજજૈનમાં આવનાર દુષ્કાળથી બચવા શ્રીસંધને દક્ષિણાપથ જવાની સલાહ આપનાર ભદ્રબાહુને ઉલ્લેખ કરતી વખતે એમના પૂર્વે થઈ ગયેલા આચાર્યોની લાંબી યાદી છે, જેમાં પ્રાચીન આચાર્ય ભદ્રબાહુ (જેમને આપણે ભદ્રબાહુ પ્રથમ કહીશું) પછી બીજા કેટલાક આચાર્યોના નામોલ્લેખ પછી મહાનિમિત્તતત્ત્વજ્ઞ ત્રિકાલદર્શ (બીજા) ભદ્રબાહુનું નામ આપ્યું છે. આમ દુષ્કાળની ભવિષ્યવાણ ઉચ્ચારનાર પ્રાચીન ભદ્રબાહુ નહિ પણ તે પછી અનેક ગુરુપરંપરા પછી થયેલા અન્ય ભદ્રબાહુ હતા. પ્રસ્તુત શિલાલેખને આ ભાગ નીચે મુજબ છે :
गौतमगणधरसाक्षाच्छिष्य-लोहार्य-जम्बू-विष्णुदेव-अपરાનિત–ોવર્ધન–મવાદ-વિરાર–છોટ–ક્ષત્રિવાર્ય –ાયनाम सिद्धार्थ-धृतिषेण-बुद्धिलादिगुरुपरम्परीणक्रमागतमहाપુરમહંત સિમવેરોધિતીન્વય-મવાવામિ ૩sઝયિાमष्टांगमहानिमित्ततत्त्वज्ञेन....कथिते सर्व संघ उत्तरापथाक्षिणाપર્થ સ્થિતઃ |
દિગબર પટ્ટાવલિઓમાં, દિગમ્બર પર પરાની પ્રાચીન સ્થવિરોની યાદીમાં પણ બે કે ત્રણ ભદ્રબાહુઓના ઉલેખ મળે છે.
હવે આપણે લાંછનોની વાત પર ઘેડે વધુ વિચાર કરીએ. લાંછનેની આ પરિપાટી કેવી રીતે શરૂ થઈ હશે ? હિંદુ દેવદેવીએનાં વાહને હોય છે જે તેમને ઓળખવામાં મદદ કરે છે પણ તીર્થ અને વાહન હેતાં નથી તેથી તેમની પ્રતિમાઓની ઓળખ
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૩ માટે છાની પરિપાટી ઉદ્ભવી એ શકય છે. હિંદુ દેવદેવીની માફક જુદાં જુદાં આયુધો કે અલગ અલગ હસ્તમુએ પણું તિર્થકર સ્વરૂપમાં શક્ય નથી. પણ લાંછનું મૂળ શું?'
આ બાબત વિચારતાં હેમચંદ્રાચાર્ય “અભિધાન ચિંતામણિ” (૧૪૭-૪૮)માં આ લાંછનોને જિનેના વજે કહ્યાં છે તે યાદ આવે છે. “અભિધાન ચિંતામણિમાં લાંછનોની યાદી આપતાં આચાર્ય હેમચંદ્રજીએ દવઃ શબ્દ વાપર્યો છે, લાંછન નહિ. પછી તે પરનાં “પzભાષ્યમાં તેઓ લખે છે –
वृषादयः चतुर्विशतिः अर्हतां ऋषभादीनां ध्वजाः । एते च दक्षिणानविनिवेशिनो लांछनमेदा इति । દિગમ્બર પંડિત આશાધર પણ કહે છે કે આ તીર્થકરેના જગપૂજ્ય વંશનાં ચિહ્નો હતાં જેને વ્યવહારસિદ્ધિ માટે લાંછને તરીકે કરાય છે –
वंशे जगत्पूज्यतमे प्रतीत पृथग्विध तीर्थकृतां यदत्र । तल्लांछन संव्यवहारसिद्धचै विम्बे जिनस्येदमिहोलिखामि ॥
“પ્રતિષ્ઠાસા દ્ધાર', ૪.૨૧૪, પૃ. ૧૧૫ આમ લાંછનેને માટે અહીં દવા (વજો) શબ્દ વાપરવામાં આવ્યું છે. તે શું આ લાંછને મૂળ તે તે તીર્થંકરનાં વજચિહ્નો હતાં? આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં જુદા જુદા રાજવીઓ યોદ્ધાઓ પિતાના ધ્વજ પર અલગ અલગ ચિહો રાખતા હતા. પંડિત આશાધરના વિધાનમાં એવું સૂચન છે કે આ વજચિલોમાંથી લાંછન થયાં. જુદા જુદા દેવતાઓનાં પણ અલગ અલગ વજો અથવા વજચિહ્નો હતાં મકરધ્વજ એટલે કામદેવ, વૃષભ-સ્વજ એટલે દિવે, ગરજ એટલે વિષાણુ. વિદિશામાં એક મોટે
શકોમાંથી લાંછન થયા
કરાવજ એ
માટે
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪.
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
ઊંચે પાષાણતંભ છે જે ગરુડધ્વજે છે. એના પરના શિલાલેખમાં આ સ્પષ્ટ છે. જેણે ભાગવત ધર્મ સ્વીકાર્યો હતો એવા “ હિલિયે. દોર” નામક એક ગ્રીકે વિષ્ણુમંદિરની સામે આ ગરુડ-વજ ઊભે કર્યો હતો. આવા ઊંચા સ્તંભ ઉપર જે તે દેવતાના ધ્વજના. ચિહની આકૃતિ હોય છે, જેવી કે તાલ-ધ્વજ ઉપર તાલ-વૃક્ષની, ગરુડ-વજ ઉપર ગરુડની, સિંહ-વજ ઉપર સિંહની, વૃષભ-ધ્વજ ઉપર વૃષભની. હવે આ દષ્ટિએ વિચારીએ કે તીર્થકરની પ્રતિમાની નીચે લાંછન ના મુકાતાં હોય પણ જે તે તીર્થકરના મંદિર કે સ્તૂપ સામે તેમના દવજયુક્ત સ્તભ ઊભા કરવામાં આવતા હોય એમ બનેલું કે નહિ ? :
કંકાલીટીલા, મથુરામાંથી એક આયાગ-પટ મળેલો છે. એ પટ. (લખનૌ મ્યુઝિઅમ નંબર જે. ૨૪૯) પર વચમાં ત્રિરતનેની વચમાં વર્તુળમાં એક પદ્માસનસ્થ જિનેશ્વરની આકૃતિ છે. આયાગપટ ઉપર કોતરેલા લેખ મુજબ આ પટ મથુરાની સિંહનાદિક નામની વ્યક્તિએ તે છેતરાવી અર્પણ કરેલ છે. (“Studies in Jaina Art,” fig. 13). લિપિ પરથી એ પટ ઈ. સ. ના પહેલા સૈકામાં બનેલો હોવાને મત વિન્સેન્ટ સ્મિથે દર્શાવ્યો છે. આ પટની ઉપરની હરોળમાં ચાર માંગલિક ચિહ્નો છે. નીચેની હરોળમાં બીજા ચાર માંગલિક ચિહ્યો છે. ત્રિરત્નોની બે બાજુની ઊભી પેનલો ઊભાં ખાન)માં એક એક સ્તન્મે છે. આમાને એક સ્તમ્ભ ઉપર ધર્મચક્રની આકૃતિ છે, બીજા ઉપર હાથીની આકૃતિ છે. આ જોતાં આ આયાગપટમાંના તીર્થકર અજિતનાથ હેઈ શકે. ભદ્રનંદિની પત્નીએ પધરાવેલ કંકાલીટીલામાંથી મળેલો એક બીજો આયાગપટ છે જેમાં (“Studies in Jaina Art, fig. 10) આવી જ રીતે એક સ્તમ્ભ ઉપર ધર્મચક્ર છે જ્યારે બીજા ઉપર સિંહ છે.. (નંબર જે. ૨પર,
t
મારી આ
શાક ભરે
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન કલા
૫૫ લખન મ્યુઝિયમ). એ રીતે જોતાં આ આયાગપમાંના તીર્થકર શ્રી મહાવીર હોઈ શકે.
આ કલ્પનાને પુષ્ટિ આપે એ બીજો પુરાવો મળ્યા છે. મથુરામાંથી મળેલ એક નાની ખંભાકૃતિ, સંભવતઃ તંભને એક ભાગ, નંબર જે. ૨૬૮ તરીકે લખનૌ મ્યુઝિયમમાં સચવાયેલો છે. આની એક બાજુએ ઉપર-નીચે બે અલગ અલગ ખાનાંમાં બે અલગ અલગ પ્રસંગે કોતર્યા છે. ઉપરના ખાનામાં વચમાં એક સિહજ – માથે સિંહવાળા સ્તંભ છે. તેની આજુબાજ પ્રદક્ષિણા કરતી એક પુરુષ અને એક સ્ત્રીની આકૃતિઓ કોતરેલી છે. નીચેના ખાનામાં નૃત્ય કરતી સ્ત્રી જોડે મૃદંગવાદકની અને અન્ય નાની આકૃતિઓ છે. સ્તંભની બીજી એક બાજુના એક ખાનામાં શૃંગારિક સૂચક પ્રસંગ છે, બીજામાં એક પુરુષ પોતાની બેઉ બાજુએ ઊભેલી એક એક સ્ત્રીને આલિંગીને ઊભેલ છે. ચારેય પ્રસંગોને એકમેક સાથે સંબંધ હે જરૂરી નથી. હવે સિંહ-સ્વજની આજુબાજુ ફરતાં નરનારી એ સિંહધ્વજ પ્રત્યે ભક્તિભાવપૂર્વક એની પ્રદક્ષિણું કરે છે તે જોતાં જુદાં જુદાં તીર્થકોનાં મંદિરે અને સ્તૂપે સામે તે તે તીર્થંકરનાં ધ્વજ-સ્તંભે કુષાણકાલમાં હોવાનો સંભવ છે. આ વજે ઉપરથી પાછળથી લાંછન તરીકે એ ચિહ્નો મૂકવાની પ્રથા પડી. આ વસ્તુ ડીક સંદિગ્ધ રહે છે. તેનું કારણ છે કે મથુરાના કેઈ અજ્ઞાત દાતાએ પધરાવેલા આયાગપટ (“Studies In Jaina Art, fig. 11)માં તેમજ શિવાષકની પત્ની 42121 alell 241415142 (Studies In Jaina Art' fig. 12)માં વચમાં તીર્થકર હેવા છતાં બેઉ બાજુએ કેઈ સ્તંભની આકૃતિ નથી. આમ છતાં ઉપર રજૂ કરેલી માન્યતા હોવાને ઘણે સંભવ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જેમ સ્તંભ બાબતમાં પણ કેટલુંક વિચારવાનું, સંશોધન કરવાનું જરૂરી છે. શ્વેતામ્બર તેમજ દિગમ્બર સાહિત્યમાં, સમવસરણના વર્ણનમાં અને શાશ્વત ચૈત્ય આદિનાં વર્ણનમાં માનસ્તંભ, માણવકસ્તરણ એવા ઉલેખે આવે છે. જિનસેનકૃત આદિપુરાણમાં સમવસરણના વર્ણનમાં માનતંભોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તેના નીચેના ભાગમાં જિનેન્દ્રોની સુવર્ણમયી પ્રતિમાઓ હતી. આ સ્તંભે ત્રિમેખલાવાળા પીઠ ઉપર ગોઠવવામાં આવ્યા હતા અને એને ઇન્દ્રવજ પણ કહેવામાં આવતા. ઉત્તર પ્રદેશમાં કહીન નામના સ્થળે પાષાણને એક મોટો જૈન સ્તંભ છે જેના નીચેના ભાગમાં (base આગળ) ચારે તરફ એક એક જિનપ્રતિમા કેતરેલી છે. આ સ્તંભ પરના લેખ અનુસાર આ સ્તંભ ઈ. ૪૬૦-૬૧ માં ઊભું કરવામાં આવ્યું હતું. આ કહૌનને સ્તંભ ઉપલબ્ધ જૈન માનસ્તામાં જૂનામાં જૂને છે.
ના ભાગ
આ સ્તંભ આવ્યા હતા
આ ઉપરથી મને વિચાર આવ્યો કે મયુરાના કંકાલીટીલામાંથી જે કુષાણકાલીન ચૌમુખ પ્રતિમાઓ મળી છે જે તે સમયે પ્રતિમા સર્વતમક્રિયા તરીકે શિલાલેખમાં ઓળખાવાઈ છે તે બધી અથવા તેમની કેટલીક ચૌમુખ પ્રતિમાઓ માનસ્તંભના baseના ભાગની અથવા એના મથાળા ભાગની હોઈ શકે. એટલે ગયે વર્ષે હું મથુરા ગયા ત્યારે એકબે ચોમુખ પ્રતિમાઓ તપાસી જોઈ. આખે માનસ્તંભ આખા પાષાણુને હમેશાં તે બનવે મુશ્કેલ છે તેથી કેટલાક સ્તંભમાં પાષાણના મોટા સમચોરસ ટુકડાઓ ત્વ ની ઉપર કે નીચેના ભાગે જોડેલા હોઈ શકે આવા પાષાણુને ઘડેલા ભાગની ઉપર તેમજ નીચે બીજે પથ્થરને ટુકડા જોડવાને એક બાજુ વચમાં tenon અને બીજે છેડે એડવાને ખાવે જોઈએ. મથુરાની કેટલીક ચૌમુખ પ્રતિમાઓની આ વર્ષે સળતપાસ કરતાં આવી વ્યવસ્થા જોવા મળી. એટલે એવી ચૌમુખ
Page #76
--------------------------------------------------------------------------
________________
જેની કલા
પ૭ પ્રતિમાઓ માનસ્તંભને – શિલાર્તાને – ભાગ હતી તે ચોક્કસ થયું. અને સ્તંભને મથાળે અથવા નીચે base આગળ આ ચૌમુખ પ્રતિમાઓ જોડવામાં આવી હતી. આવા સ્તંભ તે કહૌનના અને દક્ષિણ ભારતનાં દિગમ્બર મંદિરમાં મળતા માનસ્તંભ ગણાય. પ્રાચીન ધ્વજ-સ્તંભે એ સ્તંભોને જુદા પ્રકાર છે. આ ઉપરાંત ત્રીજો પ્રકાર તે ધર્મચક્ર-સ્તંભ જેની આકૃતિઓ મથુરાના આયાગપટ ઉપર જોવા મળે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
કીર્તિભાઈ માણેકલાલ
દ્રવ્યાનુગ અને તત્વજ્ઞાન
અર્થ માત્રની તલસ્પર્શી સૂક્ષ્મ આલોચનાપૂર્વક તે સર્વના સામાન્ય સ્વરૂપનું, તેના સ્વભાવ અર્થાત તેની પ્રકૃતિનું તેમજ તે તે અર્થ(object)ની અ ન્ય વિશેષતાઓ ( differentia)નું યથાર્થ જ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન (natural science) છે જેને દ્રવ્યાનુયાગ અથવા તત્ત્વજ્ઞાન પણ કહી શકાય છે. તત્ત્વમાં રહેલા તત 'ને અર્થ “તે” થાય છે. “તે ' સર્વનામ છે તેથી તે વસ્તુમાત્રને વાચક છે; અને “તત્ અને ભાવ પામે તેને સ્વભાવ અર્થાત “તત ”નું સ્વત્વ છે તે તત્ત્વ છે, આથી તત્ત્વજ્ઞાન એટલે અર્થમાત્રનું – શેયમાત્રનું પરમાર્થથી જે સ્વરૂપ છે તેનું વિજ્ઞાન. વળી યમાત્રને દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં સમાવેશ થતો હોવાથી કવ્યાદિ ત્રણેનું વિજ્ઞાન પ્રવ્યાનુયોગ પણ તત્વજ્ઞાન છે.
દ્રવ્યાનુગ અઘરા વિષય કેમ લાગે છે?
દ્રવ્યાનુગ માનવામાં આવે છે તે અઘરો વિષય નથી, કારણ કે આખરે તે આપણે જેને રોજ-બ-રોજ અનુભવ કરતાં આવ્યાં છીએ તેનું જ તે વિજ્ઞાન (વિશેષ જ્ઞાન) કરવાનું છે. આમ છતાં પણ ઘણુંને તે આ વિષયમાં પ્રવેશ જ થઈ શકતો નથી. ઘણું તેને વિપરીત પણે ગ્રહણ કરે છે, તે ઘણુંને તે વિજ્ઞાનની યથાર્થતામાં શ્રદ્ધા થતી નથી અને ઘણને તેમાં શંકા-કુશંકાઓ
Page #78
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
પહ થતી રહે છે અને નિર્ણય કરી શક્યાં નથી આ સર્વેમાં બુદ્ધિની મંદતા કરતાં પણ પિતાની પૂર્વગ્રહીત માન્યતાઓને એકાંત આગ્રહ જ પ્રધાન કારણ હોય છે. પોતાને ઈષ્ટ એવા કોઈ એક દષ્ટિબિંદુપૂર્વક અર્થાત કોઈ એક દષ્ટિબિંદુની પક્ષપાતી બુદ્ધિથી ગ્રહીત વસ્તુ સ્વરૂપવિષયક પિતાની માન્યતા જ યથાર્થ છે તેવા અભિગ્રહમાં બંધિયાર બનેલી બુદ્ધિ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓપૂર્વક ઉપલબ્ધ વસ્તુનું સર્વાગી યાને અનેકાંતમય સ્વરૂપ પામી શકતી નથી, આવી રીતે આગ્રહમાં બુદ્ધિ બંધિયાર કયા હેતુઓથી થાય છે તેને ગંભીરતાપૂર્વક વિચાર કરવો જ રહ્યો.
બુદ્ધિ કઈ એક દષ્ટિબિંદુની પક્ષપાતી શા માટે બને છે?
: - અંતઃકરણ (હૃદય), મન અને બુદ્ધિને અધિષ્ઠાતા ચેતન. છે. તેમાં અંતઃકરણનો સીધે સંબંધ આત્મા સાથે છે તેથી તે. આત્માનુસારી છે, શ્રદ્ધાનુસારી છે; જ્યારે બુદ્ધિને આત્મા સાથે સંબંધ મનના માધ્યમ દ્વારા થાય છે, કારણ કે બુદ્ધિ મતાનુસારી છે અર્થાત બુદ્ધિને દિશા આપનાર મન છે. જે મન રાગ અને ઠેષના તીવ્ર સંસ્કારોથી લિપ્ત હોય છે તેવા મનથી દરવાતી બુદ્ધિ તીવ્ર રાગના ભૌતિક વિષયોની પક્ષપાતી બને છે અને તીવ્ર દેષના વિષયે પ્રતિ તેને અભિગમ તિરસ્કરણય બને છે. આવી બુદ્ધિ વસ્તુસ્વરૂપનું તટસ્થ ભાવે મૂલ્યાંકન કરી શકતી નથી તેથી તે વસ્તુસ્પર્શી (objective) નહિ પરંતુ પોતાની પક્ષપાતી બુદ્ધિથી વસ્તુને પિતાના ભૌતિક ચાને ઐહિક લાભાલાભની એકાંત દૃષ્ટિથી (subjective) જ મૂલવે છે આવા ભૌતિક વિષયોમાં. રાગને કામરાગ કહેવાય છે. ઈન્દ્રિયોના સ્પેશ, રસ, ગંધ, વર્ણા કંઈ પણ વિષયમાં રાગને કામરાગ કહેવાય છે બુદ્ધિને પક્ષપાતીબનાવવામાં નમિત્તભૂત રાગના અન્ય પ્રકારે પણ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
રેત સાહિત્ય સમારોહ શુછ ૨ પોતાની કુળપરંપરામાં પળાતા આવતા કામના સિદ્ધાંતો -પ્રતિ અંધશ્રદ્ધાપૂર્વક નિરપેક્ષપણે ગ્રહણ કરેલી તેમજ પોતાના સંપ્રદાયના સંકુચિત ઢાંચામાં બંધાઈ ગ્રહણ કરેલી એકાંત માન્યતાઓ અર્થાત્ અન્ય દષ્ટિબિંદુઓનો તિરસ્કાર કરી પિતાને ઈષ્ટ એવા કોઈ એક દષ્ટિબિંદપૂર્વક વસ્તુનું એકાંગી દર્શન કરી દઢ કરેલી માન્યતાઓ બુદ્ધિને એકાંતની આગ્રહી બનાવે છે. ધર્મ અને સંપ્રદાયની બુદ્ધિ પરની પકડ અત્યંત મજબૂત હોય છે. ભલભલા તીવ્ર બુદ્ધિશાળીએ પણ આ પકડમાંથી બુદ્ધિને છોડાવી તટસ્થ ભાવે વિચારવિમર્શ કરી શક્તા નથી અને તત્ત્વનું યથાર્થ સ્વરૂપ પામી શકતા નથી – તીવ્ર બુદ્ધિ હોવા છતાં.
આવી જ રીતે કેઈ વ્યક્તિના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અથવા કોઈની વાક્પટુતાથી અથવા કોઈની તીવ્ર બુદ્ધિપ્રભાથી અંજાઈ જઈને મનુષ્ય પોતાની સ્વતંત્ર વિચારશકિત આઈ બેસે છે અને જેનાથી તે અંજાય છે તેને પિતાને આદર્શ માની તે જેિ કંઈ કહે છે તેને વગર-વિચાયે તુરત જ સ્વીકારી લે છે. આજકાલ આવાં ઘણું દષ્ટાંતો પ્રાપ્ત થાય છે. સુધારાવાદ, પ્રગતિ વાદ સામ્યવાદ, સમાજવાદ, લોકશાહીવાદ, ધર્મનિરપેક્ષવાદ સર્વ. ધર્મ સમભાવવાદ, એકધર્મવાદ ઇત્યાદિ અનેક વાદની સંદિગ્ધ, અસ્પષ્ટ, વિસંવાદી એકાંત અને આ વાદેના પ્રવર્ત કેની વૃત્તિએને અનુકૂળ થાય તેમ નિરંતર રંગ બદલતી છતાં પણ સમાજના -નાયક સમાન ગણતા બુદ્ધિજીવી શિક્ષિતવર્ગમાં પ્રતિષ્ઠા અને આદર પામેલી અને તે વાદોના વિરોધીઓને “રૂઢિચુસ્ત ', “જૂનવાણું', પ્રત્યાધાતી' 'આદિની બદનામ ઉપાધિઓ પ્રદાન કરતી માન્યતાએમાં સર્વાંગી વિચારવિમર્શ કર્યા વિના બંધાઈ ગયેલી બુદ્ધિ તેની -તટસ્થતા ગુમાવી બેસે છે અને અનેકાંત વસ્તુના દશનથી વંચિત રહી જાય છે આ પ્રમાણે બુદ્ધિની વક્રગતિના મૂળમાં જે રાગ છે તે દષ્ટિરાગ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
વિપતિશાળી,
અનેકાંતવનનું સામાન્ય સવરૂપ
. બીજે એક વિચિત્ર પ્રકારનો રાગ છે જે આજકાલ અત્યંત ફૂલ્યોફાલ્યો છે તે કામ અને દષ્ટિરાગના મિશ્રણ સમાન કહી શકાય. તેવો છે. બિલાડીના ટેપની જેમ ફૂટી નીકળેલા, ભેગ, વિલાસ અને વૈભવમાં ગળાડૂબ બૂડેલા, છળ, કપટ, તર્ક, કુતર્કોદિ કરવામાં નિપુણ (કુ)બુદ્ધિશાળી તેમજ પોતાની વાપટુતાથી ભલભલા શિક્ષિત બુદ્ધિશાળીઓને પણ પ્રભાવિત કરી શકવાની શક્તિ ધરાવનારા, પોતાને ધર્માત્મા, સંત, આચાર્ય, ભગવાનાદિ કરાવનારા ધર્મ તે ધંધે લઈને બેઠેલા વેશધારીઓએ પોતાને એક વિશાળ અનુયાયીઓને વર્ગ ઊભો કરી ભેગવિલાસના સાધનસ્વરૂપ અર્થની. પ્રાપ્તિ કરવાના એકમાત્ર હેતુથી માનવસહજ ભૌતિક વૃત્તિઓને અનુકૂળ પરંતુ વાળમાં ગૂંથીને ધર્મ સ્વરૂપે પ્રસારિત કરેલા સિદ્ધાંતોથી. આકર્ષાઈને કામ અને દૃષ્ટિરામના તીવ્ર સંસ્કારોથી લિપ્ત મનને અનુસરીને ગ્રહણ કરેલી તે સિદ્ધાંતોની માન્યતાઓની બંદી બનેલી બુદ્ધિ પણ તેની વિવેકશક્તિ ગુમાવી બેસે છે. પરિણામે ધર્માધર્મ, હેય-ઉપાદેય, સુગુરુ-કુગુરુને વિવેક કરી શકતી નથી અને ધર્મના નામે અધર્મનું સેવન કરી પિતાના આત્માને અધોગતિ તરફ લઈ જાય છે.
બારીઆ
રાગ અને દ્વેષમાં રાગની પ્રધાનતા છે, કારણ કે રાગ વિના ઠેષ સંભવતા નથી. રાગ સંસારનું બીજ છે. સર્વ દેષના મૂળમાં રાગ છે, કારણ કે રાગી જીવ માધ્યસ્થ ભાવે વિચારવિમર્શ કરી શકતું નથી. માધ્યસ્થતા વિના ન્યાયપૂર્ણતા, નૈતિકતા કે પ્રમાણિકતા સંભવતી નથી. માદયસ્થતાથી સમત્વ આવે, સમતાની પ્રાપ્તિ થાય. સમાથી વીતરાગતા આવે. દરેક પ્રકારના રાગમાં દષ્ટિરાગ મહાદોષ છે, કારણ કે તે મોક્ષના પ્રવેશદ્વાર સમા સમ્યફત્યની પ્રાપ્તિમાં બાલા છે. કામાગ ચાનિધર્મની પ્રાપ્તિમાં બાધક બને છે અને એક મિત્ર, પુત્ર, પતિ, પત્ની, ગુર આદિ પ્રત્યે
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુછ ૨ આસક્તિ યા રતિભાવ સ્નેહરાગ છે જે શુદ્ધ ચારિત્ર અર્થાત્ યથા-ખ્યાત ચરિત્રની પ્રાપ્તિમાં બાધક છે.
જીવને ઈષ્ટ સિદ્ધિ માટે બુદ્ધિ એકાંતે નિરુપયોગી નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને, સુદેવ, સુગુરુ, સુધર્મને, સંસારની અસારતાને, પરમાનંદપ્રાપ્તિના માર્ગને યાને મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપને, આત્મહિતનો દષ્ટિએ તત્ત્વાતને, હે પાદેયને નિર્ણય કરવા માટે બુદ્ધિને ભરપૂર ઉપયોગ કરવાનો છે પરંતુ નિર્મોહી બનવા તો અંત:કરણથી જ કામ લેવાનું છે. ઘણુ તીવ્ર બુદ્ધિપ્રભા ધરાવતાં મનુષ્ય ઉપરોક્ત સર્વ નિર્ણય યથાર્થ સ્વરૂપે કરે છે છતાં પણ જ્યાં સુધી આ બુદ્ધિ તીવ્ર રાગના સંસ્કારોથી લિપ્ત છે ત્યાં સુધી આ બૌદ્ધિક નિર્ણય અંતઃકરણસ્પર્શી અર્થાત -આત્મપ્રતીત થઈ નથી શકતા, કારણ કે રાગી મન બુદ્ધિને અંતઃ કરણને સ્પર્શ કરવા દેતું નથી. આથી આવા યથાર્થ તવનિર્ણય છતાં પણ આ બૌદ્ધિક જ્ઞાન માત્ર હોઠ પર જ રહે છે, હૃદયંગમ થતું નથી. આવા બુદ્ધિશાળીઓના જીવનમાં તેની અસર જણાતી નથી, એટલું જ નહિ પરંતુ તેઓને ચેતને પગ નિરંતર રાગના વિષયોમાં જ રમતો રહે છે. ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસાર” ગ્રંથના પાંચમા જ્ઞાનાષ્ટકની બીજી ગાથામાં ફરમાવે છે ?
निर्वाणपदमप्येक भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेवं ज्ञानमुत्कृष्ट निर्बन्धो नास्ति भूयसा ॥२॥ .. અર્થાત્ “મેક્ષના સાધનભૂત એક પણ પદની વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે (કારણ કે તે ભાવના જ્ઞાન આમસ્પર્શી હવાથી ઈષ્ટ સાધક છે). ઘણું ભણવાને આગ્રહ નથી. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે મોક્ષના સાધનનું થોડું પણ જ્ઞાન જે. આત્મસ્પર્શી હેય તો તે મોક્ષપ્રાપક છે જ્યારે બૌદ્ધિક જ્ઞાન ગમે
Page #82
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ તેટલું પણ જે તે આત્મસ્પર્શ ન હોય તે તે સંસારવૃદ્ધિનું જ કારણ બની શકે છે.
કોઈ પણ દૃષ્ટિના એકાંત આગ્રહના મૂળમાં રાગદ્વેષના તીવ્ર સંસ્કાર અર્થાત દષ્ટિએહ છે. મોહ એટલે મૂર્ણ, વસ્તુના તાવિક -સ્વરૂપનું અભાન અથવા વિપરીત ભાન. એકાંતદશન ઈષ્ટસિદ્ધિનું સાધન બની શકતું નથી
એકાંતદષ્ટિ પર રચાયેલું કોઈ પણ દર્શન મોહગર્ભિત જ છે તેથી તે ઈષ્ટસાધક નથી બની શકતું. એકાંતદષ્ટિનું જ્ઞાન અપૂર્ણ છે તેથી નહિ પરંતુ તે અપૂર્ણ જ્ઞાનને પૂર્ણ માને છે તેથી અયથાર્થ છે, મિથ્યા છે. મિથ્યાજ્ઞાન અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં મેહ છે તેથી એકાંતદર્શન– નિષ્પન્ન વૈરાગ્ય પણ મોહગર્ભિત જ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય માટે અનેકાંતદર્શનનું આલંબન કેટલું આવશ્યક છે તે સંબંધમાં આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી તેમના “અષ્ટકપ્રકરણ”ના દસમાં વેરાગાષ્ટક લોક ૪-૮ માં ફરમાવે છે તેને ભાવાર્થ છે –
આત્મા એક (જ) છે, આત્મા નિત્ય (જ) છે. આત્માઅબદ્ધ (જ) છે, આત્માક્ષણક્ષથી (જ) છે, અથવા આત્મા અસત (જ). છે, એવા એકાંત નિશ્ચયથી સંસારની નિર્ગુણતાને વારંવાર જોવા “છતાં અને તેના ત્યાગ માટે ઉપશમ અને સદાચારનું ભાવથી સેવન કરવા છતાં તેવા પુરુષને વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નહિ પણ મેહંગર્ભિત જ હોય છે. સજ્જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેઓને જ હોય છે કે જેઓ સ્યાદ્વાદ ન્યાયનું (અનેકાંતવાદનું) આલંબન લઈને આત્માને સમષ્ટિરૂપે એક પરંતુ વ્યષ્ટિરૂપે અનેક, દ્રવ્યરૂપે નિત્ય પણું પર્યાય રૂપે ક્ષણિક, નિશ્ચયનયથી અબદ્ધ પણું વ્યવહારનયથી બદ્ધ, પર: -સ્વરૂપે અસત્ પણ સ્વસ્વરૂપે સત્ માને છે તથા સંસારદશામાં
Page #83
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
બાહ્ય પૌદગલિક કર્મના સંબંધથી ભવસંસારમાં ભટકતા એવા . પિતાના આત્માને તેમાંથી મુક્ત કરવા માટે વિધિપૂર્વક તેને ત્યાગ કરે છે. તેઓને જ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત અને સિદ્ધિનું અનન્ય સાધન બને છે”
અનેકાંત સંસ્કારો વડે બુદ્ધિ પરિકમિત થાય છે ત્યારે બૌદ્ધિક જ્ઞાન આત્મસ્પર્શ થાય છે અને વસ્તુસ્વરૂપનું અને કાત્મ યથાર્થ જ્ઞાન થાય છે. આ જ જ્ઞાન સમ્યફજ્ઞાન છે જે પરંપરાએ એક્ષપ્રાપક છે.
કરે છે? મિ.
સાહસ, રહ્યાં છેપરિવર્તન
દાર્શનિક વિસંવાદનું કારણ અને તેનું નિરાકરણ
આ દશ્ય જગતની પ્રત્યક્ષ જણાતી ચિત્રવિચિત્રતાઓના ગર્ભમાં મૂળભૂત કયાં તો કાર્ય કરી રહ્યાં છે? તે તો કયાં છે ? તેઓનું કાર્ય શું છે? તેમને સ્વભાવ કે છે? નિરંતર પરિવર્તન કરી રહેલી વિશ્વની પરિવર્તનશીલતાની પાછળ ક્યાં પરિબળ કાર્ય કરી રહ્યાં છે? જીવનું તાત્વિક સ્વરૂપ શું છે? સુખને ચાહક છતાં તે દુઃખી કેમ છે? તેના દુઃખનું કારણ શું છે? તે દુખથી સર્વથા મુક્ત થઈ શકે કે નહિ? જે થઈ શકે તે તેને ઇબ્રજ શું? વિશ્વતંત્ર નિયમિત છે ? જે તે નિયમિત છે તે તેને કઈ નિયંતા છે કે પછી તે સ્વભાવથી જ નિયમબદ્ધ છે? આ અને આવી વિશ્વસ્વરૂપ સંબંધી અનેક સમસ્યાઓની તલસ્પર્શી વિચારણા ભારતના અનેક મહાત્માઓએ કરી છે અને તેના ફળરૂપે આ દેશમાં અનેક દર્શનધારાઓને પ્રાદુર્ભાવ થયો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એક જ વસ્તુના સ્વરૂપ સંબંધી બધાં દર્શનમાં એકવાકયના કેમ નથી ? વળી સર્વ દશનકાએ પોતપોતાના દાશક્તિક સિબતે દાખલા-દલીલ સાથે તર્કબદ્ધ શૈલીમાં રજુ કર્યા છે. અન્યોન્ય શબની શુટિઓ પણ તર્કબદ્ધ દલીલ સાથે દર્શાવી
Page #84
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સવરૂપ છે. એકબીજાના દાર્શનિક સિદ્ધાંતનું પ્રામાણ્ય સિદ્ધ કરવા અનેક વાદ પણ રચાયા છે. હજારો વર્ષથી આ થતું આવ્યું છે. પરંતુ આશ્ચર્ય તો એ થાય છે કે આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી જેવા જૂજ અપવાદ સિવાય ભાગ્યે જ કોઈએ પિતાના કુળકુળાગત મનાતા આવતા દર્શનની ત્રુટિઓ સ્વીકારી અન્ય દાર્શનિક સિદ્ધાંતોને સ્વીકાર કર્યો હોય. સર્વ પ્રાણીઓમાં વધુમાં વધુ બુદ્ધિશાળી ગણાતા. મનુ પણ સત્યને ઓળખી ના શકે તે કેવી વિચિત્રતા છે. સત્યમત નિયમો એક જ હોય છે જ્યારે અસત્ય મતો અનેક હોય છે. આમ છે તે પછી અનેક મતમતાન્તરોમાંથી માનવ સત્યને શિધીને સ્વીકારતા કેમ નથી ?
ઉપરોક્ત પ્રશ્નોની વિચારણા કરી આ વિચિત્ર વિશ્વના મૂળભૂત ઘટક દ્રવ્ય (Elementary substances) કર્યા છે, તેમનું સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપ કેવું છે, વળી વસ્તુમાત્રનું તથા પ્રકારનું પરિગમન કયાં કારણોથી થાય છે, ઇત્યાદિ સર્વને આગમાં પ્રધાન અનુભવ અને અનુમાન પ્રમાણુને આધાર લઈ સમ્યગદષ્ટિ
ગીમહાત્માઓએ સમ્યગ નિર્ણય કરી જે વિજ્ઞાન રચ્યું છે તેને જેને દર્શન દ્રવ્યાનુયોગ કહે છે. વળી એક જ વસ્તુના સ્વરૂપ સંબંધી દાર્શનિક વિસંવાદનું કારણ જણાવી તેનું નિરાકરણ કરે છે તે અનેકાંત સિદ્ધાંત જૈન દર્શનને મૌલિક સિદ્ધાંત છે. અન્ય સવ દર્શને જ્યારે એકાંતવાદી છે ત્યારે એક માત્ર જૈન દર્શન જ અનેકાંતવાદી છે. જૈન દર્શન એકાંત અનેકાંતવાદી નથી તે. સમજવું અત્યંત જરૂરી છે. ભિન્ન ભિન્ન એકાંત દર્શનને જેને દર્શનને અનેકાંત સિદ્ધાંત પિતાની વ્યાપક અનેકાંત દષ્ટિમાં યથાયોગ્ય સ્થાન પ્રદાન કરે છે. દષ્ટિનિરપેક્ષતા થકી નિરાધાર તે. એકાંતદશનોને નયસાપેક્ષતા બક્ષી સદ્ધર કરે છે, અનેકાંતની વિાળ સુષ્ટિનાં દર્શન કરાવી એકાંતના સંકુચિત ઢાંચામાં રંધાતી.
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨. તે દષ્ટિને મુક્ત કરી તેમાં નવા પ્રાણ પૂરે છે. એકાંતઆગ્રહની પકડમાથી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલી દષ્ટિને મુક્ત કરી સમ્યતા બક્ષે છે.
એકાંતદર્શનવાદીઓ ભિન્ન ભિન્ન અનેક દષ્ટિબિંદુઓની વિષયભૂત અનેકાંત વસ્તુને પિતાના એક જ દકિટબિંદુથી પ્રાપ્ત થતા તેને અપૂર્ણ સ્વરૂપને સંપૂર્ણ માને છે તેથી, અથવા પિતાની તે દષ્ટિ, જ યથાર્થ છે તેમ માની અન્ય સર્વ દષ્ટિબિંદુઓનું નિરાકરણ કરે છે તેથી, અથવા પોતાના દર્શનને દૃષ્ટિસાપેક્ષ નહિ પરંતુ દષ્ટિનિરપેક્ષ માને છે. તેથી, એકાંતદર્શન મિયાદર્શન છે. એકાંતદષ્ટિ મિથ્યાદષ્ટિ છે. અનેકાંતવાદનું સ્વરૂપ હૃદયંગમ થાય નહિ તે જૈન દર્શન કોઈ પણ પદાર્થ સમજવામાં પારાવાર મુશ્કેલીઓ તે છે જ પરંતુ, તેને વિપરીતપણે ગ્રહણ કરાઈ જવાને ડર પણ રહે છે. અનેકાંતને ને માન અને તેનું ખંડન કરવું તે તો જાણે સમજ્યા પરંતુ વાચસ્પતિ મિશ્ર શ્રી શંકરસ્વામી, શ્રી ભાસ્કરાચાર્ય તેમજ રામાનુજસ્વામી જેવા પંડિતો અનેકાંતનું જે સ્વરૂપ જૈન દર્શનને અભિમત નથી એવું એક કાલ્પનિક સ્વરૂપ ઊભું કરીને તેનું ખંડન કરે છે, ત્યારે તે જેટલું હાસ્યાસ્પદ લાગે છે તેટલું જ ખેદજનક પણ લાગે છે. સર્વપલ્લી શ્રી રાધાકૃષ્ણન જેવા આધુનિક વિદ્વાને પણ આ દશનને ઉપરછલે અભ્યાસ કરી અનેકાંતવાદનું ખંડન કર્યું છે તે તેમણે આ વિષય સંબંધમાં ઇન્ડિયન ફિલોસોફી” નામના ગ્રંથમાં જે ઉલ્લેખ કર્યો છે તે પરથી સ્પષ્ટ જણાય છે. પિતાના દર્શન પ્રતિના તીવ્ર અભિનિવેશનું અથવા જૈન દર્શનનું ખંડન જ કરવું છે એવા અભિગ્રહપૂર્વક તેને અભ્યાસ કરવાનું આ સર્વ ફળ છે– પરિણામ છે. લેકવ્યવહાર, અનેકાંત સિદ્ધાંતને પ્રમાણભૂત ઠરાવે છે . કોઈ પણ દષ્ટિ પ્રતિરાગરહિત માધ્યસ્થ બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જેના દર્શન તેમજ તેને અનેકાંત સિદ્ધાંત
Page #86
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ સમજો બિલકુલ અઘરો નથી, કારણ કે જૈન દર્શન વસ્તુનું જેવું સ્વરૂપ પ્રરૂપે છે તેવું આપણું વ્યાવહારિક જીવનમાં અનુભવમાં આવે છે, તેથી પૂર્વગ્રહરહિત બુદ્ધિમાં સહજ ઊતરી જાય છે. લકત્તર દર્શન હેવા છતાં પણ તે આપણું લૌકિક વ્યવહારમાં અનેકાંતદશન ઓતપ્રોત થયેલું અનુભવી શકાય છે. આથી વિપરીત એકાંત દર્શને જેવું વસ્તુ-સ્વરૂપ કહે છે તેવું અનુભવમાં આવતું નથી તેથી બુદ્ધિમાં ઊતરતું નથી. લોકવ્યવહાર વસ્તુના સ્વભાવને નિયામક નથી પરંતુ વસ્તુ સ્વભાવ લોકવ્યવહારને નિયામક છે. આપણા કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય આદિ સમગ્ર પ્રકારના લૌકિક વ્યવહારમાં વસ્તુના યથાર્થ સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. એકાંતદર્શનકારે વસ્તુનું જ સ્વરૂપ પ્રરૂપે છે તેની વિરુદ્ધ વ્યવહાર ચાલે છે તેથી વ્યવહાર નહિ પરંતુ એકાંતદર્શન પ્રરૂપિત વસ્તુસ્વરૂપ અયથાર્થ કરે છે. એકાંત ક્ષણિવાદી કહે છે કે વસ્તુમાત્ર ક્ષણજીવી છે. તે ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે તે નાશ પામે છે. આ ક્ષણિકવાદનું નિરાકરણ કરનાર પ્રત્યભિજ્ઞાનની પ્રમાણુતાની સ્વીકૃતિ વ્યવહારમાં હર પળ સ્પષ્ટ જણાય છે. એકાંત નિત્યવાદને પણ વ્યવહાર ગણકારતો નથી. એકાંત નિત્યવાદની માન્યતા મુજબ વસ્તુ જ્યાં, જેવી અને જેવડી છે તે હરહંમેશ ત્યાં, તેવી અને તેવડી જ રહેવી જોઈએ. વાસ્તુમાં કોઈ પણ પ્રકારે ભેદ (change) ન થવો જોઈએ. આ વાદ મુજબ દદી સાજે ન થાય, સાજે દદી ન થાય, સુખી દુઃખી ન થાય અને દુ:ખી સુખી ન થાય. સંસારી મુક્ત ન થાય. આવું કેણ માને છે ? અરે આ વાદના હિમાયતીઓ પણ દર્દી આવતા વિદની દવા લેવા
* ભૂતકાળમાં જોયેલી વસ્તુ અને વર્તમાનમાં તમારી સમક્ષ ઉપસ્થિત થતી વરતુ એકની એક જ છે (તેમજ એક જેવી છે) તેવો નિશ્ચય જેનાથી થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે.
FOT F
Page #87
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ૨
જાય છે. એક સામાન્ય ઉદાહરણથી બેઉ એકાંતવાદની અપ્રમાણિકતા સિદ્ધ કરીએ. પરદેશમાં ભણગણુને આઠ વર્ષે ઘેર આવતા દીકરા સુરેશને ભેટી પડતાં મા બેટાને કહે છે, “આવ બેટા સુરેશ ! તું કેટલું બધું બદલાઈ ગયો છે ? ઓળખાય તેવો પણ નથી રહ્યો.” અત્રે આઠ વર્ષના ગાળા પછી ઘરે આવેલાને “આ જ મારો બેટે છે જે આઠ વર્ષ પૂર્વે પરદેશ ગયેલ છે તેમ માનીને જ તેના બેટાને “આવ બેટા સુરેશ” કહી માતા આવકારે છે તે જ એકાંત ક્ષણિકવાદને અસિદ્ધ કરે છે. અને જે દીકરો આઠ વર્ષના ગાળામાં ઓળખાય તેવો રહ્યો નથી અર્થાત તેમાં આમૂલ પરિવર્તન થયું હોવા છતાં પણ તે જ તેને દીકરે છે તેમાં માને લેશમાત્ર શંકા થતી નથી તે જ એકાંત નિયવાદને અસિદ્ધ કરે છે. એકાંત ક્ષણવાદ કે એકાંત નિત્યવાદની જેમ સર્વ એકાંત મતે બુદ્ધિમાં નથી ઊતરતા કે નથી વ્યવહારમાં અનુભવાતા.
' જે દર્શન પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપ લેકવ્યવહારમાં અનુભવાતું નથી તે દશન યથાર્થ છે, કારણ કે તે તર્કશુદ્ધ અનુમાન પર રચાયું નથી. અનુમાન તક પૂર્વક થાય છે. તક પ્રત્યભિજ્ઞાનપૂર્વક થાય છે અને પ્રત્યભિજ્ઞાનને આધાર સ્મૃતિ છે. સ્મૃતિ ધારણની જ હોય છે અને તે ધારણા લેકવ્યવહારમાં અનુભવાતા પદાર્થો(ભાવાત્મક યા દ્રવ્યાત્મક)ની જ થાય છે. આથી દર્શનધારાનું “ઉગમસ્થાન લોકવ્યવહાર છે. તેથી કોઈ પણ દર્શન વ્યવહારને અપલાપ કરે તો તેની પ્રમાણિકતા પ્રતિ શંકા થાય તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આપણા વ્યાવહારિક જીવનમાં અનેકાંતસિદ્ધાંતને
સ્વીકાર કેવી રીતે અંતભૂત થયું છે તેની વિચારણા કરીએ તે ( પૂર્વ દ્વિમુખી સિક્કાની ઉપમાએ તત્ત્વનું વૈત સ્વરૂપ – જે અનેકાંતનું હાર્દ છે – સમજવા પ્રયત્ન કરીએ.
Page #88
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
તત્ત્વ અનુત્પન્ન અવિનાશી છે
આપણી દૃષ્ટિમર્યાદામાંથી કાઈ પટ્ટા દૂર થતાં આપણે તેને નશ માની લઈએ છીએ અને આપણી દૃષ્ટિમર્યાદામાં નવીન વસ્તુ ઉપથિત થતાં તેની ઉત્પત્તિ માની લઈએ છીએ. પરંતુ સૂક્ષ્મ વિચારણા નિણૅય કરે છે કે વસ્તુતઃ પદાર્થના નાશ નથી તેમજ અવસ્તુની ઉત્પત્તિ પણ નથી, અર્થાત્ સદ્ભાવના વંધ્યાપુત્રવત્ અત્યંતાભાવ થતા નથી તેમજ વ"ધ્યાપુત્રવત્ અત્યંતાભાવમાંથી. સદ્ભાવ નીપજતા નથી. ઉત્પત્તિ અને નાશ જણાય છે તે સ માત્ર રૂપાંતરા જ છે. ભાવના કદાષિ મૂળથી અભાવ થતા નથી પરંતુ અભાવ કાઈ અન્ય ભાવપૂર્વક જ થાય છે, જેમ કે માટીના પિડાકારને નાશ ધડાની ઉત્પત્તિપૂર્વક થાય છે. તેવી જ રીતે ધડાની ઉત્પત્તિ અર્થાત્ ઘટભાવ માટીના પિંડાકારના નાશપૂર્વક જ થાય છે, ભાવ અન્યના અભાવપૂર્વક જ થાય છે. જો આમ ન માનતાં માટી વિના ઘડાની ઉત્પત્તિ માનીએ તે તા અસની ઉત્પત્તિ માનવી પડે અને માટીના પિડાકારના નાશ થાય છતાં ઘટાદની ઉત્પત્તિ ન માનીએ તે સત્તા નાશ માનવા પડે, સત્ત્ના નાશ નથી અને અસી ઉત્પત્તિ નથી.' ન્યાયના આ સિદ્ધાંતના અપલાપ ઘટતા નથી. વિશ્વમાં કાઈ એક પરમાણુ પણ નવા ઊપજતા નથી કે જેટલા છે તેમાંથી એકના પણ નાશ કદાપિ થતા નથી. તેવી જ રીતે જગતમાં એક પણ જીવ નવા ઊપજતા નથી અને જેટલા છે તેમાંથી એકના પણ નાશ થતા નથી. જગતમાં મૂળભૂત દ્રવ્યોની સ ંખ્યા અચળ (constant) છે. તેમાં એકની પણુ દ્ધતિ ચા વૃદ્ધિ ઘટતી નથી. આધુનિક વિજ્ઞાન આ સિદ્ધાંત તેના ધનઝર્વેશન લૅા (conservation law) દ્વારા સ્વીકારે છે. વસ્તુની અનાદિ અનંતતા અર્થાત્ વસ્તુનું અનુત્પન્નપણું તેમજ તેનું અવિનાશીપણું સ્વીકાર્યા વિના કાઈ પણુ દર્શન યા વિજ્ઞાન પોતાનું માળખું ઊભું કરી
Page #89
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારોહ – ગુછ દે
શકતું નથી. આધુનિક વિજ્ઞાનની કોઈ પણ શાખાના સિદ્ધાંત અને સૂત્રોમાં આ સિદ્ધાંત અંતભૂત થયો હોય જ છે.
લેકવ્યવહારમાં અનેકાંતની સ્વીકૃતિ
" આપણું સાંસારિક વ્યવહારમાં અને કાંતવાદની સ્વીકૃતિ સમાયેલી છે પરંતુ આપણને તેનું ભાન નથી. લેકમાં કહેવત છે કે
આત્મા અમર છે.” બીજી કહેવત છે “નામ તેને નાશ છે.” આત્મા પણ કઈ વસ્તુનું નામ છે તેથી આ બીજી કહેવત મુજબ આત્મા નામની વસ્તુ પણ નાશવંત ઠરે છે. આ રીતે આ બેઉ કહેવાનું વિધાન પરસ્પર વિરોધી હોવા છતાં પણ આપણે ભાગે જ આ કહેવતાની યથાર્થતામાં વાંધો ઉઠાવીએ છીએ. “આત્મા. અમર છે' ત્યાં અમર એટલે અવિનાશી, શાશ્વત, નિત્ય ધ્રુવ અને. નાશવંત એટલે અનિત્ય, વિનાશી, અધ્રુવ. આમ એક કહેવત આત્માને નિત્ય કહે છે અને બીજી તેને અનિત્ય કહે છે. આમ છતાં પણ આપણને આ કહેવતોમાં વિસંવાદ શા માટે નથી. જણાતો? સહેજ ઊંડા વિચાર કરતાં જણાશે કે આવાં પરસ્પર વિરોધી વિધાન કેઈ એક જ દષ્ટિબિંદુપૂર્વક તે ઘટી ના શકે, ‘આની પાછળ બે વિરોધી દષ્ટિબિંદુઓની અપેક્ષા કામ કરી રહી હોવી જોઈએ. જેવી રીતે સિક્કાની પરસ્પરવિરોધી દિશાભિમુખ બે બાજુઓનું કોઈ પણ દકે.બિં થી નિહાળતાં દર્શન થઈ શકતું નથી પરંતુ તે બેઉ પાસાંઓનું દર્શન કરવા પરસ્પર વિરુદ્ધ દિશાભિમુખ ક્રમ પૂર્વક બે દકેબિઓ પરથી સિક્કાનું દર્શન કરવું પડે છે. તેવી જ રીતે વસ્તુને “નિત્ય” અને “અનિત્ય” એવા બે વિરોધી ધર્મોનું કોઈ એક નયની અપેક્ષાએ વિધાન થઈ શકતું પરંતુ તે વિરોધી ધર્મોનું પરસ્પર વિરોધી બે નયની ક્રમિક અપેક્ષાપૂર્વક જ થઈ શકે છે. તેથી આપણે એ વિચારવાનું છે કે
Page #90
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૭૧
આત્માને નિત્ય કહેનાર કયા નય છે અને તેને અનિત્ય કહેનાર કર્યા નય છે.
દ્રબ્યાર્થિક નયની અભેદ્ય દૃષ્ટિ
2
આ પૂર્વે આપણે જોઈ ગયાં છીએ કે જેનુ અસ્તિત્વ છે તેને સથા મૂળથી અત્યંતાભાવ થતા નથી અને સ થા અત્યંતાભાવરૂપ અવસ્તુમાંથી વસ્તુ ઉત્પન્ન થતી નથી. જેને આપણે ઉત્પત્તિ અને નાશ અથવા વ્યય કહીએ છીએ તે તત્ત્વતઃ તા માત્ર રૂપાંતર યાને અર્થાન્તર જ છે. વસ્તુ પાતાની એક અવસ્થાને ત્યાગ કરી નવીન અવસ્થા ધારણ કરે છે તેને રૂપાંત્તર અથવા અર્થાન્તર કહેવાય છે. આવી રીતે રૂપાંતર કરતી વસ્તુ કાળક્રમે જે ભિન્ન ભિન્ન અવસ્થાએ યાને પરિણામે ધારણ કરે છે તેને જૈન પરિભાષામાં પર્યાયા કહેવાય છે.
--
કુ ંભકાર માટીદ્રવ્ય લઈ તેને 1 પીડા બતાવે છે, પછી તેને યાક પર ચઢાવી પ્રથમ તે પીંડાને સ્થાલી (થાળ, રકાખી ) જેવા આકાર આપે છે, પછી તેને કેાષ (ઊંડી વાટકી) જેવા આકાર આપે છે. એમ ઉત્તરાત્તર માટીમાંથી પિંડે, સ્થાસ, કેષ કુશલાદિ અને અંતે ધડે બનાવે છે. આ પીંડ સ્થાલી, કાષ, ધડા આદિ સ માટીદ્રચ્ની જ ભિન્ન ભિન્ન આકૃતિઓ છે. તે સવ માટીસ્વરૂપ જ છે. માટી અને પંડાદિ ભિન્ન ભિન્ન વસ્તુ નથી, તે સર્વ માટીની જ ભિન્ન ભિન્ન આકૃતિઓ અથવા અવસ્થાઆ છે. માટીના
+ +
તે સ` પર્યાયા છે. જેની દૃષ્ટિ માટીમાં જ ખૂંપેલી છે તેની દૃષ્ટમાં માટી જે પિંડ, સ્થાલી આદિ પર્યાયો ધારણ કરે છે તે પર્યાય આવતા જ નથી. તેની દૃષ્ટિમાં તા પિંડાદિ સર્વ પર્યાય.ભાં માત્ર માટીનાં જ દર્શીત થાય છે. એક માટીદ્રવ્યમાં જે રૂપાંતર થાય છે તેને આ દષ્ટિ રૂપાંતરસ્વરૂપે ખેતી જ નથી, તેની દૃષ્ટિમાં
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ તે એક માટીદવ્ય જ આવે છે. “આમા અમર છે” કહેનારની પણ આ જ દષ્ટિ છે.
અનાદિકાલીન નિગોદ અવસ્થામાંથી વ્યવહારરાશિમાં આવી જીવ આ સંસારમાં ભિન્ન ભિન્ન ગતિ, જાતિ આદિ પર્યામાં ભ્રમણ કરે છે. અનેક પ્રકારના ભિન્ન ભિન્ન તિર્યંચ પર્યાયમાં પરિભ્રમણ કરતાં કરતાં કદાચ મનુષ્ય થાય, મનુષ્ય મટીને દેવગતિ પણ પ્રાપ્ત કરે છે, દેવપર્યાય ત્યજી તે જ જીવ ફરી મનુષ્ય પણ થાય અથવા પશુ, પક્ષી, મગર, મરછ અને કદાચ એ કેન્દ્રિય જાતિમાં પૃથ્વી, વનસ્પતિ આદિ સ્થાવરકાયપણું પણ પ્રાપ્ત કરે અને આવી રીતે ભ્રમણ કરતાં કરતાં નારક પણ બને છે. આવી રીતે અનંતાનંત પર્યાયોને પ્રાપ્ત કરવા થકી ભવ્ય છવ સિદ્ધ પણ થઈ જાય છે અને તેના સાંસારિક પર્યાને અંત આવે છે.
જે નયના આલંબને વક્તા આત્માને અમર, અવિનાશી, શાશ્વત, ધ્રુવ આદિ કહે છે તે નયની દષ્ટિમાં છવ. નિગોદથી લઈ સિદ્ધ થતાં સુધી જે ભિન્ન ભિન પર્યાય ધારણુ કરે છે તે પર્યાયે આ દૃષ્ટિમાં આવતા જ નથી. એક છવદ્રવ્ય કાળક્રમથી જે અર્થાન્તરો પ્રાપ્ત કરે છે. તેને આ દષ્ટિ અર્થાન્તર સ્વરૂપે જોતી જ નથી. આ દષ્ટિ તે કહે છે: “અર્થાન્તર છે જ ક્યાં ? શું તે જવને કેાઈ ગુણ નાશ પામે છે? નાશની તો વાત જ જવા દે. તેના ગુણમાં એક અંશની પણ હાનિ ચા વૃદ્ધિ કદાપિ થતી નથી. વળી તે પ્રદેશદળમાંથી એક પ્રદેશની પણ કદાપિ હાનિ યા વૃદ્ધિ થતી નથી. આમ છે તો પછી અર્થાન્તર કયાંથી આવ્યું ? ભેદ કયાં થયો ? તે જીવના સ્વરૂપમાં વિશેષતા કયાં આવી ? વિનાશનો તે સવાલ જ ઉપસ્થિત નથી થતા. તમો માને છે તે પર્યાયવિશો તે મારી દ્રષ્ટિમાં આવતા જ નથી તો હું તેને કેમ માની શારી દષ્ટિમાં તે એક, નિર્વિકલમ (અખંડ,
Page #92
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૭૩ અભેદસ્વરૂપ) નિત્ય, શાશ્વત જીવકવ્ય જ જણાય છે. આ જ વસ્તુ છે. જે પોતાના એક અખંડ સ્વરૂપમાં હંમેશાં અવસ્થિત છે તે જ તાત્વિક વસ્તુ છે, તે જ સત્ય છે. તમે માનો છે તે પર્યાયે કે જે પૂર્વે હતા નહિ અને જે ઉત્તરકાળમાં પણ નથી તે વર્તમાનમાં આવ્યા ક્યાંથી? આવી અસત્ વસ્તુને મનાય જ કેમ? આવી રીતે જે નવ વસ્તુને અખંડ, અભેદ, અવિશેષિત પોતાના સામાન્ય એક રૂપમાં સદા અવસ્થિત નિત્ય અર્થાત અવિનાશી માને છે તેને કવ્યાર્થિક અથવા દ્વવ્યાસ્તિક નય કહેવાય છે. કવ્યાર્થિક નય અભેદ દૃષ્ટિ છે, કારણ કે દ્રવ્ય જે ભિન્ન ભિન્ન પર્યાયભેદને પ્રાપ્ત કરવા થકી નિરંતર કાળમાં નિર્ગમન કરે છે તે પર્યાયે આ દૃષ્ટિમાં ઉપલબ્ધ થતા જ નથી. આ નય દ્રવ્યને જ સત માને છે અને પર્યાયને અસત્ માને છે. પર્યાયાર્થિક નયની ભેદદષ્ટિ
“નામ તેનો નાશ છે” કહેનારની દષ્ટિનું હવે વિશ્લેષણ કરીએ દ્રવ્ય કાળક્રમે જે ભિન્ન ભિન્ન પર્યાયને ધારણ કરે છે તે પર્યાયામાં જ આ નયની દષ્ટિ ખૂંપી ગઈ છે. તે ભિન્ન ભિન્ન પર્યાને જે ધારણ કરે છે તે, અથવા તે ભિન્ન ભિન્ન પર્યાય જેના થાય છે તે, અથવા તે ભિન્ન ભિન્ન પર્યાયમાં અનુગત જે સામાન્ય વસ્તુ છે તે દ્રવ્ય આ દષ્ટિમાં ઉપલબ્ધ થતું જ નથી. તેની દષ્ટિમાં તે પ્રતિક્ષણ ઉત્પન્ન થતા અને અનંતર સમયે નાશ પામતા માત્ર પર્યાયે જ ઉપલબ્ધ થાય છે. પર્યાય-પર્યાયમાં તેને માત્ર ભેદ જ જણાય છે, પ્રત્યેક પર્યાય તેને વિશેષ સ્વરૂપમાં જ જણાય છે. આથી તેની દષ્ટિમાં વસ્તુમાત્ર ક્ષણક્ષયી યાને નાશવંત છે. આ સર્વ પર્યાયોમાં અનુગત દ્રવ્ય નામની કોઈ નિત્ય અને સામાન્ય વસ્તુ આ નયમાં ઉપલબ્ધ થતી નથી તેથી તે માને કેમ? આથી તે દ્રવ્યને અસત્ માને છે. આ નય તે કહે છે, “દ્રવ્ય નામની કોઈ
For
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
•
નિત્ય વસ્તુ છે જ નહિ. શું મનુષ્ય નિત્ય છે ? દેવ અમર છે? વિશ્વમાં કંઈ વસ્તુ નિત્ય છે તે તે! કહે ? વળી ભિન્ન ભિન્ન તેમજ અન્યોન્ય વિલક્ષણ પર્યાયામાં તમાને એકરૂપતા જણાય છે, તેમાં તમેાને કાઈ સામાન્ય તત્ત્વ જણાય છે. પરંતુ હું પૂછું છું કે મનુષ્ય અને પાષાણુ( પૃથ્વીકાળતા જીવ )માં તમાને એકરૂપતા જાય છે? શું દેવ અને દાનવમાં એકરૂપતા છે? દેવ, દાનવ, મનુષ્ય, મગર, મચ્છ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ આદિમાં સામાન્યપશું કયાં છે? મારી દષ્ટિમાં તા પ્રતિક્ષણુ ઉત્પન્ન થતી અને અન તર સમયે નાશ પામતી વસ્તુ જ જણાય છે. વસ્તુમાત્ર વિનાશી છે, પ્રત્યેક ક્ષણુ વિલક્ષણ છે. ભિન્ન ભિન્ન અનેક વિશેષ જ છે. આવી ક્ષણિક વસ્તુ જ સત્ છે. દ્રવ્ય જેવી કાઈ સામાન્ય અને નિત્ય વસ્તુ છે જ નહિ. દ્રવ્ય અસત્ છે. આવી રીતે જે નય વસ્તુને ક્ષણિક, અનેક વિશેષરૂપ માને છે તે પર્યાયાર્થિક નય છે, પર્યાયાર્થિક ભેદદષ્ટિ છે કારણ કે તે પર્યાયામાં અનુગત અભેદ દ્રવ્યતત્ત્વને માનતા નથી. આવી રીતે એકની એક વસ્તુ
જૈન સાહિત્ય સમારાહ – ૭ ૩
-
દ્રવ્યાર્થિક નયા પેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ અનિત્ય છે.
.
દ્રવ્યાર્થિક નયાપેક્ષ એ એક છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ અનેક છે. દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ સામાન્ય છે અને પર્યાયર્થિક નય.પેક્ષા એ વિશેષ છે.
વ્યાર્થિક નયાપેક્ષાએ અભેદ (નિર્વિકલ્પ) છે અને પર્યાયાર્થિક નયાપેક્ષા એ ભેદરૂપ (સવિકલ્પ) છે,
'',,
દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ અવિનાશી છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ
વિનાશી છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૭પ
અનેકાંતદશનનું સામાન્ય સ્વરૂપ દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ અનાદિ, અનંત છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ સાદિ સાંત છે. દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ પર્યાય અસત છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ દ્રવ્ય અસત્ છે. - ઉપરોક્ત બે તો ભેદ અને અભેદ દૃષ્ટિને એક પ્રકાર છે. આ ભેદાદ દષ્ટિને બીજો અગત્યને પ્રકાર પણ લેકપ્રસિદ્ધ કહેવતમાં જ છુપાયેલે પડ્યો છે તેને હવે શોધી કાઢીએ. સંગ્રહનયની અભેદ દષ્ટિ
મનુષ્ય એક સ્વાથી પ્રાણી છે. પુરુષનો સ્વભાવ ભમરા જેવો છે. સ્ત્રીનું ચરિત્ર દેવ પણ કળી શકતા નથી. આ લોકિક વ્યવહાર પ્રસિદ્ધ ઉક્તિઓમાં રેખાંકિત શબ્દોને એકવચનમાં પ્રયોગ શા માટે કરીએ છીએ ? શું તે તે શબ્દ કોઈ એક વ્યક્તિવિશેષ વાચક છે? તે તે ઉક્તિ કોઈ વ્યક્તિવિશેષનું જ લક્ષણ દર્શાવે છે ? ના, તેમ તેમ નથી. વ્યાકરણશાસ્ત્રમાં આ શબ્દોને સામાન્ય નામ કહેવાય છે, કારણ કે તે તે શબ્દ પિતપોતાની જાતિની સર્વ વ્યક્તિઓનો અર્થાત તે તે શબ્દના વાચ્ય અર્થ માત્રને સંગ્રહ કરી – અનેકનું એકીકરણ કરી તે અનેકના સમૂહને એક સામાન્ય નામથી સંબોધે છે.
વ્યાકરણ ભાષાનું વિજ્ઞાન છે, પરંતુ ભાષાની રચના વ્યાકરણ શાસ્ત્રના સિદ્ધાંતનું આલંબન લઈને નથી થઈ. પરંતુ ભાષાના આધારે વ્યાકરણ રચાય છે. વ્યાકરણશાસ્ત્રને મૂલાધાર તે લેકવ્યવહારમાં સાહજિક વિકાસ પામેલી ભાષા છે. ભાષાની રચનાપંડિતો નથી કરતા. અબુધ જનેના પરસ્પરના વ્યવહાર માંથી આપોઆપ ભાષા રચાય છે અને તેમના સામાજિક વિકાસની સાથે સાથે ભાષા પણ વિકાસ પામે છે. અન્યોન્ય સંપર્કરહિત.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
જૈન સાહિત્ય સમારોહ – ગુરછ ૨
ભિન્ન ભિન્ન દેશોમાં અલગ અલગ પ્રજ વસે છે તેથી અનેક ભાષાઓને વિકાસ થયો છે. ભાષાઓની અનેક્તા છતાં તે પ્રત્યેક ભાષામાંથી ઉત્પન્ન થતા વ્યાકરણશાસ્ત્રોની સમાનતામાં કર્યું કારણ છે? આ સમાનતા આકસ્મિક તો માની ન શકાય. આની પાછળનું રહસ્ય તો એક જ છે કે ભાષાની રચના દર્શનશાસ્ત્રના બિલકુલ .અજાણ એવા અબુધ જનોએ કરી હોવા છતાં પણ તે નૈસર્ગિક પદાર્થોને અનુસરતી હોય છે. આથી લોકભાષામાં અંતભૂત થયેલા સિદ્ધાંતનું વિશ્લેષણ કરનાર વ્યાકરણશાસ્ત્ર જ્યારે અનેકના સંગ્રહને એક સામાન્ય નામથી એકવચનમાં સંબોધે છે ત્યારે તે સંબોધન જે દષ્ટિનું આલંબન લે છે તે લૌકિક વ્યવહારમાં પ્રતિષ્ઠા પામેલી યથાર્થ દષ્ટિ છે અને તે જ સંગ્રહનીય છે.
એક જ કાળમાં અવસ્થિત ભિન્ન ભિન્ન દેશમાં ક્ષેત્રમાં)* :૨હેલા પદાર્થોમાં રહેલા અન્ય વ્યવચ્છેદક અસાધારણ યાને વિશેષ ગુણધર્મો જેની દષ્ટિમાં આવતા જ નથી પરંતુ તે સર્વમાં અભેદ યાને એકત્વબુદ્ધિ ઉપન્ન કરનાર તે સવમાં રહેલા સામાન્ય ગુણધર્મો જ જેની દૃષ્ટિમાં ઉપલબ્ધ થાય છે તે અભેદ દષ્ટિ સંગ્રહાય છે. સંગ્રહનય વસ્તુસામાન્યને જ જુએ છે. તેની - દૃષ્ટિએ સામાન્ય જ સત્ છે. સંગ્રહનય વિશેષને અસત્ કહે છે, કારણ કે વસ્તુવસ્તુમાં ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનાર તે તે વસ્તુમાં રહેલા અસાધારણ યાને વિશેષ ગુણધર્મો. સંગ્રહનયમાં ઉપલબ્ધ થતા જ નથી. વ્યવહારનયની ભેદદષ્ટિ
સંગ્રહનય કહે છે, 'જીવ એક છે.” જીવનું લક્ષણ ચેતના છે.
* સામાન્ય રીતે વસ્તુનું ક્ષેત્ર એટલે તે વસ્તુ અવગાહિત ક્ષેત્ર યાને -આકાશખંડ લેવામાં આવે છે પરંતુ તરવત: વસ્તુનું પ્રદેશદળ તેનું ક્ષેત્ર છે અને વસ્તુને દેશ કહેતાં તેનું પ્રદેશદળ સમજવાનું છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
અથવા ઉપયોગ જીવનું લક્ષણ છે. આથી ઉપયોગ અથવા ચેતનાલક્ષણથી લક્ષિત જે એક પદાર્થ છે તેને જ સંબોધીને સંગ્રહાય. કહે છે, “જીવ એક છે, જીવ છવમાં તેને કોઈ ભેદ જણાતું નથી. આ નયને વિરોધી વ્યવહારનય છે. ભેદ અને વ્યવહારને એક જ અર્થ છે. વ્યવહાર કરે એટલે ભેદ કરો. જ્યારે દષ્ટિ ભેદગામી. બને છે ત્યારે તે સર્વ જીવોને એક રૂપે ન જોતાં તેમાં રહેલી વિશેષતાઓને નિહાળી કહે છે, “જીવ બે છે, કારણ કે તેની દષ્ટિમાં સંસારી અને સિદ્ધ એવા બે પ્રકારના જીવો જણાય છે. ભેદગામી.
વ્યહારનય જેમ જેમ છવજીવમાં રહેલી વધુ ને વધુ વિશેષતાઓના દર્શન કરે છે તેમ તેમ સંગ્રહનયગ્રહીત એક જ રાશિના ભેદોની સંખ્યામાં વધારો થતો જાય છે જેમ કે
શુદ્ધાશુદ્ધ અપેક્ષાએ “જીવ બે છે': સંસારી અને સિદ્ધ.
કાયાપેક્ષાએ “જીવ ત્રણ છે”: સ્થાવરકાય, ત્રસકાય અને અકાય(સિદ્ધ).
વેદાપેક્ષાએ “જીવ ચાર છે' : પુરુષવેદી, સ્ત્રીવેદી, નપુંસકવેદી અને અવેદી.
ગત્યાપેક્ષાએ “જીવ પાંચ છે” મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક અને ગત્યાતીત.
જાતિની અપેક્ષાએ “જીવ છ છે ? એ કેન્દ્રિય, બે-ઈન્દ્રિય, 2-ઇનિદ્રય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને ઇન્દ્રિયાતીત.
આવી રીતે વ્યવહારનયની ભેદદષ્ટિ જેમ જેમ વધુ ને વધુ સૂમ બનતી જાય છે તેમ તેમ વિશેષરૂપી શસ્ત્ર વડે સંગ્રહાય પ્રહીત એકની એક જીવવસ્તુના તે વધુ ને વધુ ભેદ, પ્રભેદ કરતી જાય છે અને અંતિમ સ્તરે – પરમ વ્યવહારનયની દૃષ્ટિમાં જેટલા જીવે છે તેટલા અર્થાત્ મધ્યમ અનંતાનંત સંખ્યા પ્રમાણે ભેદ્ય
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ -એક જીવરાશિમાં પ્રાપ્ત કરે છે. વ્યવહારનય વસ્તુવિશેષને જ ગ્રહણ કરે છે. તેની દૃષ્ટિમાં સામાન્ય અવસ્તુ છે.
- લોકવ્યવહાર પણ સંગ્રહ અને વ્યવહાર આ બેઉ નયોને જાણતાં-અજાણતાં સ્વીકાર કરે છે તે નિમ્ન ઉદાહરણથી જોઈ શકાય છે :
તમે કરી લેવા નીકળ્યા. કેરીવાળાની ટોપલીમાં બે-ચાર મોટાં ફળ જોઈ તેવાં મોટાં ફળ લેવાની શરતે ભાવ નકકી કર્યો, કેરીવાળા તમારી થેલીમાં કેરી મૂકતા જાય છે. પરંતુ પછી પછીનું ફળ કદમાં નાનું નાનું થતું જાય છે. તમે વિરોધ કરો છો ત્યારે તે કહે છે,
શેઠ, પાંચે આંગળીઓ ઓછી સરખી હોય છે ? તેમાં ઓગણીસવિસનો ફરક તે હેય જ ને ?' અત્રે કેરીવાળાએ વ્યવહારનયનું
આલંબન લઈ એકવચનાઃ સામાન્ય નામ “આંગળી” શબ્દના વાચ્યાર્થીના પાંચ ભેદ કર્યા. જેની સંખ્યા પાંચ છે, જેનું ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન છે, જેની લંબાઈ પણ એકસરખી નથી અને વળી તે પ્રત્યેકને અંગૂઠા, તર્જની, મધ્યમિકા, અનામિકા અને ટચલી
એવાં પાંચ ભિન્ન ભિન્ન નામે છે; આવી રીતે પ્રત્યેક આંગળી પિતાપિતાની વિશેષતાઓને લઈને અનેક છે તે સર્વને એક કેમ કહેવાય ? આવી વ્યવહારનયની ભેદદષ્ટિ છે. આથી વિરુદ્ધ લોકમાં કહેવત છે, “આંગળી–આંગળીમાં ભેદ ક્યાં છે? ગમે તે કાપ, લેહી તે બધીમાંથી એકસરખું લાલ જ નીકળશે. આ સંગ્રહનયનો મત છે. તેની દૃષ્ટિમાં સર્વ આંગળી લાલ લહીમય છે તેથી બધી એકરૂપ છે. એકવચનમાં “આંગળી ” એવા સામાન્ય નામના વધ્યાર્થમાં અનેકતા કેવી રીતે ઘટે? સંગ્રહનયને વિષય * એક” છે. વ્યવહારને વિષય “સંખ્યા” છે તેથી એક સંખ્યા નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
સામાન્ય-વિશેષાત્મક વસ્તુ અને અનેકાંત સિદ્ધાંત
ભારતવર્ષમાં તેમજ પશ્ચિમમાં વિકસેલી ભિન્ન ભિન્ન દર્શનધારાઓમાં જે વિસંવાદો છે તેનો તલસ્પર્શી અભ્યાસ કરતાં જણાશે કે તેમાંના મોટા ભાગના વિસંવાદોના મૂળમાં સામાન્ય અને વિશેષ – Universal & Particular- ના સ્વરૂપ સંબંધમાં ગેરસમજ યા વિપરીત સમજ જ કારણભૂત છે. આથી વસ્તુના સામાન્ય-વિશેષાત્મક દૈત સ્વરૂપને સ્પષ્ટ ખ્યાલ આપ જરૂરી છે, કારણ કે વસ્તુનું જે દૈત સ્વરૂપ છે તે જ અનેકાંત સિદ્ધાંતનું હાઈ છે. " વસ્તુમાત્ર બે સત્તારૂપ છે અથવા કહે સત્તાના બે ભેદ છેઃ એક છે સામાન્ય સત્તા અને બીજી છે સ્વરૂપ સત્તા યા વિશેષ સત્તા.
સામાન્ય સત્તા વસ્તુ સામાન્યને સિદ્ધ કરે છે અને વિશેષ સત્તા વસ્તુવિશેષને સિદ્ધ કરે છે. “વસ્તુ છે ” એટલું જ કહેવાથી વસ્તુનું સંપૂર્ણ દર્શન થઈ શકતું નથી, કારણ કે “વસ્તુ છે ” એટલું જ નહિ પરંતુ “વસ્તુ કંઈક છે, તે જીવ છે યા અજીવ છે.” “વસ્તુ કંઈક છે' તેમાં “એ” વસ્તુની સામાન્ય સત્તાને સૂચવે છે જ્યારે “કંઈક” તે વસ્તુની સ્વરૂપ યાને વિશેષ સત્તાને સૂચવે છે. દ્રવ્યમાત્રમાં બે પ્રકારના ગુણે છે : એક છે સામાન્ય ગુણ
અને બીજા છે વિશેષ ગુણ, અસ્તિત્વ. દ્રવ્યત્વ, પ્રદેશ–ાદિ સામાન્ય • ગુણે છે, કારણ કે તે ગુણે દ્રવ્યમાત્રમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન,
વર્ણ, ગંધ આદિ વિશેષ ગુણ છે, કારણ કે તે તે ગુણે સર્વ દ્રમાં પ્રાપ્ત થતા નથી પરંતુ દ્રવ્યવિશેષમાં જ પ્રાપ્ત થાય છે. વતુવસ્તુમાં અનુવૃત્તિ પ્રત્યયમાં (સદશતાનું જ્ઞાન થાય છે તેમાં) હેતુ વસ્તુના સામાન્ય ગુણો છે અથવા અનેકમાં એકત્વની પ્રતીતિ થાય છે તેમાં કારણભૂત તે અનેકમાં રહેલા સામાન્ય ગુણ છે; અને વસ્તુ-વસ્તુમાં વ્યાવૃત્તિ પ્રત્યયમાં (વસ્તૃવસ્તુમાં ભેદની પ્રતીતિ
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૨
થાય છે તેમાં) હેતુ વસ્તુના વિશેષ ગુણે છે અથવા એકમાં અનેકતાનો બોધ થાય છે તેમાં કારણભૂત તે અને કેમાં રહેલ પરસ્પર વ્યવચ્છેદક-ભેદક અસાધારણ યાને વિશેષ ગુણે છે.
જે વસ્તુમાં વિશેષ ગુણે ન માનતાં માત્ર સામાન્ય ગુણે જ માનીએ તો અર્થાત્ સામાન્ય સત્તા માત્રને જ માનીએ તે વસ્તુમાત્ર એકરૂપ થઈ જાય. સર્વ વસ્તુમાં માત્ર “છે, છે, અને છે” તે માત્ર અસ્તિ પ્રત્યય થાય. “આ વસ્તુ તે નથી” એ “નાસ્તિ” પ્રત્યય તો થાય જ નહિ, કારણ કે કોઈ પણ વસ્તુમાં નાસ્તિત્વ તે વસ્તુથી ભિન્ન અન્ય વસ્તુની અપેક્ષાએ જ ઘટી શકે. પરંતુ વિશ્વમાં એક જ વસ્તુ હોય તે તેમાં નાસ્તિત્વભાવ પ્રાપ્ત થાય જ નહિ. પરંતુ આ “જીવ છે, અજીવ નથી,' “ત મગન છે, છગન નથી', એવો અસ્તિ સાથે નાસ્તિ પ્રત્યય પણ થાય છે તેથી વસ્તુમાં સ્વરૂપ સત્તાની સિદ્ધિ થાય છે.
વળી જે વસ્તુમાં માત્ર વિશેષ સત્તા માનીએ અને સામાન્ય સત્તા ન માનીએ તો પ્રત્યેક વસ્તુ એકબીજાથી બિલકુલ ભિન્ન થતી જેટલી વસ્તુ છે તેટલી સ્વતંત્ર એwાઈ (units) પ્રાપ્ત થશે. અનેકને લાગુ પડે તેવા કોઈ નિયમો યા સિદ્ધાંત પ્રાપ્ત થાય જ નહિ. પ્રત્યેક વસ્તુનું બિલકુલ ભિન્ન વિજ્ઞાન પ્રાપ્ત થાય. અનેક વસ્તુઓને પરસ્પર સાંકળી લેતા કેઈ નિયમ કે સિદ્ધાંત અશકય બને. પરંતુ આપણે આજે ન્યાય, ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ વિજ્ઞાનની રચના કરી શકયા છીએ, કારણ કે વસ્તુવસ્તુમાં પણ કોઈ અપેક્ષાએ સમાનતા છે જેથી અનેક સદશ વસ્તુઓને એક નિયમાધીન બનાવી સૂત્ર(formula)માં ગૂંથી શકીએ છીએ.
- અરિત પ્રત્યય એટલે જે જ્ઞાન વરતુમાં અસ્તિત્વ ગુણની સિદ્ધિમાં હેતુ બને છે તે જ્ઞાન. “વસ્તુ છે” આ પ્રમાણે જ્ઞાન થવાથી વસ્તુમાં અસ્તિ-- ત્વ ગુણની સિદ્ધિ થાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
અનેકાંત શનનું સામાન્ય વળી વ્યાકરણશાસ્ત્રમાં સામાન્ય નામ ઘટે નહિ, બધાં જ વિશેષનામો જ પ્રાપ્ત થાય. પરંતુ આ આપણું અનુભવની વિરુદ્ધ છે તેથી વસ્તુ વસ્તુમાં સામાન્ય ગુણે પણ પ્રાપ્ત થાય છે. આથી વસ્તુ સામાન્ય-વિશેષાત્મક તસ્વરૂપ સિદ્ધ થાય છે. વસ્તુ સામાન્યવિશેષ ઉભયાત્મક હોવા છતાં પણ સામાન્ય અને વિશેષ બે એકાંતિ ભિન્ન નથી. સામાન્ય અને વિશેષ એવા બે જુદા જુદા પદાર્થ નથી. તે બેઉમાં પ્રદેશભેદ નથી. નિગ્ન ઉદાહરણથી આ સિદ્ધ થઈ શકે છે.
જે સામાન્યથી દ્રવ્ય છે તે વિશેષથી છવદ્રવ્ય છે. વળી જે સામાન્યથી જીવ છે તે વિશેષથી સંસારી છે. જે સામાન્યથી. સંસારી છે તે વિશેષથી પંચેન્દ્રિય છે. જે સામાન્યથી પંચેન્દ્રિય છે તે વિશેષથી મનુષ્ય છે. જે સામાન્યથી મનુષ્ય છે તે વિશેષથી પુરુષ છે. જે સામાન્યથી પુરુષ છે તે વિશેષથી મગનલાલ છે. અત્રે
સ્પષ્ટ જણાય છે કે સામાન્ય અને વિશેષમાં ભેદ નથી. જે મગનલાલ છે તે જ સંસારી–પંચેન્દ્રિય-મનુષ્ય-પુરુષ–છવદ્રવ્ય છે. અત્રે દ્રવ્ય જીવ-સંસારી-પંચેન્દ્રિય-મનુષ્ય-પુરુષ અને મગનલાલની સામાન્યવિશેષની જે શ્રેણી છે તેમાં દ્રવ્ય સર્વવ્યાપક છે, કારણ કે તેમાં નીચેનાં સર્વ સ્થાને વ્યાપે છેઃ “ દ્રવ્ય” ઉપરની શ્રેણીમાં પ્રથમ સ્થાને છે. તેની ઉપર કોઈ વધુ વ્યાપક સ્થાન નથી તેથી “ દ્રવ્ય” અટો પર સામાન્ય છે અને “મગનલાલ” જે અંતિમ સ્થાને છે અને તે ઉપરનાં બધાં જ સ્થાનમાં વ્યાપે છે તેથી, મગનલાલ' પરવિશેષ છે. આ બે અંતિમ સ્થાન સિવાય સર્વ મધ્યમ સ્થાને સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, કારણ કે તે તે સ્થાને તેની ઉપરના સ્થાનની અપેક્ષાએ સામાન્ય છે અને અન્ય અપેક્ષાએ વિશેષ પણ છે. આથી જ સામાન્યમાં વિશેષ વાસ હેવાથી તે પદાર્થને વસ્તુ કહી છે અર્થાત્ સામાન્ય-વિશેષ ઉભયાત્મક પદાર્થને “વસ્તુ' કહેવાય છે,
at
Page #101
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારોહ- ગુચ્છ ૨ સંગ્રહનય વસ્તુમાં રહેલી માત્ર સામાન્ય સત્તાને જ જુએ છે. તેનું લક્ષ વસ્તુમાં રહેલી વિશેષ સત્તા પર તે જતું જ નથી, અને જતું નથી કારણ કે વિશેષને ગ્રાહક તે સંગ્રહનો વિરોધી વ્યવહારનય છે. કોઈ એક કાળે જે એક નયપૂર્વક વસ્તુ સ્વરૂપ જણાય છે તે જ કાળે તેના વિરોધી નયનું આલંબન લઈ શકાતું નથી. આથી જ સંગ્રહનય કહે છે કે “સામાન્ય જ છે, કારણ કે હુ તે માત્ર સામાન્ય સત્તાને જ નિહાળું છું. વિશેષ તો વંધ્યાપુત્રવત અવસ્તુ છે. જેની ઉપલધિ જ નથી થતી તેને મનાય જ કેમ ?” વ્યવહારનય વિરોધ કરે છે ત્યારે સંગ્રહનય કહે છે, તું જેને માને છે તે વિશેષ સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન જે તું કહેતા હોય કે વિશેષ સામાન્યથી ભિન્ન છે તો તે તે વંધ્યાપુત્રવત અવસ્તુ જ છે, કારણ કે સામાન્ય રહિત કોઈ વસ્તુ સંભવતી જ નથી. અને જો તું એમ કહેતા હોય કે વિશેષ સામાન્યથી અભિન્ન છે તે પછી તું કહે છે તે વિશેષ સામાન્ય જ છે, કારણ કે જે જેનાથી અભિન્ન હોય તે તે રૂપ જ હોય. આથી જ મારો નિશ્ચય છે કે સામાન્ય જ છે. વિશેષ અવસ્તુ છે.”
હવે વિશેષને ગ્રાહક વ્યવહારનય કહે છે, “વિશેષથી અતિરિક્ત સામાન્ય જેવી કોઈ વસ્તુ છે જ નહિ, કારણ કે સામાન્યની ઉપલબ્ધિ કદાપિ થતી જ નથી. જ્ઞાનમાં જે ઉપલબ્ધ થાય છે તે વિશેષ જ છે અને સંસારને સમગ્ર વ્યવહાર વિશેષથી જ ચાલે છે. તું કહે છે કે તેને જીવ સામાન્યની જ ઉપલબ્ધિ થાય છે, પરંતુ તે તારે ભ્રમ છે. તને જેની ઉપલબ્ધિ થાય છે તે, કાં તો સંસારી મનુષ્ય, દેવ તિર્યંચ, નારક યા સિદ્ધાત્મા છે. આ સર્વ વિશેષ જ છે.” આટલાથી સંગ્રહનય તેની જીદ છોડતા નથી ત્યારે વ્યવહારનય સંગ્રહ કરેલી દલીલ જ તેના માથે મારતાં કહે છે, “તું જેને માને છે તે સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન? જે તું કહે કે
Page #102
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ સામાન્ય વિશેષથી ભિન્ન છે તે તે વંધ્યાપુત્રવત અવસ્તુ જ છે, કારણ કે વિશેષ રહિત કઈ વાતુ સંભવતી નથી. અને જે તું સામાન્યને વિશેષથી અભિન માને તો તે વિશેષ જ છે, કારણ કે જે જેનાથી અભિન્ન હોય તે તરૂપ જ હોય. આથી મારે નિશ્ચય છે કે વિશેષ જ છે. સામાન્ય ખરશંગવત અવસ્તુ જ છે.”
આવી રીતે જ્યારે બેઉ નય પરસ્પર ટકરાય છે અને જે અસાધ્ય વિસંવાદ ઊભો થાય છે ત્યારે અનેકાંતવિદ્યાને જાણકાર સ્યાદ્વાદી વચમાં પડી સમાધાન કરાવે છે, “હે વાદીઓ, તમો ખોટા ઝગડે છો. તમે બેઉ તમારી દૃષ્ટિએ સાચા છો પરતું એકબીજાની દષ્ટિએ ખોટા છે. સંગ્રહાયે વરતુને સામાન્ય માત્ર કહી છે તે તેના અભેદ દષ્ટિબિંદુથી કહી છે, તેથી તેને મત તેની દષ્ટિથી સાચો છે પરંતુ તે નિરપેક્ષપણે સાચો નથી. આવી જ રીતે વ્યવહારનયે વસ્તુમાત્રને વિશેષ કહી છે તે તેની ભેદદષ્ટિથી કહી છે તેથી તેનો મત તેની દૃષ્ટિથી સાચે છે પરંતુ તે નિરપેક્ષપણે સાચો નથી. આથી તમારા વિધાન પૂર્વે “સ્યાઃપદનો પ્રયોગ કરે જેથી સર્વ વિસ વાદ જ મટી જાય. “સ્યા” એટલે “કેઈ એક અપેક્ષાએ” અથવા “કોઈ એક નયની અપેક્ષાએ.” આ જ અર્થમાં સ્વાદના બદલે “કથંચિત્ ”પદને પણ પ્રયોગ થાય છે. જે કોઈ પણ નય પિતાના અભિપ્રાયને નિરપેક્ષભાવે કહે તો તે દુર્નય બની જાય છે. આથી જ અનેકાંતવાદી પોતાને કોઈ પણ એકાંત મત સ્યાદવાદપૂર્વક જ કહે છે. જો કે વ્યવહારમાં આ પદનો પ્રયોગ તે હંમેશાં કરતું નથી પરંતુ તેને અસંદિગ્ધપણે સ્વીકારે તે છે જ.
આવી રીતે પરસ્પરવિરોધી નયના વિધાનમાં ઉત્પન્ન થતા વિસંવાદને સ્યાદ્વાદ દૂર કરી સંવાદની સ્થાપના કરે છે.
જે કારણથી વસ્તુ સામાન્ય-વિશેષરૂપ સિદ્ધ થાય છે તે જ કારણથી તે દ્રવ્ય-પર્યાયમય પણ સિદ્ધ થાય છે, કારણ કે દ્રવ્ય
Page #103
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે.
સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. વળી જેમ સામાન્યની ઉપલબ્ધિ તેના કોઈ ને કોઈ વિશેષમાં જ થાય છે તેમ દ્રવ્યની ઉપલબ્ધિ પણ તિના કેઈ ને કોઈ પર્યાયમાં જ થાય છે. અને જેમ સામાન્ય રહિત વિશેષ નથી અને વિશેષ રહિત સામાન્ય નથી તેમ દ્રવ્ય પર્યાય રહિત અને પર્યાય દ્રવ્ય રહિત કદાપિ પ્રાપ્ત થાય નહિ. ટૂંકમાં સામાન્ય સત્તા અને વિશેષ સત્તા તાદાભ્યસ્વરૂપ છે અર્થાત એકાત્મક છે. તે બે પૃથફ પૃથફ વસ્તુ નથી. એકબીજાની અભિવ્યંજક છે. કોઈ પણ એક બીજા વિના રહી શકે નહિ. આવી જ રીતે એક અને અનેક, નિત્ય અને અનિત્ય, ભેદ અને અભેદ, સદશ અને વિસદશ, તત્. અને અતત યાને તદ્દભાવ અને અતભાવ, અન્વય અને વ્યતિરેક, સત અને અસત, પરિણમી અને અપરિણામી, નિવિકલ્પ અને સવિકલ્પ ઇત્યાદિ પરસ્પર વિરોધી અને ધર્મયુગલમય જાણે વસ્તુ ગુશ્કિત થઈ રહી છે. આ જ અનેકાંત સિદ્ધાંતનું હાર્દ છે. અનેકાંતમાં “અંત”ને અર્થ ધર્મ છે. આથી સામાન્ય રીતે કહેવાય છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે. આ અનેકાંત સિદ્ધાન્ત છે. પરંતુ આમ માનીએ તે વસ્તુમાં અનેક ગુણધર્મો જેવા કે સત્વ, રજ અને તમ માને તે એકાંતદર્શન પણ અનેકાંતદર્શન બની જાય. આથી અનેકાંતસિદ્ધાન્તનું વિધાન છેઃ પરસ્પરવિરોધી એવા અનેક ધર્મયુગલમય વસ્તુ છે.” વધુ સ્પષ્ટતાપૂર્વક કહેતાં પરસ્પરવિરોધી અનેક નની અપેક્ષાપૂર્વક વસ્તુમાં પરસ્પરવિરોધી અનેક ધર્મયુગલનું વ્યવસ્થાપન કરે છે તે અનેકાંત સિદ્ધાન્ત છે.”
અંતે આચાર્ય સત્તમ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ-રચિત શ્રી જિનશાસનના આગમ-તકસાહિત્યના રતન સમાન શ્રી વિશેષાવશ્યકભાણની ૩રમી ગાથામાં સામાન્યનું જે માર્મિક સ્વરૂપ આપ્યું છે તેને ઉલેખ કરી સામાન્યના બે ભેદનું સ્વરૂપ-કથન કરીશું.
Page #104
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
एक निच्च निरवयमक्कियं सव्वगं च सामन्न ।
निस्सामन्नत्ताओ, नस्थि विसेसो खपुप्फ च ॥ અર્થાત એક, નિત્ય, નિરવયવ અર્થાત નિર્વિકલ્પ, અક્રિય અને સર્વગત એવું સામાન્ય વસ્તુરૂપે છે; આકાશપુષ્પની જેમ સામાન્ય વિનાનું વિશેષ કંઈ છે જ નહિ. સામાન્યના ભેદ
જ્યારે કવ્યાર્થિક તેમજ સંગ્રહનય અભેદ દૃષ્ટિ છે અને તે બેઉ સામાન્યને ગ્રહણ કરે છે ત્યારે દ્રવ્યાર્થિકનય ગ્રહીત સામાન્ય અને સંગ્રહનય ગ્રહીત સામાન્યમાં શો ભેદ છે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
દ્રવ્યાર્થિક નય જે અનેકમાં (વિશેષમાં) એકત્વબુદ્ધિ કરે છે તે સર્વ એક જ દ્રવ્યના કાળક્રમથી થતા પર્યાય છે અને તે પર્યાયે પૃથફ પૃથફ વસ્તુ નથી પરંતુ તે સર્વ પર્યાય અને તેના આધારભૂત દ્રવ્યને પ્રદેશપિંડ એક જ છે. પર્યાય-પર્યાયમાં દેશભેદ નથી પણ કાળભેદ છે. દ્રવ્યાર્થિક નયની અભેદ દષ્ટિમાં દ્રવ્યના કાળક્રમથી થતા પર્યાયમાં ભેદબુદ્ધિ થતી નથી. તેની દૃષ્ટિમાં તે તે પર્યાયમાં અનુગત જે સામાન્ય છે તે દ્રવ્યની જ ઉપલબ્ધિ થાય છે. તેની દૃષ્ટિમાં દ્રવ્ય કાળક્રમથી જે ભિન્ન ભિન્ન પર્યાયને પ્રાપ્ત કરે છે તે સર્વમાં તર્ભાવબુદ્ધિ થાય છે. “આ તે જ (દ્રવ્ય) છે, આ તે જ (દ્રવ્ય) છે, આ પહેલાં જે હતું તે આ જ (દ્રવ્ય) છે.” આ પ્રમાણેના પ્રત્યયમાં જે હેતુ છે તેને તદ્દભાવ સામાન્ય કહેવાય છે. આથી દ્રવ્યાકિનય જે એક અર્થાત્ સામાન્યને વિષય કરે છે તે તદ્દભાવ સામાન્ય છે પરંતુ જૈનદર્શનમાં તભાવ સામાન્યને માટે વધુ પ્રચલિત સંજ્ઞા ઊદવતા સામાન્ય છે. દ્રવ્ય ઉવતા સામાન્ય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
જૈન સાહિત્ય સમારાહ – ગુચ્છ ૨
w
વળી સૌંગ્રહનયની અભેદ દૃષ્ટિમાં સમકાળ અવસ્થિત ભિન્ન ભિન્ન દેશમાં અર્થાત ભિન્ન ભિન્ન અનેક વસ્તુના સ્વક્ષેત્રરૂપ પ્રદેશદળમાં એકાકાર બુદ્ધિ થાય છે તેમાં કારણભૂત તે અનેક વસ્તુ યા દેશમાં અનુગત કાઈ સામાન્ય ગુણુકૃત સદશતા હેતુ છે. આથી સંગ્રહનય જે સામાન્યને વિષય કરે છે તે સદશ સામાન્ય વા સાદૃશ્ય સામાન્ય છે જે માટે જૈનદર્શનમાં વધુ પ્રચલિત સંજ્ઞા તિયક સામાન્ય છે. આ બેઉ પ્રકારના સામાન્યમાં જે ભેદ છે તે ખરાબર સમજી લેવા જોઈએ. કાળભેદે ઉત્પન્ન થતા દ્રવ્યના જે પર્યાયવિશેષામાં અનુગતાકાર પ્રતીતિ અર્થાત્ તદ્ભાવ બુદ્ધિ થાય છે તેમાં હેતુ ઊર્ધ્વતા સામાન્ય છે અને સમકાળ અવસ્થિત ભિન્ન ભિન્ન અનેક દેશવિશેષા(વ્યતિરેક વિશેષા)માં એકાકાર પ્રતીતિ થાય છે તેમાં જે હેતુ છે તે તિ' ક્ સામાન્ય છે. ટૂંકમાં દેશભેદે જ્યાં એકાકાર પ્રતીતિ થાય ત્યાં તિય ક્ સામાન્ય અને કાળભેદે અનુગતાકાર પ્રતીતિ થાય ત્યાં ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. આ પૂર્વના ફકરામાં કહ્યું છે તેમ સામાન્ય સત્તા અને વિશેષ સત્તામાંથી કાઈ એક સત્તા ત માનતાં જે દોષો પ્રાપ્ત થાય છે તે જ દાષા તિક્ સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્યમાંથી કાઈ એકને ન માનતાં પ્રાપ્ત થાય છે.
વિશેષના બે ભેદ અને અનેકાંત
જો એ પ્રકારની અભેદ દૃષ્ટિમાં ઉપલબ્ધ સામાન્યના બે ભેદ છે તા તે બેઉ પ્રકારની અભેદ દૃષ્ટિની વિરાધી બે પ્રકારની ભેદદૃષ્ટિમાં પણ એ પ્રકારના વિશેષ ઉપલબ્ધ થાય તે સ્વાભાવિક છે. ઊર્ધ્વતા સામાન્યના અર્થાત્ એક જ દ્રવ્યના કાળક્રમથી પ્રાપ્ત થતા ભિન્ન ભિન્ન પર્યાય જ જેના વિષય છે પરતુ તે સર્વ પર્યંચાના આધારભૂત જે .એક સામાન્ય દ્રવ્ય છે તે જે નચમાં ઉપલબ્ધ થતુ ં નથી તે પર્યાયાર્થિક નયની દૃષ્ટિમાં ઉપલબ્ધ થતાં ભિન્ન ભિન્ન અનેક પર્યાયવિશેષો યુગપત્ યાને અક્રમપૂવક પ્રાપ્ત થતા નથી
Page #106
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ પરંતુ એક કાળે એક જ પર્યાયવિશેષ પ્રાપ્ત થાય છે તેથી પર્યાયાર્થિક નય ગ્રહીત પર્યાયવિશેષાની અનેકતા દ્રવ્યની કમઅનેકતા છે, અને પર્યાય પણ દ્રવ્યને કમપ્રાપ્ત ધર્મ હેવાથી અને અનેકાંતમાં અંતનો અર્થ પણ ધર્મ હોવાથી દ્રવ્ય ક્રમ પૂર્વક પ્રાપ્ત થતા તેના અનેક પર્યાયને આત્મા છે. આથી દ્રવ્યમાં ક્રમ અનેકાંત સિદ્ધ થાય છે. વળી સર્વ પર્યાને તેમજ તે પર્યાના આધારભૂત દ્રવ્યને પ્રદેશપિંડ તો એકને એક જ છે દ્રવ્ય અને પર્યાય તેમજ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયે કંઈ પૃથફ પૃથફ વસ્તુઓ નથી છતાં પણ પર્યાય-પર્યાયમાં વિશેષતા હેવાથી ભેદ તો છે. આ પ્રકારના ભેદને અન્યત્વ ભેદ કહેવાય છે. આથી પર્યાયાર્થિક નય ગ્રહીત દ્રવ્યના પર્યાયવિશેષની અનેતા દ્રવ્યમાં અન્યત્વભેદગામી ક્રમ અનેકાંતની સિદ્ધિ કરે છે આથી વિપરીત વ્યવહારનય ગ્રહીત અનેકતા પૃથફત્વભેદગામી અનેકતા છે, કારણ કે સંગ્રહનય ગ્રહીત તિર્યફ સામાન્યના વ્યવહારનય અનેક ભેદ પ્રાપ્ત કરે છે તે સર્વે ભેદ યુગપત વર્તે છે અર્થાત્ તે સર્વ ભિન્ન ભિન્ન દેશવર્તી સમકાળ અવસ્થિત છે અને તેથી તે સર્વ ભેદ જેને વ્યતિરેક વિશેષ કહેવાય છે. તે પૃથફ પૃથફ છે, કારણ કે તે સર્વેમાં દેશભેદ છે યાને તે વ્યતિરેકવિશેષ ભિન્ન ભિન્ન સ્વક્ષેત્રરૂપ દેશમાં રહે છે આથી વ્યવહાર નય ગ્રહીત અનેકતા તિર્યફ સામાન્યમાં પૃથકત્વ ભેગામી અક્રમ અનેકાંત સિદ્ધ કરે છે. વો ક્રમ અનેકાંતને એક બીજે પણ ભેદ છે તેને વિચાર કરીએ.
દ્રવ્ય સ્વયં પોતાના સભાવી અનેક ગુણેને આધાર છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણે યુગપત્ વતે છે તેવી જ રીતે છવદ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ યુગપત, વર્તે છે. આ બધા જ ગુણે પિતાના દ્રવ્ય સાથે તાદામ્ય (દેશભેદ રહિત) સંબંધથી રહ્યા છે. તે સર્વે સજાતીય ગુણામાં
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ પરસ્પર તેમજ તે ગુણી દ્રવ્યમાં પ્રદેશભેદ નથી પરંતુ સર્વ ગણે અન્યોન્ય ભિન્ન તે છે, કારણ કે પુગલને વર્ણ ગુણ ચક્ષનો વિષય છે તો ગંધ નાસિકાને, રસ છવાને અને સ્પર્શ સ્પર્શેન્દ્રિયને વિષય છે. આ રીતે પુદ્ગલ દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયને વિષય હોવાથી આ સર્વ ગુણેમાં દેશભેદ ન હોવા છતાં પણ અન્યત્વભેદ ઘટે છે. તેવી જ રીતે જીવના ગુણામાં પણ અન્યત્વભેદ છે, કારણ કે તેના સર્વ ગુણનું કાર્ય ભિન્ન ભિન્ન છે. જ્ઞાનનું કાર્ય જાણવાનું, દર્શનનું જવાનું, ચારિત્રગુણનું સ્વ યા પરમાં રમણ કરવાનું, તપગુણનું કાર્ય ઈરછામાં તપન યા સ્વમાં તૃતિરૂપ સંતૃપ્ત રહેવાનું છે. ભિન્ન ભિન્ન ગુણાની અપેક્ષાએ એકજ જીવ ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. જ્ઞાનગુણુની અપેક્ષાએ જીવ જ્ઞાતા છે, દર્શનગુણની અપેક્ષાએ તે દ્રષ્ટા છે, ચૈતન્યગુણની અપેક્ષાએ જીવ ચેતક છે, સંવેદનશીલતા ગુણની અપેક્ષાએ જીવ વેદક છે. આવી રીતે જીવ યા દ્રવ્ય તેના ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નામધારી બને છે. પર્યાયાધિક નયને એક સૂક્ષ્મ ભેદ સમભિરૂઢ નય છે. આ નય એક જ પદાર્થના ભિન્ન ભિન્ન નામને સ્વીકારતો નથી. આ નય કહે છે કે નામભેદે અર્થભેદ માનવો જ જોઈએ. એક જ અર્થના અનેક નામ કેવી રીતે સંભવે ? આ નયની અપેક્ષાએ દ્રવ્યમાં યુગપભાવે તાદામ્યસંબંધથી રહેલા તેના અનેક ગુણોની અપેક્ષાએ દ્રવ્યમાં અન્યત્વભેદગામી અક્રમ અનેકાંત પણ સિદ્ધ થાય છે. આ રીતે જોતાં અનેકાંત પણ અનેકાંતમય છે, કારણ કે અને કાંતના પણ અનેક ભેદ છે, જેને સંક્ષેપમાં ફરી નેધી લઈએ, .
(i) કાળકમથી એક દ્રવચના થતા ભિન્ન ભિન્ન પર્યાય'વિશને ગ્રાહક પચચર્થિક નય ઉર્વતા સામાન્યરૂપ દ્રવ્યમાં
શ્વ વેગામી મ અકિત સિદ્ધ કરે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૯
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
(ii) સમકાળ અવસ્થિત તિર્યફ સામાન્યના વ્યતિરેક વિશેષને ગ્રાહક વ્યવહાર નય તિર્ય સામાન્યરૂપ સંગ્રહમાં પૃથકત્વભેદગામી અક્રમ અનેકાંત સિદ્ધ કરે છે.
(iii) દ્રવ્યને સહભાવી તદાત્મક અનેક ગુણની અપેક્ષાએ દ્રવ્યને અનેક રૂપે જોનાર સમભિરૂઢ નય દ્રવ્યમાં અન્યત્વભેદગામી અકમ અનેકાંત સિદ્ધ કરે છે. અનેકાંત ઉત્તમ નીતિ છે
પરસ્પરવિરોધી એવી અનેક ધર્માત્મક વસ્તુ હોવાથી તેનું યથાર્થ સર્વાગી જ્ઞાન પ્રાપ્ત કરવા પરસ્પરવિરોધી એવા અનેક નયના ક્રમિક આલંબનપૂર્વક વસ્તુને જોવી પડે છે. કોઈ એક કાળે એક નયના આલંબનપૂર્વક વરતુના એક ધર્મનું વિધાન થઈ શકે છે. વસ્તુરૂપ સંબંધી કઈ પણ વિધાન નિરપેક્ષપણે સત્ય નથી. નિરપેક્ષ સત્યતા સંભવતી નથી. વળી કોઈ એક નય સાચો અને બીજે ખોટો અથવા એક નય અન્યથી વધુ યથાર્થ કહી શકાય નહિ. હરકોઈ નય પોતપોતાના સ્થાને સમાન બળ ધરાવે છે. આથી જ્યારે બુદ્ધિ કોઈ એક દષ્ટિની પક્ષપાતી બની અન્ય દૃષ્ટિઓને અપલાપ કરે છે અને પોતાની દૃષ્ટિ જ સાચી છે અને અન્ય સર્વ દૃષ્ટિ સાચી નથી અથવા પિતાની દષ્ટિ જ વધુ યથાર્થ છે એ એકાંત આગ્રહ કરે છે, અથવા પિતાનું વિધાન નિરપેક્ષપણે સાચું માને છે અથવા પોતાની દૃષ્ટિથી જણાતા વસ્તુના અપૂર્ણ
સ્વરૂપને સંપૂર્ણ માને છે તેવી એકાંત આગ્રહમાં બંધાયેલી દૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ છે.
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” આ મિથ્યાદષ્ટિની સૃષ્ટિ છે. “જેવી સૃષ્ટિ તેવી દષ્ટિ” સમ્યગૂ દષ્ટિની સૃષ્ટિ છે. મિથ્યાદષ્ટિની વસ્તસવરૂપ વિચારણા વૈયક્તિક યાને સ્વાર્થનિક (subjective)
Page #109
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુરછ ૨ હોય છે અને સમ્યમ્ દષ્ટિની તે વિચારણા અર્થનિક (objective) હોય છે.
આ વિશ્વમાં જેટલા વિસંવાદી મતો છે તે સર્વ એકાંત આગ્રહનું જ પરિણામ છે. અનેક દૃષ્ટિની વિષયભૂત અનેકધર્માત્મક વસ્તુને કોઈ એક જ દષ્ટિમાં બાંધી નાખનાર બુદ્ધિ જ સર્વ દુરાગ્રહના મૂળમાં છે.
અનેકાંત વિચારતત્ત્વ છે. સ્યાદવાદ વાણીતવ છે. સ્યાદ્વાદના નામે કેટલીક ગેરસમજ ફેલાઈ છે તે દૂર કરવી જરૂરી છે. કેટલાક પ્રાચીન કહે છે કે તે સંશયવાદ છે અને કેટલાક આધુનિકે તેને સર્વધર્મ સમન્વયવાદ કહે છે. આ અભિપ્રાય અનેકાંત દર્શન અનભ્યાસનું ફળ છે. સ્યાદ્વાદ સંશયવાદ તે છે જ નહિ પરંતુ તેથી વિરુદ્ધ તે સર્વ સંશને છેદન ૨ એક નિશ્ચિત વાદ છે, આ પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે સામાન્યવાદી અને વિશેષવાદી પિોતપોતાને નિરપેક્ષપણે ગ્રહણ કરેલે મત સ્થાપતા. કેવા અસાધ્ય વિસંવાદમાં ટકરાય છે અને અનેકાંતવિદ્યાના જાણુકાર સ્યાવાદીએ “સ્યાદ્રરૂપી શસ્ત્રથી તે વિસંવાદને છેદી સંવાદની સ્થાપના કેવી રીતે કરી. આથી અનેકાંત સિદ્ધાન્તને સહકારી સ્યાદવાદ સુનિશ્ચિત વાદ છે. આધુનિક અનેકાંતને સર્વ ધર્મસમન્વયવાદ કહીને અને કાંતને ન્યાય આપતા નથી. વસ્તુમાં રહેલા અનંત ધર્મોને, એકને પણ અપલાપ કર્યા વિના, તે સ્વીકારે તેથી તેને સર્વ ધર્મોને સમન્વય કરનાર તરીકે ઓળખાવે તે અનેકાંતનું દૂષણ નહિ પરંતુ ભૂષણ છે. પરંતુ એકાંતવાદના પાયા પર રચાયેલા સર્વ ધર્મમાર્ગે મુક્તિ અપાવનારા છે તેમ કહેવું નિતાંત અસત્ય છે. એકાંત અને અનેકાંતને અંધકાર અને પ્રકાશની જેમ પરસ્પર અત્યંત વિરોધ છે. વિધિનિષેધે કે બાહ્ય આચારોની કેટલીક સમાનતાઓ જેઈને સર્વ ધર્મમાર્ગે એકરૂપ છે
Page #110
--------------------------------------------------------------------------
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૧
તેમ અનેકાંતવાદી કહે નહિ, સર્વ ધર્માંમાં વિધિ-નિષેધા અને આચારામાં જેમ કેટલીક સમાનતા જાય છે તેમ અસમાનતા પશુ પાર વિનાની છે. ભઠ્યાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આદિ વિભાગે। બધે સમાન નથી. તેવી જ રીતે હિંસા-અહિંસા, સત્ય-અસત્યાદિના વિધિનિષેધા, ઉત્સગ અપવાદે બધે સરખા કહેવા સર્વ ધર્માંના અનભ્યાસનું ફળ છે, એકાંત અને અનેકાંત દુનના જીવાજીવાદિ તત્ત્વવિષયક વિવેચના વચ્ચે તેા આસમાનમીત જેટલું અંતર છે. આમ છતાં પણ બધા ધર્મો અને તેના પ્રણેતાએ વચ્ચે સંપૂર્ણ સામ્ય છે, મૌલિક અંતર નથી તેમ કહેવું તે સ્યાદ્વાદ નહિ પણ મૃષાવાદ છે. સ્યાદ્વાદીનેાસ ધમ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે એળખી સત્યના સ્વીકાર અને અસત્યને પરિહાર કરવામાં રહ્યો છે. અસત્યને ખેાટે પક્ષ ન કરવા અને સત્યને ખાટા દ્વેષ ન કરવા, એ સ્યાદ્વાદની સાચી માત્મ્યસ્થતા છે. ચાાદીની માધ્યસ્થતા શ્રી હરિભદ્રસૂરિના શબ્દોમાં તરી આવે છે. તેમનુ' કહેવુ છે અન્ય શાસ્ત્રોના દ્વેષ કરવેશ યાગ્ય નથી. પરંતુ તે જે કહે છે તેના વિષયને યત્નપૂર્વક શોધવા. તેનુ જે કંઈ સચન છે તે દ્વાદશાંગીથી અન્ય નથી. ' કાઈ પણ વચન સ્યાદ્વાદીને સ્વય પ્રમાણુ કે અપ્રમાણુરૂપ નથી. જેને વિષય પ્રત્યક્ષ યા પરાક્ષ પ્રમાણથી અવિરુદ્ધ હોય તે વચન, સ્વશાસ્ત્રનું હોય કે પરશાસ્ત્રનું હેાય, પ્રમાણુરૂપ છે.
<
'
સ
સર્વાર્થ સિદ્ધિના મૂળમાં અનેકાંત દષ્ટિ છે. સ અનર્થાંના મૂળમાં એકાંત ષ્ટિ છે.
અનેકાંત સુમતિ છે, એકાંત કુમતિ છે.
અનેકાંત સદાગ્રહ છે, એકાંત દુરાગ્રહ છે.
: -
અનેકાંત સંવાદ છે, એકાંત વિસ`વાદ છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - ગુછે રે અનેકાંતદર્શન સમ્યગ દર્શન છે, એકાંત મિથ્યા દર્શન છે. અનેકાંતદષ્ટિ સન્ દૃષ્ટિ છે, એકાંતદષ્ટિ મિથ્યા દૃષ્ટિ છે.
અંતમાં, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નિમ્ન ઉદ્યણું પ્રતિ સર્વનું લક્ષ ખેંચીએ છીએ?
સર્વવાદીઓની સમક્ષ અમારી આ ઉચ્ચ સ્વરે ઉદ્ઘોષણા
વીતરાગથી અન્ય કોઈ શ્રેષ્ઠ દૈવત નથી અને અનેકાંતથી અન્ય કોઈ શ્રેષ્ઠ નીતિ નથી.”
[માંડવી-કચ્છમાં યજાયેલા પાંચમા જન સાહિત્ય સમારોહના તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપવા વ્યાખ્યાનમાંથી ચેડાક ભાગ.],
Page #112
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા [ થાડુંક ચિંતન ]
૫, પનાલાલ જગજીવનદાસ ગાંધી
ધ્યાન એ જ વીશક્તિ છે. દઢતા, એકાગ્રતા, ટેક એ વી તરાયના ક્ષયાપશમભાવ છે. ધ્યાનમાં એકાગ્રતા મુખ્ય છે.
પરને જાણવુ નહિ. પરતેા ઉપયોગ કરવા નહિ અને સ્વને જેવા જાણ્યા છે તેવા વૈવા તેનું નામ જ્યાન છે.
દેહાદિ ભાવા છેડી દીધા હાય છે, અને પરને જાણવાનું ત્યજી દીધેલ છે તે અપેક્ષાએ ધ્યાન અક્રિયાત્મક એટલે કે અક્રિય છે. છતાં સ્વ-સ્વરૂપ વેદન અંગે સત્તાગત કેવલજ્ઞાનને નિરાવરણુ કરવાની અપેક્ષાએ ધ્યાન ક્રિયાત્મક એટલે કે સક્રિય પણ છે. ટૂંકમાં, પરમાં અક્રિય અને સ્વમાં સક્રિય એ જ ધ્યાન.
નિર્વિકલ્પ ધ્યાન એટલે ન જાવું, ન ઇચ્છવું, ન વિચારવું, કે ન સ્મરણ કરવું. અર્થાત્ Not going to know, Not to wish, Not to think, Not to remember.
મન, વચન અને કાયા એ ત્રણે ચાગની સ્થિરતા એ જ
ધ્યાન.
જેવું જીવનુ શુદ્ધ સ્વરૂપ છે તેવુ ધ્યાન કરી શકાય છે. જેવું જીવતુ શુદ્ધ સ્વરૂપ છે તેવુ" ધ્યાન થાય તા સ્વરૂપસ્થિરતા આવે અને પછી ધ્યાન હટતાં બાકી સ્વરૂપ નિય સ્થિર થઈ ય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુછ ૨
ધ્યાન એટલે એકાગ્રતા – સ્થિરતાં.
એકાગ્રતા–સ્થિરતા આવ્યા પછી શાંતિ મળે છે અને અન્યતામાં અર્થાત નિર્વિકલ્પતામાં પરિણમે છે.
જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે દશામાં રહેતાં શીખવું તેને ધ્યાન કહેવાય છે.
ધ્યાન એટલે શ્રમિત થયેલા મન-વચન-કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ અર્થાત જ્ઞાનદશા.
તેમ નિદ્રા એ કર્મભનિત વિશ્રાંતિ છે. મન-વચન-કાયાના યોગની સક્રિયતાથી ધસારે લાગે છે. સ્વપ્ન વગરની નિદ્રાથી અગર તે વિકલ્પ વિનાની અવસ્થા જે સ્થાન છે તેનાથી મન-વચન-કાયાના ગિને વિશ્રાંતિ મળે છે.
ધ્યાનના ત્રણ ભેદ છે: (૧) જાગૃત : જાગૃત જે સક્રિયતા છે, સ્થિરતા છે, એકા
ગ્રતા છે. (૨) જાગૃત-સ્વપ્નાવસ્થા : જગૃત સ્વપ્નાવસ્થા એ દેશ
ક્રિયતા છે, સાક્ષીભાવ છે, નિલેપતા છે. (૩) જાગ્રત-સુષુપ્તિ : જાગૃત સુષુપ્તિ એ સર્વથા અક્રિયતા
છે, જે સમાધિ છે, જે વીતરાગતા છે. લક્ષ્ય અર્થાત સાધ્ય અર્થાત ધ્યેય સાથે એકાગ્રતા કરવાથી લક્ષ્યથી અભેદ થવાની શરૂઆત થાય છે. સાક્ષી બનવાથી અક્રિયતાની શરૂઆત થાય છે. અને અંતે સાક્ષીભાવથી અતીત થવાથી સ્વરૂપમાં સ્થિત થવાય છે અને સચિદાનંદ સ્વરૂપને પમાય છે. સહજતા પ્રાપ્ત થાય છે અને સક્રિયતા સમાપ્ત થાય છે.
એકાગ્રતા એ સ્થૂલ સાધના છે. નિલેપતા – (સાક્ષીભાવન
Page #114
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
માધ્યસ્થતા) એ સૂમ સાધના છે. વીતરાગતા (સ્વરૂપ રમણતાસ્વરૂપાનંદાવસ્થા) એ શૂન્ય સાધના છે.
એકાગ્રતામાં લક્ષ્ય-ઈષ્ટની કલ્પના કરીને એકમના થઈ એને જોઈએ છીએ. અને એનાથી વિખૂટા પડી ન જવાય અર્થાત લક્ષ્યાંતર ન થઈ જાય એને માટે મથીએ છીએ.
પ્રતિક્ષણે સાધકે પિતાના મનને અને પોતાની વૃત્તિને જોતાં શીખવાનું છે. બાહ્ય દશ્યને નથી જોવાનું. પરંતુ પોતાની અંતરદષ્ટિથી પિતાની જ દષ્ટિને સાધકે જોવાની છે.
મનને જોવા વડે જ મનનો નાશ થાય છે. મનને જેનારું બીજુ મન – આંતરમન – નિર્દોષ હોય છે. આને જ અંતરક્રિયાઆંતરખોજ – આત્માને અવાજ – Introspection – આત્મનિરીક્ષણ કહેવાય છે.
શળથી (કાંટાથી) જેમ શળ (કોટ) નીકળી જાય છે, તેમ નિર્દોષ મનથી સદોષ મન નાશ પામે છે.
સદગુરુ ભગવંત શિષ્યને આવી આંતરક્રિયા કરતાં શીખવે છે.
આત્માના જ્ઞાનને અવિનાશી બનાવવું હોય તો જે આત્માના આત્મપ્રદેશ અવિનાશી છે એમાં એનું ધ્યાન ધરવું જોઈએ. આત્મપ્રદેશને સ્થિર કરી ઉપયોગને એમાં સ્થિર કરવાથી ઉપગ અવિનાશી બને છે. ઉપગ આત્મપ્રદેશથી બહાર ન જવાથી પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રતિબિંબ ઉપગમાં પડતું નથી. જે તેમ ન થાય તો ઉપયોગ પરભાવ રમણતામાં રહે છે. જે છઘસ્થ ઉપયોગ છે અને વિનાશી છે. અસ્થિર છે. અનિત્ય છે માટે જ કાયોત્સર્ગમાં “અપાણે વોસિરામિ” શબ્દ સહ આત્માએ આત્માના પ્રદેશમાં પિતાના જ્ઞાન-દર્શનના ઉપયોગને સ્થિર કરી દઈને પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી પર–અતીત થવાનું છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ– ગુરઇ ૨ मा चिट्ठह मा जंपइ मा चितइ किंचि जेण होइ थिरो । अप्पा अप्पाम्मि रओ इणमेव हवे पर ज्झाणं ॥ ५६ ॥
- હે ભવ્ય ! કાંઈ પણ ચેષ્ટા ન કર, કાંઈ પણ ન બલો, કાંઈ પણ ચિંતવન ન કરે જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ આત્મામાં લીનતા એ જ પરમ ધ્યાન છે.
(બહદ્ દ્રવ્યસંગ્રહ, દિગં ગ્રંથ) जं किंचिवि चिंतंतो निरीहवित्ती हवे जदा साहू । लद्धण य एयंतं तदाहु तं तस्स णिच्छयं उझाणं ॥ ५५ ॥
ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈપણ પદાર્થનું ધ્યાન ધરતાં સાધુ જ્યારે નિઃસ્પૃહ વૃત્તિવાળા હોય છે ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચયવાન કહેવાય છે.
(બ્રહદ્ દ્રવ્યસંગ્રહ, દિગં. ગ્રંથ) જ્ઞાનાવસ્થા – કેવલજ્ઞાન એ નિર્વિકપ ઉપયોગ છે, જેમાં સર્વ ય પદાર્થો ગુણપર્યાયયુક્ત પ્રતિબિંબિત થાય છે.
ધ્યાનાવસ્થા - ધ્યાન-સમાધિ જાગ્રત અવસ્થા હોવા છતાં કોઈપણ પદાર્થને જોવા-જાણવા જતાં નથી તેમ તેમાં પદાર્થો પ્રતિબિંબિત પણ થતાં નથી. - નિદ્રાવસ્થા-મૂછવસ્થા - નિદ્રામાં-સંહિતાવસ્થામાં, મૂછમાં, વેનમાં જડ નિર્વિકલ્પતા છે. એમાં તન-મનની જડ અવસ્થા છે અને તેથી પદાર્થો જાણવા-જવાની પ્રવૃત્તિને અભાવ છે. આ અવસ્થામાં પણ પદાર્થ પ્રતિબિંબિત થતા નથી.
ય પદાર્થોને જોવા-જાણવા જવું એનું જ નામ વિકલ્પ. વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પતા અવિનાશી છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
ધ્યાન એ અનલ-અગ્નિતત્ત્વ છે, જે આત્મા પરના આવરણને આળી નાંખે છે એટલે કે આવરણુભ ́ગ કરે છે. અગ્નિ એ તેજ તત્ત્વ છે.
ઊર્
-
જીવ અને શિવ – પરમાત્માની જાતિ ઐકન્યતા છે. ઉભયનુ સ્વરૂપ એકસરખું હોવા છતાં જીવ સ્વરૂપતે વિકારીપણે વેદ છે. જ્યારે પરમાત્મા (શિવ-સિદ્ધ )– સિદ્ધ પરમાત્મા સ્વરૂપને અવિકારીપણે વેદે છે. અવિકારી સ્વરૂપને જે વેદે છે એનું નામ અરિહંત છે, સિદ્ધ પરમાત્મા છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી કયા સાંસારી બચ્યા છે? આધિ એ મનને તાપ છે, મનના સંતાપ છે, ફ્લેશ છે, ઉદ્વેગ છે, અસ્વસ્થતા છે, વ્યગ્રતા છે. જ્યારે ઉપાધિ એ બહારની-આસપાસની પ્રતિકૂળતા છે, સંચાગા, પ્રસંગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતા છે અને વ્યાધિ એ તનના તાપ છે, તનની અસ્વસ્થતા છે, તનની વ્યગ્રતા છે, તનના રાગ છે. વ્યાધિ અને ઉપાધિથી છૂટાય કે છૂટકાય એવું નથી. એમાં આત્મા પરાધીન છે. પરંતુ વ્યાધિ અને ઉપાધિની અસર મન સુધી ત પહેાંચવા દઈ આધિની આંધી ઊભી ન થવા દેવાનુ આત્માના પોતાના હાથમાં છે. મનને ગમે એવા સ`યાગામાં-પ્રસ`ગામાં પરિસ્થિતિમાં – વ્યાધિ કે ઉપાધિમાં સમ રાખવા આત્મા સમર્થ છે, સ્વાધીન છે. માટે જ સમાધિ શબ્દને આધિની સામે પ્રાજવામાં આવ્યું છે, અને નહિ કે સમવ્યાધિ કે સમેાપાધિ, વ્યાધિ અને ઉપાધિની વચ્ચેાવચ્ચ પણ જે વ્યાધિ અને ઉપાધિક થઈ મનને સમ રાખી શકે છે. અને આધિમાં અટવાતા નથી તે સમાધિમાં રહે છે એમ કહેવાય છે. સમાધિમાં રહેવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ ટાળી શકાય છે અને પરિણામે અતે પરમસમાધિસ્વરૂપ - પરમ
Page #117
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ -શુછ “ મદની પ્રાપ્તિ થઈ શકે છે. માટે જ સમગ્ર જીવન સમાધિમય જ છે! અને મૃત્યુ પણ સમાધિમરણ જ હે ! .
અધ્યાત્મ એટલે અજ્ઞાન-મોહ-રાગ-દ્વેષ આદિ ભાવોને બહાર કાઢવારૂપ બહાર નીકળીને પાછા સમત્વ આદિ ભાવરૂ૫ અંદર સમાવું – આત્મામાં સમાવું.
જાણવાનું છે તે દેહભાવ માટે છે અર્થાત ઈન્દ્રિયોના ભંગ ભોગવવા માટે છે. માટે જાણવાની ઇરછા જ જે છેડી દેવાશે જે દેહભાવરહિત થવાશે, ભેગેછ રહિત થવાશે. - તનસુખ અને મનસુખને આપનારી સામગ્રીને જાણીને તેમાં તણાઈશું નહિ તો દોષરહિત રહી શકીશું. એ જ જાગતિ, જાગૃત એવા સાધક આત્માએ બુFાનદશામાં રાખવાની છે. | દર્શન હેાય ત્યાં દ્રષ્ટાપણું હેય જ નિદ્રા એ અજ્ઞાત અવસ્થા છે. એ જીવની જડ જેવી અવસ્થા છે, જ્યાં જીવ કાંઈ જ જાણત નથી. તુરિય (કેવલજ્ઞાન) અવસ્થા એ પૂર્ણ જ્ઞાનાવસ્થા છે. જ્યાં જીવને સર્વ જણાય છે ત્યાં જીવની પૂર્ણ જ્ઞાનાનંદાવસ્થા છે. ' જયારે નિદ્રામાં તો જડ અવસ્થાના કારણે રાગદેષરૂપી વેદનારૂપ અને શાતા-અશાતારૂપ દુઃખનું ભાન નથી – જ્ઞાન નથી. એ નિષેધાત્મક (Negative) સુખ છે.
દષ્ટિને વિન શી તત્વ ઉપરથી હટાવીને અવિનાશી તત્વ ઉપર કેરવવાની છે.
દેહભાવ જાય એટલે સમક્તિ આવે દેહભાન જાય એટલે સમ્યફ ચારિત્ર આવે. દેહ જાય અને દેહાતીત થવાય એટલે સ્વરૂપાવસ્થા, સિદ્ધાવસ્થા આવે.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે શાનીને ચરણમાં વંદન હૈ અગણિત
Page #118
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, માતા - દેહભાવે દેહભાન છોડી આત્મભાવમાં આવી આત્મભાનમાં રહી આત્મામાં સ્થિતિ કરે તે જ્ઞાની.
વિકલ્પની પરંપરા એ વિકપનું (મોહ-રાગદ્વેષ દ્વારા) -અમરત્વ છે. વિકલ્પમાંથી રાગદેષ-મોહ સર્વથા નીકળી જાય એ વિકલ્પનું મરણ છે અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ છે.
વિકલ્પને નાશ બે તબકકે કરવાનું છે. પ્રથમ તબક્કામાં વિકલ્પથી જ વિકલ્પને નાશ કરવાનું છે, એટલે કે અશુભમાંથી શુભમાં આવવાનું છે. ત્યારબાદ વિકાસના બીજા તબક્કામાં નિવિકલ્પ વડે વિકલ્પને નાશ કરવાનો છે એટલે કે શુભમાંથી શુદ્ધતામાં આવવાનું છે.
આત્માને કદી સમજાવી શકાતો નથી. “જે અનાત્મભાવે છે તે તું નથી, એમ જ્ઞાની સમજાવે છે, જે સમજીને આત્માને અનુભવ-વેદન કરવાનું હોય છે.
આત્માને મૂકપણે વેદાય છે. વાદવિવાદ બંધ કરીને મૂકપણે માત્માને વેદી શકાય છે. એકાંત + અસંગ + મૌન એ ત્રણેયની આત્મવેદનમાં અત્યંત આવશ્યકતા છે.
અસંગ છે એ મહારમાં છે. એકાંત છે તે અંદરમાં છે. સંગ વિના ન રહી શકાય તે સત્સંગ કરવા કહેલ છે. મૌન ન રહેવાય 'તો પરમાત્મતત્ત્વની વાતો કરવા જણાવેલ છે.
મંદિર-મૂર્તિ આદિ પવિત્ર સ્થાન નું આયોજન એટલા જ માટે પૂર્વાચાર્યોએ કરેલ છે. જેથી એકાન્તમાં ન રહી શકનાર આત્મા તે તે પવિત્ર સ્થાને ને આશ્રય લઈ સાધનામાં આગળ વધી શકે.
માટે જ તે સ્ત્રીકથા-રાજકથા-ભક્તકથા-દશકથાને ત્યાગ યુવા જ્ઞાની ભગવતેએ ફરમાવેલ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈન સાહિત્ય સમારેાહ – ગુચ્છ તેં
સમય એટલે આત્મા. આત્મા આત્માભય (પુદ્ગલમય નહિં) અને એટલે પરમાત્મા થાય. સમયમય-સ્વમય-તન્મય.
આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અસત્ા દ્રષ્ટા છે અને સતને ભાતા છે.
જ્યારે તેથી વિપરીત વમાનમાં આપણે અસત્ના ભેાક્તા બની ગયા છીએ. પરિણામે સત્તા (સ્વરૂપના ) ભોક્તા થઈ શકતા નથી.
સમાધિ એ ધ્યાનના એક છે, અને કેવલજ્ઞાન એ સમાધિનુ ફળ છે.
મન-વયંન-કાયાના યાગને સ્થિર કરવા તેનુ નામ ધ્યાન.
ખેલવું એટલે સંસાર, વિચારવું એટલે સૌંસાર, ઇચ્છવુ એટલે સ‘સાર. ખાલીએ નહિ, વિચારીએ નહિ, ઇચ્છીએ નહિ ત સંસાર શું ?
ધ્યાન એટલે જ ખેાલવું નહિ, વિચારવું નહિ, ઇચ્છવુ નહિ. માટે જ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ છે જે અષ્ટપ્રવચન પાલન જ મેાક્ષમાગ છે.
સ્વરૂપને અનુરૂપ જેટલા ભાવા કરીએ તે સાધના છે, જ્યારે પરને અનુરૂપ થવુ તે સંસારભાવ છે.
જ્ઞાનથી જ્ઞાનનું ધ્યાન કરવું એ રાજયોગ છે.
અધાતિકમ ના ઉદયને ન વેતાં દેવલ આત્માને વૈદવા તેનુ નામ ધ્યાન છે.
વિચાર એટલે પદાથ સ્વરૂપની બૌદ્ધિક તપાસ. ભાવના એટલે લક્ષ્યને આંખવાની લાગણી. ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા. આત્માનું સ્વરૂપ સ્થિર છે. પ્રદેશ સ્થિરતા અને ઉપયેગ
Page #120
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૦૧ નિત્યતા એ બે આત્મા સંબંધે મહત્ત્વના છે, જેની પ્રાપ્તિની સાધકે સાધના કરવાની છે.
પ્રથમ આસન વડે શરીર અને ઇન્દ્રિયોને સ્થિર કરવી જોઈએ. ત્યારબાદ બીજા તબક્કામાં કુંભકથી પ્રાણને સ્થિર કરો જોઈએ. રેચક અને પૂરકની ક્રિયાથી પ્રથમ પ્રાણને તાલબદ્ધ બનાવો અને પછી કુંભકથી સ્થિર કરવો જોઈએ.
આટલું કર્યા પછી ત્રીજા તબક્કામાં મનની સ્થિરતા મેળવવા મેનને નિરિહિ અર્થાત ઈરછારહિત બનાવવું જોઈએ, એટલે કે વિકલ્પરહિત થવું જોઈએ.
આમ થતાં અંતે ચોથા તબક્કામાં મન તે અમન થઈ જતાં બુદ્ધિને કંઈ કામ કરવાનું નહિ રહે જેથી તે શાંત થઈ જશે. - આમ શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન ને બુદ્ધિ એ પાંચે તત્વને સ્થિર કરવાની સાધના કરવાની છે. જેથી આપણું ઉપગની નિત્યતાને આપણે પ્રાપ્ત કરી શકીએ.
મન-વચન-કાયાના વેગને સ્થિર કરવા તેનું નામ ધ્યાન છે.
મિથ્યાત્વ-અવિરતિ-કષાયના ભાવ વર્તતા હોય ત્યારે ત્રણ ચોગને અસ્થિરત્વ પ્રાપ્ત થાય છે. ગસ્થય જે આપણે ધ્યાન વડે પ્રાપ્ત કરીએ તે મિથ્યાત્વ-અવિરતિ અને કષાયને નાશ થશે. - સ્વભાવમાં રહીને વિભાવને ટાળી શકાય એનું નામ ધર્મ છે. વિભાવમાં રહીને સ્વભાવમાં આવી શકાય નહિ અને વિભાવને ટાળી શકાય નહિ જેનું નામ અધમ છે. ,
અશાંત મનમાં આત્મદર્શન થાય કેવી રીતે ? અસ્થિર જલમાં પ્રતિબિંબ કેવી રીતે પડે?
સાધુપણું એટલા માટે જ ઊંચું કહે છે કે એઓનું મન શાંત હોય છે અને બાહ્યજીવન નિરપાધિક હેાય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ – ગુજર
આત્માને આત્મભાવ અર્થાત સ્વભાવમાં રાખવા તેમ નામ ધૂમ.
૧૨
ઉપયાગ બળને કેળવીએ તેા ઉપયોગ બળની તાકાત કાયમળતે આપી શકીએ. ઉપયાગ એ જ આત્મા છે. અને ઉપયોગ (કેવલજ્ઞાન ઉપયોગ) એ જ પરમાત્મા છે. જ્ઞાન એ આત્મા છે અને કેવલજ્ઞાન એ પરમાત્મા છે.
જ્ઞાન શક્તિ અને રસ ઉભય છે, સુખમાત્ર રસરૂપ છે. શુક્તિરૂપ નથી. જ્ઞાન રસરૂપ બને તા સુખને! રસ મળે. રસનુ સ્વક્ષેત્ર વેદન હૈાય છે. જ્ઞાન માત્ર શક્તિરૂપ અને તા સુખરસ વેદના ત મળે. પરંતુ જ્ઞાનમાં અહમ્ અને તફાના થયા કરે.
ધ્યાન એટલે મનને પડતાં શીખવું. એકાગ્ન થયેલ મનથી. સુખ મળે છે. છિન્નભિન્ન – ચંચળ મનથી જીવને પરિણમે દુઃખ, સક્લેશ, ઉદૂંગ મળે છે.
સાકર જેમ પાણીમાં અભેદ થાય છે. આતપ્રાત થાય છે, તેવું પરમાત્મા સાથે અભેદ થવાનુ છે. દેહભાવે મટી જઈને સ્વયં પરમાત્મા બની જવું તે શ્રેષ્ઠ ભક્તિ છે જે પરાભક્તિ છે.
સુખ આત્માની અંદર છે. બહાર નથી એ નિર્ણય કરીને સાધુભગવંત સંસારને છેડે છે સુખને અંદરમાં શેાધે તા સાધુભગવત આનધન બની શકે. આત્મઅનુભવ કરવા જોઈએ.
તારે સ્વયં બનવાનુ છે તે સમજીને સાધન કરજે. બહારનું સાધન – આલ બન લેવુ પડે તો લેજે પર`તુ પરાવલ ખી રહેવા માટે નહિ.
પહેલું ભેદજ્ઞાન છે અને પછી અભેદજ્ઞાન છે. પહેલાં ત્યાગવૈરાગ્ય છે અને પછી જ્ઞાન-ધ્યાન છે
Page #122
--------------------------------------------------------------------------
________________
એશ્વ દયા કરાતા
દેહમાં રહેવા છતાં ઉપગની એકાગ્રતાથી પરમાત્માન જ્ઞાન સ્થાનમાં દેહભાન ભૂલવાનું છે
ધ્યાન એટલે મતિજ્ઞાનની ગતિને સ્થગિત કરવી.
ધ્યાન એટલે ધ્યાનાતીત થવું તે, નિરાલંબન થવું એ. સાધ્ય સાથે અભેદ થઈને ધ્યાન ઊભું રાખવું તે સાલંબન યાન છે. સાધન અને સાધના સાદિ-સાન્ત છે જ્યારે સાધ્ય સાદિ અનંત છે. સાધનાને કાળ જેટલું છે તેટલી સાધના ઊંચી અને સિદ્ધિ વહેલી.
જ્ઞાન અને ધ્યાન એ આત્માના વિધેયાત્મક સ્વરૂપની પ્રાપ્તિ માટેની અંતરક્રિયા છે.
કંઈકમાં શક્તિ નથી. જ્યાં કાંઈ નથી અને ન્યતા છે ત્યાં રમનાતશક્તિ છે. શૂન્ય એટલે અન્ય પદાર્થોના સંબંધથી પર, સંબંધ અભાવ – અસર અભાવ એટલે શૂન્ય.
આસનસ્થ (કાયાથી સ્થિર રહેવું) એ કાયયાચનું ધ્યાન છે. મીન રહેવું એ વચન યોગનું ધ્યાન છે. મનથી નિર્વિચારવિકપ વનવું (મનનું ચૌદએ મ ગનું ધ્યાન છે.
ૌદ્રધ્યાન એટલે નક્કગમનભાવમાં વિશ્વવું. આર્તધ્યાન એટલે તિર્યંચગમનભાવમાં વિચરવું. ધર્મધ્યાન એટલે દેવ મનુષ્યગમનભાવમાં વિચરવું. શુકલધ્યાન એટલે મુક્તાત્યભાવમાં વિચરવું. '
સુખ એ શાંત તજ છે. ઇન્દ્રિ દ્વારા લેગ ત્યારે ભગવાય છે, જ્યારે આપણે સાંત પીએ છીએ અને ઉપયોગમાં એકાકાર જઈએ છીએ. ભેગને રામગ્રીને પણ તે સમયે ભૂલીએ છીએ. ત્યારે તેના ઉપગમાં મગ્ન બનાય છે. તેમ મોક્ષમાર્ગ એ પણ
Page #123
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છર આત્મસુખ દવા માટે નિર્વિકલ્પ-પ્રશાંત અને રવરૂપમાં સદાકાર થવાનું છે, લયલીન બનવાનું છે, અને ત્યારે જ આત્મસુખ વેદાય છે.
સ્વરૂપને સમજવાનું છે સત્સંગથી, અને સ્વભાવમાં રહેતાં શીખવાનું છે સ્વયંથી. સ્વભાવમાં રહેતાં થવું એ જ આત્મસાધના – અધ્યાત્મસાધના છે. * આત્માની સાધના કરવાનું નજીકમાં નજીક સાધન કયું? વર્તમાનકાળમાં આપણું આત્મામાંથી પ્રતિક્ષણે ઊઠત આપણો જ્ઞાનદર્શનને ઉપયોગ એ આપણું નજીકમાં નજીક રહેલ સાધના માટેનું સ્વને આધીન એવું સ્વાધીન સાધન છે. " - આત્માનો ઉપયોગ જ્યાંથી નીકળે છે ત્યાંથી તેને બહાર ન જવા દેતાં આમાના પિતાના જ પ્રદેશો ઉપર એને સ્થાપીને સ્થિર થવું જોઈએ. - છે જે ઇચ્છું તે મારું સ્વરૂપ છે. દશ્ય જેને હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી. જયાંથી ભાવ નીકળે છે ત્યાં મારું સ્વરૂપ છે. દશ્યને હું જે ભાવે નિહાળું છું તે ભાવ મારો છે, દસ્યને નથી. મારો ભાવ દશ્ય પરત્વે પણ નિત્યતાને છે – સુન્દરતાને છે – સત્યતાને છે – પ્રકાશને છે – સુખને છે. એ ભાવ મારું સ્વરૂપ છે, દશ્યનું નહિ. દસ્થ પ્રતિ અવિવેકથી જે સચિદાનંદને ભાવ થઈ ગયેલ છે. એ જ જીવની અવિદ્યા-અજ્ઞાન-ભૂલ-ભ્રમ-મિથ્યાત્વ છે, જે જીવ ઉપર આવરણ ઊભું કરે છે. આ મિથ્યાત્વને ઉલટાવવાની ક્રિયા એટલે કે દસ્થ પ્રતિ થતા સચ્ચિદાનંદ ભાવને ઉલટાવી સ્વ પ્રતિ એટલે કે દ્રષ્ટા પ્રતિ દષ્ટિપાત અર્થાત સ્વ પ્રતિસ્વરૂપ પ્રતિને કાનો દષ્ટિપાત. સચ્ચિદાનંદ ભાવ– સ્વરૂપદષ્ટિ તે જ સમ્યગદષ્ટિ
Page #124
--------------------------------------------------------------------------
________________
કચેચ, દયાન, દયાતા
૧૦૫ દષ્ટિ ભળે છે ક્યાં તો દ્રષ્ટામાં કે કાં તો દશ્યમાં. દશ્યમાં ભિન્નત્વ છે – વિનાશીપણું છે. દ્રષ્ટામાં અભિન્નત્વ છે – અવિનાશીતા છે. દશ્ય પર જે સચ્ચિદાનંદ ભાવો કરીએ છીએ એમાં દશ્યને ન પકડતાં ભાવને પકડીશું તે દશ્ય વિલીન થશે અને દૃષ્ટિ તે દ્રષ્ટામાં લય પામશે.
ધ્યાન અને સમાધિ એ મનના મહાન તપ છે. જ્ઞાન અને તપને ગુપ્ત રાખવાં સારાં.
ધ્યાન એટલે ચિત્તવૃત્તિનિરોધ .. અત્યંતર અંતરક્રિયામાં તો પરમાત્મતત્વના જ્ઞાન-ધ્યાનથી તેમજ નિર્વિકલ્પ સમાધિ આદિથી જ્ઞાન-દર્શન ઉપગનું શુદ્ધિકરણ કરવાનું છે, અને નિર્વિકારિતા-નિર્વિકટ૫ક્તા લાવવાની છે.
સમજવું અને સમજાવવું એ અપૂર્ણ તત્વ છે. ફક્ત અનુભવ સંવેદન એ પૂર્ણતત્ત્વ છે. અનુભવ આત્માથી અભિન્ન હોય, ભિન્ન ન હેય.
એક જ વસ્તુ વિશ્વમાં હોય અને તે પ્રાપ્ત કર્યા પછી ફરી પ્રાપ્ત ન કરવી પડે તે વસ્તુને ધ્યેય કહેવાય. એ છે કેવલજ્ઞાન અને સિદ્ધત્વ. - વિચારેનું મૂળ જ્યાં છે, વિચારે જ્યાંથી ઊઠે છે ત્યાં જે – તેને જે, - આત્મા સ્વરૂપથી દે છે? એ અનુભવવાની ચીજ છે. જ્યારે “આત્મા કેવો નથી' એ કહેવાની ચીજ છે.
જે ચીજ વેચવાની હોય તે જોવાની ન હેય.
સાકર ઘનત્વને છોડે તો જલત્વને પામે. જુદે તું ભેળા થાયઅભેદ થાય તે પરમાત્મતત્વમાં ભળે.
Page #125
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સારાહ – ગુ
-
સ્વશક્તિના આવિર્ભાવ થાય.
જેમાં કાંઈ બનતું ન હોય, જેમાં કાંઈ અનાવવુ પડતુ હું ઢાય, વિકૃતિ ન હોય, સૌંસ્કૃતિ ન હોય પરંતુ કેવળ કૃતકૃત્યતા હોય તેને ધ્યેય કહેવાય.
જેવું ધ્યાન તેવા આત્મા. જેનું ધ્યાન તેને આત્મા. સ્વ-પરનુ ભાન ભૂલી જવું એ લય છે.
દૃષ્ટિ જેમ જેમ સ્વલક્ષી થતી જાય તેમ તેમ ઉપરઉપરના ગુણસ્થાનાનુ` આરાહછુ થતું જાય.
પુણ્યના ઉદય એ કાળ અને ભવિતવ્યતા છે. જ્યારે ધ્યાન અને સમાધિ એ આત્મપુરુષા છે.
મનથી મનને પકડા તા આત્મા પકડાય.
મનથી દેહને પકડા તા આત્મા ભુલાય.
વસ્તુતે તાડી શકાતી નથી. પર ંતુ વસ્તુ વિશેના વિકાને તાડી તે વિકલ્પોના ક્રમને નાડી અક્રમ-નિવિકલ્પ-નિરાવરણુ મની શકાય છે, જેને માટે ચિત્તવૃત્તિ-નિરાધ કરવાના છે, જે યોગસાધના છે.
વૃત્તિનિરાધ એ અભ્યાસ છે. સમત્વની પ્રાપ્તિ એ સિદ્ધિ છે સ્વમાં સ્થિરતા થશે તા સ્વસ્થતા આવશે અને મમતાનું સ્થાન સમતા લેશે.
દર્શન વડે દૃશ્યને જોવાનું બંધ કરી દૃશ્યનું વિસર્જન કરી, દર્શન વડે દ્રષ્ટાને જોવા તેનુ નામ ધ્યાન."
દૃશ્ય પર છે – કાલ્પનિક છે– માયિક છે- વિનર છે. દ્રષ્ટા અવિનાશી સર્વ સ્વરૂપ છે. માટે જ દ્રષ્ટાને સ્વય' જોવાથી સ* સ્વ મળે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
એક છાયાના કપાત
વિચારશ્ન ટકાવવાનું સાધન વિચાર છે સ્મા વિચાર અતર કરનારું સાધના પણ વિચાર છે. માટે જ વિચાર એવા કરે છે જેથી વિચારીને અંત આવે.
અસંગ-એકાંત અને મૌનને આશરો લે જોઈએ. એનાથી બ્રહ્મદષ્ટિ ખીલે છે.
જ્ઞાન, ધ્યાનથી જુદું નહિ પડે અને દર્શન કર્તવ્યથી જુદુ નહિ પડે.
પરમાત્મતત્ત્વ એ દવાની ચીજ છે, અનુભવ કરવાની ચીજ છે; બોલવાની ચીજ નથી.
સ્વરૂપાનંદની સ્વાનુભૂતિ થવી તે ધર્મને ધર્મ છે.
આત્માના આનંદની વાત સમજવા જેવી છે, સાંભળવદ જેવી છે અને પછી વેદવા જેવી છે. પરંતુ કહેવા-બોલવા જેવી નથી
આવરણ જેમ જેમ્મ હટશે એમ સ્વરૂપાનંદ-આત્માનંદ વેદાશે
જ્ઞાન ભણીને જ્ઞાન ગણવાનું છે. જ્ઞાન ગણવું એટલે કે જ્ઞાન, વેદવું અર્થાત નિર્મોહી બની આત્મસુખની અનુભૂતિ કરવી.
જેમ ઘરે આવેલ મહેમાનને પાછા વળાવીએ ત્યારે તે તેની સાથે લાવેલ બિસ્તરા-પટલા-માલસામાનને સાથે લેતા જાય છે.. એમ વિનાશી દષ્ટિના દ્રષ્ટા બનવું એટલે કે વિનાશી દષ્ટિને વળેટાવવી. એ વિનાશી દૃષ્ટિ એની સાથે લાવેલ દેહ અને મન અર્થાત રાગ, મોહ, મમતા, આસક્તિ આદિ દેહભાવ-સંસારભાવને પણ સાથે લેતી જશે. આમ જે આપણે અસતવિનાશી દષ્ટિના દ્રષ્ટા બનીશું તે તે આપણી દષ્ટિ જવાલા બનીને અસત્ દષ્ટિને. ભસ્મ કરી નાખશે, ખતમ કરી દેશે, બાળી નાખશે.
જેમ જ્ઞાનાચારમાં વિકલ્પોને ભણવાના છે તેમ નિર્વિકલ્પ
Page #127
--------------------------------------------------------------------------
________________
१०८
જૈન સાહિત્ય સમારેહ– ગુ૭ ૨૧ ભાવને પણ ભણવાના છે. અનાદિ કાળથી જીવને જે પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની વાસના ચાલી આવે છે એનાથી મુક્ત થવા માટે અસંગ-એકાંત-મૌનયોગમાં રહી નિર્વિકલ્પ દશામાં જવાનું છે..
વચગાળાના બાવીશ તીર્થકર ભગવંતેના કાળમાં સાધુભગવે તેને કલ્પસૂત્રની જેમ આચારનાં બંધન નહતાં. તેઓ પ્રાજ્ઞ, ઋજુ અને સરળ-નિષ્કપટ હતાં. અંતઃકરણમાં રહીને સ્વરૂપની સાધના અંતરક્રિયા કરીને કરતાં હતાં. ખાવાપીવાનાં, રહેવાનાં, પહેરવાનાં, વિહરાદિનાં કોઈ બંધન આજના જેવાં તે કાળમાં નિહેતાં. વર્તનકાળમાં આપણે જડ અને વક્ર હોવાથી આ પ્રકારનાં બંધને જ્ઞાની ભગવંતે આપણું કલ્યાણ માટે યોજેલાં છે, કારણ કે અંતઃકરણની ક્રિયા–બાહ્ય ક્રિયા કર્યા સિવાય કરવાને વર્તમાનમાં આપણે અસમર્થ છીએ.
આત્મા દેહ સાથે બદ્ધ સંબંધે જે જોડાયેલ છે તે “દેહના દબાણ–Body Pressure થી બચવા માટે આત્માએ દેહથી ભિન્ન થવાનું છે. ભેદજ્ઞાનના બળે આવરણ હટાવવાનું છે. આત્માએ આત્માના જ્ઞાન-દર્શનઉપગમાં “હું દેહરૂપ છું – હું આત્મા દેહરૂપ છું” એ દેહાધ્યાસના ભાવને નિવારવાને છે. “હું દેહ નથી” પણ “આત્મા છું” એ ભાવમાં આવવાનું છે. આમ અનાત્મભાવમાં ન રહેતાં સ્વરૂપભાવમાં અર્થાત આત્મભાવમાં-સચ્ચિદાનંદભાવમાં પ્રવર્તવાનું છે. જેથી કરી દેહભાવરહિતતા આવ્યથી દેહની અસર વર્તાશે નહિ.
આરોગ્ય બે પ્રકારનાં છે : (૧) દ્રવ્ય-આરોગ્ય અર્થાત શરીરસ્વાશ્ય, અને (૨) ભાવ-આરોગ્ય અર્થાત સમતા-શાંતિ-સમાધિ-સમ્યક્ત્વ
આત્મન્નિતિ
Page #128
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૦૯ તપાસવા જેવાં હોય તે તે આપણું તન અને મન છે. ઉભયને દશ્ય બનાવીને આપણી દષ્ટિ વડે તપાસવાથી ખોટા ભાગથી છૂટી તનની તંદુરસ્તી પ્રાપ્ત થશે અને ઈચ્છારહિત થવાથી મનરહિત થવાશે. અર્થાત્ મન અમન થશે, જેથી દેહરહિત અજન્માવસ્થા પ્રાપ્ત થશે. આમ તન-મનની તપાસ એ પરમાત્માની મહાપૂજા છે. - ' આત્મા ઉપર તન અને મનનું ભયંકર દબાણ-Pressure છે તે Body Pressure and Mind Pressure અર્થાત દેહને દબાવ અને મનને તણાવ ઓછો થશે ને તે ખતમ થશે. પરિણામે Weightless-ગુરુલઘુ સ્વભાવાવસ્થા-સ્વરૂપાવસ્થા જે આત્માની છે તે આત્માને પ્રાપ્ત થશે. અર્થાત પુદ્ગલ(તન અને મન પુદ્ગલના બનેલા હોય છે)થી છૂટતાં, રૂપીપણું એટલે કે સ્કૂલમાંથી સૂક્ષમતામાં થઈ શુન્યમાં અર્થાત અરૂપીપણામાં જવાશે, જે આત્માની સાચી સ્વાભાવિક મૂળભૂત સ્વરૂપાવસ્થા છે. જેવી. અવસ્થા અરૂપી એવાં ધર્મ-અધર્મ અને આકાશાસ્તિકાયની છે. જે અગુરુલઘુપણું છે. '' આત્મપ્રદેશની ફરતે શરીર (દેહ) છે એ દેહનું દબાણ છે. અને અજ્ઞાન-રાગ-મોહ-મમતા-આસક્તિ આદિ મનના તણાવ છે.
આપણે પર-દ્રવ્યોમાં ભેદદષ્ટિ કરીને જીવીએ છીએ અને આપણું સામેન પદાર્થ આપણું ખપને છે કે નહિ ? આપણને તે અનુકૂળ છે કે પ્રતિકૂળ ? – તેને જ વિચાર કરી કરીને રાગ-દ્વેષયુક્ત જીવન જીવતાં હોઈએ છીએ. વાસ્તવિકપણે તો આપણે પરદ્રવ્યને જોવાની જરૂર નથી. આપણે તે આપણું શુદ્ધ સ્વરૂપને અંદર જોતાં શીખવું જોઈએ. અંદરમાં રહેલાં આપણું અજ્ઞાનરાગ-મોહને જોતાં શીખીશું તે ધીરે ધીરે તેનાથી અળગા થઈ મુક્ત થઈ શકીશું ખરેખર તે આપણામાં રહેલ આપણું અજ્ઞાન -
Page #129
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સોહાર આપણે રાગ–મેહ જ દુઃખદ્ધાવી છે અને આપણને પ્રતિકુળ છે. માટે દુઃખથી છૂટવું. તેને જ ખતમ કરવાની જરૂર છે. - અજ્ઞાનમોહ-રાગને દશ્ય બનાવીને મને ગમાં-જોતાં શીખીશું તે સાચું સમ્યગુદર્શન થશે. દર્શન દર્શનને જુએ તો તે દર્શન છે. બાહ્યદક્ષ્યને જેનારું દર્શન, દર્શન નથી. - કોઈપણ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમને જાણે તે જાણ્યું કહેવાય. પોતાને બાદ રાખીને જે જાણ્યું તેને જાણ્યું ન કહેવાય. બધા પદાર્થને જાણીને તું તને જાણ, તું તને સંભાળ તો હું તને પ્રાપ્ત થઈશ.
નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે, - જે ક્રિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે.
– પૂ. આનંદધનજી મહારાજ સંસારભાવમાં રમણ કરતાં જીવને ધર્મ પામવો હોય તો ઉપયોગમાં આત્માને શોધવાને છે.
શુદ્ધ નય – નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને શોધીને ઉપગથી ઉપયોગને શુદ્ધ કરીને વેદનાને છે, અનુભવવવાને છે. - શરીરમાં આત્મા રહેલ છે. પરંતુ શરીર-ઇન્દ્રિય–પ્રાણ-મનબુદ્ધિનો મહિમા ગાઈએ છીએ અને તેના સારા માટે જ સદા આત્માને વિસારીને મથીએ છીએ.
પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાનનું સુખ જે લૂંટાઈ રહ્યું છે તેની લેશ માત્ર ચિંતા આપણે કરતાં નથી. - શરીરાદિ વચ્ચે રહીને સ્વરૂપના ખાન-કમ્રાત-અનુભવાતથી આત્માને શોધવો અને પામવો તે નિણયથી ધર્મભ્યાજના છે."
Page #130
--------------------------------------------------------------------------
________________
કીય, ધ્યાન, ધ્યાતા
દુઃખ તે સ ંસારમાં આવે છે. ભાગવીએ છીએ, પરંતુ તે દરમ્યાન આત્મસ્વરૂપને વેલ્લું તે અધ્યાત્મ છે. પરિસહ-ઉપસમ સહન કરતાં આત્માના સ્વરૂપ વેદનથી ગડગડિયા નાળિયેર જેવા મની જવું જોઈએ. તેા દેહવેદન, દેહભાવ લેશ પણ નડશે નહિં ચા તા થશે જ નહિ અને કૈવલજ્ઞાન પ્રગટશે.
આત્માનું સ્વરૂપ – કેવલજ્ઞાન એ માત્ર જ્ઞાન અને ઉપયોગરૂપ છે. જ્યારે મતિજ્ઞાન એ જ્ઞાન, ધ્યાન અને વિકલ્પરૂપે એમ ત્રણ પ્રકાર છે. દેવલજ્ઞાનના ધ્યેય વડે મતિજ્ઞ!ન ક્રેવલજ્ઞાન અને છે,
ધ્યાન એ મતિજ્ઞાન અને કેવલજ્ઞાનને જોડનારી માધ્યમ અવસ્થા સાધનારૂપ છે. ધ્યાન એ સ્વરૂપ નથી પણ સાધના છે.
ધ્યેયૂરૂપ પદાર્થનું સતત અવિસ્મણુ તે જ ધ્યાન. ધ્યેયની આવશ્યકતા લાગે ત્યારે જ સહજ એકાગ્રતા આવે, ધ્યાન લાગે અને ધ્યેયથી અભેદ થવાય. સહજ ધ્યાન થાય અને ધ્યેયનુ વિસ્મરણ ન થાય.
જો જ્ઞેયની અને ધ્યેયની આવશ્યકતા ખૂબ ખૂબ લાગે, તેને માટે મરી ફીટવાની તૈયારી, તત્પરતા જો હાય ! તે જ્ઞેયનું જ્ઞાન અને ધ્યેયનું ધ્યાન સહજ થાય અને સતત તેનુ રટણ રહેઅવિસ્મરણુ રહે. આવશ્યકતાની તાકાત જ આત્મીયતા લાવવાની છે. આત્મીયતા આવતાં અવિસ્મરણુતા સહજતા આવે – સહજ અને
-
આત્મા સ્વરૂપે અકાળ છે. તેથી ધ્યાનમાં અકાળત્વ વેદાય, કાળનુ ભાન ભુલાય, કાળાતીત થવાય, તા . આત્માનું અમરત્વ પમાય અને કેવલજ્ઞાન-કેવલદશ ન પ્રગટ કરાય. આશય અને વૃક્ષની ઉદ્ધિ હાય તા ધ્યાનને બળ મળે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જૈન સાહિત્ય સમારોહ – ગુછે રે • ધર્મ એટલે મનને શાંત-સ્થિર–પવિત્ર અને દયેય પર એકાગ્ર બનાવવાની પ્રક્રિયા. * સ્વદોષદર્શન કરવું તેનું જ નામ સમ્યગદર્શન. દસ્યદર્શન એટલે કે બીજાઓના દેશો જેવા. દક્ષ્યદર્શન એ સમ્યગ્દર્શન નથી. પણ મિથ્યાદર્શન છે.
દેષ તો પોતાની દૃષ્ટિ – પિતાના દર્શનમાં જ છે. એ પોતાની દષ્ટિ – પિતાના દર્શનને સમ્યગૂ બનાવવાનું છે, એટલે કે દર્શનને દેષરહિત બનાવવાનું છે.
દૃષ્ટિમાં દેષ એનું નામ મિથ્યાદષ્ટિ. દષ્ટિમાંથી દોષ કાઢવો. એટલે સમ્યગદષ્ટિ. કેવલ દશ્ય પ્રત્યે દષ્ટિ નથી કરવાની, સ્વયં દૃષ્ટિ પ્રત્યે દૃષ્ટિ કરવાની છે.
ધ્યાનમાં પિતાની દષ્ટિ પ્રત્યે દષ્ટિ કરવાની હોય છે અને દષ્ટિને નિર્વિકાર – નિર્દોષ બનાવવાની હોય છે. ધ્યાનની સાધનામાં કઈ દશ્યની કે કોઈ વસ્તુની જરૂર નથી. પિતાના ત્રણ વેગને કેમ જાળવવા એ સમજવાનું છે.
યોગ કર્યો ધ્યાન”
કાયયોગને કઈપણ આસને સ્થિર કરવું. વચનથી મૌન રહીને વચનગને સ્થિર કરવાને છે. અને મને ગમાં કોઈપણ એક વિકલ્પમાં એકાગ્ર થઈ વિક૯પરહિત એવાં નિર્વિકલ્પ બની મને યોગની સ્થિરતાને પ્રાપ્ત કરવાની છે.
આમ પિતાના આત્માને એકક્ષેત્રી પ્રાપ્ત એવા આત્માની સમીપમાં સમીપનાં એવાં સાધન તે ત્રણે રોગને સ્થિર કરવા તેનું જ નામ ધ્યાન !
થાનમાં કોઈ દર્શનના ઝઘડા નથી. મનને હલાવશો નહિ તે મન થિર થશે. પ્રથમ મનને શાંત કરવું. મન સાથે વાત
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ધ્યેય, ધ્યાન, ચાતા કરશો તો મન અને આત્મા વહાલ કરશે. વાત કરે તે વહાલે. આપણું મન – મનોભાવ ચારે ગતિમાં ફેરવે છે તેમ મોક્ષ પણ મનથી, મનોભાવથી મળે છે. મન, મનમાંથી નીકળી પાછું મનમાં સમાય છે.
સંસારી જીવ ક્રમિકતાએ વિશ્વમાં ફરે છે અને સર્વજ્ઞ ભગવંત જગતને અક્રમિક ભાવે પિતામાં સમાવે છે (પ્રતિબિંબથી).
દષ્ટિ પ્રમાણે દશ્ય જગત નિર્માય છે. દશ્ય જગતની છાયા પ્રથમ દષ્ટિમાં એટલે કે મનમાં પડે છે અને પછી એ પ્રમાણે બાહ્ય પદાર્થોને આકાર મળે છે, તથા પ્રકારની ક્રિયા દ્વારા. “જ્યાં મન
ત્યાં જ્ઞાન.” ધ્યાનથી મન સ્થિર અને શાંત થાય છે. અને કોઈ બાહ્ય દશ્યમાં ભળતું નથી – તણાતું નથી. તેથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યેયપદાર્થને છોડીને મન બીજે જાય તો ધ્યાન થયું ન કહેવાય.
યેય (પરમાત્મા) એ અક્રિય તત્વ છે. માટે કામગ-વચનગ–મનોયોગને અક્રિય એટલે કે સ્થિર કરવા કહેલ છે. મનધ્યાન-જ્ઞાન ત્રણેને એક કરવાં તે શ્રેષ્ઠ સાધન છે. ક્રિયાનું ફળ ક્રિયા – ચોર્યાસી લાખ એનિ છે. જ્યારે અક્રિયા – ધ્યાનનું ફળ અક્રિય સ્વરૂપ – પરમાત્મસ્વરૂપ છે.
શ્રુતકેવલી ભગવંતે પણ શ્રુતજ્ઞાન સઘળું ય પામ્યા છતાં પણ આત્માને પામવા માટે નિર્વિકલ્પ ધ્યાન-સાધના વારંવાર કરે છે. જે આત્માને નથી પામતો તે સંસારનો અંત નથી આણી શકતે. માટે જ્ઞાન કરતાં ધ્યાન ચઢે છે. ધ્યાન વડે જ્ઞાન પૂર્ણ બને છે. તેમ પરના વિકલ્પો પણ ધ્યાન દ્વારા નીકળી જાય છે.
પરયને જાણવું તે જ્ઞાન છે. સ્વયને જાણવું તે ધ્યાન છે. ધ્યાન સ્વયનું કરાય. સ્વય એ આત્માનું પરમ આત્મતત્ત્વ એટલે કે પરમાત્મતત્તવ છે,
Page #133
--------------------------------------------------------------------------
________________
- ૧૪
જૈન સાહિત્ય સમારોહ - ૩૭
નિકામાં જીવ અયિ છે અને નિદ્રાનું સુખ છે. સ્વાતમાં જીવ દ્રષ્ટા છે અને અક્રિય છે. જાગૃતમાં જીવ સૃષ્ટા છે અને સક્રિય છે. જે જીવ જાગૃતમાં ભ્રષ્ટા મટી જઈ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે તે સ્વરૂપાનંદ, ચેતન્યાનંદ પ્રાપ્ત કરી શકે.
ચારિત્ર અને તપ એ ત્યાગપ્રધાન ધર્મ છે, જ્યારે ધ્યાન એ જ્ઞાનપ્રધાન ધર્મ છે અને ભક્તિ એ લાગણીપ્રધાન ધર્મ છે.
આ બધાંથી સંવર અને નિર્જરા થવા જોઈએ એ ખાસ મહત્ત્વનું છે. આ સ્વપ્ન છેડીને જયારે જાગીએ છીએ ત્યારે સ્વપ્નાવસ્થા પ્રત્યે આપણને રાગદ્વેષ રહેતાં નથી, કારણ કે તેની અસતા જાગ્રત થતાં જ લક્ષ્યમાં આવે છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં ધટતી ઘટનાઓને સ્વનવત્ અસત્ સમજીને માત્ર તેના જે જ્ઞાતા-દ્રષ્ટા એટલે કે સાક્ષી બની રહીએ તો આપણે રાગદ્વેષરહિત થઈએ.
સ્વરૂપ-આનંદ લેવો એ જ મેક્ષ !
જ્ઞાનને સ્વરૂપ-આકારમાં મૂકવું એનું નામ ધ્યાન ! જેવું જ્ઞાનનું નિર્વિકલ્પ વીતરાગ સ્વરૂપ છે એવા સ્વરૂપમાં જ્ઞાનને રાખવું એનું નામ ધ્યાન !
ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર ક્યાં છે ? આપણે પોતાને મતિજ્ઞાનને ઉપયોગ જે પ્રક્ષિણે ચાલુ છે તે જ ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર છે. ત્યાં જ અધર્મ ચાલતો હોય છે અને ત્યાં જ ધર્મ કરવાનું હોય છે એ ધર્મ આચરવા માટેનું સ્વક્ષેત્ર છે ધર્માચરણને માટે અત્યંતરમાં આત્માને નિર્વિકલ્પ ઉપગ છે. જ્યારે, અસ્થમાં જિનકલ્પ એટલે કે મુનિધર્મ-સાધુધર્મ છે. બહારમાં વસ્તુરહિત થવાનું છે અને અત્યંતરમાં વિકલ્પરહિત થવાનું છે. એ જ બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૧૫ બાહ્યમાં કાયગમાં અવિરતિનો ત્યાગ કરી દેશવિરતિમાં આવીને સર્વવિતિ સ્વીકારી સ્થવિરકલ્પ-જિનકલ્પને પામવાનું છે. જ્યારે અત્યંતરમાં મનેયેગમાં અશુભ ભાવ-અશુભ વિકલ્પને ત્યાગ કરી શુભ ભાવ ભાવતાં ભાવતાં શુભ વિકલ્પમાં રમમાણુ વહી પરાકાષ્ઠાએ નિર્વિકલ્પ ઉપયોગમાં આવતાં આવતાં નિર્વિકલ્પ થવાનું છે.
મનમાં કે જ્યાંથી રાગદ્વેષાદિ તથા વાસનાદિ ઉત્પન્ન થાય છે ત્યાં તેના ઉપયોગ વડે જતાં અને મારતાં આવડે ત્યારે મેહનીય કર્મની નિર્જરા થાય.
ક્રિયા ભાવમાં; ભાવ દયાનમાં અને ધ્યાન જ્ઞાનમાં અર્થાત કેવલજ્ઞાનમાં પરિણમવું જોઈએ.
જ્ઞાન એટલે નિજસ્વરૂપનું ભાન ! નિજ ભાન થયાં પછી જ ધ્યાન થાય !
ત્યાગ-વિરાગ સાધન શ્રેષ્ઠ છે. એમાં બાહ્ય સાંયોગિક સંબંધને અભાવ કરવાનો હોય છે. બાહ્ય પદાર્થોથી સંબંધિત આ ક્રિયા છે, અને તેથી તે નિષેધાત્મક – Nagative – ધર્મ છે, જે ધર્મના બળે વિધેયાત્મક ધમ એવાં જ્ઞાન અને ધ્યાન સહજ બને છે. બાકી જ્ઞાન (કેવલજ્ઞાન) અને શુદ્ધસ્વરૂપ વેદન (ધ્યાનમાં જેની ઝલકઆસ્વાદ મળે છે) એ સાધ્ય છે. જ્ઞાન અને દયાનને સ્વરૂપથી સંબંધ છે. એથી એ તદ્દરૂપ સંબંધ છે.
બાહ્ય સાધના + અત્યંતર સાધના = અખંડ મોક્ષમાર્ગ
(ત્યાગ વિરાગ-વ્યવહાર) + જ્ઞાન-ધ્યાન-અત્યંતર નિશ્ચયાત્મક સાધના.
અખંડ મોક્ષમાર્ગ = નિરાવરણ-નિર્વિકલ્પ–વીતરાગતા–સર્વજ્ઞતાની પ્રાપ્તિ, નિશ્ચય, નિત્ય, સત્ સ્વરૂપની પ્રાપ્તિ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે જ્ઞાનમાં આપણે આનંદ તત્ત્વને ઈચ્છીએ છીએ. માટે ય કરતાં આનંદનું લક્ષ્ય વિશેષ કરવું જોઈએ,
સ્વાધ્યાય એટલે આત્માને પોતાને સ્વયંને અધ્યાય, પરદ્રવ્યને અધ્યાય નહિ. સ્વમાં જીવે પોતે પિતાનામાં સમાવાનું છે. પરમાં સમાવાનું બંધ કરવાનું છે.
કેવલી ભગવંત જ્યારે આપણને સિદ્ધ સ્વરૂપે જુએ છે ત્યારે. આપણે આપણને દેહધારી, નામધારી તરીકે શું કામ જોવાં જોઈએ...
સંસારી જીવ દુઃખને જેમ વેદે છે, સમજે છે એમ દેહના સુખને પણ સારી રીતે સમજે છે અને વેદે છે. પરંતુ આત્માને. સહજાનંદ-સ્વરૂપાનંદ શું છે એ સમજતા જ નથી, તે વેદવાની વાત કેટલી છેટી રહી ?
આ આત્માનંદ-સહજાનંદસ્વરૂપાનંદને સમજવા અને વેદવા માટે મેક્ષમાર્ગે ચઢવાનું છે, અધ્યાત્મમાર્ગે ચઢવાનું છે. જેમાં – જે માર્ગમાં- જે સાધનામાં આત્માની એના અનેક પર્યાયથી શુદ્ધ સ્વરૂપની સમજણ લેવાની છે. અને પછી આત્મામાં સ્થિતિ કરીને સહજાનંદ દવાને છે.
આત્માના જ્ઞાનનું—આનંદનું સ્વરૂપ કેવું છે તે વિચારવુંસમજવું અને તે પ્રમાણે આત્મામાં સ્થિતિ કરવી તે અધ્યાત્મ છે.
આપણે આપણા આત્મામાં ધ્યાનસ્થ રહીએ અને કર્મના વિપાકેદયને ન વેદીએ તે નિશ્ચયથી અહિંસા આદિ પંચ મહાવ્રતની. પાલના છે.
વિપશ્યના સાધના એ વિશેષ પ્રકારે વિકારરહિત પિતાના આત્માને મન દ્વારા જોતાં શીખવાની કળા છે,
Page #136
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, યાતા
૧૧૭ આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ત્યાગ–વિરાગ જોઈએ. ત્યાગ-વિરાગ સહિત જ્ઞાન-ધ્યાન થાય તો ઓછી મહેનતે બંધને તૂટે.
ઈન્દ્રિ અને દેહને બીજાં પોષી પણ શકે છે અને જોષી પણ શકે છે, મારી ય શકે છે.
પરંતુ મનને કોઈ બીજુ અમન કરી શકતું નથી સિવાય કે જીવ સ્વયં પોતે પોતાના મનને અમન બનાવે.
ત્યાગ વિરાગથી અટકવાનું નથી, પરંતુ સ્વરૂપનું જ્ઞાન–યાન કરીને નિરાવરણ થવાનું છે.
ન્યાયસંપન્ન વૈભવ જોઈએ, તેમ ન્યાયસંપન ધર્માચરણ પણ હેવું જોઈએ. પરિણામશુદ્ધિ બધે રાખવી તે અત્યંત પંચાચાર છે.
સ્વાધીનતા અને અન્યની સેવા-વૈયાવચ્ચ ગુણ નહિ આવે તો બાહ્ય ત્યાગ-વૈરાગ્ય ટાં. અન્ય જીવો સાથે જીવનવ્યવહાર સુંદર છે જોઈએ. દેહ છે ત્યાં સુધી બીજા વડે જીવીએ છીએ માટે બીજાનું કરી છૂટવું જોઈએ.
તે જ પ્રમાણે જ્ઞાની-ચાનીના જીવનમાં શાંતિ અને સમતા નહિ આવે તો જ્ઞાન અને ધ્યાન ખોટાં,
ત્યાગ એટલે સેવા-પોપકાર-સ્વાધીનતા ! વૈરાગ્ય એટલે પ્રેમપૂર્ણતા !
જગત આખું દ્રવ્યસ્વરૂપ છે. આત્મા જ માત્ર ભાવસ્વરૂપ છે. સર્વ દ્રવ્યના ભાવેને ભાવ આત્મા કરે છે. - સાધનાના ગમે એટલાં ભેદ હોય પરંતુ સાધનની સફળતા
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અને સાષ્યની પ્રાપ્તિ તા સાધ્યનું અનુસ ́ધાન કરવાથી જ થાય છે.
જૈન સાહિત્ય સમા૨ાહુ – ગુચ્છ ૨
-
પ્રતિક્રમણ એ યૌગિક ક્રિયામાં કરેલી ભૂલેનું પ્રાયશ્રિત્ત છે,
તે જ પ્રમાણે પ્રતિસમય, સ્વરૂપના વિસ્મરણે કરીને સંસાર માં અહમ્-મમત્વ અને માહરૂપ રહેવા દ્વારા ઉપયોગની ભૂલ થયા જ કરે છે, જેના પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણુરૂપે આત્માએ આત્માના પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન ધરવાનું છે.
ધ્યાન અને ધ્યેયના અભેદ સ ધ છે. ધ્યેયને બરાબર સમજ્યા પછી ધર્મધ્યાન કરી તે! ઉપરઉપરના વિકાસ થતા રહેશે.
જીવ સ્થિરતા અને નિત્યતા ઇચ્છે છે. આત્માનું સ્વરૂપ સ્થિર, નિત્ય અને અભેદ છે. ભૌતિક પદાર્થોમાં ભાગ-ઉપભાગની વસ્તુઆમાં નિત્યતા ( ટકાઉપણુ`), સ્થિરતા ( ચાલી ન જાય – બગડી ન જાય અને એવી ને એવી રહે) અને અભેદતા (મારી જ માલિકી રહે.) રહે એવુ· ઇચ્છીએ છીએ, પરંતુ એમ ખન નથી, કારણ કે ભૌતિક ભાગ્ય સામગ્રીઓ પુદ્ગલની બનેલી હેાય છે. અને પુદ્ગલને સ્વભાવ અનિત્ય (પરિવર્તનશીલ) ને અસ્થિર (પરિભ્રમણુશીલ ) છે. વળી પુદ્ગલ પર છે અને ખંડિત તથા પરિચ્છિન્ન સ્વભાવવાળું ઢાવાથી ભેદરૂપ છે. નિત્યતા-સ્થિરતા અને અભેદતા જીવ ઈચ્છે છે, કારણ કે જીવ એના શુદ્ધ સિદ્ધસ્વરૂપમાં નિત્ય છે, સ્થિર છે અને અભેદ-અદ્વૈત છે. માટે જીવ જે ઇચ્છે તે સાચુ જ છે. એ એના સ્વરૂપને જ ઇચ્છે છે પણ તે તેને તેના પોતાના આત્મામાં જ મળે, સ્વમાં જ મળે. પર એવા પુદ્ગલમાં નહિ મળે અને નથી મળતુ માટે જ જીવ સુખી છે તે દુઃખી. થાય છે.
વિશ્વની અંદર ખરેખર આપણે જેવુ નિત્ય-સ્થિર અને
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ધ્યેય, ધ્યાન ધ્યાતા અભેદ સ્વરૂપ ઈચ્છીએ છીએ તે પરમાત્મતત્ત્વ છે જે જીવમાં સ્વયં જ પડેલું છે, જે જીવ સાથે અભેદ સંબંધ ધરાવે છે. આપણાથી જે અભેદ તત્વ હોય, તે નિત્ય હેય, સ્થિર હેય માટે જ દયેયરૂપ હોય,
ગમાર્ગ ત્રાટક ધ્યાનને માર્ગ છે. વેદાંત માર્ગ વિચારધ્યાનનો માર્ગ છે. ભક્તિમાર્ગ શરણ -સમર્પણભાવસ્થાનને માર્ગ છે.
જૈન દર્શનમાં આ ત્રણેય પ્રકારના ધ્યાન પડાવશ્યક ક્રિયામાં ખૂબ સુંદર સમન્વય સાધવામાં આવ્યું છે અને રોજબરોજનું સહજ જીવન બનાવી દેવામાં આવેલ છે. - “શા સમજ્યાં એટલે જ્ઞાની” તે વ્યવહારિક વ્યાખ્યા છે. જેમ ગણિત શીખ્યા એટલે પૈસા કમાઈએ એવું નથી, તેમ શાસ્ત્ર ભણ્યા પછી આત્માનું ધન જે આનંદરૂપ છે – આનંદઘન છે તેની અનુભૂતિ થાય તો આત્મધન કમાયા કહેવાય. - ક્રિયા વિચારમાં, વિચાર ભાવમાં, ભાવ દયાનમાં, યાન સમાધિમાં અને સમાધિ કેવલજ્ઞાનમાં પરિણમાવવાની છે.
સંસાર ભૂડ છે એ નિવારવા માટે ત્યાગ અને વૈરાગ્યની નિષેધાત્મક-Negative સાધના છે. જ્યારે “આત્મા રૂડે છે” એ પામવા માટે સ્વરૂપજ્ઞાન અને શાનની વિધેયાત્મક-Positive સાધના છે. - શરીર ઈન્દ્રિયમાં, ઈન્દ્રિય પ્રાણમાં, પ્રાણુ મનમાં અને મન બુદ્ધિમાં લય પામે છે પરંતુ જે મન અને બુદ્ધિ આત્મામાં લય ગમે તે પરમશાંતતા અને નિત્રિક૫તાની પ્રાપ્તિ થાય છે.
રૂચિ પડે તે સાધનાને અપનાવી ચિત્તવૃત્તિનો નિરોધ કરવો.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦ .
જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨ સ્થૂલ કર્મયોગ અપનાવીએ તે નિષ્કામભાવે પરોપકાર કરતાં કરતાં ફળની ઈરછા રાખ્યા વિના અને કર્તાપણાના અભિમાનરહિત રહીએ તો તે ચિત્તવૃત્તિનિરોધ છે.
સુમ એ ઉપાસનાયોગ (ભક્તિયોગ) અપનાવીએ તો તેમાં ભક્તિમાં લયલીન થતાં સંસારનાં વિષય-કષાયભાવરહિત થઈએ. તો તે ચિત્તવૃત્તિ નિરોધ છે.
શન્ય એવા જ્ઞાનગને અપનાવે તે એમાં શુભ ભાવોને પણ નિરોધ કરી જેટલા બને એટલા અંશે નિર્વિકલ્પ ઉપગમાં (વિચારરહિત અવસ્થામાં) રહે તો તે ચિત્તવૃત્તિ નિરોધ છે.
કર્મયોગ સુધી સ્થૂલ વિકલ્પ ભાવો રહે છે. ઉપાસના યોગ સુધી સૂક્ષ્મ વિક૯૫ ભાવો રહે છે. જ્ઞાનયોગ-ચાગમાં અને અંતે શન્યમાં વિલીન થવાય છે.
સ્થૂલ (શરીર, ઈન્દ્રિય, પ્રાણુ) ઉપર આરોહણ કરીને સૂક્ષ્મ (મન અને બુદ્ધિ) ઉપર પહોંચવું જોઈએ. સૂક્ષ્મ ઉપર આરોહણ કરીને શન્ય(પરમાત્મસ્વરૂપ)માં લય થવું જોઈએ.
ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ થાય છે અને સ્મરણશક્તિ-બુદ્ધિશક્તિ-સંકલ્પશક્તિ (ચિંતવેલું – છડેલું પાર પાવાની શક્તિ)-જ્ઞાનશક્તિ આદિ ખોલે છે.
અગ્નિને ઈંધણ મળે તો અગ્નિ ટકે, નહિતર નહિ ટકે એટલે કે ઓલવાઈ જાય-બુઝાઈ જાય.
મનને બહારના પદાર્થો જોવા મળે તે મોહ અને અજ્ઞાન ટકે. કાયોત્સર્ગ કરીને મનને જુઓ તે ઈધણ (પરપદાર્થ) નહિ મળવાથી મન પ્રશાંત થાય છે.
ભોગ્ય પદાર્થની જે જે ઈચ્છાઓ થાય છે તે ઇચ્છાઓ ખાઈ જવાની એટલે કે ઈઓને ભોગ્ય પદાર્થોની સાથે નહિ જોડવી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ધ્યેય, ધ્યાન, ધ્યાતા - ઉપાશ્રય-દેરાસર આદિ તે સાધનક્ષેત્ર છે. જ્યારે મને એ સાધનાક્ષેત્ર છે. માટે મનની ખૂબ ચોકી કરવી અને સ્વદેષદર્શન કરવું. પોતામાં રહેલા મોહભા-રાગદ્વેષભાવો-કષાયભા-અજ્ઞાન આદિને જોવા અને શુભ ભાવથી, અધ્યાત્મભાવથી કાઢવા. કે શરીરમાં શરીરને જોવાનું બંધ કરીએ તે ધ્યાનમાં અંદર રહેલે આત્મા દેખાય. આંખથી બહારના સર્વ પુદ્ગલક જવાનાં બંધ કરવાના હેય છે. જગતના કોઈ પણ બહારના પદાર્થોને જોઈએ છીએ તે આપણા શરીર માટે જોઈએ છીએ. આત્મા માટે બહારના પદાર્થો જોવાની જરૂર રહેતી નથી.
દયાન શરીરમાં રહેલાં આત્મપ્રદેશોએ કરવાનું કહેલ છે. શરીર બહાર ચાન કરવું હોય તે પરમાત્માની મૂર્તિ સામે અગર એક બિંદુ સામે ત્રાટક કરવા દ્વારા થાય છે.
શાસ્ત્રમાં શબ્દ છે. શબ્દના અર્થ કરવાના છે અને અર્થના અર્થ કરી ભાવ ભાવતાભાવતા શબ્દમાં રહેલ ભાવને રસાસ્વાદ માણવાનો છે. નિદિધ્યાસન-અનુભવન-વેદન કરવાનું છે.
અર્થ સાથે ક્ષાયિકભાવે એકાગ્ર થઈ અનુભવન કરવાથી અર્થના અર્થમાં કઈ ભેદ રહેશે નહિ.
શબ્દ એટલે રસોઈ કરવી. અર્થ એટલે કરેલી રસોઈ પીરસાઈ છે. અને અનુભવ એટલે પીરસાયેલી રસોઈ આરોગી છે. - “અચાત્મસાર” ગ્રંથના લોક ૬૦૭માં મહોપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજા જણાવે છે...
सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्रापास्त नियमो नाऽऽसां, नियता योगसुस्थता ॥ સઘળા દેશમાં, સર્વ કાળમાં અને બધી અવસ્થામાં અતીત
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
અનતકાળમાં મહાત્માએ એ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે, અર્થાત્ ધ્યાન માટે દેશકાળ અવસ્થાનાં બંધન હાઈ શકતાં નથી.
અને શ્લાક ૬૬૭માં જણાવે છે.
सम्प्लुतोदकमिवान्धुजलानां सर्वतः सकलकर्म फलानाम् । सिद्धरस्ति खलु यत्र तदुच्चै, ध्यानमेव भवनाशि भजध्वम् ॥
સઘળી ક્રિયાઓની સિદ્ધિ (સફળતા) અંતરમાં ધ્યાનને પ્રવાહ વહેતા રહે તા જ છે.
કૂવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહી જતાં ઊછળતાં ઝરણાં ન હોય તા કૂવા મેડાવહેલે પણ સુકાઈ જાય.
ધ્યાન ન હાય તા ક્રિયા શુષ્ક થઈ જાય માટે જ શિવસુખનું કારણું ધ્યાન ખની રહે છે.
ધ્યાન વીશક્તિના પ્રગટીકરણ માટે હોય છે. મનવીય વિશેષે કેળવવાનુ છે. મનનું વીર્યાં સ્વાધીન છે, જેને અંદરમાંથી પ્રગટાવવાનું હેાય છે, ઉત્પન્ન કરવાનું હેાય છે, જેનાથી અસાધારણુ કારણ તેજસ્વી બને છે. ધાતિકના જો નાશ થતા હાય તા તે વીર્યંચારવીની શક્તિ ઉત્કૃષ્ટ થવાથી–વીયેર્યાંલ્લાસ આવ્યેથી થાય છે.
કાળના ખેરાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અના છે, એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પરંતુ બહુ કરીએ તેના કરતાં ખરેખર કરીએ તે કાળનેા કાળિયા થઈ જાય.
કાળના કાળિયા કરવા હાય તા અકાળ એવા પરમાત્માના ખેાળામાં એવુ જોઈએ. અકાળના ખેાળામાં બેસવું એટલે ઉ સગ્ગ ધ્યાનમાં સ્થિર થવું.
Page #142
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૨૩
દેહભાવે જો દેહધાત એટલે કે મરણ થાય છે તેા પછા આત્મભાવે અર્થાત્ શુદ્ધસ્વરૂપભાવે આત્માની ઉત્કૃષ્ટ વી શક્તિથી વા દેહાત થાય ? સીધાં અશરીરી, અદેહી, સિદ્ધ જ બનાય.
મનને મનાવવુ મુશ્કેલ છે તેા મનને બનાવવું – પરિણુમાવવું તા કેટલુ મુશ્કેલ હાય !
ઉપાસનાના ભેદો છે સ્તુતિ-પ્રાર્થના-ધ્યાન !
સ્તુતિ : લેવા જેની પાસે આવ્યાં છીએ તે આપનારા ઇષ્ટ દેવની સારામાં સારી પ્રશ'સા કરવી. એમની બિરદાવલી ગાવી, સારામાં સારી ઊંચી દષ્ટિએ નિહાળવા તે સ્તુતિ છે.
પ્રાથના : લેવા આવ્યાં છીએ, માંગવા આવ્યાં છીએ તે એમની પાસેથી સત્ય-નિત્ય-નિર્દોષ માંગવું કે જેવુ... “જય વીય રાય ' સૂત્રમાં માંગ્યુ છે.
ધ્યાન : ધ્યાનમાં અભેદ થવાનુ છે. આપનારા ભગવાન સાથે લેવા આવેલા ઉપાસકે એક થવાનું છે, લઈ લેવાનુ` છે, એના જેવા થઈ જવાનું છે,
ત્યાગ અને વિરાગ એ નિષેધાત્મક ક્રિયા છે. એ વિરૂપ( વિભાવ)ને હટાવવાની ક્રિયા છે. જ્યારે જ્ઞાન અને ધ્યાન એ વિધેયાત્મક ક્રિયા છે. એ સ્વરૂપ( સ્વભાવ )ને પ્રગટાવવાની ક્રિયા છે.ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તા ભૂલે નિજ ભાન ’...શ્રીમદન વિચારથી સ્વરૂપનું દર્શન થાય. ભાવનાથી અંતરની શુદ્ધિ થાય. જ્યારે ધ્યાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય
દ્રવ્યાનુયાગ એ શુક્લ ધ્યાનના વિષય છે.
'
Page #143
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨
પરમાત્મા અતીન્દ્રિય છે. તેથી એમના સ્થાનથી–પ્રશંસાથી – સ્તુતિથી-સ્તવનાથી આપણે પણ અતીન્દ્રિય થઈ શકીએ છીએ. પરમાત્મા સિવાયના પદાર્થો જર-ઝવેરાત આદિના ધ્યાન અને રટણ, પ્રશંસા આદિથી અંતે આપણે ભાવિમાં એકેન્દ્રિય થઈએ, કારણ કે હીરામાણેક આદિ જરઝવેરાત અને વાડી-વજીફ-બંગલા-મહાલય-તાજમહાલાદિ એ કેન્દ્રિય(પૃથ્વીકાય જીવ)ના કલેવરે છે.
શ્રદ્ધા એકની જ રાખવી, લક્ષ્ય એકનું જ કરવું, ધ્યેયપદાર્થ એક જ હય, જ્યારે જ્ઞાન અનેકનું હોય કે અનેક પદાર્થનું જ્ઞાન કરાય.
જેનાં બ્રહ્મ-આનંદ અને વિજ્ઞાન એકરૂપ બની ગયાં છે તે આપણું લય-ભેચને ચગ્ય છે.
શ્રય પદાર્થ સાથે શ્રદ્ધાથી અભેદ થવાનું છે. લક્ષ્ય પદાર્થ સાથે લક્ષણથી અભેદ થવાનું છે. યેયરૂપ પદાર્થ સાથે ધ્યાનથી અભેદ થવાનું છે. શ્રદ્ધા એ ભક્તિયોગ છે, સમર્પિતતા છે.
પરમાત્માથી જીવું છું, પરમાત્મા માટે જીવું છું, પરમાત્મા વડે જીવું છું, અને પરમાત્મામાં રહીને જે કાંઈ કરું છું તે પરમાત્મશક્તિથી કરું છું” એવી ભાવના થવી તે જ શ્રદ્ધા!
લક્ષણથી લક્ષ્ય સાથે અભેદ થવું એટલે જ્ઞાનયોગમાં રહેવું. જ્ઞાન-દર્શનાદિ લક્ષણ છે. જ્ઞાન-દર્શન જેના સહજ છે તે વીતરાગ તત્વ છે. જે જ્ઞાનમાં રાગ નથી તે જ્ઞાન વીતરાગ છે – સહજ જ્ઞાન છે. વીતરાગ જ્ઞાન એટલે સહજ જ્ઞાન અર્થાત કેવલજ્ઞાન-નિવિકલ્પદશા. આમ આ પણ આત્મા-પરમાત્મા સ્વરૂપના લક્ષણરૂપ જે જ્ઞાન-દર્શન છે તે જ્ઞાન-દર્શનના ઉપયોગમાંથી રાગ કાઢી વીતરાગ બનવું તે લક્ષણને લક્ષ્યથી અભેદ કરવાની સાધના છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ધ્યેય, ધ્યાન, યાતા
૧૨૫
ધ્યેયરૂપ પદાર્થોમાં ધ્યાનથી અભેદ થવું એટલે લેગસ્સ આદિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું. લોગસ્સમાં પરમાત્મ-વ્યક્તિએ અને ક્ષાયિક ભાવ એમ ઉભય-દ્રવ્ય એટલે કે પરમાત્મ-વ્યક્તિ અને ભાવ એટલે કે ગુણતુ યાત છે.
ધ ક્રિયા એ અનુષ્ઠાન છે. જ્યારે ધર્મધ્યાન ધમ ભાવ એ મનયોગની ક્રિયા-અંતરક્રિયા છે જે અંતરક્રિયા, બાલક્રિયાની સાથે સાથે એટલે કે અનુષ્ઠાનની સાથે કરવાની છે અને જો એમ કરીએ તા જ ધર્માનુષ્ઠાન, તહેવુ અનુષ્ઠાન કે અમૃતાનુષ્ઠાન બની રહે.
જેનું જ્ઞાન તેનેા જેવું ધ્યાન તવા જેનુ ધ્યાન તમા
આત્મા ! આત્મા ! આત્મા !
પરમાત્માની પૂજા કરતાં કરતાં ધ્યાનમાં લીન થવાનું છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીથ ધામ ખભાત
હા. જે. પી. અમીન
C
સૌંસ્કૃતમાં તીથ' શબ્દના અનેક અર્થ થાય છે. તેને સામાન્ય અર્થ યાત્રાધામ કે તીથસ્થાન એવા થાય છે. તીથ પ્રાચીન સભ્યતાના શાધેલાં અત્યંત ગહન, સાંકેતિક અને અનુપમ આવિષ્કારી છે. તીથ' 'નુ' આખું વાયુમંડળ સંપૂર્ણ પણે ચૈતન્યસ્પંદિત હોય છે. તેથી આવા સ્થળે સાધના અલ્પ પ્રયાસે ઊર્ધ્વ - ગામી મતે છે. આધ્યાત્મિક ચેતનાનાં એકધારાં સઘન આંદોલન(vibrations )ને કારણે આવી જગાએ સાધકનું મન સહેલાઇથી અંતર્મુખ થઈ આત્માકાર થઈ શકે છે. જૈન ધર્મીના અતિ પવિત્ર શબ્દતીર્થંકર · તીથ 'માંથી બન્યા છે. તીર્થામાં મદિરાના સમૂહ હોય છે અને એમનું પેાતાનું આગવું વાયુમંડળ કે વાતાવરણ હોય છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સાધકનુ મન અંતમુખ થઈ જાય છે, અને પરમ શાંતિની અનુભૂતિ કરે છે. ખંભાત આવું પ્રાચીન પવિત્ર જૈન તી ધામ ગણાય છે.
જૈનેએ જૈન ધર્માંનાં આવાં જુદાંજુદાં પવિત્ર સ્થાનાએ ૮૪ મૂર્તિઍની સ્થાપના કરેલી છે. એમાં સ્તંભતીર્થં-ખ ભાતમાં નેમિનાથ ભગવાનની સ્થાપના કર્યાનું કહેવાય છે. પૌરાણિક ઉલ્લેખ તથા લેક-અનુશ્રુતિ પ્રમાણે ખંભાત ધણાં નામ-મહીસાગરસંગમક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર, કુમારિકાક્ષેત્ર, મહીનગર, ત્રંબાવતી, ( તામ્રલિપ્તિ), ભગવતી, લીલાવતી, કર્ણાવતી, રત્નાવતી, કનકાવતી, સ્ત’ભતી, તલનપુર, સ્તંભતીપુર, થલ, થંભતીરથ, ભન, થ"ભણી,
Page #146
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૨૭
શંભનપુર, ખંભ, ખંભનપુર, ખંભનપરી, ખંભનયર, ખંભાવતી, ખંભાતિ, ખંભાયત–ધરાવે છે. આમાં મહીસાગરસંગમક્ષેત્ર, ગુખનક્ષેત્ર, સ્તંભતીર્થ તથા મહીનગર પુરાણેલિખિત નામ છે. એમાં મહાનગર નામ સકંદપુરાણના કોમારિકા ખંડમાં ઘણી વખત જોવા મળે છે. એ નગર નારદમુનિએ વસાવ્યું છે એમ લખ્યું છે. અને નગર શબ્દ લગાડેલાં શહેરે પ્રસિદ્ધ હોય તો એને એકલું નગર” કહેવાના દાખલા ઘણા મળે છે. એટલે મહીનગર લોકમાં એકલું “નગર” કે " નગરક” એ નામથી પ્રસિદ્ધિ પામ્યું જણાય છે. એ શહેર હાલના નગરા ગામની જગાએ હતું. નગરા ગામમાંથી જયાદિત્યના મંદિરમાંથી વસ્તુપાલના સમયના બે લેખ એ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાને મળ્યા છે. એમાં “નામુનિવનિવાસિત શ્રીનાર માથાને ” એ પ્રમાણે ઉલ્લેખ છે. એટલે સ્કદપુરાણના નારદમુનિએ વસાવેલ મહીનગર સાથે આ વિધાનને મેળ મળી રહે છે. આ નગરકને ઉલ્લેખ વલભીના તામ્રશાસનમાં મળે છે, અને વસ્તુપાલના સમયમાં તો એ ઘણું પ્રાચીન મનાતું એ પરથી મિકેના સમયમાં ઈ. સ.ની છઠ્ઠી સદીમાં એ સારી સ્થિતિમાં હતું એમ માનવાને કારણ છે. વિશેષમાં પાણિનીના વ્યાકરણ સાથેના ગણપાઠમાં “મહીનગર” નામનું એક શહેર શ્રી સી. વી. વૈદ્ય ગણવે છે, અને ભારતની પ્રાચીન કે અર્વાચીન ભૂગોળમાં શોધ કરતાં એ નામનું બીજુ કોઈ સ્થળ મળતું નથી તો પછી કંદપુરાણે સ્પષ્ટ ઉલ્લેખેલું અને નારદમુનિએ વસાવેલું મહીનગર એ આ જ હોય. આ ઉલ્લેખને સત્ય માની આગળ ચાલીએ તો નગરા છેક પાણિનીના સમય (ઈ. સ. પૂર્વે ૬ ઠ્ઠી સદી) જેટલું પ્રાચીન ઠરે. મ. સ. યુનિવર્સિટી–વડેદરાના પુરાતત્વ ખાતા દ્વારા થયેલું ઉખનન પણ આટલી પ્રાચીનતાની પ્રતીતિ કરાવે છે.
મહીસાગર સંગમ પાસે આવેલું
આ નગરક-નગરા ઈ.સ.ની
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈન સાહિત્ય સમારેાહ – ગુચ્છ ૨
:
6
છઠ્ઠી-સાતમી સદીમાં વહીવટી મથક હતું. એ પછી મહીના મુખના પટ સાંકડા થતાં નગરાની દક્ષિણે ખંભાત વસ્યું. આ ખંભાત શબ્દનું સંસ્કૃત રૂપ • સ્ત ભતી ' છે. આ સ્તંભતી નામ સેાલ કી કાળના અભિલેખમાં પ્રયોજાયુ છે. વસ્તુપાલ-તેજપાલ વિ. સં. ૧૨૩૨ના ગિરનાર અભિલેખામાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહને * સ્તંભતીર્થ'ના મુદ્રાવ્યાપાર કરતા કહેવામાં આવ્યા છે. એક અભિલેખ તા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરના ઈ. સ. ૧૨૯૬તા છે, જેમાં વાવેલા અજુ નદેવના પુત્ર રામદેવના સમયમાં સ્ત‘ભતી'માં ખુલ્લ નામના એક મેાઢ વણિકે ચિંતામણિ પાર્શ્વનાથનુ જૈન મંદિર કરાવ્યાનું જણાવ્યુ છે. ત્યાં એને સમગ્ર શહેરમાં શિરામણી કહ્યું છે. ગ્રંથસ્થ ઉલ્લેખ પ્રબંધામાં ઠીકઠીક થયેલા છે. પ્રભાવક ચરિતમાં · હેમચંદ્રસૂરિચરિત 'માં હેમચંદ્રનાં માતા-પિતા સ્તંભતી 'માંના પા મદિરમાં ગયાને અને ત્યાં સેામચંદ નામથી હેમચંદ્રાચાય ની દીક્ષા થયાનું, કુમારપાલે ‘ સ્તંભતીથ''માં પ્રવેશ કર્યાંનું, સ્તંભતીર્થાંમાં ઉદ્દયન મંત્રીના નિવાસનુ વગેરે વધ્યુત મળે છે.૧॰ એ જ ગ્રંથ અભયદેવસૂરિના પ્રસંગમાં • પતન' અને ' આશાપલ્લી ' વચ્ચે ‘તામ્રલિપ્તિ' કહે છે, તે ખંભાત છે. ૧૧ પ્રબંધચિતામણિમાં ‘કુમારપાલાપ્રિબંધ 'માં આ હેમચંદ્રનું ઉદયનને ત્યાં જવાનું, કુમારપાલે ત્યાં ‘સાલિગવસહિકા પ્રસાદના ' જીર્ણોદ્ધાર કરાવ્યાનું, અને વસ્તુપાલને ‘ સ્તંભતીર્થ 'માંના સઈદ નામના નાવિક સાથે વિગ્રહ થયાનું નોંધાયુ છે. ૧૨૮ વિવિધ તી કલ્પ ’માં તેજપાલે ત‘ભતી માં નૈમિજિનની મૂર્તિ તેમજ પૂવજોની મૂર્તિએ અને હસ્તિશાલા કરાવ્યાનું, વીરધવલે વસ્તુપાલતેજપાલને ખેાલાવી સ્તંભતીર્થ' અને ‘ ધવલકક 'ને સત્તા સુપ્રત કાર્યોનું અને તીર્થાની યાદીમાં નેમિનાથનુ` દેરાસર હોવાનું કહેવાયુ છે.૧૩ ‘પુરાતન પ્રબંધ સંગ્રહ 'માં કોઈ એક વ્યવહારી ( વેપારી ) સ્તંભતીર્થમાં ગયાનું, વસ્તુપાલ સ્તંભતીથ ગયાનું, તેજપાલે
"
"
.
·
.
Page #148
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૨૯ સ્તંભતીર્થ' રાણું વરધવલને પ્રાપ્ત કરાવ્યાનું, વસ્તુપાલે સ્તંભતીર્થમાં પણ સરસ્વતી ભાંડાગાર કરાવ્યાનું, વેપાર માટે તેજપાલને સ્તંભતીર્થમાં મોકલ્યાનું, કુમારપાલ ગુપ્તવેશમાં સ્તંભતીર્થમાં ઉદયન મંત્રી પાસે ગયાનું નોંધાયું છે. ૧૪
પ્રબંધકેશ'માં પણ આમ નામનો રાજા “સ્તંભતીર્થમાં ગયાનું અને ત્યાં નેમિનાથના બિંબને નમન કર્યાનું, સ્તંભતીર્થમાં વસ્તુપાલને “સ્તંભતીર્થ' અને ધવલકક્કનું આધિપત્ય આપ્યાનું, સુલતાન મજદીનની વૃદ્ધ માતા હજ માટે સ્તભપુર ગયાનું, વસ્તુપાલ એક વખતે ધવલકwથી ગયાનું અને “ધવલકક્ક ', “સ્તંભતીર્થ : અને “પતન” વગેરેમાં સરસ્વતી ભાંડાગાર કર્યાનું નોંધાયેલું છે.૧૫ ગુજરાતમાં સુવર્ણકાળ ગણુતા સોલંકીકાળમાં અને એની અંતર્ગત પણ સ્થાપત્ય અને શિલ્પક્ષેત્રે અદિતીય પ્રગતિ સમા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૨ થી ૧૧૭૨)ના સમયમાં ગુજરાત અને ખાસ કરીને પાટણ અને ખંભાત સમૃદ્ધિના શિખરે હતાં. અને એ સમયમાં ખંભાતમાં મહામાત્ય તરીકે રહેલ ઉદયનમંત્રી જૈનધર્મી હેવાને પરિણામે તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આ દીક્ષાભૂમિ હોવાને લઈને આ ભૂમિમાં જૈન ધર્મને મોટું પ્રોત્સાહન મળ્યું. પરિણામે ખંભાતમાં મોટાં જૈન પ્રાસાદ, પ્રતિમાઓ,જિનાલય, ચિત્ય, ઉપાશ્રયે, જ્ઞાનભંડાર વગેરે નિર્માણ પામ્યાં. ઉપરાંત વાઘેલા કાળમાં ખંભાતમાં નિયુક્ત અમાત્ય વસ્તુપાલ અને તેજપાલ પણ જૈનધર્માવલંબી તથા અધિવત્ ઔદાર્યવાળા હેવાથી ખંભાતમાં જૈન પ્રતિમાઓનું. નિર્માણ ચરમ સીમાએ પહોંચ્યું. ૧૬ એટલે સુધી કે ગુજરાત બહાર. આબુના લુણવસહીના મંદિરના મૂજીનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવેલી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ખંભાતમાં ખાસ તૈયાર કરવામાં આવેલી ૧૭ તથા પત્ની સહિત પોતાના ભાઈઓ વગેરેની
-
Page #149
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય સમાહિ- સુર ૨
મૂર્તિઓ અહીં કરાવીને ત્યાં મુકાવી હતી, જે આજ સુધી ત્યાં વિદ્યમાન છે (વિ. સં. ૧૩૬૮, ઈ. સ. ૧૩૧રમાં) સ્તંભન પાકે નાથની અલભ્ય અતિ કીમતી અને પવિત્ર પ્રતિમા સ્તંભનકપુર(થાંભણપુર, થામણા)માંથી સ્તંભતીર્થ (ખંભાત) લાવી પ્રતિષ્ઠિત કરી ત્યારથી તંભતીર્થ જૈન તીર્થક્ષેત્ર તરીકે વિશેષ ખ્યાતિ પામ્યું અને એની યાત્રા કરવા હજારે શ્રદ્ધાળુ શ્રાવકો અને સાધુ સાવીઓ આવવા લાગ્યાં. તેમણે આ તીર્થભૂમિની ઘણી ગાથાઓ ગઈ છે. એમાં સવિશેષ રૂપે (વિ. સં. ૧૪૯૯, ઈ. સ. ૧૪૪૩માં) પંડિત મેધે “તીર્થમાલા”માં ૮ વિ. સં. ૧૬૬૭ (ઈ. સ. ૧૬૧૧)માં શ્રી શાંતિકુશલે “ગોડી પાર્શ્વનાથસ્તવનમાં, ૧૯ વિ. સં. ૧૭૨૧ (ઈ. સ. ૧૬૬૫)માં ઉપાધ્યાય મેધવિજયકૃત “પાર્શ્વનાથ નામમાલા માં, વિ. સં ૧૭૨૩ થી ૧૭૩૮ (ઈ. સ. ૧૬૬૭થી ૧૬૮૨)ના ગાળા દરમ્યાન જૈનતીર્થ ખંભાતની યાત્રા દરમ્યાન રચાયેલ “તીર્થમાલા”માં,૨• વિ. સં ૧૭૫૦ (ઈ. સ. ૧૬૯૪)માં ખંભાતની યાત્રા કરનાર શ્રી સૌભાગ્યવિજયે પોતાની તીર્થમાલામાં, ૨૧ વિ. સં. ૧૮૮૬( ઈ. સ. ૧૮૩૦)માં રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન માં ૨૨ વગેરે અને આ ઉપરાંત સત્તરમી સદીના કવિ ઋષભદાસ અને પંડિત મતિસાગરે તીર્થક્ષેત્ર તરીકે કરેલું ખંભાતનું વર્ણન પણ નેધપાત્ર છે. પંડિત શીતવિજયજી મહારાજ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં તીર્થયાત્રાએ આવ્યા હતા. એમણે પિતાની તીર્થયાત્રામાં ખંભાતનું જૈન તીર્થધામ તરીકે સુંદર વર્ણન કર્યું છે જેમાં એમણે ખંભાતની ( હાલે ખારવાડામાં આવેલા) સ્તંભનપાર્શ્વનાથ ભગવાનનો અતિશય મહિમા ગાવે છે. ઉપરાંત આ ભગવાનની તથા જીરાઉલા પાશ્વનાથ, ૨૩ તારંગા પાર્શ્વનાથ, શામળા પાર્શ્વનાથ, ૨૪ નવપલ્લવ પાર્શ્વનાથ, ૨૫ જગવલ્લભ પાર્થ નાથ, સુખસાગર પાર્શ્વનાથ, ર૭ ભીડભંજન પાર્શ્વનાથ ૨૮ વગેરેની
Page #150
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થ ધામ ખંભાત
૧૩૧
..
r
સેવાપૂ ન કરવાને અનુરાધ કર્યાં છે, તેમણે અહીંના ધમપ્રેમી અને દાનવીર શ્રાવકોના ગુણુગાન મુક્ત કઠે ગાયા છે. તથા સેાની તેજપાલ, સંધવી ઉદ્દયકરણ, સેામકરણ, પારેખ રાજીયા,” વજીયા, લવજી તથા તેના પુત્ર માલજી અને રાવજી તથા કાવીના મંદિર વગેરેનુ વર્ણન કર્યુ છે. સત્તરમા સૈકાના મહાકવિ વૃષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસમાં’ જણાવે છે કે તે આઠ યાત્રાએ કરી હતી. આ આઠ યાત્રાએમાં ખંભનગરને-ખંભાતને પણ ગણાવ્યું છે. સંવત ૧૭૦૧ (ઈ. સ. ૧૬૪૫)માં મતિસાગરે ખંભાતની તી માળા · બનાવી. મુનિ જ્ઞાનવિજયૅ પેાતાના જૈનતીર્થોના ઇતિહાસ ’માં ખંભાતનુ" જૈન તીર્થ ધામ તરીકે સુંદર વર્ણન કર્યું છે અને સ્તંભનપાર્શ્વનાથના સુંદર સક્ષિપ્ત અહેવાલ આપ્યા છે. વિદ્યાસાગર -ન્યાયરન મહારાજ શાંતિવિજયજીએ પેાતાના રચેલા હિંદી પુસ્તક ક્તિામ જૈન તીથ ગાઈડ માં ખંભાતમાં મેટાં જૈન મદિરા આવેલાં હોવાનું કહ્યું છે; તેમાં સ્ત ભનપાનાથનું મંદિર અગ્રેસર હાવાનું કહ્યું છે.૨૯ તે ઉપરાંત અહીંયાં સાધુમહારાજો માટે અનેક માટા ઉપાશ્રયા તથા જૈન પુસ્તકાલયા આવ્યાં હાવાનુ લખ્યુ છે. વિક્રમના સાળમા સૈકામાં આવેલાં જૈનમ દિરાનુ વર્ણન ડુંગર નામના એક શ્રાવકે “ ખંભાત ચૈત્ય પરપાટી'માં આપ્યું છે. પ્રખ્યાત જૈન કવિ ઋષભદાસે (આશરે ઈ. સ. ૧૫૮૫ થી ૧૬૪૪) હીરવિજયસૂરિ રાસ માં ખંભાતમાં ૮૫ મેટાં ભવ્ય જિનાલયો આવ્યાં હોવાનું નેાંધ્યુ છે.
"
.
હાલ ખંભાત અને નજીકના વિસ્તારમાં થઈને કુલ ૭૪ જિનાલયેા આવેલાં છે.૩ એમાં કુલ ૧૨૦૦ જેટલી આરસપ્રતિમાઓ, ૧૯૭૦ ધાતુપ્રતિમા, સાચા નીલમની એક પ્રતિમા, સ્ફટિક અને રત્નની ૨૦ પ્રતિમા, ચાંદીનાં ૧૪૬ સિદ્ધ ચક્રો તથા ધાતુનાં સિદ્ધ ચક્રો ૯૮ આવેલાં છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨. * ખભાતનાં જાણીતા જિનાલ * માણેકચોક: ૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨ શ્રી આદીશ્વર , શાંતિનાથ
૪ વાસુપૂજ્ય સ્વામી ૫ ,, ચિંતામણિ પાર્શ્વનાથ અને
, આદીશ્વર ભગવાન (ભોંયરામાં) ,, ધર્મનાથ
૮ શ્રી મહાવીર સ્વામી , રત્નચિંતામણિ પાર્શ્વનાથ (ગૃહમંદિર)
વગેરે ભવ્ય જિનાલયે આવેલાં છે. ચાકસીની પિળઃ ૧૦ શ્રી વિમલનાથ - ૧૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૧૨ ,, મનમોહન પાર્શ્વનાથ ૧૩ , શ્રેયાંસનાથ ૧૪ , મહાવીર સ્વામી ૧૫ ,, શાંતિનાથ ખારવાડા : ૧૬ શ્રી અનંતનાથ
૧૭ શ્રી કંસારી પાર્શ્વનાથ ૧૮ ,, મહાવીર સ્વામી ૧૯ , મુનિ સુવ્રતસ્વામી ૨૦ ,, સ્તંભન પાર્શ્વનાથ ૨૧ , સીમંધર સ્વામી ૨૨ , સુખસાગર પાર્શ્વનાથ ટેકરી ઉપર: ૨૩ શ્રી સંભવનાથ (ગૃહમંદિર) ૨૪ ,, સુમતિનાથ , નાગરવાડા : ૨૫ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨૬ શ્રી દિગંબર જૈન મંદિર ૨૭ ,, હેમચંદ્રાચાર્ય સ્મૃતિ મંદિર
Page #152
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીથ ધામ ખ'ભાત
લિંગ : ૨૮ શ્રી મુનિ સુવ્રતસ્વામી
લાડવાડા :
૨૯ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. સ્મૃતિ મંદિર ૩૦ શ્રી અભિનંદન સ્વામી
સંઘવીની પાળ :
૩૧ શ્રી સામચિંતામણિ પાર્શ્વનાથ (તથા પદ્માવતીદેવી ) ૩૨ વિમલનાથ
,,
માળ પીપળા :
૩૩ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ – શ્રી ચુડીપાર્શ્વનાથ ( ભોંયરામાં) ૩૪ સંભવ પાર્શ્વનાથ (શ્રી ચંદ્રપ્રભુસ્વામી )
૩૫ મુનિ સુવ્રતસ્વામી
""
..
ભાંયરા પાડા :
૩૬ શ્રી શાંતિનાથ અને નેમિનાથ
,,
૩૭ શાંતિનાથ ૩૯,, ચંદ્રપ્રભુસ્વામી
ગીમટી :
૪૧ શ્રી મહાવીર સ્વામી
૪૩ અજિતનાથ
'
ઊડી પાળ : ૪૪ શ્રી શાંતિનાથ
પુણ્યશાળીની ખડકી : ૪૫ શ્રી શાંતિનાથ
*તારવાડા : ૪૬ શ્રી કુંથુનાચ
૩૮ શ્રી મલ્લિનાથ
૪૦
નવખંડ પાર્શ્વનાથ
૪૨. શ્રી ધર્મનાથ
૧૩૩
૪૭ શ્રી શાંતિનાથ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ :
સાટા પાડા : (બજારમાં) ૪૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ (ભેંયરામાં) ૪૯ શ્રી આદીશ્વર ચાળાવાડે : ૫૦ શ્રી સુમતિનાથ વાવમાસીની ખડકી : ૫૧ શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ (ભોંયરામાં) પર , વિજયચિંતામણિ પાર્શ્વનાથ શેરડીવાળાની ખડકી : ૫૩ શ્રી વાસુપૂજ્ય સ્વામી ગૃહમંદિર માટે કુમારવાડ : ૫૪ શ્રી શીતલનાથ ગંધકવાડે : ૫૫ શ્રી પાર્શ્વનાથ માંડવીની પોળ : ૫૬ શ્રી કુંથુનાથ
પ૭ શ્રી આદીશ્વર ખાળી પાડો : ૫૮ શ્રી શાંતિનાથ
૫૯ શ્રી પાર્શ્વનાથ કડાકોટડી : ૬૦ શ્રી પદ્મપ્રભુ
૬૧ શ્રી શાંતિનાથ છરાળી પાડો : ૬૨ શ્રી મનમોહન પાર્શ્વનાથ ૬૩ શ્રી અરનાથ ૬૪ ,, અમીઝરા પાર્શ્વનાથ ૬૫ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૬૬ , શ્રી ચીમનલાલ દલાલ ગૃહમંદિર
Page #154
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં ન તીર્થધામ ખંભાત ૧૫ સિટશન છેડ, એસ. ટી. સ્ટેન્ડ વિસ્તાર, ' આ -હેવાણ નગર : ૬૭ શ્રો હ. અ. ન. દહેવાણુવાલા ચોવીસ તીર્થકર દેરાસર જોન રુહ બેઠકરેડ ઉપર જનરલ હોસ્પિટલની સામે ૬૮ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ સ્મૃતિ મંદિર ખંભાતની નજીક આવેલ શકરપુરમાં ૬૯ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૭૦ શ્રી સીમંધરસ્વામી ૭૧ ,, ગૌતમસ્વામીનું ગુરુમંદિર તથા શ્રી વિજય નેમિસૂરિ
સ્થાપિત ગુરુમંદિર આવેલું છે. રાળજમાં ૭૨ શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. વાવા શ્રી મદુરાજચંદ્રજીના આશ્રમમાં ૭૩ શ્રી પાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુલ્લામી, મુનિ સુવ્રતસ્વામી ૭૪ શ્રીમદ્ રાજચંદ્રજીનું મંદિર આવેલું છે..
આમ, હાલ ખંભાતમાં મોટી સંખ્યામાં જેને પ્રતિમાઓ અને મંદિરો આવેલાં છે, જેને પરિણામે દૂર દૂરથી ધમપ્રિય 'જને તીર્થયાત્રા માટે ખંભાતમાં અવારનવાર આવે છે.
માત્ર તળ ખંભાત જ જૈન ધર્મનું તીર્થધામ હતું એવું જ નહીં, પણ અકબરપુર અને કતકપુર જેવા પરા વિસ્તાર અણુ પહેલાં જૈન તીર્થધામ તરીકે સુવિકસિત હતાં.
વિક્સના સત્તરમા સૈકામાં થઈ ગયેલ જૈન કવિ ભાસે બિતાવેલી ખંભાતની ચૈત્ય પરિપાટી પરથી જણાય છે કે ખંભાતના પરા તરીકે આવેલ અકબરપુરમાં વાસુપૂજ્ય, શાંતિનાથ અને ગાદિતાથ એ ત્રણ તીર્થકરનાં પ્રસિદ્ધ જિનાલો હતાં. અકબર
Page #155
--------------------------------------------------------------------------
________________
Jat
જૈન સાહિત્ય સમારહ – ગુચ્છ ૨
બાદશાહના સમયના મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટ શિષ્ય અને તેમના પછી તે પાટના મહાન આચાર્ય શ્રી વિજયસેનસૂરિ કે જેમના હાથે ખંભાતમાં ઘણી જ પ્રતિષ્ઠાઓ થઈ છે તે આચાર્ય શ્રીના અંતિમ સમયે પ્રકૃતિ બગડી ત્યારે તે ખંભાત આવી અકબરપુરના ઉપાશ્રયે ઉતર્યાં હતા.
ખંભાતના જૈન સમાજે પુષ્કળ ધન ખેંચી તેમના નિર્વાણપ્રસ ગયા સમજી નંગ ઊજવ્યેા હતા. શ્રી વિજયસેનસૂરિના કાળધમ સ્થાને ખભાતામજી શાહે એક ભવ્ય સ્તૂ પ બનાવરાવ્યા હતા. આ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહે વિજયસેનસૂરિના સમાધિ મૉંદિર અને આસપાસના ઉદ્યાન માટે દસ વીધાં જમીન અકબરપુરમાં ઈ. સ. ૧૬૧૬ માં ભેટ આપી હતી. અકબરપુર અકબર બાદશાહના નામે વસાવેલુ તે દૃષ્ટિએ અકબરપુર ખ ભાતના ઇતિહાસમાં એક માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે જ નહિ પણ જૈન ધમ કેન્દ્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું.
અકબરપુર ઉપરાંત કતકપુર પણ જૈન ધર્મનું કેન્દ્ર હતું. વિ. સં. ૧પર ( ઈ. સ. ૧૪૭૦ ) ના એક ધાતુપ્રતિમા લેખ મળે છે. તેમાં ત્યાં શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા સ્થાપેલી લખી છે. ઉપરાંત વિ. સં. ૧૫૬૩ના (ઈ.સ. ૧૫૦૭) માં ખંભાતના શ્રીમાળી જ્ઞાતિના અમરાદેએ શ્રી વાસુપુજ્યની મૂર્તિ ત્યાં પધરાવ્યાના લેખ છે. આ પરથી સિદ્ધ થાય છે કે આ પૂરું પ્રસિદ્ધ જૈન ધર્મનું પ્રાંચીત કેન્દ્ર હતું.
જૈન તીર્થ ધામ તરીકે ખંભાત ખ્યાતનામ હેવાને કારણે ધણા પ્રભાવિક આચાયા ખંભાતમાં થઈ ગયા છે અથવા ચાતુર્માસ વગેરે નિમિત્તે ખંભાતમાં રહી ગયા છે. તેમાં શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી હેમચદ્રાચાય, શ્રી માણિક ચંદ્ર, શ્રી વિજયચંદ્ર, શ્રી સિંહતિલકસૂરિ) શ્રી જ્યૂકીર્તિસૂરિ, શ્રી જયકેસરસૂરિ, શ્રી જિંનચંદ્રસૂરિ, શ્રી જિનેાધ્ય
Page #156
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૩૭ સૂરિ શ્રી રત્નસિંહસૂરિ, શ્રી મુનિસુંદર, શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, શ્રી ભાવસાગર સૂરિ, શ્રી ગુણનિધાનસરિ, શ્રી ધર્મમૂર્તિસૂરિ, શ્રી કલ્યાણ સાગરસૂરિ, શ્રી અમરસાગરસૂરિ, ધર્મલક્ષમી મહત્તરા, શ્રી હીરવિજયસુરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયતિલકસૂરિ, શ્રી વિજયાણુંદ સુરિ, શ્રી હેમવિમલ, શ્રી સોમવિમલસૂરિ, શ્રી આણું દવિમલસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, શ્રી સમરચંદ્રસૂરિ, શ્રી રાયચંદ્રસૂરિ, શ્રી વિમલચંદ્રસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી કીર્તિવિજય, શ્રી લબ્ધિચંદ્રસૂરિ, શ્રી બ્રાતૃચંદ્રસૂરિ તથા દેવચંદ્રસૂરિ, પં. શ્રી મહારાજ ચતુરવિજય, શ્રી વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી), શ્રી વિજયવલ્લભસૂરીશ્વર, શ્રી વિજયનેમિસૂરીશ્વર, શ્રી વિજયલાવણ્યસૂરિ. સાગરાનંદસૂરિ, વિજયપ્રેમસૂરિ, રામચંદ્રસૂરિ, વિજયલબ્ધિસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, વિજયકેસરસૂરિ, વિજયનેમિસૂરિ વગેરે નામો ખાસ ઉલ્લેખનીય છે. આ સર્વેમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ મોખરે છે. તેમને દીક્ષા-મહોત્સવ ખંભાતમાં જ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં સંવત ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮)માં માગ મહિનાની શ્રેચતુર્દશીના દિવસે બ્રાહ્મમુહૂર્ત થયો હતે. ખંભાતમાં તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પાસે વિદ્યાભ્યાસ કર્યો અને તેમને વરદ હસ્તે વિ. સં. ૧૧૬ના વૈશાખ સુદ ૩ ના દિવસે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. શ્રી હેમચન્દ્રાચા કુમારપાળને ખંભાતમાં આશ્રય આપેલો અને એની રાજ્યપ્રાપ્તિની ભવિષ્યવાણીનાં ઈગત ખંભાતમાં જ થયેલાં. તેઓ- શ્રીને દીક્ષા મહોત્સવ ખંભાતમાં મહામાત્ય ઉદયમંત્રી દ્વારા ગોઠવવામાં આવેલ. શ્રી માણિકયચન્દ્રસૂરિ મહારાજ પ્રથમ ખંભાત પાસેના વટકુપ(વડવા)માં અને પછી ખંભાત પધારેલા; એમસ તરફ વસ્તુપાલને અત્યંત આદરભાવ હતો. ઉદયપ્રભસૂરિના શિષ્ય શ્રી જિનપ્રભ મહારાજે મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વચન અથે વિ. સં. ૧૨૯૦(ઈ. સ. ૧૨૩૪)માં “પ્રબંધાવલિ”
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રચી. દેવપ્રભસૂરિના શિષ્ય શ્રી તરયન્દ્રસૂરિ મહારાજ વસ્તુપાલના માતૃપક્ષે ચુરુ હતા અને તે વસ્તુપાલ દ્વારા ચાજિત ધણી સબ્ર યાત્રાઓમાં જોડાચા હતા.
જૈન સાહિત્ય સમાસહ – શુકજી ૨
-
શ્રી વિજયચંદ્ર મહારાજ ખંભાતમાં જ વર્ષાવ મેટા ઉપાશ્રયમાં રહેતા હતા. શ્રી સિંહતિલકસૂરિ વિ. સ', ૧૩૯૫ માં ખંભાતમાં કાળધમ પામેલા. શ્રી મહેન્દ્રસૂરિ સંવત ૧૩૯૮ માં ખ'ભાતમાં જ ગુચ્છનાયકપદ પામ્યા હતા. શ્રી કીર્તિસૂરિજી મહા રાજને ખંભાતમાં વિ. સં. ૧૪૬૭માં સૂરિપદ મળ્યું હતું. શ્રી જિનચંદ્રસૂરિ સ ́વત ૧૪૧૮ માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જિતાદચસૂરિ માટે વિ. સ’. ૧૪૬૫ માં લુણિયાગ ત્રાય થાઉં જેસલે ખભાતમાં નંદી મહાત્સવ કર્યો. અને તરુણ પ્રભાચાય એમને સરિ મંત્ર દીધે! અને પદસ્થાપન કર્યા. ત્યાર પછી ખંભાતમાં અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી. શ્રી રત્નસિંહ સૂરિને સંવત ૧૪૫ર માં જયતિલકસૂરિએ ખંભાતમાં આયાયપદ આપ્યુ અને હરમતિએ એને મહાત્સવ કર્યાં. આ સૂ રિએ ખંભાતમાં વિ. સં. ૧૪૮૧, ૧૪૮૬, ૧૪૮૮, ૧૫૦૩, ૧૫૦૭, ૧૫૧૩ અને ૧૫૧૭ માં પ્રતિષ્ઠા કરાવી, શ્રી રત્નશેખરને ખાણ્યુંવયમાં ખંભાતના ખાખીએ “ બાલસરસ્વતી '' એવુ બિરુદ આપ્યું.. તે જ રીતે શ્રી મુનિસુંદર મહારાજને ખંભાતના દફતર ખાતે ‘વાદિ ગાકુલખંડ 'તું બિરુદ આપ્યું હતું'.
''
':
=
શ્રી ભાવસાગરસૂ રિએ વિ. સ. ૧૫૨૦ માં ખંભાતમાં શ્રી જયકેસરીના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. શ્રી ગુણુનિયાનસૂરિ વિ. સ. ૧૫૮૪ માં ખભાતમાં સૂરિપદ અને ગચ્છેશપદ પામેલા ત્રેસઠમાં પટ્ટધર શ્રી ધમૂર્તિસૂરિજીના પિતા શાહ શ્રી હુમ રાજ અતે માતા હાંસલદે ખભાતનાં હતાં. શ્રી કલ્યાણસાગરસૂરિએ . ખભાતમાં વિ. સં. ૧૬૬૭ અને વિ. સ. ૧૯૮૧માં
Page #158
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં ન તીર્થધામ ખંભાત ૧૩૯ પ્રતિષ્ઠા કરાવી. શ્રી અમર સાગરસૂરિજી વિ. સં. ૧૭૧૫માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી રતનસિંહસૂરિજીના હાથે વિ. સં. ૧૪૯૧ માં ખંભાતની સાત વર્ષની બાળા મેલાઈએ (ધર્મલક્ષમીએ) દીક્ષા લીધી અને સં. ૧૫૦૧ માં મહત્તરાપદ પામ્યા. જૈન ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતનું આલેખન કરવા માટે અકબરના દરબારમાં બહુમાન પામેલા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે (વિ. સં. ૧૫૮૩) ખંભાતમાં સાત વાર ચાતુર્માસ કરેલા. તેમના વરદ હસ્તે ઘણા જિજ્ઞાસુઓએ ખંભાતમાં દીક્ષા લીધેલી. ખંભાતના જૈન ઇતિહાસમાં એમને પ્રભાવ એટલે બધે જોવા મળે છે કે ખંભાતના કવિ નષભદેવે વિ. સં. ૧૬૮૫ માં “હીરવિજયસૂરિ રાસ” એ. હતે. તે ઉપરાંત હીરવિજયસૂરિજીની પ્રશસ્તિરૂપે હીરસૌભાગ્યકાવ્ય” વગેરે સંસ્કૃત ગ્રંથ રચાયા છે. તેની તેજપાલ, ઉદયકરણ, - ઠક્કર કીકા, પારેખ શજીયા તથા વજીયા વગેરે એમના પરમ ભક્ત હતા. તેઓ સૂરીશ્વરસમ્રાટ કહેવાતા હતા અને તેમના વરદ હસ્તે. ખંભાતમાં વિ. સં. ૧૬૧૭ માં ક, સં. ૧૬૬૨ માં ૩, સં. ૧૬ર૬માં , સં. ૧૬ર૭ માં ૨, સં. ૧૬૩૦ માં ૧, સ. ૧૬૩૧ માં ૧, સં'. ૧૬૩૨ માં ૩, સં. ૧૬૩૭ માં ૨, સં. ૧૬૩૮ માં ૨, સં. ૧૬૪૪માં ૧, સં. ૧૬પ૩ માં ૩ એમ લગભગ ૨૫ પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે ખંભાતના નિવાસી ઉદયકરણે એમની પાદુકાની શત્રુંજય ઉપર સ્થાપના કરાવેલી. ઉપરાંત તેમની પાષાણપ્રતિમા સં. ૧૬પ૩ માં ખંભાતમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી; એ જ રીતે શ્રી વિજયસૂરિના હાથે ખંભાતમાં વિ. સં. ૧૬૩૨ માં ૧, ૧૬૪૩ માં ૨, ૧૬૪૪ માં ૮, ૧૬૫૪ માં ૨, ૧૬૫૬ માં ૨, ૧૬૫૮માં ૧, ૧૬૫૯માં ૧, ૧૯૬૧માં ૩, ૧૬૬રમાં ૨, ૧૬૬૮માં ૧, એમ એમના વરદ હસ્તે લગભગ ૨૨ પ્રતિષ્ઠા થયેલી છે. બજારના ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમના વરદ હસ્ત
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
થયેલી છે, જે અત્યારે પણ વિદ્યમાન છે. તેઓશ્રી ખંભાતમાં
અકબરપુરના જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૧૬ ૬૨ ના જેઠ વદિ ૧૧ ના -દિવસે કાળધર્મ પામ્યા, જેને નિર્માણ મહોત્સવ ખંભાતના જૈન સંઘે ભવ્ય રીતે ઉજવે અને શ્રી વિજયસેનસૂરિના નિર્વાણસ્થાને ખંભાતના વતની શ્રી સોમજી શાહે અકબરપુરમાં એક સ્તૂપ કરાવ્યું. એ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતા. તેમની પાસે ખંભાતના ચંદુ સંઘવીએ દશ વીઘાં જમીન માગી. બાદશાહે તે “મદદે આસ” નામની જાગીર આપી. હાલ આ સૂપ અકબરપુરમાં મળતું નથી, પરંતુ ખંભાતનાં ભોંયરા પાડામાં શાંતિનાથ-નેમિનાથ ભગવાનનું મંદિર છે, તેના મૂળ ગર્ભગૃહના ડાબા હાથ તરફ પાદુકાવાળો પથ્થર છે, જેના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકાઓ તે જ હશે. વિ. સં. ૧૯૭૭ ને મહા સુદિ ૧૩ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બહેન ધર્માઈ તથા સ્ત્રીઓ ઋહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજ અને રામજી વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિજીના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી.
વિજયતિલકસૂરિજી મહારાજે ખંભાતમાં વિજયસેનસૂરિજીના વરદ હસ્તે પૂર્વાશ્રમની પત્ની અને પુત્રો સાથે દીક્ષા લીધેલી. ઉપરાંત વિજયતિલકસૂરિજીને ખંભાતમાં વિ. સં. ૧૬૭૩માં ગચ્છનાયક પદ પ્રાપ્ત થયેલ છે. શ્રી વિજયાણંદસૂરિજીના વરદ હસ્તે ખંભાતમાં સં. ૧૬ ૮૩ ના ફાગણ વદ ૪ ને દિવસે ગાંધી કુંવરજીએ મુનિસુવ્રત બિબની પ્રતિષ્ઠા કરાવી હતી, જે હાલ આળી પાડાના શાંતિનાથ જિનાલયમાં જ બિરાજમાન છે. તેઓશ્રી ખંભાતમાં જ કાળધર્મ પામેલા. કવિ શ્રી ઋષભરાજ તેમને ગુરુ ગણતા હતા. શ્રી હેમવિમલ મુનિએ સં. ૧૫૫૦ માં સ્તંભતીર્થના સિંધ સાથે શત્રુંજયની યાત્રા કરેલી અને તેમના હાથે સં. ૧૫૫૧,
Page #160
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત
૧૫૫૩, ૧૫૫૬, ૧૫૬૩, ૧૫૬૫ અને ૧૫૬ ૮ માં પ્રતિષ્ઠા થઈ છે. શ્રી સંમવિમલસૂરિજીને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં થયેલ અને તેઓને ખંભાતમાં ગણિપદ પ્રથમ પ્રાપ્ત થયેલું. ઉપરાંત તેઓએ સં. ૧૬૧૯ માં ખંભાતમાં ચાતુર્માસ કર્યા. આણંદવિમલસૂરિજી મહારાજ ખંભાતમાં ઘણે સમય રહ્યા હતા અને ખંભાતના શ્રાવકે તેમના તરફ અતિશય પૂજ્યભાવ રાખતા હતા.
શ્રી વિજયદેવસૂરિને જન્મ સં. ૧૬૩૪ માં થયું હતું અને ખંભાતમાં તેમના વરદ હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમને વિ. સં. ૧૬૫૬ માં વૈશાખ સુદ ૪ ને દિવસે સૂરિપદ પ્રાપ્ત થયેલું. તેઓશ્રીના વરદ હસ્તે ખંભાતમાં સં. ૧૬૭૭ માં લગભગ બાર જેટલી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને આચાર્યપદ મહેત્સવ ઉજવનાર શ્રી મલ્લશાહની પત્ની વલ્હાદેએ પોતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા તેમણે જ કરાવી. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, ભોંયરાપાડાના નવખંડા પાનાથ જિનાલયમાં સુમતિનાથની, શકરપુરના ચિંતામણિ પાશ્વનાથ જિનાલયમાં સુવિધિનાથ બિંબની, તથા માણેકચોકમાં શ્રી શિતલનાથની પ્રતિષ્ઠાઓ તેમના શુભ હસ્તે થયેલી જણાય છે.
શ્રી સમચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૬૨૬ ને જેઠ વદિ ૧ ને દિવસે ખંભાતમાં કાળધર્મ પામેલા. શ્રી રાયચંદ્રસૂરિજી મહારાજે ખંભાતમાં દીક્ષા લીધેલી. એમણે ઘણુ ગ્રંથ લખ્યા છે. વિ. સં. ૧૬૬૮ ના જેઠ સુદિ ૧૩ ને દિવસે તેઓ ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જયચંદ્રસૂરિજી મહારાજ ખંભાતમાં વિ. સં. ૧૬૭૪ માં આચાર્યપદ પામ્યા. એજ રીતે મુનિચંદ્રસૂરિ મહારાજ સં. ૧૭૩૭માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજને જન્મ વિ. સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદ ૫ ને દિવસે ખંભાતમાં થયેલે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મ સાહિત્ય સમાહ– ગુ) ૨
તે જ રીતે શ્રી કીર્તિવિજય મહારાજને જન્મ વિ. સં. ૧૮૧૬ માં -ખંભાતમાં થયેલું. શ્રી લબ્ધિચંદ્રસૂરિ મહારાજને વિ. સં. ૧૮૪૯ ના ફાગણ સુદ ૩ ને દિવસે ખંભાતમાં દીક્ષા આપેલી. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ મહારાજ તથા શ્રી દેવચંદ્રસૂરિએ ખંભાતમાં ખંભાતના નવાબના ભત્રીજાને પ્રતિબંધ કરી શિકાર વગેરે બંધ કરાવ્યું.
શ્રી વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી) મહારાજ સંવત ૧૯૪૨ માં પાલીતાણાથી પાછા ફરતા ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન ભંડારોએ તેમના વિદ્યાપ્રેમી હૃદયને આપ્યું હતું અને આ ભંડારમાંથી શાસ્ત્રનાં આધાર અને પ્રમાણે મેળવી “અજ્ઞાનતિમિર ભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી હતી. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૯૩ ને શિયાળામાં ખંભાત પધારેલા. માંડવીની પોળમાં આવેલા આદીશ્વર ભગવાનની તેઓએ નવીન જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત તેમણે શાંતિનાથ તાડપત્રીય જ્ઞાન ભંડારને સુવ્યવસ્થિત કર્યો. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ખંભાતમાં ઘણું ચાર્તુમાસ કરેલા. તેમની પ્રેરણાથી શકરપુરના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ તથા તેમના હસ્તે સ્તંભન પાર્શ્વનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. તેમની પ્રેરણાથી ખારવાડામાં જ્ઞાનશાળાનું વિશાળ મકાન તૈયાર થયું અને તેમાં પુસ્તક ભંડાર શરૂ થ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજે સંવત ૧૯૮૦ માં ખંભાતમાં સાત ભાગમાં “ધાતુ રત્નાકર' નામને મોટો ગ્રંથ રર. શ્રી જયરત્નગિરિજી( વિક્રમ સં૧૬૬૨)એ “જવર પરાજય” અને “દોષ૨નાવલી” નામના બે ગ્રંથ ખંભાતમાં રચ્યા, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ ખંભાતમાં ઘણું રોકાયેલા. ખંભાતના જૈન ભંડારને વ્યવસ્થિત કરવામાં તેમનું પ્રદાન અનેરું અને અદ્વિતીય છે. શતાવધાન માટે જાણુતા વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજ ખંભાતના વતની છે. આ ઉપરાંત હાલ વિદ્યમાન એવા
www.jainekbrary.org
Page #162
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૩ -ઘણા સાધુ-સાધ્વીજીની મહારાજ સાહેબએ ખંભાતમાં પધારી પ્રજાને ધર્મબોધ આપે છે.
સ્થાનકવાસી શ્રી લવજી ઋષિએ (સં. ૧૯૯૨ માં) ખંભાતમાં દીક્ષા લીધેલી. લવજી ઋષિના નવમી પાટે થયેલા માણેકચંદજી મહારાજે ખંભાતમાં ઘણુંને દીક્ષા આપેલી, અને ૧૯૪૯માં કાળધર્મ પામેલા. તેમના પછી પાટ પર આવનાર શ્રી ભાણજી ઋષિ તથા ગિરધરલાલજીએ પણ ખંભાતમાં દીક્ષા લીધેલી. હર્ષચંદ્રજી વિ. સં. ૧૯૪૯માં ખંભાતમાં કાળધર્મ પામેલા. શ્રી છગનલાલજી મહારાજ મૂળ ખંભાતના વતની હતા અને ઘણું ચોમાસાં ખંભાતમાં ગાળેલાં અને ખંભાતમાં જ વિ. સં. ૧૯૯૫ માં કાળધર્મ પામેલા. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિ. સં. ૨૦૦૪ માં ખંભાતમાં સ્વર્ગવાસી થયેલા. શ્રીમદ્ રાજચંદ્ર સૌપ્રથમ વિ. સં. ૧૯૪૬ ના શ્રાવણ માસમાં ખંભાત પધારેલા, ત્યાર બાદ તેઓશ્રી વિ. સં. ૧૯૪૬, ૧૯૪૭, ૧૯૪૯, ૧૯૫૧...વગેરે વર્ષોમાં ખંભાત પધાર્યા હતા. તેઓશ્રી સં. ૧૯પર ની સાલમાં ખંભાતની નજીકના વડવાક્ષેત્રમાં પધારેલા, જ્યાં આજે શ્રીમદ્ રાજચંદ્રને પુનિત અને ભવ્ય આશ્રમ આવેલો છે. શ્રી વિનયપ્રભ મહારાજે “ગૌતમસ્વામીને રાસ” ખંભાતમાં રચેલો. શ્રી લાવણ્યસમય મહારાજે “સુરપ્રિયકેવલી રાસ” વિ. સં. ૧૫૬૭માં ખંભાતમાં રચેલ. શ્રી નંદસૂરિજી મહારાજે વિચાર સોરઠી, ગજસુમાર રાસ” વગેરે ખંભાતમાં રચેલાં. શ્રી ભુવનકીર્તિ મહારાજે કલાવતી ચરિત” વિ. સં. ૧૫૮૦ માં ખંભાતમાં રચેલું. શ્રી કનકસેમ મહારાજે “અષાઢાભૂ તિ રાસ” વિ. સં. ૧૬૩૮ માં ખંભાતમાં રએ. શ્રી વિજયસેમસૂરિજીએ વિ. સ. ૧૬૧૫ માં “ધમાલરાસ” ખંભાતમાં ર. શ્રી વછરાજ મહારાજે વિ. સં. ૧૬૪૨ માં “સમ્યક્ત કૌમુદી રાસ' તથા “શાંતિનાથ ચરિત્ર” ખંભાતમાં રચ્યાં. શ્રી શકલચક્ર ઉપાધ્યાયે વિ. સં. ૧૯૪૩માં વાસુપૂજજિન રાસ ખંભાતમાં
Page #163
--------------------------------------------------------------------------
________________
૪૪
જૈન સાહિત્ય સમારેહ – શુચ્છ
,
'
.
રચ્યા. શ્રી કુશલલાભર્ગાણુ મહારાજે વિ.સં. ૧૬૫૩ માં ‘સ્ત ંભન રાસ સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી સમરચંદ્ર મહારાજે વિ. સં. ૧૬૦૭ માં ખંભાતમાં ‘મહાવીર સ્તવન ’ રચ્યું. શ્રી રત્નસુંદર મહારાજે વિ.સં. ૧૬૩૮ માં ‘શુકખે તરી' ખંભાતમાં રચી. શ્રી જયચંદ્રસૂરિ મહારાજે વિ. સ', ૧૬૫૪ માં ‘રસરત્ન રાસ' ખંભાતમાં રચ્યા. શ્રી સમયસુંદર મહારાજે સં. ૧૬૯૧ માં ‘શબ્દા વૃત્તિ’ ખંભાતમાં રચી. જ્ઞાનસાગર મહારાજે વિ. સ. ૧૬૮૫ માં અગડદત્ત રાસ ખંભાતમાં રચ્ચે, શ્રી ભાવિજય મહારાજે વિ. સ. ૧૯૯૬ માં ખંભાતમાં જ્ઞાન સ્વરૂપ ચાપાઈ' રચી. શ્રી મતિસાગર મહારાજે ખંભાતમાં વિ. સં. ૧૭૦૧ માં • ખંભાતની તી માળા' રચી. શ્રી ચશેાવિજયજી મહારાજે મૌન એકાદશના ૧૫૦ કલ્યાણક સ્તવન', ‘ બ્રહ્મગીતા ’, ‘ જ ખૂસ્વામી રાસ ' ખંભાતમાં રચ્યાં. શ્રીલક્ષ્મીવિજયજી મહારાજે વિ.સં. ૧૭૨૭ માં ‘શ્રી ચાલમયણુાસુ દરી રાસ' ખ’ભાતમાં રચ્યો. શ્રી જ્ઞાનકીર્તિ મહારાજે ૧૭૩૭ માં ‘ગુરુ રાસ' ખંભાતમાં રચ્યા. શ્રી ભાનુવિજય મહારાજે વિ. સ. ૧૭૩૭ માં ‘મૌન એકાદશી સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી જ્ઞાનવિમલ મહારાજે ધણા ગ્રંથા ખંભાતમાં રચ્યા. શ્રી ઉદ્દયરત્ન મહારાજે ધ બ્રુદ્ધિ મત્રી' અને દીવિજયજી મહારાજે વિ. સ’. ૧૮૫૯ માં ‘ રાહિણી સ્તવન ’ ખંભાતમાં રચ્યું. શ્રી ઉમેદ્ર મહારાજે વિ. સ. ૧૯૨૫ માં ખંભાતમાં ‘મેતારજમુનિ' નામે કાવ્ય રચ્યું,
'
"
"
ખંભાતની જૈન તીર્થ ધામ તરીકેની ખ્યાતિ તથા સુવિકસિત વેપાર-વાણિજ્ય અને સમૃદ્ધિથી તથા રાજકીય મહત્ત્વથી આકર્ષાઈને ધણા દાનવીર, ધર્મવીર અને સાહસિક જૈન વેપારીઓ તથા રાજક્રીય પુરુષા ખભાતમાં આવીને રહ્યા અને વસ્યા. એમના દ્વારા તથા એમના વારસદારા દ્વારા ખભાતમાં જૈનધર્મીમાં મેાટુ' પ્રદાન યું, ઉપરાંત ઘણા ખભાતનિવાસી શીલવાન સુશ્રાવકા અને શ્રેષ્ઠિન
6
Page #164
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીામ શાત
..
વર્માએ ખભાતની જૈન તીર્થગામ તરીકેની ખાસ પસારવામાં માટું પ્રદાન કર્યુ છે જેમાં ઉડ્ડયન મંત્રી, મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ, સાહશુપાલ, ભીમાશા, રત્નપાલ દોશી, સંધવી ઉદયકરણ, અભયરાજ, રાા શ્રીમલ્લ, જસરાજ, ઠક્કર કી, શાહ વાધજી, ખીમા વ્યવહારી, સેાની તેજપાલ, ગાંધી અરજી માડુઓ, પારેખ જિયા અને રાજીઆ, શ્રી નાગજી, શ્રી સામજી શાહ વગેરે નામે! ઉલ્લેખનીય છે,
પૂર્વકાળમાં ખંભાત જૈન તીર્થં ધામ હોવાની પ્રતીતિ આ ધર્માંના આચાર્યોં તથા સાધુ-સાધ્વી મહારાજોના ઊતરવા માટેની તે સમયની પેષધશાળ!-ઉપાશ્રયા, ધનિષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ તથા યાત્રિકાના રહેવા માટેની ધર્મશાળાઓ પરથી થાય છે. જેન કવિ ઋષભદાસે ‘ભરત-બાહુતિ રાસ'માં જણાવ્યા પ્રમાણે સેાળમાસત્તરમા સૈકામાં ખ’ભાતમાં ૪૫ ઉપાશ્રય હતા. હાલમાં ખંભાતમાં વિવિધ ગુચ્છના આશરે ચાવીસ જેટલા ઉપાશ્રયા તથા વિવિધ ધર્મશાળાઓ તથા વાડીએ છે. ટેકરી ઉપર શ્રી તપગચ્છ અમર જૈનશાળાના ઉપાશ્રય (તથા જ્ઞાનભંડાર), નાગરવાડામાં શ્રી ગુલાબવિજયના તથા અચલગચ્છના ઉપાશ્રય, માણેકચાકમાં શ્રી વીશા ઓશવાળ જૈન તપગચ્છ સંધના ઉપાશ્રય, ખેરપીપળાના નાકે શ્રી પાપચંદ ગચ્છના ઉપાશ્રય, સાંગાટા પાડામાં શ્રી સાગરગચ્છને ઉપાશ્રય, લાડવાડામાં શ્રી સ્ત`ભતી તપગચ્છ જૈત સધને ઉપાશ્રય, ત્રણ દરવાજા નજીક ખારમાં શ્રી અંબાલાલ પાનાચંદ જૈન ઉપાશ્રય, ખેારપીપળામાં સ્થાનકવાસીનેા નવા ઉપાશ્રય, જીરાળા પાડામાં નવી પાઠશાળાના મકાનમાં આવેલ ઉપાશ્રય, સંધવીની પેાળમાં આવેલ સ્થાનકવાસીના ઉપાશ્રય વગેરે ઉપાશ્રયામાં સાધુ મહારાજોને ઊતરવા–રહેવાની સુવ્યવસ્થા જોવા મળે છે. ઉપરાંત સાધ્વીજી મહારાજો માટે...
Page #165
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ-ગુ ૨
નાગરવાડામાં બે ઉપાશ્રય, ખારવાડામાં ત્રણ ઉપાશ્રય, ચોકસીની પિળમાં બે ઉપાશ્રય, માંડવીની પિળમાં એક ઉપાશ્રય, બહુચરાજીની પિળમાં એક ઉપાશ્રય,
૨ ળ પાડામાં એક ઉપાશ્રય,
મોટા ચળાવાડામાં (ત્રણ દરવાજ) એક ઉપાશ્રય, તથા બોરપીપળામાં બે ઉપાશ્રય આવેલા છે. ઉપરાંત વડવામાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સાધુ મહારાજ તથા સાધકે માટે રહેવા-ઊતરવાની સુવિધા છે. આ ઉપરાંત દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા જૈન યાત્રિકોને અદ્યતન સુવિધા મળે તેવી મોટી ધર્મશાળા – શ્રી મેહનલાલ વખતચંદ જૈન ધર્મશાળા અને એની અંતર્ગત ભેજનશાળા – શ્રી ચીમનલાલ વાડીલાલ જૈન ભોજનશાળા પણ ખંભાતમાં દંતારવાડામાં વિદ્યમાન છે.
ખંભાત વિદ્યાનું પરમ ધામ હતું, જેની પ્રતીતિ વિદ્યમાન ગ્રંથભંડારે – શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાન ભંડાર, જૈનશાળામાં આવેલે થી નીતિવિજયજીને જ્ઞાનભંડાર, જ્ઞાનશાળામાં આવેલ શ્રી વિજયનેમિસૂરિજીને જ્ઞાનભંડાર, તથા વિવિધ ઉપાશ્રયમાં આવેલા છૂટાછવાયા સંગ્રહો ઉપરથી પ્રતીત થાય છે તેમાં શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડાર ગુજરાતને જ્ઞાનભંડારમાં જ નહિ પરંતુ ભારતના અગ્રગણ્ય ભંડારોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે તેવો સમૃદ્ધ છે.
ડો. પીટર્સન નામના પરદેશી વિદ્વાને ઈ. સ. ૧૮૮૨-૮૩ માં એટલે કે આજથી લગભગ એક સૈકા પહેલાં આ ભંડારની મુલાકાત લઈ તેમાંના ગ્રંથેની પ્રથમ વાર સૂચિ તૈયાર કરી “પીક્સન
Page #166
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૭ રિપિટ ને નામે પ્રગટ કરેલી, જેની એક નકલ વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટમાં છે. પીટર્સન પછી સં. ૨૦૦૯માં મુનિ શ્રી પુણ્યવિજયજીએ એક સૂચિ તૈયાર કરેલી.
શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારમાં આજે લગભગ પણ ત્રણસે જેટલી તાડપત્રીય પિથીઓ છે, જેમાંથી સંખ્યાબંધ પ્રત કલાપૂર્ણ ચિત્રોથી અલંકૃત છે.
શ્રી હરિભદ્રસૂરિ-વિરચિત “યોગશતક” નામના અલભ્ય ગ્રંથની નકલ આ ભંડારમાં જોવા મળે છે. આ ઉપરાંત વિક્રમ સંવત ૧૨૧૨ માં લખાયેલ એક પોથી કે જે ગુજરેશ્વર ચૌલુક્યરાજ શ્રી કુમારપાલદેવના વખતમાં લખાયેલી લાટ પ્રદેશની ઓળખ આપતી પિથી તથા મહાકવિ કાલિદાસનું “રઘુવંશ', વાક્પતિરાજના ગકડવણે” તેમજ પ્રાકૃત કાવ્યની પ્રાચીન પ્રતે, જયમંગલકૃત કવિશિક્ષા' અને રવિ ગુણાચાર્ય તેમજ પરમ શૈવાચાર્ય મુમુણિદેવકૃત “સૂક્તાવલીઓ” જેવા ધણુ ગ્રંથે આ ભંડારમાં સંગ્રહાયેલા છે. ને નોંધવા જેવી વાત તો એ છે કે વિ. સં. ૧૨૯૦ માં વસ્તુપાલે સ્વહસ્તે લખેલ “ધર્માલ્યુદય મહાકાવ્ય” ની પોથી અહીં સચવાઈ છે. મહામાત્ય વસ્તુપાલ જેવી સર્વમાન્ય ઐતિહાસિક વ્યક્તિના હસ્તાક્ષરનું દર્શન આજ પર્યન્ત બીજે ક્યાં ય થયું નથી. પરંતુ ખંભાતના આ જ્ઞાન ભંડારે આપણને એ મહત્વની અને અપૂર્વ ઐતિહાસિક સામગ્રી પૂરી પાડી છે. * વિજયનેમિસૂરિજી જ્ઞાનભંડારમાં એકંદરે વીસ હજાર જેટલી હસ્તપત્રો સચવાયેલી છે જેમાં વિનયવિજયજીએ જૂનાગઢમાં રચેલ
લેકપ્રકાશ”નામે બૃહદ્ ગ્રંથ જેવો વિશ્વવિદ્યા(encyclopedia)ને ગ્રંથ સચવાયેલું છે. -
શ્રી નીતિવિજયજી જ્ઞાનભંડારમાં પાંચેક હજાર જેટલા પ્રાચીન એવા શ્રેષ્ઠ જૈન ગ્રં છે. વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં કે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જૈન સાહિત્ય સમારોહ – ગુર૭ ૨ સોળમી સદીના પ્રારંભમાં લખાયેલ સુવર્ણાક્ષરી સચિત્ર પ્રાચીન પિથી આજે આ ભંડારમાં એટલી સારી દશામાં છે કે તે જાણે હજુ હમણાં જ લખાયેલી લાગે. આવી જ એક સજીવ લાગતી પિોથી જેસલમેરના તપગચ્છીય જ્ઞાન ભંડારમાં સરસ રીતે સચવાઈ રહી છે. શ્રી નીતિવિજયજી મહારાજ જ્ઞાનભંડાર સાથે ખંભાતના નિવાસી અને ભંડારના સંરક્ષક શેઠ શાંતિલાલ મણિલાલને સંગ્રહ જોડાયેલો છે, જેમાં ચાલુ સદીમાં લખાયેલ તાડપત્રીય પ્રતા અને ચાંદીની શાહીથી લખાયેલ કલ્પસૂત્ર અને નવકારસ્મરણની સચિત્ર પ્રતિ છે. - જૈન ઈતિહાસ-સંશોધનનાં પગરણ પ્રાચીન સમયમાં ખંભાતમાં શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારથી થયેલો જણાય છે અને તે હાલના સમયમાં ઈ. સ. ૧૯૬૦ માં શ્રી આર. પી આર્ટસ ઍન્ડ કે. બી. કૅમર્સ કોલેજ મ્યુઝિયમમાં પાંગરે છે. આ કેલેજ મ્યુઝિયમમાં પણ કેટલીક નોંધપાત્ર જૈન શિલ્પાકૃતિઓ સંગ્રાયેલી છે, જેમાં વ્યાખ્યાન આપતા જૈનાચાર્યની શિલ્પાકૃતિ ખાસ ઉલ્લેખનીય છે. પહેલાંના સમયમાં જૈનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા, તેને આબેહૂબ નમૂને આ શિલ્પાવશેષમાં ઉપલબ્ધ છે. મૂળમાં આ શિલ્પાકૃતિ ખંભાતના પ્રાચીનતમ અખંડ સ્થાપત્યરૂપે વિદ્યમાન
જુમા મસ્જિદ 'ના એક ખૂણામાં વર્ષોથી પડી હતી, જે ઈ. સ. ૧૯૬૨-૬૩ માં કોલેજ મ્યુઝિયમને અર્પણ થઈ હતી. અલબત્ત એનો લેખ ધસાયેલો છે પણ જૈનાચાર્યની આકૃતિની ઉપર “શાલિભદ્રસૂરિ' એવા અક્ષર કતરેલા જણાય છે. તેમની આગમ ઠવણનું એક સુંદર ચિત્ર છે; તેની આગલી બાજુ બે આચાર્ય મહારાજ સન્મુખ પાંચ મુનીશ્વરોની બેઠેલી આકૃતિઓ કંડારેલી છે અને ઉપરના ભાગમાં અનુક્રમે “ભવદેવ, મ. હરિશ્ચંદ્ર, ભ. વસ્તુદેવ, ધનદેવ મહાર વા. શુભચંદ્રમણિ” એવાં નામ કોતરેલાં વંચાય છે. છઠ્ઠી આકૃતિ ખંડિત છે. આ સર્વ મહારાજ સાહેબોના હાથમાં મુહપત્તિ અને
Page #168
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૯ અને રજોહરણ (જોવા મળે) છે. આ ઉપરાંત એક ર૯” x ૧૨” માપના ઊંચા પથ્થર પર ચારે દિશાએ તીર્થકરની પ્રતિમા કે રેલી શિલ્પાકૃતિ છે.
' આમ વિપુલ જૈન સાહિત્યના સર્જન અને સંગ્રહને કારણે તથા અનેકવિધ આચાર્ય તથા સાધુ-સાધવી મહારાજ સાહેબ તથા ધર્મપ્રેમી, દાનવીર, શ્રાવક-શ્રાવિકાઓના આગમન અને વસવાટને કારણે તથા વિવિધ જ્ઞાનભંડારે, ઉપા, ધર્મસ્થાનકે, ધર્મશાળાઓ, વિવિધ જિનાલયે અને એમાં પ્રતિષ્ઠિત અનેક અપૂર્વ જિનબિંબ વગેરેને કારણે ખંભાત જૈન તીર્થધામ તરીકેની તેની સુવાસ અદ્યાપિ પયત પ્રસરાવી રહ્યું છે.
પાદટીપ ૧. શ્રી. કે. કા. શાસ્ત્રી, “પ્રાચીન ભૌગોલિક ઉલ્લે,” “ગુજ
રાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” (સંપાદક : શ્રી. રસિકલાલ છે. પરીખ અને ડે. હરિપ્રસાદ શાસ્ત્રી), (ગુ. રા. સાં. ઈ.), ગ્રંથ ૧, પૃ. ૩૮૮ તથા શ્રી રત્નમણિ
રાવ જોટે, “ખંભાતને ઈતિહાસ , પ્ર. ૩. પૃ. ૧૪ ૨. સ્કંદપુરાણના માહેશ્વર ખંડ અંતર્ગત કૌમારિકા ખંડમાં
આ ચાર નામનું વર્ણન વારંવાર જોવા મળે છે. જુઓ ઃ મહીસાગર-સંગમક્ષેત્ર,” અચાય ૬-૧૨૫; “ગુપ્તક્ષેત્ર,
અધ્યાય ૧૩-૧૨૦, ૨૫-૩, ૧૪પ-૫૮, ૧૦૨-૬૩, ૧૨૮- ૬૬ વગેરે; “સ્તંભતીર્થ,” અધ્યા. ૩૫, પર-૩૭; “મહી
નગર,” અધ્યાય ૪૮ અને ૪૯ . અધ્યાય ૪૮ અને ૪૯ માં ખાસ, અધ્યાય ૪૯માં તીર્થ તરીકે
મહીસાગર સંગમતીર્થ અને ગુપ્તતીર્થ તથા નગર તરીકે - મહીનગર અને સ્તંભતીર્થ વારંવાર આવે છે. કૌમારિકા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જૈન સાહિત્ય સમારોહ - ગુચછ રુ ખંડમાં તામ્રલિપ્તિ કે તામ્રવતી નામ નથી, કે નાગરખં
માં “તાલિપ્તિ’ નામ મળે છે. ૪. શ્રી. રત્નમણિરાવ ભીમરાવ જોટે, ઉપર્યુક્ત, પૃ. ૨૧ 4. C. V. Vaidya : History of Sanskrit Li
terature,” See IV; pp. 93 . એમાં પાણિનિના
ગણપાઠ ઉપરથી નગરોની યાદી આપેલી છે. f. Dr. R. N. Mehta, 'Excavation of Nagra,"
p. 18 ૭. મિત્રકકાલ (ઈ. સ. ૪૭૦ થી ૭૭૯)નાં તામ્રશાસનમાં એની
નૂધ મળી આવે છે... અને એ પ્રમાણે નગ૨પથકને વિસ્તાર. ઉત્તરે બાર માઈલ (૧૯ કિ. મીટર) સુધી ચીંધી શકાય છે, જયારે દક્ષિણમાં એને વિસ્તાર છેક મહી નદીના મુખ સુધી. અર્થાત્ અખાતના બારા સુધી જણાય છે. (ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” ભાગ-૨, પૃ. ૧૮૩)
હાલ ખંભાતના અખાત તરીકે ઓળખાતો અખાત નગરક (નગરા) પાસે આવેલો હતો, પરંતુ મહીનું મુખ સાં થતાં દરિયો દૂર જતાં નગરાની જાહેજલાલી ગઈ ને એના પરિણામે સ્તંભતીર્થ (ખંભાત) વસ્યું. સાત-આઠ સૈકા સુધી એની જાહેરજલાલી રહી પણ એ ત્યાંથી યે દરિયે દૂર જતો રહેતાં ખંભાત બંદર પડી ભાંગ્યું અને એનું
સ્થાન સુરત બંદરે લીધું. ૮. “ગુ. એ. લે., લેખ નં. ૨૦૭ (લેખ નં. ૧ થી ૬), પૃ
- ૧૪ થી ૪૧ ૯. એજન, લેખ નં. ૨૨૪, પૃ. ૯ર (લે. ૧૦ વગેરે) ૧૦. “પ્રભાવ વરિત,’ પૃ. ૧૮૪, ૨૬૬, ૨૧૮, ૧૬
Page #170
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આસીમાં જૈન તીર્થ નામ ખ‘ભાત
૧૧. પન,
૧
12. • પ્રબંધચિન્તામ,િ' પૃ. ૭, ૨૨, ૨૦૨
૧૩. વિવિધતીર્થq,' રૃ. ૨૬, ૭૨, ૮૬
.
૧૫.
૧૪. ‘પુરાતનપ્રવસંગ્રહ, ૭૪, ૨૨૨ ‘પ્રબંધારા,’ રૃ. ૪૨, ૨૦૨, ૨૮, ૨૬, ૨૧, ૨૨૨, ૨૨૭; શ્રી. કે. કા. શાસ્ત્રી, ઉપયુક્ત, ગ્રંથ-૫, પૃ. ૩૮૯ ૧૬. ખંભાતમાં વસ્તુપાલે ઘણાં લેકપયોગી કાર્યો કરેલાં. એમણે ઉત્તરપ્રદેશથી આવતા બ્રાહ્મણાને રહેવા માટે બ્રહ્મપુરીએ કરાવેલી હાલમાં ખંભાતમાં ચાવીસી બ્રહ્મપાળ, સાત બ્રહ્મપાળ, મેાટી ત્રણ પાળ વગેરે નામની પાળેા છે. વળી વસ્તુપાલે લક્ષ્મીજીનુ` મ`દિર કરાવેલુ' જે સંભવતઃ ચાકસીની પેાળમાં આવેલ મહાલક્ષ્મીના મંદિરના સ્થાને હશે, એમણે કરાવેલ બકુલાદિત્ય નામનુ સૂર્યમ ંદિર ખંભાતમાં વિદ્યમાન નથી. સંભવ છે કે નગરાનુ" પ્રાચીન સૂર્ય મંદિર પડી જતાં વિ. સ. ૧૨૯૨(ઈ. સ. ૧૨૩૬)માં પોતાની પત્નીઓના નામથી તેને જર્ણોદ્ધાર કરાવ્યા હોય. વસ્તુપાલે શવ મઢા બંધાવેલા વૈદ્યનાથ મહાદેવનું એક નવુ શિવમ દિર કરાવેલુ મૈ ભટ્ટાદિત્ય મ`દિરની મૂર્તિની ઉત્તાનપીકિા કરાવી હતી. ( કાળી તલાવડીના) ભીમેશ્વર મહાદેવના શિખર ઉપર સુવર્ણ કળશ તથા ધ્વજદંડ પણ વસ્તુપાલે કરાવેલાં. એમણે એ લાખ સાનૈયા ખર્ચી ખભાતમાં તારણા કરાવ્યાં હતાં. વસ્તુપાલે આદિનાથ ચૈત્યમાં સુવર્ણ ના નવા કુંભ કરાવ્યા, નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓ કરાવી, રાજાના ચૈત્યમાં એક દિવ્ય પાષાણુનુ તારણ કરાવ્યુ" ને સેકડા જિત
૧૫૧
'
૬. ૪, ૧૪, ૬, ૪, ૬, ૭૨,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨.
ચૈિત્ય કરાવ્યાં. (ખંભાતમાં ચૈત્યોનાં નામ અને રચનામાં વખતોવખત ફેરફાર થયેલ હોવાથી આ ચિ આજે ચક્કસ પણે ઓળખી શકાતાં નથી.) ઉપરાંત વસ્તુપાલે જળ અને
સ્થળમાંથી આવતા વેપારીઓના સુખ-આરામ અને દાણ* પાણી માટે બે મંડપ અલગ કરાવેલા. ગરીઓ માટે એમણે દાનશાળાઓ ખોલાવી. સમુદ્રકિનારે મરછીમારી બંધ કરાવી. આ પ્રમાણે શ્રીમંત અને ધીમંત મંત્રીએ સ્તંભતીર્થમાં જિનભવને, શિવભવને અને ધર્મશાળાઓ બંધાવ્યાં; અનેક જિનબિંબો કરાવ્યાં અને પ્રતિષ્ઠિત પણ કરાવ્યાં; કવિઓ અને વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું, ગ્રંથ લખાવ્યા ને સરસ્વતી-ભાંડાગાર કરાવ્યા. આમ અનેકવિધ સુકૃત્ય કરવામાં વસ્તુપાલે પાંચ કરોડ કમ્પને વ્યય કરી પિતાની સમૃદ્ધિને ચરિતાર્થ કરી. (ફાર્બસ, રાસમાલા, પુ. ૧, પૃ. ૨૫૭-૧૫૮)
આબુ પરના એક લેખમાંના કલેકમાં જણાવ્યું છે કે, “તેજપાલ મંત્રીએ સ્તંભતીર્થમાં બનેલું અને આંખને અમૃત સમાન અને કસાયેલા પથ્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપ્યું અને તે ખંભાતથી લાવીને ત્યાં મૂકવામાં આવ્યું. તેની પ્રતિષ્ટા નાગેન્દ્ર ગ૭ના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ પાસે મહત્સવ પૂર્વક વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ચિત્ર વદિ ૩ ને રવિવારના દિવસે કરવામાં આવી. (અબુદક૫, “જૈન સત્યપ્રકાશ”, પુ. ૬, પૃ. ૨૩૭). આ મૂર્તિને પથ્થર ખંભાતમાં લાવવામાં આવ્યું હશે, અને તેની મૂર્તિ તૈયાર કરી આબુ પર્વત ઉપર લઈ જવામાં કેટલી મહેનત અને કેટલે ખર્ચ થયે હશે તેને વિચાર કરતાં એ સમયની ધર્મભાવનાની પ્રતીતિ થાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૫૩ ૧૮. “ ખંભનપર તિરથ હિ ભણઉ, સકળ સામિથી થઉ થાંભણઉ,
ધણુદરતણાં પરહુર્ણ જે હુતા, સમુદ્રમાહિ રાખિયાં બુડતાં. ૮ ધણુદત્ત સાહ સપનંતર લહઈ, સાસણુતાણી દેવિ ઈમ કહઈ, ત્રેવીસમઉ દેવ માનિ ધરે કુસલ ખેમિ પરહણ જઈ ધરે. ૯ મંગલેર હુ ત સાચરિઉં, ખંભનપર સોપારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિ થંભણ, અજી મનોરથ છઈ મનિ ઘણું.”૧૦
(“પ્રાચીન તીર્થમાળા' ભાગ-૧,
યશવિજય ગ્રંથમાલા, ૫. ૪૮) ૧૯. “થંભણપાસ ઝૂંબાવતી ના કેડે તું ઘત કલેલ, સસફણે નઈ, સાંમલે, પાસ પરગટ હતું કુંકુમરોલ”૭
(“પ્રા. ત., ભાગ ૧, પૃ ૧૯૮) ૨૦. “મહીસાગર ઉતરીએ પાર, આવ્યા ત્રંબાવટી મઝાર,
થંભતીરથ મહીમાં ઘણે ભાવે ભવિકા ભકત સુણો. વહાણ થંભ્યા સાગર મય સાગરદત્ત શેઠ તિહાં લય, કુશળ આવ્યા મહત્સવ કરી, થંભણ પાસજી નામે ધરી.
પ્રભુજી પામ્યા પુણ્ય સંયોગ, અભયદેવને ટાળે રોગ, ઘણું વર્ષ વળી ભૂdબે રહી, ગોક્ષીર ઝર્યાથી પ્રગટ જ થઈ.”
(પ્રા. તી.” ભાગ ૧, પૃ ૧૨૨) ૨૧. “સઘળે ગામે જુહારીયે, હુષ વારિયું રે, પૂજી પ્રભુજીના પાય,
દેહરે ને દેહરાસરે બિંબ પરે રે, વંદુ ખંભાયત આયે, - થંભણુ પાસ જુહારીયે ચિત્ત ધારીયેં રે કંસારી પાસ નામ.”
(“પ્રા. તી.' ભાગ ૧, પૃ. ૯૭) ૨૨. “થંભણપાસ જિણેસર સાચું સુરતરૂ રે અડવડિયાં આધાર ભીડભંજન પાસ ભીડભંજન જિન નમો રે ટાલે રોગ પ્રચાર.”
(“પ્રા. તી ” ભાગ ૧, પૃ. ૧૬૯)
Page #173
--------------------------------------------------------------------------
________________
૨૪,
જૈન સાહિમ સમાહ– ગુથણ 2 ૨૩. જીરાળા પાડામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મોટા
જિનાલયના ભોંયરામાં ગર્ભગૃહમાં શ્રી નેમિનાથ ભગવાનની નજીકમાં શ્યામ નાની પ્રતિમા છે, તે આ છરાઉલા પાર્શ્વનાથ ભગવાન લેવા ઘટે ત્રણ દરવાજા નજીક બજારમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્થનાથ જિનાલયમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નજીકમાં જે શામળા પાર્શ્વનાથ છે, તે આ ભગવાન હેવાની સંભાવના ગણી શકાય. ઉપરાંત ભેાંયરા પાડામાં નવખંડા પાર્શ્વનાથ છે તે પણ શામળા છે અને શામળા પાર્શ્વનાથના
નામે પણ ઓળખાય છે. ૨૫. હાલ પણ બોરપીપળામાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિના
લયમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ૨૬. છરાળા પાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં
દ્વિતીય મજલાએ આવેલ પ્રતિમાઓમાં જગવલ્લભ પાર્શ્વનાથ
ભગવાન છે. ૨૭ ખારવાડામાં હાલ પશુ સુખસાગર પાર્શ્વનાથ જિનાલયમાં
મૂળનાયક તરીકે આ નામના ભગવાન પ્રતિષ્ઠિત છે. ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના નામથી હાલ જે જિનાલય પ્રસિદ્ધ છે, તે જિનાલયનું બીજું નામ ભીડભંજન પાર્શ્વનાથ
પણ હતું. ૨૯, વિસ્તૃત વર્ણન માટે જુઓ ઃ ડો. જે. પી. અમીન, ખંભાત
ની ચૈત્ય પરિપાટી અને સ્તંભન પાર્શ્વનાથ”, ૧૯૮૫ ૩૦. વિગત માટે જુઓઃ ડે. જે. પી. અમીન, “ખંભાતનું જૈન - મૂર્તિવિધાન, પૃ. ૧૦ થી ૪૮
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
ડો. રમણલાલ ચી. શાહ
ઉપસર્ગ' શબ્દ જેનામાં વિશેષપણે વપરાય છે.
‘૩૧' શબ્દ સંસ્કૃત ભાષાને છે. એના જુદા જુદા અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઇજા અથવા હાનિ, (૪) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિને વળગાડ, (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણને ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયને એક પ્રકાર-ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતા શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાને ખંડ અને (૧૨) દેવ, મનુષ્ય વગેરે. તરફથી થતી કનડગત.
જૈનમાં “૩ા' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત “ ” ઉપરથી આવેલા પ્રાકૃતઅર્ધમાગધી શબ્દ “યવસ” પણ વપરાય છે. સૂયરા” (સૂત્રકૃતાંગ) નામના આગમગ્રંથમાં ૩વસી” ઉપર એક અધ્યયન પણ આપેલું છે. “વસરમ્’ નામનું ચમત્કારિક સ્તોત્ર જેમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુ-રચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તંત્રને નીચેનો ક મંગલ સ્તુતિ-માંગલિક તરીકે બોલવા-સંભળાવવાની પરંપરા પણ જેમાં પ્રચલિત છે.
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विधनवल्लयः । મન પ્રસન્નતાતિ, જૂચમાને વિનેશ્વરે છે?
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જૈન પર પરામાં -ભય કર કષ્ટ. કયારેક એ કષ્ટ મરણાન્તિક પણ હોય છે.
જૈન સાહિત્ય સમારાહ – શુચ્છ ૨
ઉપસર્ગ ના અથ થાય છે આવી પડેલુ
જૈન શાસ્ત્રકારીએ વચર્ન-વસનની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે:
(૨) ૩૫ + મ્રુગૂ = જોડાવુ"
जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् સત્૩વસઃ ।
( જેના વડે જીવ પીડા વગેરે સાથે સ`ખધાવાળા થાય છે તે ઉપસગ કહેવાય છે. )
सृग् = विसर्गे; उपसरंति इति
(૨) ૩૫ = સામીવ્યે; જીવસÎ: ।
(જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસગ)
(૨) સૃનતિ યા અનેન – વસ:
-
(જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસગ )
(४) उपसृज्यते - क्षिप्यते च्याव्यते प्राणी धर्मादिभिरित्युप
સર્વાંઃ ।
(જે પ્રાણીને ધમથી ખેંચી લે છે, ચ્યુત કરે છે તે ઉપસત્ર) (૧) ૩૫સી: સવઃ ।
C
( હેમચ`દ્રાચાય . અભિધાન ચિંતામણિ' નામના કાશમાં છે કે ઉપસગ એટલે ઉપદ્રવ)
Page #176
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
(६) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् ।
(દેવે વગેરેએ કરેલે ઉપદ્રવ તે ઉપસર્ગ)
ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારે છેઃ (૧) દેવતાકૃત, (૨) મનુષ્ય- • કૃત અને (૩) તિયચકૃત, ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ મા અધ્યાયમાં કહ્યું છે કેઃ दिव्वे य जे उवसग्गे
તદ્દા નિરિછ માપુણે | जे भिक्खु सहइ निच्च
से न अच्छइ मण्डले ॥ જે ભિક્ષ દેવતા, તિર્યંચ અને મનુષ્ય કરેલા “ઉપસર્ગોને નિત્ય સહન કરે છે તે મંડલમાં રહેતો નથી અર્થાત તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.
કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કેઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી ગઈ છે એવું લાગે છે. શ્રદ્ધાળુ લોકે માને છે કે ભૂત, પ્રેત, પિચાશ, વ્યંતર, શાકિની, ડાકિની ઈત્યાદિ કોઈ દેવ-દેવી ઈરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જેને માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણું દશ્યરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠ–મેઘમાળી દેવ ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે.
માણસે વેર લેવાને માટે અથવા પિતાને એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સ્થૂળ, નિર્દય આન ંદમાં રાચવા માટે ખીજને ભય કર કો આપે છે. એવાં કષ્ટને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. કચારેક માણસ ખીન ઉપર વેર લેવાને માટે મત્ર-તંત્ર વગેરેના પ્રયાગ પણ કરે છે. આ પ્રકારના ઉપસર્વાંતે મનુષ્યકૃત ઉપસર્ગી છે.
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
ભયંકર હિંસક પ્રાણીએ માણસને મારી નાખે છે અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહેાંચાડે છે. વાધ, સિંહ, ગાંડા હાથી, મગર સાપ, વીંછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્વાંને તિય કૃત ઉપસર્ગ કહેવામાં આવે છે.
આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગે† ઉપરાંત ‘ આત્મસ વેદનીય ’ નામના ચાથા પ્રકાર પણ બતાવવામાં આવે છે. ‘અ કલ્પલતા ’માં લખ્યુ છે કે
રૂપસર્ગા: રિવ્ય-માનુષ-ૌરક્ષાઽમસંવેદ્દનીય મેવાच्चतुर्विधाः ।
( चउन्विद्दा उवसग्गा पण्णत्ता तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिया आयसंचेयणिज्जा )
આત્મસ વેદનીય એટલે અશાતાવેદનીય કર્મીના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના કષ્ટ, દુ:ખ, આત્માને માટે ઉપસર્ગ સમાન ખતે છે. આવા પ્રસ ંગે દૈવ, મનુષ્ય કે તિય "ચ કૃત ઉપસર્ગ નથી હેાતા, પરંતુ પેાતાનાં પૂવ સ`ચિત તીત્ર, અશુભ કર્માંના ભારે ઉદય ઉપસર્ગ સમાન ખતે છૅ.
ઉપસના બાહ્ય અને અભ્યતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે, ખાદ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગ તે ખાદ્ય અને રાગાથી થતા આત્મસ વેદનીય પ્રકારના ઉપસર્ગ' અભ્યંતર ઉપસ કહેવાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
૧૯
સાધુઓએ મનુષ્ય, દેવતા વગેરેએ કરેલા આવા બધા ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ક્રોધ કે કલેશ ન આણુ જોઈએ. અને કસોટીમાંથી પાર પડવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુઃખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન જીવવું જોઈએ. ભયંકર કર્મોની નિર્જરા માટે પોતાને એક અપૂ ર્વ નિમિત્ત મળ્યું છે એમ સમજવું જોઈએ.
શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સેળ પેટા પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે : (૧) દેવકૃત -
૧. રાગથી અથવા હાસ્યથી, ૨. ષથી, ૩. વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), ૪. પૃથકવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વક્રિય શરીરે કરીને ઉપસર્ગ કરે છે તે.) (૨) મનુષ્યકૃત
૧. રાગથી અથવા હાસ્યથી, ૨, ૮ષથી, ૩. વિમર્શથી, ૪. કુશીલથી (ઉ. ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કેઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) (૩) તિર્યચકૃત
૧. ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારી સામું ધસે તે) ૨. શ્રેષથી, ૩. આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપગ કરે તે) અને ઝ. પિતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે.
.
Page #179
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમાગ્રહ – ગુચ્છ ૨
૧૬૦
(૪) આત્મકૃત અથવા આત્મસ વેદનીય
૧. વાતથી, ૨. પિત્તથી, ૩. કાથી અને ૪. સનિપાતથી થતા ભયંકર રોગ રૂપી ઉપસ`ગઆત્મસવેદનીયના આ ચાર પેટા પ્રકાર ખીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે પડેલુ કહ્યુ. વગેરે ખૂ`ચવુ', (ર) અ ંગાનુ` સ્તશ્ચિંત ખાડા વગેરેમાં ઉપરથી પડી જવું અને (૪) ખાહુ વગેરે અ ંગેનુ પરસ્પર અથડાવું,
·
મનુષ્યજીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવે અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂ་ઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીઓનુ` શરણુ` લે છે, ખાધા-આખડી માને છે.
(૧) નેત્રમાં થવું, (૩)
શ્રદ્ધાળુ માણસા માટે, સ`કટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. ‘નવરત્નમાલા ’માં એક સ્તુતિમાં વિજયા જયાદેવીને ઉદ્માપન કરવામાં આવ્યુ છે કે હે દેવી ! તું લેાકેાનું નીચેના ભયે તથા ઉપદ્રામાંથી રક્ષણ કર :
"
(૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે ખીજી કાઈપણ રીતે ઉત્પન્ન
.
"
"
થતા ‘ જલ ભય. ' (૨) અચાનક આગ ફ્રાટી નીકળવી, દવ પ્રકટવા કે ખીજી કોઈપણ રીતે ઉત્પન્ન થતા ‘ અગ્નિ ભય, ' (૩) સ્થાવર 'કે જંગમ ‘ વિષ ભય, ' (૪) જૂદી જુદી જાતના સાપે। તરફથી થતા વિષધર ભય. ’ (૫) ગેાચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહે તરફથી થતા ‘ગ્રહચાર ભય. ' (૬) જુદાં જુદાં અનેક કારણાથી ઉત્પન્ન થતા ‘રાજ ભય.' (૭) જુદાં જુદાં કારણેાથી ઉત્પન્ન થતા ‘રાગ ભય,' (૮) લડાઈ કે યુદ્ધતા ભય (૯) રાક્ષસનેા ભય (૧૦) શત્રુ-સમૂહતેા ભય, (૧૧) મરકી કે અન્ય જીવલેણુ રાગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવ. (૧૨) ચાર-ડાકુ તથા ધાડપાડુ
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપસગ
હેરના ઉપદ્રવ. (૧૩) ઉંદર, તીડ વગેરે સાત પ્રસારની પતિએથી ઉત્પન્ન થતા ઉપદ્રવ. (૧૪) સિંહ, વાઘ, વ, રીંછ વગેર શિક્ષરી પશુઓથી ઉત્પન્ન થતા ઉપવ; અને (૧૫-૧૬) ભૂત, પિચાશ વગેરે હલકા દેવા તથા શાકિની, ડાકિની વગેરના ઉપદ્રવ’ ઋષિમડળ સ્તોત્ર'માં સિંહ, હાથી, પન્ના, વૃશ્ચિક, રાક્ષસ, કુમત, તકર, દુર્જન, શત્રુ, ડાકિની, શાકિની, વ્યતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
.
લેાકપ્રચલિત ઉપદ્રવા કેવા કેવા હેાય છે તેને ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવેશ અલ્પ, હળવા કે લુપ્ત થઈ જય છે તા કેટલાક નવા પ્રકારના ઉપદ્રવે અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીક ંપ, જ્વાળામુખીનુ કાઢ્યુ, વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રા હોય છે. અલબત્ત એ બધા વ્યક્તિલક્ષી નથી હાતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવના અંત આણે છે. ક્ષેપકાસ્ર, ખામ્ભ, મશીનગન વગેરે ધાતક શસ્રાના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવા અનેક નિર્દોષ લેાકાને સંહાર કરે છે. આવાં શસ્ત્ર દ્વારા ખીન્તના જીવ લેવાનું સરળ થઈ ગયુ છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હૈ।તા નથી. આવા પ્રકારના ઉપદ્રવેશમાંથી ક ક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગા કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ છ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે.
ઉપસના પ્રતિલેમ અને અનુલેામ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલેામ એટલે પ્રતિકૂળ અર્થાત
જે-૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - ગુ૭ ૨ શિરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગી જે સાધકોમાં સ્થિરતા, અચલમાં આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન કરવાની વાત શુરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે. ડરી જાય છે, ડગી જાય છે સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકે સંયમ-સાધનામાં અડગ હોય છે તે સાધકે ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખ ધક મુનિ મેતા મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યા હતા.
- અનુલેમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. પ્રતિમ ઉપસર્ગ કરતાં પણ કયારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન છે. સાધક પોતાની સંચમ-સાધનામાં મગ્ન હેય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઈત્યાદિ સ્વજને તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે. વિવિધ પ્રકારની ભેગસામગ્રી માટે લલચાવવામાં આવે રુદન વગેરે કરી આર્ટ બનાવવા કેશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી જોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે સાધનામાંથી ચુત થઈ જાય છે જે સાચા મુમુક્ષ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનેથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે “સૂત્રકૃતાંગ'માં કહ્યું છેઃ
संखाय पेसल धम्म
આ વિડ્રિમ પરિનિવૃe | उसग्गे नियामित्ता
आमोक्खाए परिव्वएज्जासि ।
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ.
ઉપસર્ગથી અસહ્ય પીડાને, અશાતાને અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્ત સ્વસ્થ રહેવું એ ધુણ અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ; વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે. અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જે સમતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કમની ભારે નિજેર થાય અને નવું કર્મ બંધાય નહિ. પરંતુ એવી સ્થિતિએ તો કઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. : “જ્ઞાનસાર'ના એક અષ્ટકમાં ઉપાધ્યાય ચવિજયજી કહે છે: विष विषस्य वह्नश्च वहनिरेव यदौषधम् ।
तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भिः ॥ વિષનું ઓસડ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તો પણ ભય હેતો નથી. - મન, વચન અને કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું) પાલન કરવાનું હોય છે. એમાં કાયગુપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગતિ અને (૨) યથાસૂત્ર ચેષ્ટા-નિયમિનીરૂપ કાયગુપ્તિ.
- ઘર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પિતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટા-નિવૃત્તિ૨૫. કાચગુપ્તિ છે. (કેવલી ભગવંત ચૌદમા ગુણસ્થાનકે યોગનિરાધ કરે છે તે પણ ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગૃતિ કહેવાય છે.)
Page #183
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુંજી રે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન – ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેષ્ટા-નિયમિની કાચગુતિ કહેવાય છે.
આથી જેમ જેમ કાયમુતિને અભ્યાસ થતું જાય તેમ તેમ. ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખત દઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હેય. છે તેમને તે પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાને ખ્યાલ. પણ નથી હોતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતા નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર માં કહ્યું છે ?
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વાતે દેહપર્યત જે; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જે.” ઉપસર્ગ અને કાયકલેશ વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી. પડેલું કષ્ટ હોય છે. કાયક્લેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયમલેશની ગણના બાહ્યતપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુસંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય
ત્યાં સુધી એક આસને બેસી રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથે-- પગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાને માર મારો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાય-કલેશના પ્રકારની ગણાય છે. એથી કર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકે સામેથી હર્ષ કે સ્વચ્છ પૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ.
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય – સહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુને ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાંત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને પાત્ર હોય છે. એટલા માટે કહેવાયું છેઃ
रागदोसकसाह इंदियाणि अ पंच वि ।
परिसहे उवसम्गे नामयंता नमोऽिरिहा ॥ (રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈનિદ્ર, પરીષહ અને ઉપસર્ગને અમાવનાર અરિહ તોને નમસ્કાર હે.)
इंदियविसय कसाये परिसहे वेयणा उवसम्गे ।। एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चति ॥
(ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, એ રૂપી એ દુશ્મનને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) ' તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી લેતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોને ઉદય થાય ત્યારે તે ભેગવવા જ પડે છે. ભગવાન મહાવીરે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે “હે પ્રભુ! આપને ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ કરવા આપની સાથે રહું.” પર તુ ઈન્દ્રની એ સેવાને પ્રભુએ અસ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રભુ તે પિતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પિતાનાં કર્મો
Page #185
--------------------------------------------------------------------------
________________
166
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ રે
ખપે એટલા માટે તે તેઓ સ્વરછાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા,
ઘાતી કર્મોને ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસે જન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉંદર, તીડ વગેરેને ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુકાળ, રમખાણે, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશય થાય છે તેના પરિણામે પોતે જ્યાં વિચરતા હોય ત્યાં સવાસ યોજનાના વિસ્તારમાં આવા ઉપસર્ગોને અભાવ હોય છે.
ઉપસર્ગો દ્વારા ઘર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવા પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે, “હે ઉપસર્ગો! તમારો મારા ઉપર કેટલે બધે ઉપકાર છે! તમે જે આ સંસારમાં ન તે નિકાચિત ભયંકર ઘાતી કર્મોને ક્ષય કરવામાં અને બીજુ કેણ મદદ કરત દ તમે છે એટલે જ અનેક મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શકળ્યા છે.”
મૃત્યુને આણનારા બિહામણું ઉપસર્ગ પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્વિક દષ્ટિ જૈન ધર્મમાં પ્રર્વતે છે!
Page #186
--------------------------------------------------------------------------
________________
s
સાહિત્યસમ્રાટ વાચવર શ્રીમદ્દ યશોવિજયજી
મહારાજ અને ખંભાત
૫. છબીલદાસ કેશરીચંદ સંઘવી
- શ્રી જૈન સાહિત્ય સમારોહ છઠ્ઠો શ્રી ખંભાત તાલુકા સાવ જનિક કેળવણી મંડળના ઉપક્રમે યોજાયે છે તે અતિ અભિનંદનીય છે. - જેન સાહિત્યને અદ્વિતીય રીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા : શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને છેલ્લા શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેઓ ઉપ થાયછના ટૂંકા નામથી પ્રસિદ્ધ છે અને તે આજથી બરાબર ત્રણ વર્ષ ઉપર થયા.
. ઉપાધ્યાયજીએ શ્રી (સ્થંભનપુર) ખંભાતમાં પણ સર્વગ્રાહી પંડિતને માન્ય એવા ઘણુ ગ્રંથની રચના કરી છે જેમાંનાં કેટલાંક નામ અહીં જણાવવામાં આવે છે. ઉપાધ્યાયજીએ ખંભાતમાં રચેલ ગ્રંથે તથા સલવારી સાધુવંદણ” સં. ૧૭૨૧ ના ચાતુર્માસમાં વિજયાદશમીએ; મોનએ કાદશી ૧૫૦ કલ્યાણકસ્તવન', સં. ૧૭૩૨ ના ચાતુર્માસમાં
દિવાળીના દિવસે નિશ્ચય વ્યવહારવિદ શાંતિ જિનસ્તવન, ૧૭૩૨ ના ચામુર્માસમાં બ્રહ્મગીત, ૧૭૮ ના ચાતુર્માસાં; “જબૂસ્વામી રાસ', ૧૭૩૯ ના ચાતુર્માસમાં.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮ -
જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨
આ દષ્ટિએ તેઓશ્રીનાં ઉપરોક્ત ચોમાસાં ખંભાત થયાં તે નિશ્ચિત થયું. બીજાં પણ ઘણું થયાં છે. '
ખંભાતમાં કરેલી રચનાઓમાં એક રહસ્યમય રચના પણ ઉલ્લેખ પરંપરાગત જાણવામાં આવેલ એ છે કે –
કર્યા
ઉપાધ્યાયજી જ્યારે ૧૨ વર્ષ સુધી સરસ્વતીધામ શ્રી કાશીમાં અભ્યાસ કરી ખંભાત પધાર્યા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજઝય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સઝાય બલવી શરૂ કરી ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજ શ્રી જયવિજયજી મ. સાહેબને વિનંતી કરી કે, “સાહેબ ! આપના વિદ્વાન શિષ્ય કાશી જેવા વિદ્યાધામમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાચ બોલવા દે. કંઈક નવું સાંભળવા અને જાણવા મળે. ગુરુજીએ કહ્યું કે, “બોલ જશા !” ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, “સાહેબ! સઝાય તે આવડતી નથી.” ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠયું કે, “બાર વર્ષ કાશીમાં ભણું – રહી શું ઘાસ વાઢયું ?” ઉપાધ્યાયજી મ. તે સમયે તે ચૂપ રહ્યા પણ બીજે દિવસે સઝાયને અવસર પામી આદેશ માગી સજઝાય કહેવા માંડી. વખત ઘણે વીતવા માંડ્યો બધા અકળાયા પણ ઉપાધ્યાયજી મહારાજે તે સઝાય બલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકેર કરવામાં ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ સહુથી આગળ હોય છે. એટલે જેમણે આગલા દિવસે ટકોર કરી હતી તે જ શ્રાવકે કહ્યું કે, “હવે ક્યાં સુધી ચાલશે?” જવાબમાં ઉપાધ્યાયજી મશ્રીએ કહ્યું કે – “કાશીમાં ૧૨ વર્ષ સુધી વાવેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.” આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણું પડથા અને ક્ષમા યાચી તેમની વિદ્વત્તાની સ્તુતિ કરવા લાગ્યા
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ વિજયજી મહારાજ અને ખંભાત ૧૬૯
આ જ પ્રસંગ અમદાવાદમાં “ભગવતીજી સૂત્ર' ઉપરની સજઝાય માટે બન્યા છે. 1. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી, મહારાજા કુમારપાલ વસ્તુપાલ-તેજપાલ આદિના સુવર્ણમય જીવનથી જવલંત અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજથી આરાધનાપ્રાપ્ત આરાધ્યદેવ શ્રી સ્થંભન પાર્શ્વનાથના નામે થંભનઉર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી ૨હ્યા હતા. સભા તેઓશ્રીની અમૃતવાણી સાંભળવામાં એકતાન હતી. . ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત ખૂબ જ દરિદ્રાવસ્થામાં આવી ગયેલા અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે એમ જાણે તેમની શોધ કરતાં કરતાં ખંભાતમાં બરાબર ચાલું વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા ઉપાછએ એકદમ તેમને ઓળખી લીધા અને તેમને જોતાંની સાથે જ પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને પોતાની અમૃતેરસભરી વાણુને પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વતા કે વકતૃત્વ જોઈ શકો છો તે આ આગન્તુક મહાનુભાવને જ પ્રભાવ છે. એમ જણાવી વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેના પ્રભાવે પરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતે પહેરેલાં સુવર્ણનાં આભૂષણેને ગુરુક્ષિણા માટે ઢગલો કરી દીધો. આવા જૈન શાસનના શિરતાજ મહાન ગુરુ તેમના ય ગુરુના ચરણોમાં ધરી દીધા છે (તદ્દન સસ્તા જભાને જેમાં શુદ્ધ ઘી ૧ રૂ. નું ૨૧ શેર અને ધઉં ૧ રૂ ના ૧૬૧ શેર મળતા હતા તેવા જમાનામાં) રૂ. ૭૦ હજારની કિંમતના થાય,
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ આજે જેના ચારસો-પાંચસે ગણું ભાવની દૃષ્ટિએ કેટલું બધું મૂલ્ય ગણાય ! , આ મહાપુરુષે પ્રાચીનકાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં કરવાના કારણે કે બીજા કોઈ કારણે પોતે પોતાના જીવનને ક્યાંય ઉલ્લેખ સરખોય કર્યો નથી. તેમના શિષ્યોમાંના પણ કોઈએ કર્યો નથી. માત્ર તેઓશ્રીના સમકાલીન પૂ. કાંતિવિજયજીએ “સુજસવેલી ભાસ” નામને ગ્રંથ રચ્યું છે તેના ઉપરથી જે કાંઈ સ્પષ્ટા સ્પષ્ટ બીના મળી. તેમજ તેમના બનાવેલા ગ્રંથોના આધારે તેમાં સૂચવ્યા પ્રમાણે જે કાંઈ બીના મળી તે સન ૧૯૫૭માં યશોભારતી પ્રકાશન સમિતિ તરફથી સાહિત્યસેવામાં તમન્ના અને જેમણે પ. પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીના સાહિત્ય પ્રત્યે અતિરસ ધરાવ્યું છે, અતિસૂઝ છે તે પ પૂ. યશોવિજયજી (હાલ ૫ પૂ. આ. શ્રીમધન્ય યશદેવસૂરીશ્વરજી) મ. સાહેબના માર્ગદર્શન પ્રમાણે “ન્યાયવિશારદન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ”માં પ્રગટ કરવામાં આવેલ છે.
ઉપાધ્યાયજી મ. સાહેબને વિદ્યાના અવતાર કહીએ તે પણ ચાલે, કારણ કે તેમને કામમાં તેમણે વિદ્યાને એટલે બધો ફેલાવો કર્યો કે સામાન્ય જનતા પણ વિદ્યાવ્યાસંગી બની હતી કે જે સંસ્કૃત તેમજ ન્યાયપદ્ધતિથી વાત કરી શકતી હતી.
ન્યાય-વ્યાકરણ, કાવ્ય, કેશ, ધર્મશાસ્ત્ર, યોગ વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ ન લખ્યું હોય. બીજા ગ્રંથકારના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથનાં ગુજરાતી હિંદીમાં ભાષાંતરે થાય ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક દ્રવ્યગુણપર્યાયના રાસ”નું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતુ એ તેમની અપૂર્વ ગ્રંથકાર ” તરીકે સાબિત કરતી વિશિષ્ટતા છે,
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત ૧૭૧ ' ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈન શાસનને બહોળો ફેલાવો અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન. કર્યું છે.
આજથી લગભગ ત્રણ વર્ષ પૂર્વેને એટલે તે મહાપુરુષને કાળ એવો હતો કે જે તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાકયા હેત તે જૈન સમાજની શી પરિસ્થિતિ હેત તેની કલ્પના સરખી પણ ન આવી શકે. તેઓશ્રીએ જૈન સમાજને સધ્ધર બનાવવામાં અને ઉન્નત રાખવામાં મહાન ભોગ આપ્યો છે અને ગ્રંથરત્નને મોટો વારસો આપે છે.
ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને એમના વિષયમાં સેંકડો વિદગ્ય ગ્રંથની રચના કરી છે. એટલું જ નહીં પણ પદે, સઝ, સ્તવને સ્તુતિઓ, રાસાઓ વગેરે બાલપભોગ્ય ગુજરાતી સાહિત્યની રચના કરવાનું પણ તેઓ ચૂક્યા નથી."
તાંબર, દિગંબર, સ્થાનકવાસી આ ત્રણેય રૂ૫ જૈનદર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે આદિ કે અંતરૂપ અદ્યાપિ પર્યંત તેઓ જ છે. - વેગ વિષયના પ્રથમ વિવેચનકાર વિરહાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ થયા. તેમનાં વચનના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથની ટીકા તેમજ સ્વતંત્ર પ્રકરણે રચનાર ઉપાધ્યાયજી મહારાજ જ છે તેથી તેમનું લઘુ હરિભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે. - કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનેની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના કરી શકે તેવા મહાવિદ્વાન જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી તેથી તેમને દ્વિતીય. હેમચંદ્ર કહેવામાં પણ કઈ અતિશયોક્તિ થતી નથી.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ?
વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતી વખતે એક દુજેય પં. શિરોમણિ વાદ કરવા માટે આવી ચડયા. તેમને વાદમાં જીતવા માટે કાશીનગરના સમસ્ત વિદ્વાનોનું સામર્થ્ય સરી પડયું ત્યારે ગુજ્ઞા મેળવી પૂ. ઉપાચાયજીએ જીત મેળવી તેથી કાશીના વિદ્વાનોએ ભેગા મળી “ન્યાયવિશારદ” બિરુદ આપ્યું. ત્યારબાદ કાશીમાં જ વિદ્યાભ્યાસ કરતાં કરતાં બે લાખ પ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં તેઓશ્રીને કાશીના વિદ્વાનેએ “ ન્યાયાચાર્ય ” બિરુદ આપ્યાને ઉલ્લેખ મળે છે. ત્યાં તેઓએ બૌદ્ધ દર્શન વગેરે એકાંતવાદીઓનું ખંડન કરવા પાછળ રહસ્ય-નામાંકિત બિંદુ”-નામાંકિત “અણુવ”-નામાંકિત સેંકડો ગ્રંથ બનાવ્યા. પણ દુઃખની વાત છે કે ટૂંકા ગાળામાં પણ એ બધા ગ્રંથની ઉપલબ્ધિ નથી. જે કંઈ ઉપલબ્ધ છે તે તો તેમની રચનાની દૃષ્ટિએ ૧૦ ટકા જ હોય તેમ લાગે છે. છતાં પણ આજે આપણું માટે એટલું પણ મળ્યું માની સંતોષ માનીએ તેના કરતાં અવારનિવાર આવી પરિષદ યોજી ખોજ કરવી જ જોઈએ.
ઉપાધ્યાયજી મહારાજશ્રીએ “તત્વાર્થભાષ્ય” ઉપર ટીકા ચી છે. તેમાં માત્ર પ્રથમ અધ્યાય એટલે જ ભાગ મળે છે. જેના ઉપર એંદયુ ગીત આ. શ્રીમદ્વિજય દર્શનસૂરીશ્વરજી મ. સાહેબે ટીકા રચેલ છે તેની હું પ્રેસકોપી કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું ઢકેલ્કી એક એક વચન અગાધ -પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું. તો દશેય અધ્યાયની ટીકા મળી હેત તે આજે મળતી બીજી તવાર્થભાષ્યની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જ જાણવાવિચારવાનું મળત છતાં આજે જે ગ્રંથે મળે છે તે પણ આપણે માટે તો એટલા છે કે તેને સારી રીતે વાંચવાની-વિચારવાની, ઊંડાણમાં ઉતારવાની પડી છે ને ? છતાં આવી પરિષદો, સુષુપ્ત
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ શે નિજયજી મહારાજ અને ખંભાત ૧૭૩
માનસને નગ્રત કરવા માટે અતિ ઉપયોગી બનશે તેથી આશા રાખવી અસ્થાને નહી' ગણાય. અને એ રીતે તેમના બનાવેલા ગ્ર ંથાનું વાંચન-મનન-પરિશીલન થાય, અનુપલબ્ધ પ્રથાની શોધ-ખાળ થાય, અપ્રગટ હોય તે પ્રગટ થાય તે તેમની સાી સેવા છે.
વળી તેમનાં વચને પ્રમાણે યથાશકય માર્ગોના પાલનરૂપ આછામાં ઓછી જરૂરિયાતાથી આપણા જીવનને નિભાવવા જેટલે સ્વાત્યાગ કેળવીએ કે જેમાં અશતઃ ભૂતમાત્રની સેવાને ફાળા આવે તેમજ તેમણે આપેલેા વારસા જાળવી રાખ્યા ગણાય. નહીં તા વારસામાં મળેલી વસ્તુને દુરુપયોગ કરનાર અકુલીત પુત્રની જેમ આપણે પશુ આવા મહાપુરુષાતે અન્યાય આપી રહ્યા હોઈએ એમ. શું નથી લાગતું ?
તા અને તેટલા તન-મન-ધન ખર્ચી તેમના અપ્રકાશિત પ્રથાને પ્રકાશમાં લાવવા અને પઠન-પાઠનના મેાટા વર્ગો, ઇનામે અને ઉપાધિઓની યાજના કરવી તે હાલના તબકકે અતિ આવશ્યક છે.
ઉપાધ્યાયજી સમથ તાર્કિક હતા, એટલું જ નહિં પણ ભારે!-- ભાર અધ્યાત્મજ્ઞાની પણ હતા, એ તેએશ્રીના બનાવેલા ‘ અધ્યાત્મસાર ', ‘ અધ્યાત્મ પનિષદ્ ’, જ્ઞાનસાર' વગેરે ગ્રંથાથી સ્પષ્ટ
"
માલુમ પડે છે.
પૂના મહાપુરુષો જિનભદ્રષ્ણુિ, ક્ષમાશ્રમણુ તથા સિદ્ધસેનદિવાકરનાં પરસ્પર વિરુદ્ધ દેખાવા છતાં નયાપેક્ષ વચનને બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું. છે. તે વત માન પૂ. આચાર્ય' પુંગવાએ ધ્યાનમાં લેવા જેવું છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ર
તેમના જીવનને લગતી કેટલીક કિંવદંતીઓ ચાલી આવે છે અને તેમાં તથ્ય હેવાની સંભાવના ઘણી જણાય છે. • બાલવયમાં “ભક્તામરસ્તોત્ર' સાંભળવાની પ્રતિજ્ઞાબદ્ધ માતાની સાથે ઉપાશ્રયમાં ગુરુમહારાજ પાસે ભક્તામર સ્તોત્ર સાંભળવા જવાનું બનતું. એક વખત વરસાદ સતત મૂશળધાર પડવા લાગ્યા. માતા -ઉપાયે ન જઈ શકવાથી દાતણ કરી શકતાં ન હતાં. ભૂખ્યા રહેવાનું થયું. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખી રહેતી માતાની ગ્લાનિ જોઈ પુત્રે પૂછ્યું, “મા ! કેમ ખાતી નથી ?' માએ પિતાની પ્રતિજ્ઞા સંભળાવી. પુત્રે કહ્યું: “એમાં શું! હું સંભળાવું.” અને માતાને
સ્તોત્ર સંભળાવી પારણું કરાવ્યું. વરસાદ સાત દિવસ સુધી ચાલ્યું. આઠમે દિવસે માતા ઉપાશ્રયે ગયાં ત્યારે મહારાજશ્રીએ સહેજ પૂછયું કે તમારે તો સાત ઉપવાસ થઈ ગયા હશે. ત્યારે માતાએ કહ્યું કે – મારી પ્રતિજ્ઞા પ્રમાણે આપની પાસે મારી સાથે સાંભળવા આવતા મારા જ (નાના) બાળકે સંભળાવ્યું. આવું જ એક વખત માતાજીના પ્રતિક્રમણ માટે બનેલું જેથી માની પાસે સંઘે જૈન શાસનને શિરતાજ તમારે બાળક થશે અને તેથી તેની માગણી કરતાં માતાએ સહર્ષ દીક્ષા આપી હતી.
સં. ૧૯૬૮માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાવાની હતી તેમાં ગુજરાતી ભાષામાં જૈન મુનિઓના નિબંધેની આવશ્યકતા જણાતાં પ. પૂ. ગિનિઝ આ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ને વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આમંત્રણ મળ્યું અને કઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથ લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માં. તે તેઓશ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સેંકડે ગ્રંથ લખનાર ઉપાધ્યાયજી યશોવિજયજી ઉપર નિબંધ લખ્યો.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત ૧૭૫
તેમાં તેઓ લખે છે કે –
ઉપાધ્યાયજીનું આંતરિક - આધ્યાત્મિક જીવન ચીતરવું તે તે તેમના જેવા જ કઈ લખી શકે. મારા જેવા અલ્પજ્ઞનું કામ નહીં હું તો માત્ર તેમનું બાહ્ય વિહાર ગ્રંથલખાણ વગેરે સ્થૂલ બાબતેનું આલેખન કરી શકું,
તેમણે લખેલ નિબંધ પરિષદમાં વંચાય અને તે સહુને ખૂબ જ ગમ્યો, જેથી પરિષદે જે તે છપાળે જેની પાછળથી બીજી . આવૃત્તિ થઈ.
ઉપાધ્યાર્ચ અને મહાત્મા આનંદઘનજી અનેક વાર મળ્યા હતા. તે સંબંધી અનેક દંતકથાઓ પણ ચાલે છે. પણ તે લંબાણ થઈ જવાના ભયે અત્રે લખી નથી
આનંદઘનજી મહારાજ ઘણું જ આધ્યાત્મિક અને નિવૃત્તિ. પ્રધાન હતા. જ્યારે ઉપાધ્યાયજીએ આધ્યાત્મિક હેવા સાથે એ પદે. શિક પ્રવૃત્તિ કરી. લેકકલ્યાણના માર્ગને ઉજજવળ બનાવવા સાથે ગ્રંથસર્જન કરી જૈન શાસનને નિરાબાધ રીતે ટકાવી રાખવામાં મોટો ફાળો નેધા છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
'
જૈન મ’દિશમાં સ્થાપત્ય
ૐા. પ્રિયમાળા શાહ
"
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે જીવનુ લક્ષણુ ઉપયોગ છે. આ ઉપયોગ બે પ્રકારના હેાય છેઃ એક તા જીવને પેાતાની સત્તાનું ભાન થાય છે કે હું છું, અને મારી આસપાસ અન્ય પદાર્થ છે. અન્ય પદાર્થાંમાં વૃક્ષ, પર્વત, ગુřા વગેરે પ્રકૃતિથી વિપરીત શક્તિ તાફાન, વર્ષા, તાપ વગેરેમાં રક્ષણ આપે છે. પશુપક્ષી વગેરે પ્રકૃતિના પદાર્થાને ઉપયોગ કરતાં પોતાનુ જીવન વ્યતીત કરે છે. જયારે મનુષ્યમાં પેાતાની જ્ઞાનશક્તિને કારણે કેટલીક વિશેષતા રહેલી હાય છે. પરંતુ મનુષ્યમાં જિજ્ઞાસા હાય છે. તેને કારણે તે પ્રકૃતિને વિશેષ રૂપથી જાણવા ઇચ્છે છે પરિણામે વિજ્ઞાન અને દનશાસ્ત્રને વિકાસ થયો. મનુષ્યમાં ખીજો ગુણ છે સારા અને ખાટાના વિવેક. આ ગુણુની પ્રેરણાથી ધર્મ, નીતિ, સદાચારના નિયમા અને આદેશ સ્થાપ્યા અને માનવસમાજને ઉત્તરાત્તર સભ્ય બનાવ્યા. મનુષ્યને ત્રીજો વિશેષ ગુણ છે સૌન્દર્યંની ઉપાસના. માણસ પોતાના પાષણ અને રક્ષણ માટે જે પાર્થાને ઉપયોગ કરે છે, તેને ઉત્તરાત્તર સુંદર બનાવવાનેા પ્રયત્ન કર્યાં કરે છે, જેમ કે સુંદર વેશભૂષા, સુંદર ખાદ્યપદાર્થાંની સાવટ વગેરે. પરંતુ મનુષ્યની સૌન્દર્યાપાસના ગૃહનિર્માણ, મૂર્તિનિર્માણુ, ચિત્રનિર્માણ તથા સંગીત અને કાવ્યકૃતિમાં ચરમ સીમાએ પહેાંચી છે. આ પાંચે કલાને પ્રારંભ જીવનમાં ઉપયાગી દૃષ્ટિથી થયા. આ રીતે ઉપયોગી કલા અને લલિત કલાઓને કાઈ પણ દેશ કે સમાજની સભ્યતા અથવા સંસ્કૃતિ
Page #196
--------------------------------------------------------------------------
________________
જૈનમ દિામાં સ્થાપત્ય
૧૭૭
તુ અનિવાય પ્રતીક માનવામાં આવે છે. જૈન પર પરમાં કલાની ઉપાસનાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનતમ જૈન આગમમાં શિલ્પેશ અને કલાઓના શિક્ષણુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેને શિખવવા માટે શિલ્પાચાર્યાં અને કલાચાĆના અલગ અલગ ઉલ્લેખા મળે છે. જૈન સાહિત્યમાં ૭૨ કલાના ઉલ્લેખ છે તેમાં વાસ્તુકલા-સ્થાપત્યકલાના પણ નિદે શ છે. વાસ્તુકલામાં મંદિરનિર્માણ તથા શિલ્પચાતુર્ય તેની દી કાલીન પર પરા વગર શકય ન બને. પથ્થરને કાપીને ચૈત્યના નિર્માણની કલાની શ્રેષ્ઠતા અને તેના આધારે સ્વતંત્ર મદિરાના નિર્માણની પરંપરા શરૂ થઈ.
સૌથી પ્રાચીન મૌર્યકાલીન જૈનમદિરાના અવશેષે બિહાર જિલ્લાના પટણાની પાસે લહાનીપુરમાંથી મળી આવ્યા છે. ઈ.સ. ૬૩૪નુ... એક માઁદિર દક્ષિણ ભારતમાં બાદામીની પાસે ઐહેલમાંથી મળી આવ્યું છે. આ મંદિરની રચના ચાલુકયનરૈશ પુલકેશી દ્વિતીયના રાજ્યકાળ દરમ્યાન થઈ હતી. આ મંદિર પૂર્ણ રૂપમાં સુરક્ષિત નથી છતાં પણ જે ભાગ સચવાયા છે તેનાથી મંદિરની કલાત્મક સયાજનામાં તેનું લાલિત્ય દષ્ટિવૈચર થાય છે. આ મંદિર લાંબું પણ ચતુષ્કાળુ છે. તેના બે ભાગ છે : એક પ્રદક્ષિણાસહિત ગર્ભ ગૃહ અને ખીજો સભાગૃહ મડપસ્ત ભા પર આધારિત છે.
ગુપ્તકાળનાં જે મદિરા મળે છે તે ત્રણ પ્રકારનાં છેઃ નાગર, દ્રાવિડ અને વેસર. નાગરશૈલી ભારતમાં હિમાલયથી વિંધ્યપ ત સુધી પ્રચલિત છે. દ્રાવિડશૈલી વિંધ્ય પર્વત અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી તથા વેસર મધ્ય ભારતમાં વિંધ્યપ ત અને કૃષ્ણા નદીના વચલા પ્રદેશમાં હિંદુ અને જૈન મ`દિરે આરોલીઆમાં મળી આવે છે. પરંતુ નાગર અને દ્રાવિડના પ્રકાર વિશેષ જાય છે. સૌરાષ્ટ્રમાં શત્રુ જય પર્યંત પર જેટલાં જૈનમ દિરા છે જે-૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧%
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
તેટલાં બીજે કયાંય નથી. શત્રુંજયમાહાસ્ય અનુસાર આ પર્વત પર પ્રથમ તીર્થ કરના સમયથી જૈનમંદિરનું નિર્માણ થવા લાગ્યું હતુંહાલમાં અગિયારમી સદીનું સૌથી પ્રાચીન જૈનમંદિર વિમળશાહનું છેજેણે આબુપર્વત ઉપર વિમળવસહી બંધાવ્યું છે. બારમી શતાબ્દીનુ રાજા કુમારપાળનું મંદિર છે. પરંતુ વિશાળતા અને કલાસૌન્દર્યની દૃષ્ટિથી આદિનાથ મંદિર સૌથી મહત્ત્વનું છે આ મદિર કે પ૩૦માં બન્યું છે. જૈન મંદિરોમાં ચતુર્મુખ મંદિરની વિશેષતા છે અને ૧૬૧૮માં આ પર્વત પર તૈયાર થયું. તેને ચારે દિશાઓમાં ચાર પ્રવેશદ્વાર છે. તેને પૂર્વઠાર રંગમંડપની સન્મુખ છે. બીજા ત્રણ દ્વારની સન્મુખ મુખમંડપ છે. આ મંદિર તેમજ અહીંનાં બીજાં મંદિરે ગર્ભગૃહ મંડપ, દેવકુલિકાઓની રચના શિલ-સૌદર્ય વગેરેમાં દેલવાડાના મલવસહી અને લૂણવસતીના ઓછાવત્તા પ્રમાણમાં અનુકરણ જેવા છે. *
બીજું તીર્થક્ષેત્ર છે ગિરનાર. આ પર્વતનું પ્રાચીન નામ ઉર્જયન્ત અને રૈવતકગિરિ છે. ત્યાંનું પ્રાચીન નગર ગિરિનગર અને તેને પર્વત ગિરન ર કહેવાય છે. જુનાગઢમાં આ પર્વતની દિશામાં જતાં માર્ગ પર ઈતિહાસપ્રસિદ્ધ વિશાળ શિલા મળે છે, જેના ઉપર અશોક, રુદ્રદામન અને કંદગુપ્ત જેવા સમ્રાટોના શિલાલેખ છે જેના ઉપર લગભગ ૭૦૦ વર્ષને ઇતિહાસ આલેખાયેલું છે. જુનાગઢના બાવાયારાના મઠ પાસે જૈન ગુફા છે. આ સ્થાન ઐતિહાસિક અને ધાર્મિક બંને દૃષ્ટિએ અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ માલૂમ પડયું છે, કારણ કે બાવીસમા તીર્થંકર નેમિનાથે અહીં તપ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ તીર્થને સર્વ પ્રાચીન ઉલેખ પાંચમી સદીને મળે છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ
અને સુંદર મંદિર નેમિનાથનું છે. અહીંનું બીજું મહત્ત્વનું મંદિર "વસ્તુપાળ દ્વારા નિર્મિત કરાયેલું મહિલનાથ તીર્થકરનું છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
જૈન મંદિરમાં સ્થાપત્ય
૧૭૯
આબુનાં જૈનમંદિરમાં માત્ર જૈનકલા નહીં પણ ભારતીય વાસ્તુકલા સર્વોત્કૃષ્ટ વિકસિત રૂપે જણાય છે. આબુપર્વત ઉપર દલવાડા ગામમાં વિમલવસહી, લૂણવસહી, પિતલહર, ચૌમુખ અને મહાવીરસ્વામીનું એમ કુલ પાંચ મંદિરો છે. આ મંદિરે જતાં દિગમ્બર જૈનમંદિર આવે છે. વિમલવસહીના નિર્માણકર્તા વિમલશાહ પિરવાડ વંશના અને તે ચાલુક્ય વંશના નરેશ ભીમદેવ પ્રથમના મંત્રી અને સેનાપતિ હતા. દંતકથાનુસાર પોતે નિઃસંતાન હાઈને મંદિર માટે જમીન ઉપર સુવર્ણમુદ્રા પાથરીને જમીન પ્રાપ્ત કરી અને તે ઉપર આદિનાથ તીર્થકરનું મંદિર બંધાવ્યું. આ મંદિર શ્વેત સંગેમરમરના પથ્થરનું છે. જનશ્રુતિ પ્રમાણે આ મંદિરના નિર્માણમાં ૧૮ કરોડ ૫૩ લાખ સુવર્ણ મુદ્રાઓ ખર્ચાઈ હતી. સંગેમરમરના મોટા મોટા પથ્થર પર્વત ઉપર આટલી ઊંચાઈએ હાથી ઉપર લાવવામાં આવ્યા હતા. આદિનાથ તીર્થકરની વિશાળ પદ્માસનમૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તળની ૪ ફૂટ ૩ ઈચની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રતિષ્ઠા વિ સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૧)માં એમનાથ મંદિરને વિનાશ મહમ્મદ ઘેરીએ કર્યા પછી સાત વર્ષે થઈ. આ મંદિર વિશાળ ચોકમાં છે તેની ચારે બાજુએ દેવકુલે છે. દેવકુલની સંખ્યા પર છે. દેવકુલની સન્મુખ ચારે બાજુએ સ્તંભની મંડપાકાર પ્રદક્ષિણાપથ છે દરેક દેવકુલની સામે ચાર સ્તની મંડપિકા છે. આ રીતે કુલ ૩૩૨ સ્તંભે છે. પ્રાંગણની મધ્યમાં મુખ્ય મંદિર છે. મંદિરની પૂર્વ બાજુએ હસ્તિશાળા છે, આ હાથીઓ ઉપર વિમળશાહ અને તેનાં વંશજોની મૂર્તિઓ છે. તેની આગળ મુખમંડપ છે. સૌથી આકર્ષક મુખ્ય મંદિરને રંગમંડપ કે સભામંડપ છે, જેનું ગોળ શિખર ૨૪ સ્તંભોને આધારે તૈયાર કરેલું છે. છતમાં પંચશિલા છે. તેની મધ્યમાં તારેલું લોલક કારીગરીની દૃષ્ટિએ અદ્વિતીય છે. તેની ફરતી -
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ર વિદ્યાધરીઓની આ આકૃતિઓ મને હારી છે. આ રંગમંડપની સમસ્ત રચના અને કોતરકામ જોતાં જાણે કે દિવ્યલોકમાં આવી પહોંચ્યાં હોઈએ તેવો ભાસ થાય છે. રંગશાળાથી આગળ નવચોકી, છે જેની છતને ભાગ નવ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું છે અને તેને કારણે તેનું નામ નવચોકી પાડવામાં આવ્યું છે. તેની આગળ ગૂઢમંડપ છે. અહીંથી મુખ્ય પ્રતિમાના દર્શન થાય છે. તેની આગળ મૂળ ગર્ભગૃહ છે તેમાં ઋષભનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે.
આ મંદિરની આગળ લૂણાવસહી છે. તેના મૂળ નાયકના નામ પરથી નેમીનાથ મંદિર કહેવાય છે. તેનું નિર્માણ વાઘેલા વંશના રાજા વીરધવલના બે મંત્રીભાઈઓ તેજપાલ અને વસ્તુપાલે ઈ સ. ૧૨૩૨ માં કરાવ્યું. મંત્રી તેજપાલના પુત્ર લૂણસિંહની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેથી લૂણવસહી તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરની સ્ત્રના આદિનાથનાં મંદિર જેવી છે. પ્રાંગણ, દેવકુલ, સ્તંભ, મંડપ વગેરે અહીં પણ છે. રંગમંડપ, નવચોકી, ગૂઢમંડપ અને ગર્ભગૃહની રચના પહેલા મંદિર જેવી છે. હસ્તિશાળા પ્રાંગણની અંદર જ છે. પરંતુ અહીં રંગમંડપમાં સ્તંભની ઊંચાઈ કાંઈ વિશેષ છે. દરેક સ્તંભની રચના તથા તેનું તક્ષણકામ ભિન્ન ભિન્ન છે. મંડપની છત ખૂબ નાની છે. અહીંની રચના સૌન્દર્યની પ્રશંસા કરતાં પાશ્ચાત્ય વિવેચક ફર્ગ્યુસન કહે છે કે આરસ ઉપર જે પરિપૂર્ણ લાલિત્ય સમતુલાથી અલંકૃત કરવામાં આવેલું છે તેની ઉપમા મળવી કઠિન છે. પથ્થર ઉપર એટલું બારીક તીક્ષણ કોતરકામ કરવામાં આવ્યું છે, જાણે કે મીણના પિંડમાં કોતરકામ કરવામાં આવ્યું ન હોય ! આ બંને મંદિરની આરસપહાણની કારીગરી જોઈને કલાવિશારદે આશ્ચર્યચકિત બનીને મોંમાં આંગળાં નાંખી દે છે. ભારતીય શિપીઓએ કલાકોશલ 'એવું વ્યક્ત કર્યું છે કે જેને કારણે કલાના ક્ષેત્રમાં ભારતનું મસ્તક
Page #200
--------------------------------------------------------------------------
________________
જૈન મદિરામાં સ્થાપત્ય
૧૮૧
''
સદા ગવ`થી ઊંચુ` રહેશે. કારીગરોએ ટાંકણાથી આ કામ કર્યુ” નથી પણ સ ંગેમરમરને ધસીધસીને આવી સૂક્ષ્મતા અને કાચ જેવી ચમક અને પારદર્શી કપણુ લાવી શકવ્યા છે. કહેવાય છે કે કારીગરાએ ધસીધસીને જે ભૂકા પાડચો તેના વજન પ્રમાણે તેઓમૈં વેતન આપવામાં આવ્યું હતું,
અન્ય ઉલ્લેખનીય જૈન મંદિરમાં જોધપુર રાજ્યાન્તર્ગત રાણકપુરનુ` મદિર છે જે ૧૪૩ માં બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ ચતુમુખી મંદિર છે. તેમાં ૪૨૦ સ્તભા અને ૨૯ મંડપેા છે. આ સ્તંભાની બનાવટ અને શિલ્પ નિરાળાં છે. તેમાં જુદી જુદી વિશેષતા છે. મદિરા આકાર ચતુર્મુખી છે. મધ્યમાં મુખ્ય મંદિર છે. તેની ચારે દિશામાં ખીન્ન ચાર દિશ છે. શિખરા સિવાય ખીજા મંડાની આસપાસ ૮૬ દેવકુલિકા છે. તેનાં શિખર પિરામીડના આકારનાં છે. તેનેા દેખાવ દૂરથી પશુ અત્યંત પ્રભાવશાળી છે. મુખ્ય ગર્ભગૃહ સ્વસ્તિકારક છે. તેની ચારે બાજુ ચાર દ્વાર છે, જેમાં આદિનાથની શ્વેત સંગેમરમરની ચતુર્મુખી મૂ તિ પ્રતિષ્ઠિત છે. તને બે માળ છે. ખીન્ન મજલામાં પણ આ પ્રકારની રચના છે. આ મદિરને જેમ ખીન્ન જૈન દેવાલયેા ઔાય છે તેમ દરેક દ્વારની આગળ ગૂઢમંડપ નથી પરંતુ એક નાતે મુખમ ડપ છે. દરેક બાજુએ જરા નિમ્ન ભૂમિ ઉપર એક એક સભામડપ છે, જેમાં જવા માટે સીડી છે. આવી સીડીઆમાં પશ્ચિમની સીડીને વધારે પગથિયાં છે તેથી તે બાજુનુ ં દ્વાર મુખ્ય ગણાય છે. તભાની આવી સુદર બેઠવણીવાળું ભારતમાં ખીજુ એક પણ દેવાલય નથી. ગઠવણીની ઉત્તમતા ઉપરાંત ખીજી જાણવાલાયક બાબત એ છે કે તેણે રાઢેલી જગા ૪૮,૦૦૦ ચો. ફૂટ એટલે કે મધ્યકાલીન યુરાપીય દેવળાના જેટલી છે અને કારીગીરી તથા સુંદરતામાં તેના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. આ મદિરમાં શિલાલેખ કતરેલા છે અને તેમાં આ મદિરને ‘ત્રિભુવનદીપક ’
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંની પ્રચલિત વાતા તથા લેખાની હકીકત પ્રમાણે આ મદિર બાંધનારાનાં નામ ધન્નાશા અને રત્નાશા છે. આ બંને ભાઈઓ હતા. એક રાત્રે ધનાએ સ્વપ્નમાં એક વિમાન દેખ્યુ. તેથી તેણે કેટલાક સેામપુરાને ખેાલાવ્યા અને તે વિમાનનું વન કયુ. અને તેના પ્લાન ખનાવવા જષ્ણુાવ્યું . દીપા નામના સામપુરાના પ્લાન પસંદ કરવામાં આવ્યા, કારણ કે સ્વપ્નમાં જોયેલા વિમાનની તેણે બરાબર નકલ ઉતારી હતી. આ દેવાલયને મૂળ સાત માળ કરવાના હતા, જેમાંના માત્ર ચાર કરવામાં આવ્યા હતા. આ દેવાલય અધૂરું રહ્યું હોવાથી હાલ પશુ રત્નાના વહેંશના માણસા અસ્ત્રાથી હજામત કરાવતા નથી એમ. કહેવાય છે. ચૈત્ર વદ ૧૦ ને દિવસે રાણકપુરમાં ભરાતા મેળામાં કેસર તથા અત્તર લગાડવાને, આરતી ઉતારવાના અને નવી ધા ચઢાવવાના હક્ક, આજે પણુ રત્નાના વંશજો જે હાલમાં ધાણેરાવમાં રહે છે તેએ ધરાવે છે.
જૈન સાહિત્ય સમારોહ – શુચ્છ ૨
-
કચ્છમાં ભદ્રેશ્વર મંદિરનું મહત્ત્વ ઘણું છે. ઇતિહાસની સાક્ષી રૂપ ભદ્રાવતી નગરીનેા ઉલ્લેખ મહાભારત અને ભાગવતમાં થયેલા છે. આ પુરાણપ્રસિદ્ધ નગરીના અવશેષો અને ભડિયા પરથી આ સ્થળની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. જૈન પ્રખધામાં ભદ્રેશ્વરને લગતાં લખાણ છે. મંદિરના સ્થાપત્યના નીચેના ભાગ સૌથી પુરાણે છે. ત્યાં પુરાંતત્ત્વની દષ્ટિએ ખારમી સદી પહેલાંના એકેય અવશેષ જોવા મળતા નથી.
જૈન મ`દિશ માટે ભાગે આરસનાં બધાયેલાં છે. મદિરાના આરસને જણે વાણી પ્રાપ્ત થઈ છે. અશ્વ સાથે દાનવીરાના આદર્શી ચરિતાર્થ થતા જોઈ શકાય છે. ઉચ્ચ ધર્મ પ્રેમ અને કલા તેમના પ્રતીકરૂપ આ જૈન મદિરા પ્રત્યેક માનવી માટે દર્શનીય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
“નીતિવાક્યામૃત'માં રાજ-પ્રતિબોધ
ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખ
જૈન વિદ્વાનોએ લખેલી સેંકડો કૃતિઓમાં પ્રસંગોપાત રાજનીતિની ચર્ચા અને રાજાને પ્રતિબંધ કરતા પ્રસંગે વારંવાર આવે છે. તદુપરાંત જૈન વિદ્વાનોએ સ્વતંત્રપણે રાજનીતિની ચર્ચા કરતા કેટલાક ગ્રંથે પણ લખ્યા છે, તેમાં દિગંબર સંપ્રદાયના આચાર્ય સોમદેવસૂરિકૃત “નીતિવાકયામૃત” વિખ્યાત છે. સોમદેવસૂરિ તેમના “યશસ તિલકચપૂ” નામના કાવ્યને લઈને વિશેષ ખ્યાતિ પામ્યા હતા. .
૧૦ મી સદીના ઉત્તરાર્ધમાં કન્નડ દેશમાં થઈ ગયેલા આ આચાયે “નીતિવાકથામૃ’ના ૩૫ સમુદેશમાં ધર્મ, અર્થ, કામ, આન્વીક્ષિકી, દંડનીતિ, મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૂત, સ્વામી, અમાત્ય, જનપદ દુર્ગ, કેશ, બલ, મિત્ર, રાજ રક્ષા, યુદ્ધ વગેરે વિષયોની વિશદ છણાવટ કરી છે. અલબત્ત આમાં પોતાની પૂર્વે થઈ ગયેલા કૌટિલ્યાદિ અનેક રાજનીતિવિશારદેનાં વિધાને તે તેઓએ લીધાં જ છે. તે ઉપરાંત પોતે દેશકાલેચિત જૂનાં વલણ છોડી દઈને નવાં વલણ અને દૃષ્ટિકોણને પણ અપનાવ્યાં છે, આથી આ કૃતિમાં ગ્રંથકર્તાના અનુભવની વાણું પણ વણાઈ ગઈ છે. પ્રસ્તુત નિબંધમાં ખરા અર્થમાં રાજા “લોકપાલ"કેવી રીતે બની શકે તે માટે સોમદેવસૂરિએ રાજાને કરેલા પ્રતિબોધનું સંક્ષિપ્ત વિશ્લેષણ પ્રસ્તુત છે.
(૧) સમદેવ રાજાને સમાજજીવનનું અનિવાર્ય એ હૈ
Page #203
--------------------------------------------------------------------------
________________
Fr
૧૮૪
જૈન સાહિત્ય સમારાહ – ગુચ્છ ૨
છે. અર્થાત્ તે રાજશાહી( નૃપતંત્ર )ના હિમાયતી છે. તેમને મતે સમગ્ર પ્રાં રાજ પર નિર્ભર હાય છે. સ્વામી વગર તે પેાતાની આકાંક્ષાએ પાર પાડી શકે નહિ. પ્રશ્ન સમૃદ્ધ હોય તા પશુ તે રાજા વગર ટકી ન શકે. પ્રશ્ન એ વૃક્ષ છે અને રાજા એનુ` મૂળ છે. મૂળ વગર ઝાડને ઉછેરવાનુ' શુ' ફળ મળે? ( ૧૭–૪,૫ ) રા પ્રજાની આકાંક્ષા પૂરી ન કરે તેા એવા રાજને પણ કાઈ અ નથી. વસ્તુત: રાજાએ પેાતાના ‘અ' પ્રશ્ન માટે ખુલ્લા મૂકવા જોઈએ અને તા જ એ પ્રજાની પ્રીતિ પામે (૧૭-૮). આમ કરવાથી પ્રશ્ન પણ આબાદ બને.
(ર) રાજ્યનું મૂળ ક્રમ અને વિક્રમ છે (૫-૨૬ ). ક્રમ એટલે પરપરા અને વિક્રમ એટલે પરાક્રમ. વારસાથી પ્રાપ્ત થયેલ રાજસત્તાને પરાક્રમ વડે રક્ષવા ઉપરાંત એમાં વધારા કરવા. જેમ વૃક્ષના મૂળથી સંશાખાઓ પર ફળફૂલ થાય છે તેમ રાજાના ક્રમવિક્રમથી રાજ્યના અભ્યુદય થાય છે.
-
(૩) વસ્તુતઃ રાના હાસ્યારગમ્ ( ૨૦-૪૮ ) — રાજા જ સમયને ઘડવૈયા છે. તે ન્યાયપૂર્વક પ્રનનું પાલન કરે ત્યારે બધી દિશાઓ કામધેનુ બની જાય, ઇંદ્ર ચૈ:ગ્ય ઋતુમાં વરસાદ વરસાવે અને બધા જીવા સુખી થાય ( ૧૭-૫૧), જે રાજા પ્રજાનુ' યોગ્ય રીતે રક્ષણ કરતા નથી તે રાજા દુષ્ટ છે. પ્રજાનું પાલન કરી ન શકે તેવા રાજના અર્થ પણુ શા ? જે ગાય ગાભણી થતી ન હાચ કે દૂધ આપતી ન હોય તેવી ગાયનુ શું પ્રયેાજન ? (૧૯-૧૨ ),
જે રાજા ચગ્યાયેાગ્યના નિણૅય કરી શકતા નથી, ચાગ્યજનેાના અનાદર કરે છે અને અયોગ્યજને પર કૃપા કરે છે તેવા રાજાના દરબારમાં દાઈ શિષ્ટ જતન જાય. તેને મુશ્કેલીમાં કાઈ મદદ પણ ન કરે. અને તેના દરબાર સર્પ જેવા દુષ્ટ જતાનુ આશ્રયસ્થાન બની જાય (૧૭–૧૪). માત્ર પેટભરા રાજાને તે
Page #204
--------------------------------------------------------------------------
________________
નીતિવાકચામૃત માં રાજ-પ્રતિએ ધ
૧૮૫
તેની રાણી પણ ધિક્કારે રા પોતે જ ખાટાં કામ કરતા હાય તે ખીજુ કાણુ ખાટાં કામ ન કરે? રાજા અધર્મી હાય તા ખી પણ કેમ અધમ પુરક ન અને? (૧૭-૩૨, ૩૩). આવા દુર્જિંનયવાળા રાજાથી પ્રશ્નને વિનાશ સિવાય બીજો કાઈ માટે ઉત્પાત નથી { ૫-૩૯ ). સેામદેવસૂરિરાજાને ચેતવણી આપતાં કહે છે કે રાજાએ હમેશાં સ્મરણમાં રાખવું ઘટે કે બધા કાપમાં પ્રજા કાપ મોટા છે (૧૦-૧૬૫).
(૪) આથી રાજાએ ગુણુપારખું, સદાચારી અને પરાક્રમી થવું જોઈએ. કાશનું જતન કરવું જોઈએ અને પ્રજાનુ સુપેરે પાલન કરવું જોઈએ. તેણે રાજ્યની અંદરના અને બહારના શત્રુએ ને નાશ કરવા જોઇએ. સામદેવ પરાક્રમી રાજાને બિરદાવતાં કહે છે કે નદીના પૂરને વેગ જેમ કિનારે ઊગેલાં ઘાસ-વૃક્ષાદિને ઉખેડી નાખે છે, તેમ રાજા પણ ઘણા ઉપાયે વડે નાના-મેટા શત્રુઓને નાશ કરે છે (૧૧-૧૫૩). રાજાએ હમેશાં સ્મરણુમાં રાખવુ. ધટે કે બધા પક્ષપાતામાં સ્વદેશ માટેના પક્ષપાત ઉત્તમ છે. સમસ્તવક્ષવાતેવુ સ્વદેશજ્ઞવાતો મહાન (૧૦-૬).
(૫) રાજાએ કાશની વૃદ્ધિ ન્યાયપૂર્વક કરવી જોઈએ. વહીવટ માટે કર ગ્રહણ કરવા અનિવાય છે. પણ આ કર, માળી ખાગમાંથી છેડને નુકસાન થયા વગર પુષ્પ ચૂટે કે ફળ ઉતારે તે રીતે અથવા મધમાખી પુષ્પને નુકસાન કર્યાં વગર મધ ચૂસી એકઠું કરે તે રીતે ગ્રહણ કરવા જોઈએ. સેામદેવને મતે આવકને નજર સમક્ષ રાખીને જ ખ કરવા જોઈએ, ઉપાર્જન થતુ' ન હેાય અને હમેશાં ખર્ચ થતા હૈાય તે! તેત્રા રાજ્યને! કાશ ધીમે ધીમે નાશ પામે છે.. નિત્ય સેાનાને ય કરવાથી મેરુ પર્યંત પણુ ક્ષીણ થઈ જાય છે (૮-૫); (૬) રાજાએ કાયદાએ અને હુકમાનું કડકાઈથી પાલન કરાવવુ' જેઈએ. સામદેવને મતે રાજ્યના હુકમ એ એવી દીવાલ
•
Page #205
--------------------------------------------------------------------------
________________
- જેના સાહિત્ય સમારોહ મ ગુગળ ૨ છે જેને કોઈ ઠેકી ન શકે. રાજાએ હુકમને અનાદર કરનાર બુક પિતાને પુત્ર હેય તે તેને પણ સાંખી લેવો ન જોઈએ. અપરાધી
ઓને – અનિષ્ટકારીઓને ક્ષમા કરવી એ ચતિઓનું ભૂષણ છે, રાજાનું નહિ. - અપરાઘારિવુ પ્રરા વતીનાં મૂષ ને મહીપતાનાં (૬–૩૭) દુષ્ટોને દંડ ન કરનાર રાજ માટે તેનું રાજ્ય નાર સમાન બની જાય છે (૬-૪૨ ). વળી અન્યાયકર્તાઓને સાંખી લેનારે રાજા પિતાને પણ સર્વનાશ નેતરે છે (૮-૨ ). રાજાએ રાજદંડ ધારણ કરવાનું પ્રયોજન પણ આ જ છે. જેને જેટલે. દોષ હોય તેને એટલા પ્રમાણમાં શિક્ષા કરવી તેને દંડનીતિ કહે છેઃ યથા ઇsuળાનં ઢંઢનીતિ: (૯-૨). દંડનું પ્રયોજન અપરાધીઓને શુદ્ધ કરવાનું છે. જેમ વૈદ્ય દર્દીની સારવાર કરી તેને રોગમુક્ત કરી નીરોગી બનાવે છે તેમ રાજા અપરાધી મનુષ્યોને શિક્ષા કરી તેમને શુદ્ધ કરે છે – ચિકિત્સામ રૂ ષવિશુદ્ધિ હેતુ03: } (૯-૧).
Y,
સોમદેવસૂરિને મતે રાજાએ એ બાબત સતત સ્મરણમાં રાખવી જોઈએ કે રાજદંડ પ્રજાનું પાલન કરવા માટે છે, ધનસંપત્તિ એકત્ર કરવા માટે નહિ – પ્રકારના રસ્તા ટુર પ્રયતે જ ધનાર્થમ્ | (૯-૩).
(૭) લાંચ એ એ રોગ છે જે રાજા અને પ્રજા બંનેના કલ્યાણને કેરી ખાય છે. લાંચ રૂપી પ્રવેશદ્વારમાંથી બધાં પાપ પ્રવેશે છે (૧૭–૪૨). લાંચ પર જીવનાર લે કે પોતાની માતાના સ્તન કાપી નાખતાં પણ ખચકાતા નથી (૧૭-૪૩). રાજા પોતે લાંચ લે તે તે અત્યંત ભયંકર છે. રાજા પોતે જ લાંચ લઈ કામ કરે તે તેમાં કર્યુ કલ્યાણ થાય ? દેવતા પોતે જ ચોર સાથે મળી જાય તો પ્રજાનું કુશળ કયાંથી થાય ? (૧–૪, ૪૭) છે
Page #206
--------------------------------------------------------------------------
________________
નીતિવાક્યામૃત'માં રાજ-પ્રતિબોધ
૧૮૭" રાજ પોતે જ લાંચથી કમાવાને રસ્તો લેકેને ચીધે તે દેશ, શિ, મિત્ર અને તંત્ર આ બધાનો નાશ કરે છે (૧૭-૪૮).
રાજ પિતે શુદ્ધ હેય પણ અવિચારીપણે રાજ્યનાં સાધનને ઉપયોગ કરે તો રાજયને ભારે હાનિ પહોંચાડે છે. જે રાજા પિતાના તંત્રને પેષવા માટે રાજ્યનાં સાધનેને ખોટી રીતે ઉપયોગ કરે છે તે તો કર્મચારીઓ માટે ઉત્સવરૂપ બની જાય છે. કારણ કે એથી તેમને દ્રવ્યનું ભક્ષણ કરવાનો મોકો મળી જાય છે; પણ તેમ કરતાં રાજ્યનો ખજાને ખાલી થઈ જાય છે – વાસ્થાશ્વતત્રઘોષ વિવોનીનામુત્સવો મહાન શિક્ષચ (૮-૪).
સોમદેવના ઉપયુક્ત રાજપ્રતિબોધને લગતાં કેટલાંક વાકયા મૃત સર્વકાલના રાજકર્તાઓને સરખી રીતે લાગુ પડે તેવાં છે. એમાં ઉત્તમ રાજાઓના આદર્શો તો વ્યક્ત થયા જ છે, એ ઉપરાંત રાજ સાચા અર્થમાં “લોકપાલ કેવી રીતે બની શકે તેના માર્ગ દર્શક સિદ્ધાંતો પણ આપ્યા છે. આમ સાચા અર્થમાં લોકપાલ બનવા ઝંખતા રાજ માટે “નીતિવાક્યામૃત” એક ઉત્તમ વહી. બની શકે એમ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦
અનુમાન-પ્રમાણને આધારે અનુયોગદ્યસૂત્ર 'ને કાલનિય
પ્રા. કાનજીભાઈ મ, પટેલ
જૈન પર પરામાં વસ્તુદનના અને દૃષ્ટ વસ્તુના પ્રતિપાદન માટે અન્યત્ર જોવા ન મળતી એક વિશિષ્ટ શલી જોવા મળે છે. -સ્થાનોંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર આદિ આગમ ગ્રંથામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ જુદાં જુદાં દ્વારાને આધારે વસ્તુવિચાર કરવામાં આવ્યા છે. તત્ત્વાથ સૂત્રમાં ઉમાસ્વાતિએ અને ત્યારબાદ સિદ્ધસેન દિવાકર આદિ દાર્શનિકાએ ઉપાયતત્ત્વના નિરૂપણમાં પ્રમાણ, નય અને નિક્ષેપને વિચાર કર્યાં છે. પણ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનું પરિપત્ર સ્વરૂપ તા આપણુને અનુયોગદ્દારસૂત્રમાં જ જોવા મળે છે. આ સૂત્રને પરંપરા પ્રમાણે આ રક્ષિતની કૃતિ માનવામાં આવે છે. પણ આ માત્ર પ્રવાદ છે. આથી તેના સમયની ખાખતમાં ચાક્કસ નિ ય થઈ શકતા નથી.
અનુયાગદારસૂત્રના સમયને વિચાર કરતાં ત્રણ બાબતા ધ્યાનમાં લેવી ઘટે : (૧) આરક્ષિત તેના કર્તા છે તેવા પ્રવાદ, (ર) બાહ્ય પ્રમાણા, અને (૩) આંતરિક પ્રમાણેા.
૧. આ રક્ષિતના સમયથી કાઈ પણ સૂત્રને અનુયાગ કરવા હાય એટલે કે વ્યાખ્યા કરવી હેાચ તે તેના સબંધ ધ કથાનુયાગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ – આ ચારમાંથી કાઈ પણ એક અનુયાગ સાથે જોડવાની પરંપરા શરૂ થઈ છે. તે પહેલાં આય વ્રજના સમય સુધી સૂત્રની વ્યાખ્યા આ ચારેય પ્રકારના
Page #208
--------------------------------------------------------------------------
________________
અનુમાન પ્રમાણને આધારે અનુપાત્રને કાલનિર્ણય ૧૮૯ અનુગથી થતી. માટે જ આર્ય રક્ષિતને અનુગારસૂત્રના કર્તા સ્વીકારી લેવામાં આવ્યા હોય એમ બની શકે. તાંબર પરંપરા પ્રમાણે આર્યવજ અંતિમ દશપૂર્વધર હતા તેમને સ્વર્ગવાસ. વીરનિર્વાણ સંવત ૧૮૪(વિ. સં. ૧૧૪)માં થયું મનાય છે. આર્ય વજ પછી આર્યરક્ષિત ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. એટલે જે અનુગારસૂત્ર તેમની રચના હોય તો તે વીર વિ. સં. ૧૮૪ થી ૫૯૭માં કયારેક થઈ હશે. દિગંબર પટ્ટાવલી પ્રમાણે પણ આર્યરક્ષિત આર્યમંસુ અને નાગહસ્તિની વચ્ચેના સમયમાં વીર નિ. સં. ૧૯૭માં થઈ ગયા. ટૂંકમાં, જે અનુગદ્વારસૂત્ર આર્ય રક્ષિતની રચના હેય તે તે વિ. સં. ૧૧૪ થી ૧૨૭ માં કયારેક રચાયું હશે. આર્ય રક્ષિતના કોઈ શિષ્ય - પ્રશિષ્યની રચના હેય તે પણ તેને સમય વિ. સં. બીજી શતાબ્દીને પૂર્વાર્ધ સિદ્ધ થાય છે.
૨. નંદસૂત્રના ૮૩ મા સત્રમાં ઉત્કાલિક શ્રુતની ગણનામાં અનુગદ્વારસૂત્રનું નામ આવે છે. નંદીસૂત્ર દેવવાચકની રચના છે અને તેમણે વિ. સં. પર૩ થી પહેલાં આની રચના કરી હતી એમ. માનવામાં આવે છે. તેની રચના વખતે અનુયોગઠારસૂત્રનું નામ ઉમેરવામાં આવ્યું હોય એમ માની લઈએ તો પણ તેની ઉત્તરમર્યાદા વિક્રમની છઠ્ઠી શતાબ્દીની શરૂઆત માનવી પડે. ભગવતીસૂત્રને આધારે આ મર્યાદા એથી પણ આગળ લઈ જઈ શકાય. તેમ છે, ભગવતીસૂત્ર (શ. ૫, ઉ. ૩, સૂત્ર ૧૯૨)માં “મનુયોગદ્વારે'ની ભલામણ કરવામાં આવી છે અને તે પણ પ્રત્યક્ષ આદિ ચાર પ્રમાણેની બાબતમાં ૩ આથી એટલું નિશ્ચિત થાય છે કે આગમની અંતિમ વાચના સમયે (વિ. સં. ૫૧૦-પર૩) અનુગદ્વારની. રચના થઈ ગઈ હતી. એથી આગળ વધી એવું અનુમાન થઈ શકે કે આગમોની અંતિમ વાચના જેને અનુસરે છે તે માધુરી વાચના. (વિ. સં. ૩૫૭) પહેલાં અનુગારની રચના થઈ ગઈ હતી. એટલે આ જ તેની ઉત્તરમર્યાદા ગણુંવી જોઈએ.
Page #209
--------------------------------------------------------------------------
________________
-૧
જન સાહિત્ય સમારોહ – ગુચ૭ ૨. ૩ આંતરિક પ્રમાણે બે પ્રકારનાં છેઃ (અ) અનુયોગદ્વારસૂત્રમાં જે ગ્રંથને ઉલ્લેખ મળે છે તેમને સમય, અને (બ) અનુગદ્વારમાં પ્રમાણચર્ચા.
(અ) અનુગદ્વારસૂત્રમાં લૌકિક શ્રુતના પરિચય પ્રસંગે (સૂ-૪૯) ૧૯ ગ્રંથનાં નામ આપવામાં આવ્યાં છે. સૂત્ર ૩૦૮ સંધૂથ નામની ગણનામાં તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ એ ચાર ગ્રંથને ઉલ્લેખ છે. પરંતુ આ નામો અનુચિગદ્વારને રચના-સમય નિશ્ચિત કરવામાં બહુ ઉપયોગી બનતાં નથી. માત્ર તરંગવતીને આધારે તેની પૂર્વમર્યાદા નક્કી કરી શકાય. તરંગવતીની રચના આચાર્ય પાદલિપ્તસૂરિએ કરી છે. તેમને સમય વિક્રમની પ્રથમ શતાબ્દીને છે. એટલે અનુયોગકારની રચના વિક્રમની પ્રથમ શતાબ્દી પછી થઈ હશે એમ કહી શકાય. પરંતુ કેટલા સમય પછી, એ નક્કી કરવું સરળ નથી. વળી અન્ય ગ્રથની જેમ આ નામ પણ પાછળથી ઉમેરવામાં આવ્યું હોય એમ બની શકે. છતાં આ તેની પૂર્વમર્યાદા છે એમ સ્વીકારવામાં બાધ ન આવે.
(બ) અનુયોગદ્વારમાં પ્રમાણચર્ચા અને ખાસ કરીને અનુમાનભેદની ચર્ચા તેને સમય નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પ્રમાણભેદ .
પ્રમાણભેદની બાબતમાં પ્રાચીન કાળમાં અનેક પરંપરાઓ પ્રસિદ્ધ હતી. ન્યાયસૂત્ર, ચરકસંહિતા" અને ઉપહંદયમાં પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન અને આગમ – આ ચાર ભેદની ચર્ચા છે. ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા, પતંજલિના યોગસૂત્ર, યોગાચાર અને ભૂમિશાસ્ત્રમાં પ્રત્યક્ષ અનુમાન અને આગમ–આ ત્રણ ભેદ સ્વીકારવામાં આવ્યા છે. વશેષિકસૂત્રકાર, પ્રશસ્તપાદ, દિનાગ• અને ધમકીર્તિએ પ્રત્યક્ષ અને અનુમાન એવા બે ભેદની ચર્ચા કરી છે. ભગવતી અને
Page #210
--------------------------------------------------------------------------
________________
અનુમાન પ્રમાણને આધારે અનુયોગસૂત્રને કાલનિર્ણય ૧૧
ક્ષાનાંગની જેમ અનુદારસૂત્રમાં ૧૩ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ–આ ચાર ભેદની ચર્ચા છે, અને તે તે સમયના દાર્શનિકોના મતને અનુરૂપ જ હેાય એમ સ્વીકારવું પડે, કેમ કે આગમકાળના જૈન શાસ્ત્રકારોએ પ્રમાણભેદની બાબતમાં સ્વતંત્ર વિચાર નથી કર્યો પરંતુ તે કાળે પ્રસિદ્ધ અન્ય દાર્શનિકોના વિચારોને સંગ્રહ માત્ર કર્યો છે. ૧૪ અન્ય દાર્શનિકમાં અક્ષપાદ, ચરક અને નાગાર્જુને આ ચાર ભેદ સ્વીકાર્યા છે એટલે કે અનુચેગઠારસૂત્ર, ન્યાયસૂત્ર, ચરકસંહિતા અને ઉપાહદયની પરંપરાને અનુસરે છે. (અનુમાન) ભેદ :
ન્યાયદર્શનમાં અનુમાનભેદની ત્રણ પરંપરાઓ જોવા મળે છે? ૧. ન્યાયસૂત્રોક્તપ ત્રણ ભેદની પરંપરા . ૨. ઉદ્યોતકરની કેવલાન્વયી આદિ ત્રણ ભેદની પરંપરા
૩. જયંતભટ્ટ-સ્વીકૃત પ્રશસ્તપાદક્ત૮ ( વશેષિક) સ્વાર્થ–પરાર્થ દ્વિવિધ ભેદવાળી પરંપરા.
અનુમાનભેદની ઉપરોક્ત ત્રણ પરંપરાઓ સ્વાર્થ-પરાર્થ એવા બે ભેદની પરંપરા પાછળની છે. ન્યાયસૂત્ર અને તેના ભાષ્ય સુધી આ પરંપરા જોવા મળતી નથી. સર્વપ્રથમ બૌદ્ધોમાં હિંગ નામના (ઈ. સ. ૪૫૫) પ્રમાણ સમુચ્ચયમાં ૧૯ અને વૈદિકામાં પ્રશસ્તેપાદના ભાષ્યમાં જ સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદ દેખાય છે. કેવલાન્વયી આદિ ત્રણ ભેદની પરંપરા ન્યાયસૂત્રના ભાષ્યકાર ઉદ્યોતકરથી (ઈ. સ. ૫૫૦) શરૂ થાય છે. ઉદ્યોતકરે શેષવત્ આદિ ત્રણ ભેદની પરંપરા પણ સ્વીકારી છે. અનુગારસૂત્રમાં પણ શોમવત આદિ ત્રણ ભેદની પરંપરા છે. આથી અનુયાગદ્વારને રચનાસમય ઉદ્યોતકરની પહેલાંને ગણવો જોઈએ. વળી, ન્યાયસૂત્રમ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જૈન સાહિત્ય સમારોહ – શુદ્ધ ૨
ભાષ્યકાર વાત્સ્યાયનના (ઈ. સ. ૨૫૫) અનુમાન વિવેચનથી અનુયાગદારસૂત્રનું અનુમાનનિરૂપણ પ્રાચીન લાગે છે. અનુયોગદ્દારતા અનુમાનનું વિવેચન અભિધામૂલક છે. વાત્સ્યાયને અનુમાનભેદ્યની ચર્ચા વાગ્યાના આધારે કરી નથી, પણ તેમણે પારિભાષિક શબ્દવલીના ઉપયોગ કર્યાં છે. એથી એવા નિષ્કર્ષી નીકળે કે પારિભાષિક શબ્દમાં પ્રતિપાદિત સ્વરૂપની અપેક્ષાએ અવયવા દ્વારા વિવેચન કરાયેલ સ્વરૂપ અધિક મૌલિક અને પ્રાચીન હોય છે તા તે અયુક્ત નથી, કેમ કે અભિધા પછી લક્ષણા યા વ્યંંજના યા રૂઢ શબ્દાવલી દ્વારા સ્વરૂપ નિર્ધારિત કરવામાં આવે છે.
વળી, વાત્સ્યાયનનું ત્રિવિધ અનુમાન વિવેચન અનુયાગદ્વારસૂત્રની અપેક્ષાએ અધિક પુષ્ટ અને વિકસિત છે. અનુયેગારસૂત્રમાં જે બાબત અનેક ઉદાહરણા દ્વારા રજૂ કરવામાં આવી છે તે વાત્સ્યાયને સક્ષેપમાં બે-ત્રણ પ`ક્તિઆમાં જણાવી છે. અંતઃ ભાષાવિજ્ઞાન અને વિકાસ-સિદ્ધાંતની દૃષ્ટિએ અનુયાગદ્વારનુ અનુમાનતિરૂપ ગુ વાત્સ્યાયના અનુમાન-વિવેચનથી પ્રાચીન લાગે છે. આથી અનુયાગદ્વારા રચનાસમય દ્યોતકરની જ નહીં વાત્સ્યાયનની પણ પહેલાંના ઢાવા જોઈએ.
આમ પ્રમાણભેદ તથા અનુમાનભેદની બાબતમાં અનુયાગદ્વારસૂત્ર, ન્યાયસૂત્ર, ચરકસ હિતા૨ તથા ઉપાહૃદયની૨૧ પર પરાને અનુસરે છે. વળી, ઉપાહદયમાં પૂવત, શૈષવત અને સામાન્યતાષ્ટ એવાં ત્રણુ અનુમાનેનાં જે ઉદાહરા આપવામાં આવ્યાં છે તે ન્યાયભાષ્યગત ઉદાહરણાથી ભિન્ન તથા અનુયોગદ્દારસૂત્ર અને યુક્તિદીપિકાથી અભિન્ન છે. એથી સાબિત થાય છે કે આ બધાંમાં ાઈ પ્રાચીન પરંપરાનુ' અનુસરણ છે. આથી અનુયોગદ્વારસૂત્રને રચનાકાળ ન્યાયસૂત્ર, ચરકસ હિતા અને ઉપાહૃદયના રચનાસમયની આસપાસના હોવા જોઈએ, અક્ષપાદને સમય ઈ. સ. પૂ. પાંચમા
.
.
Page #212
--------------------------------------------------------------------------
________________
અનુમાનપ્રમાણને આધારે ‘અનુયોગસૂત્ર'ના કાનિણૅય ૧૯૩ સૈકાથી ઈ. સ. મીા સૈકાની વચ્ચે મનાય છે.. પતિ રાહુલ સાંકૃત્યાયને અક્ષપાદનેા સમય ઈ. સ. ૧૫૦ માન્યો છે. ચરકના સમય ઈ. સ. પૂ. પહેલેા-બીજો સૈા છે. નાગાજુ નને સમય ઈ. સ. ૨૫૦ ના છે. પ્રમાણચર્ચાની બાબતમાં અનુયોગદ્વારસૂત્ર ન્યાયસૂત્રની વધારે નજીક છે. વળી, તેમાં ન્યાય-વૈશેષિક, માડર ઇત્યાદિ. માંથી કાઈનું અનુસરણ હોય તેમ જણાતુ નથી. એવી સ્થિતિમાં તેમજ તરગવતી જેવા ગ્રંથાનો તેમાં ઉલ્લેખ છે તે ધ્યાનમાં લેતાં અનુયોગદ્દારત્રને ઈ. સ. ની ખીજા-ત્રીજા સૈકાની આસપાસની રચના માનવામાં કાઈ માધ નથી. ઈ. સ. ૩૦૦ પછી તે તેનો સમય કલ્પી શકાય તેમ નથી જ
પાદટીપ
૧ આવશ્યકનિયુક્તિ ', પત્ર ૧૪૩
<
२ श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिक पञ्चशतवर्षान्त स्वर्गभणितिपट्टावल्यादौ दृश्यते ।
:
3 गोयमा से किं तं प्रमाण । प्रमाणे चउव्विहे पण्णत्ते ત' નટ્ટા-પરચાવે, અનુમાળે, સોળે ગામે નહીં - अणुयोगद्वारे तहा यव्वं प्रमाण ।
' ૧. શ.' ૬, ૩. રૂ, સૂત્ર ૧૬૨
४ प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि ।
· ૫. સ. ' પૃ. ૮૪
"
- गौतम अक्षपाद ન્યાય સૂ. ૨/૨/૨
.
Page #213
--------------------------------------------------------------------------
________________
તેને સાહિત્ય સમારે ન ગુચ્છ ૨ १ अथ हेतुर्नाम उपलब्धिकारण तत् प्रत्यक्षमनुमानमैतिक मौपम्यमिति ।
__-'चरक', विमानस्थान, अ. ८, सू. ३३ 1 'उपाहृदय', पृ. १५ ७ दृष्टमनुमानमाप्तवचनं च सर्वप्रमाणसिद्धत्वात् । त्रिविधं प्रमाणमिष्टं प्रमेयसिद्धिः प्रमाणाद्धि ॥
___-'ईश्वरकृष्ण', सांख्य का. ४ ८ तयोनिष्पत्तिः प्रत्यक्षलैंगिकाभ्याम् । '
___ - कणाद', वैशे. सूत्र १०/१/३३ ८ शब्दादीनामप्यनुमानेऽन्तर्भावः समानविधित्वात्.. ।
_ 'प्रशस्त', भी, पृ. १०६-१११ १० प्रत्यक्षमनुमान च प्रमाण हि द्विलक्षणम् । प्रमेय तत्प्रयोगार्थ न प्रमाणन्तरं भवेत् ॥
-'दिङ्नाग', प्रमा. समु. का. २ ११ 'धर्मकीर्ति-न्याय', वि. पृ. २१, ४६ १२ अहवा हेऊ चउविहे पण्णत्ते तं जहा - पच्चक्खे अणुमाणे ओबमे आगमे ।
'स्थानांग सूत्र', ३३० १३ से किं त णाणगुणम्पमाणे ? चउन्विहे पण्णत्ते । तं जहापच्चक्खे अणुमाणे ओवम्मे आगमे ।
'अनुयोग', सूत्र ४४६
Page #214
--------------------------------------------------------------------------
________________
मनुभानप्रभारी ने आधारे अनुयोगद्वारसूत्र'ने सनिय १६५ १४ पंडित दलसुख मालवणिया : ‘आगम युगका जैन
. दर्शव' ५१४४ "१५ अथ तत्पूर्वक त्रिविधमनुमानम् पूर्ववच्छेषवत्सामान्यतो. दृष्टं च ।
- 'गौतम असमाद ', न्यायसूत्र १/११/५ “१६ त्रिविधमिति । अन्वयी व्यतिरेकी अन्वयव्यतिरेकी चेति ।
- उद्योतकर', न्यायवार्तिक १/१/५ १७ 'न्यायमञ्जरी', पृ. १३०-१३१ १८ 'प्रशस्तपाद', पृ. ५६३, ५७७ 16 'प्रमाणसमुच्चय', पृ. २०१ २. 'चरक : सूत्रस्थान 'भा अनुमानना १९ ४ा छे ५Y ... .नाम मावामां माव्यां नथी. मी : ' सूत्रस्थान', अध्याय
ta, Rel२१-२२
Page #215
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું “ઉદ્યોત પ્રકાશ-પુજનુમહીસત્ય :
વૈજ્ઞાનિક નજરે
શ્રી નિરજન વખારીઆ
- જ્યારે જ્યારે સંતોનાં કે તીર્થકર ભગવાનનાં વ્યવન, જન્મ, કેવળજ્ઞાન, મહાનિર્વાણ જેવા મહાન કલ્યાણપ્રસંગો થાય છે ત્યારે સમસ્ત બ્રહ્માંડમાં સર્વ પ્રદેશમાં એક મહા ઉદ્યોતને શીતદાયી પ્રકાશ-પુંજ ફેલાઈ રહે છે અને બધા જ ને એમનાં દુઃખમાં અમુક પળોમાં શાતાદાયી બની રાહત અનુભવ કરાવે છે. અરે, નકવાસની યાતના અનુભવતા જીવોને પણ શીતળ રાહત આપી સંતોષ આપે છે. આ છે જૈન ધર્મની (શ્રમણુધર્મની) પ્રાગૂ ઐતિહાસિક માન્યતા જે આજે વિજ્ઞાન મહાસત્ય તરીકે પુરવાર કરે છે.
વિશ્વની ઘણીખરી ધર્મસંસ્કૃતિઓ પણ આવી જ માન્યતા ધરાવે છે. ઈજિશિયન – બેબિલોનિયન અને સુમેરિયન સંસ્કૃતિઓએ મહાપ્રભુ EO ને જન્મકાળે અવકાશમાં જે સુપરવાsupernova ના દર્શન કરી આવું સત્ય ઉચ્ચાયું છે. આવા સુપરનોવા રોજ સતા નથી, અમુક અમુક સદીઓના ગાળે – આંતરે જ જોવા મલ્યા છે. અને કહે છે કે સર્વપ્રથમ સુપરવાની. નોંધ એમના ઈતિહાસમાં લીધા છે. હિંદુ ધર્મ પણ આવા જ અવકાશી બનાવની ભગવાન શ્રીકૃષ્ણના જન્મકાળે સર્વ ગ્રહના Allignments સમાંતર કક્ષા પરથી લીધી છે. અને હિંદુ ધર્મશાસ્ત્ર એમના જમકાળે અવકાશમાં આ બનાવ બન્યા હતા ત્યારે શ્રીકૃષ્ણને જન્મ થયો હતો એમ કહે છે. અને ભગવાન
Page #216
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું ઉલ્લોત પ્રકાશ-પુંજનું મહાસત્ય ૧૯૭ શ્રી રામચંદ્રજીના જન્મકાળે સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ થયું હતું એની નોંધ લીધી છે. આ નધિ પરથી હિંદુ અને જૈન ધર્મના પ્રખર અભ્યાસી જેઓ ભારતનાં શાસ્ત્રના અભ્યાસ કરવા કાશી વિદ્યાપીઠ સુધી પહોંચી જઈ વિદ્યાપીઠના શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી પાસે અભ્યાસ કરવા આવેલા વિદ્વાન શ્રી હર્મન જે કેબીએ રામાયણકાળને ચોક્કસ સમય નક્કી કરવા હાલ સ્પેશિયલ કયુટરની સહાય વડે હાલમાં સંશોધન જર્મનીમાં કરી રહ્યા છે. આમ હિંદુ ધર્મમાં રામાયણકાળ અને મહાભારતકાળને કોઈ જ સ્પષ્ટ નિર્દેશ નથી, માત્ર અવકાશી બનાવોની જ નોંધ લેવાઈ છે અને એના પરથી કલ્પના જ કરવામાં આવી છે કે ભગવાન શ્રીકૃષ્ણને જન્મ આશરે ૫ થી ૬ હજાર વર્ષ પહેલાં થયે હશે. આવો પુરા પૂજય શ્રી ચિન્મયાનંદ સ્વામી એ મારા સવાલના જવાબમાં થોડાં વર્ષ પૂર્વે આપ્યો છે. પણ જૈન ઐતિહાસિક દષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણને કાળ લગભગ ૮૩૦૦૦ વર્ષ પહેલાંને જૈન ધાર્મિક ઈતિહાસમાં વર્ણવ્યો છે. પૃથ્વીના લાંબા ઇતિહાસમાં આવા અવકાશી ગ્રહનાં એલાઈનમેન્ટ કે સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણના લાખો બનાવ થઈ ગયા હશે એટલે કે ઈ ચોક્કસ સમયની સ્પષ્ટ ગણત્રી ન જ થઈ શકે. આ રીતે ભૂલ થવાની સંભવિતતા રહે જ.
પરંતુ વિશ્વની ઘણી સંસ્કૃતિઓ આવા અવકાશી બનાવની જ્યારે પિતપોતાના સંત મહાત્મનો ભગવાને અને ધર્મસંસકૃતિના જન્મકાળની સાથે સાંકળે છે ને આવા Supernova જેવા બનાવે પર આધાર રાખે છે એટલે મારા અંગ્રેજી પુસ્તક “Cosmological Truths of Ancient Indian Religions 'Hi અહીંના “Astronomy Magazine 'ના લેખને આધારે લખ્યું કે આ સુપરવા એ જ જૈનધર્મને ઉદ્યોત પ્રકાશ પુંજ છે એવી નોંધ લીધી ત્યારે મારા મનમાં એ સમયે જરૂર વસવસો હતો કે,
*
*
*
Page #217
--------------------------------------------------------------------------
________________
સ્ટ
જેન સાહિત્ય સમારોહ – ગુરછ ૨
સુપરસેવા સમયે તે વિશ્વમાં ઉષ્ણુ પ્રકાશ જ ફેલાઈ શકે, તો એ સમયે સમસ્ત વિશ્વના જીવો માટે શીતળ કેવી રીતે હેઈ શકે ? પરંતુ અદ્યતન વિજ્ઞાનનાં પુસ્તકનું અધ્યયન કર્યા પછી એ ચોક્કસ જાણવા મળ્યું કે આવા સુપરવા સર્જાય છે ત્યારે ત્યાં મેગ્નશિયમ સિલિકેટ નામનું રસાયણ દ્રવ્ય હેય જે ત્યાં condensed. થઈ મિનિટના હજારો માઈલના વેગથી કંકાતા વાયરા Hurricane ના વેગથી બધાં જ બ્રહ્માંડમાં ફરી વળે છે, અને આમ શીતળ વાયરા સર્વ જીવને શાતાદાયી બની રહે છે. આ વાંચ્યા પછી જૈન ધમે કથેલે “ઉદ્યોત પ્રકાશપુંજ' જેને superlight in the sky 6791 Hill 21814. 241 Super-- nova જ છે, એમ માનવું પડે. આવા Supernova કાંઈ નવા. માફક વારે વારે જોવા મળતા નથી. અમુક સદીઓના આંતરે જ જોવા મળે છે અને વિશ્વની ઘણી સંસ્કૃતિઓએ એની અને આવા અવકાશી બનાવોની ધ લીધી છે.
આમ બ્લેક હેલશ્યામગ—એ જન ધમને તમસ્મય પ્રદેશ એ સુપરબ્લેક હેલ છે એની સમાનતા દર્શાવતાં કારણે સાથે એ. મહાસત્ય લાગ્યું તેમ જૈન ધર્મને “ઉદ્યોતપુંજ' એ સુપરવા જ છે એ સત્ય પણ સ્વીકારવું જ રહ્યું. વળી બ્લેક હેલના સંદર્ભમાં એક જ્ઞાની પુરુષે મને લખેલી નેંધમાં તમમ્મય પ્રદેશમાં સમાંતર દીવાલો હેવાનું જણુવ્યું છે તે બ્લેક હેલમાં પણ આવી સમાંતર દીવાલે રચાતી હોય છે એટલું સ્પષ્ટીકરણ કરવું પડે છે. આવી વિજ્ઞાનવાતોથી ધર્મશાસ્ત્રનાં વૈજ્ઞાનિક સત્ય પુરવાર થઈ શકે છે. ધર્મોએ કથેલાં સત્યો એ કપોલકલ્પિત નથી પણ વિજ્ઞાનદષ્ટિએ પુરવાર. થઈ શકે એવાં ઐતિહાસિક મહાસત્ય છે એ સિદ્ધ કરી શકાય.
અને જેમ કોમ્યુટરામાં ઘણી ભૂલે સર્જાય છે તેમ રામાયણ કાળનું આવા યંત્ર વડે નિદર્શન કરી રહેલાં જમીન વિદ્વાન શ્રી
Page #218
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું “ઉદ્યોત પ્રકાશ-પુંજ”નું મહાસત્ય ૧૯ હર્મન જેકોબીને આવી યાંત્રિક ભૂલથી ચોક્કસ નિદેશ ન મળી શકે પણ ધર્મના ઈતિહાસમાં ભૂલ હેવાને સંભવ ઓછો જ હેય. એથી જૈન ઇતિહાસકાળે થયેલા વીસમા જૈન તીર્થકર શ્રી મુનિ સુવ્રતસ્વામીના કાળે ભગવાન રામચંદ્રજી વિદ્યમાન હતા એ જોતાં રામાયણકાળને લગભગ સાતેક લાખ વર્ષ પૂર્વને કાળ જેની દષ્ટિએ માનવામાં આવ્યું છે અને મહાભારતકાળને પણ લગભગ ૮૩-૮૪ થી ૮૭ હજાર વર્ષ પૂર્વેને કાળ ગણવામાં આવ્યો છે. ઐતિહાસિક કાળને જરૂર વધુ ચોક્કસ કાળ માની શકાય પણ માત્ર અવકાશી બનાવની તૈધ ગેરરસ્તે દેરી શકે. એવા બનાવે તે પૃથ્વીના લાંબા ઈતિહાસમાં ઘણું ઘણું થઈ ગયા સંભવે એટલે એ ધોરણે ચોક્કસ સમયનો નિર્ણય ન જ થઈ શકે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૨
જન પધસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
*
નટવરલાલ એસ. શાહ
જૈન ધર્મના ક્રિયાકાંડ – મહામૂલા તહેવારો–પ્રતિષ્ઠા આદિ અઠ્ઠાઈ મહેત્સો ઈત્યાદિ પ્રસંગોને કાવ્યમાં કંડારવામાં આવેલા નજરે ચડે છે. ગદ્ય કરતાં પદ્યને મહિમા વધુ છે કારણ કે કાવ્યની અસર વહેલી થાય છે. રાગ અને તાલમાં ગવાતાં સ્તવને-સ્તુતિઓસજઝા અને ઢાળે આપણા આત્માને ભાવવિભોર અને ઉન્નત બનાવવામાં વધુ ઝડપથી સહાયભૂત નીવડે છે.
ભારતનાં જૈન તીર્થોની પ્રશસ્તિ પણ કાવ્યમાં અંકિત થયેલી જોઈ શકાય છે જે તે સમયના સંસ્કૃત શ્લોકમાં-શિલાલેખોમાં – ગુજરાતી તેમજ અન્ય ભાષાનાં પદોમાં રચાયેલી અને અનેક પુસ્તકમાં પ્રગટ થયેલી નજરે ચઢે છે.
આજે પણ દેરાસર–ઉપાશ્રય-ધર્મશાળા આદિ જગાએ આરસની તકતી લગાડવામાં આવે છે જેમાં તેના ઉદ્દઘાટનને દિવસ લખવામાં આવે છે, જે કાળક્રમે ઐતિહાસિક પુરાવાની ગરજ સારે છે અને સંશોધનકારોને મહત્ત્વની માહિતી પૂરી પાડે છે.
વર્તમાને પણ આચાર્ય ભગવંતે તથા મુનિ-મહારાજાઓ જે જે પ્રદેશમાં વિચારે છે તેની નોંધ રાખે છે. તેઓશ્રીના ચાતુર્માસસમયની અને તે શહેર-ગામ ઇત્યાદિના વર્ણન દર્શાવતી ગહુલીઓ રચાય છે જે વ્યાખ્યાનમાં ગવાય છે.
પૂજ્ય મુનિગણોએ રચેલાં સ્તવને-સજઝામાં જુદાં જુદાં
Page #220
--------------------------------------------------------------------------
________________
જેન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ૨૦૧ તૈની નોંધ લીધેલી છે. તેનાં કેટલાંક ઉદાહરણ અહીં રજૂ કરવામાં
આવે છે: - (૧) ૧૮૮૩ને અષાડ માસના વદ ૮ ને ભમવારે ક્ષેપરતનસૂરિએ “સિદ્ધાચલ ગિરિ ભેટયા” તેને ઉલ્લેખ કર્યો છે.
(૨) રૂપવિજયજી મહારાજે સમેતશિખર સ્તવનમાં ગાયું
સંવત સર રીખી ગજ ચંદ સમે, ફાગણ સુદી તીજ બુધવાર ગમે;
ગીરી દરસ કરનાં ચિત્ત રમે (૩) સઈ સત્તર (સંવત) ઓગણતીસમાં વિજયાદશમીના રેજ વિનયવિજયજી મહારાજે રાંદેર મુકામે પૂન્યપ્રકાશનું સ્તવન રચ્યું હતું.
(૪) શ્રી દીપવિજય કવિરાજ કહે છે કે “ બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરૂ, જય જય મંગલ જે ડી વિજય કવિરાજ.'
(૬) શ્રી ઋષભદાસ કવિએ સંવત ૧૬૦૫માં ખંભાતનું જે વર્ણન કર્યું છે તેની બે પંક્તિઓ અહીં નોંધવામાં આવે છે?
સકલ નગર નગરીમાં જય, કંબાવટી તે અધિકી હેય; સકલ દેશ તણે શણગાર, ગુજજર દેશ નર પંડિત સાર. પંચાસિ જિનના પ્રાસાદ, વજ તોરણ તિહાં ઘંટાનાદ,
પિસ્તાલીસ તિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ.” . . દરરોજ સવારે પ્રતિક્રમણ કરતી વેળાએ “તીર્થનંદના '
સ્તોત્રને પાઠ કરવામાં આવે છે અને તે દ્વારા જુદાં જુદાં તીર્થોને ભાવપૂર્વક વંદન કરવામાં આવે છે. એમાં સમેતશિખર, અષ્ટાપદ, વિચલાચલ (શત્રુંજય-સિદ્ધક્ષેત્ર) – ગિરનાર - આબુ - શંખેશ્વર -
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
-
કૈશરિયાજી – તારંગા – વરકાણા – જીરાવલા – સ્થ ́ભણુપુર તીર્થમ ઉલ્લેખ કરવામાં આવેલેા છે.
જૈન સાહિત્ય સમારેાહ – શુચ્છ ૨
-
શત્રુ ંજય તીથ – ગિરનાર – ભરૂચ – સષપુરી અથવા સાચાર નગર તથા મુદ્ગાર ગામના ઉલ્લેખ જગ ચિંતામણી 'ના પાઠમાં આવે છે: “જય વીર સચ્ચરી મંડણુ,''
પુખ્વરદીવતૢમાં પુષ્કરવરનામા દ્વીપના અર્ધા ભાગમાં ધાતકી ખંડમાં અને જંબુદ્રીપમાં, પાંચ ખૈરવ્રત અને પાંચ વિદેહમાં વિચરતા તી કરાને હું નમસ્કાર કરું છું એવી ભાવના સ સ્થળે આવેલ નામી-અનામી સહુ તી પ્રત્યેા ભક્તિભાવ હ્રદયમાં ઉપસાવી જાય છે.
નવપદજીની આયંબીલની આળીના અવસરે ધણું સ્થળે શ્રીપાલ રાજાના ર્ સ વંચાય છે. એમાંથી થાણા – નાલા સેાપારા - ભૃગુકચ્છ ( ભરૂચ ) ઇત્યાદિ સ્થળાા મહિમા તે કાળે કેવા હતા તેનું ચિત્ર નજર સમક્ષ ખડું થઈ જાય છે.
પ્રસિદ્ધ પ્રભાવી શ્રી માનદેવસૂરિનાડુલ નગરમાં ચામાસ રહ્યા હતા ત્યારે શાક ભરી નગરીમાં ઉપદ્રવેા થયા તેની શાંતિ અથે લઘુ શાંતિ સ્તાત્ર'ની રચના કરવામાં આવી હતી.
e '
સામસુંદરસૂરિના પટ્ટપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિ ‘દેવકુલ પાર ગામમાં ચાતુર્માસ રહ્યા હતા તે સમયે સધને મરકીના મેાટા ઉપદ્રવમાંથી બચાવવા સતિકર સ્તાત્રની રચના કરી હાવાના ઉલ્લેખ છે.
માનતુ ગસૂરિ નામના પ્રભાવશાળી આચાયૅ માં સંવત ૮૦૦ના અરસામાં હ`દેવ રાજને
અને ચમત્કાર દર્શાવવા માટે ભક્તામરના સુમાળીસ ઢાળ્યે અનાવી દરેક કાવ્યથી ક્રેકી ખેડી તાડી હતી અને હુ દેવરાનને ધમ
» '
વારાણસી નગરીજૈનધમ ના પ્રભાવ
Page #222
--------------------------------------------------------------------------
________________
જેને પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૨૦૩
પમાડયો હતો. આજે પણ ભક્તામર સ્તોત્રના પાઠને નિત્ય નિયમ કેટલાક આચાર્યો જાળવી રહ્યા છે.
કલ્યાણમંદિર સ્તોત્ર સિદ્ધસેનસૂરિની એક અજોડ કૃતિ છે. આ કાવ્ય અત્યંત બુદ્ધિપ્રધાન અને મનહર છે. ઉજજૈનના મહાકાલ પ્રાસાદમાં આ કાવ્ય રચવામાં આવ્યું હતું અને તેના પ્રભાવથી પાર્શ્વ પ્રભુની પ્રતિમા પ્રગટી હતી,
શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર તરફથી શ્રી શીલવિજયજી-વિરચિત ચારે દિશાનાં તીર્થોની તીર્થમાળા અર્થ સહિત પ્રગટ કરવામાં આવેલ છે. તેમાં દરેક દિશાનાં તીર્થોનું વર્ણન. પદ્યમાં કરવામાં આવેલું છે.
આ પુસ્તકના પાના ૨૩ માં પશ્ચિમ દિશાનાં તીર્થોનું વર્ણન. કરતાં અંતે કળશમાં મુનિશ્રીએ જણાવ્યું છે કે
ઈમ અનેક તીરથ અ છે સમરથ પ૭િમ દિશે સહામણા, જય જયકારક શિવ સુખકારક ત્રિભુવનનાયક જિન તણું; સંવત શશી મુનિ વેદ રસ (૧૭૪૬) ભરી આસો માસે અનુભવી, બુધ શિવવિજય શિષ્ય શીલ સેવી વદે આણંદ વિનવી.”
(ગાથા ૮૫):તેઓશ્રીએ પૂર્વ દિશાનાં તીર્થોની યાત્રા સંવત ૧૭૧૧ અને. ૧૭૧૨ માં પૂર્ણ કરી તથા દક્ષિણ દિશાનાં તીર્થોની યાત્રા સંવત૧૭ર૧ અને ૧૭૩૮ માં કરી તે સંબંધમાં ઉપસંહાર કરતાંજણાવે છે કે
ત્રણ ગતિને ત્રિભુવન તણાં, શાશ્વતા અશાશ્વતા સહામણા, જે અપૂર્વ સુણિયા પીઠ, તે ત્રિકાળે પ્રણમું દીઠ
Page #223
--------------------------------------------------------------------------
________________
- ૨૦૪
- જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ સત્તર અગ્યારે બારે ફરી, પૂર્વ દિશીની યાત્રા કરી; એકવીસે અડત્રીસે સહી, દક્ષિણ દેશની સેવા લહી.”
(ગાથા ૧૬૮) આમાં માળવદેશ અને ઉજજયિની નગરીને મયમાં ગણુને તેનાથી ચારે બાજુની દિશાઓ ગણેલી છે. આ તીર્થમાળામાં ઘણાં - અપ્રસિદ્ધ તીર્થોની હકીક્ત મળી રહે છે.
પશ્ચિમનાં તીર્થો સંબંધી ટૂંકી નોંધઃ પશ્ચિમ દેશે સોરઠ મંડાણ, સિદ્ધિક્ષેત્ર શત્રુંજય જાણ; દીઠ દુર્ગતિ દૂર કરે, સેવ્ય સંપત્તિ સઘળી ભરે. (૫) આદિનાથ દીઠા મન રળી, રાયણ હેઠે પદ ભેટવા વળી; સૂરજ કુંડે નાહી કરી, પરમેશ્વર પૂજુ કર ધરી. (૬) સવ થઈ ત્રણ સંય છાસઠું, ગઢ ઉપર દેરા ગુણ હટ્ટ; ભરતે ભરાવી મણીમે જેહ, ધનુષ પાંચસે ઊંચી દેહ. (૮)
ત્યારબાદ ગાથા ૩ર થી ૪૮ માં આબુ તીર્થ-દેલવાડા તથા - અચલગઢનું રસપ્રદ વર્ણન છેઃ “ગિરિ ભેટી પાજે ઉર્યા ગામ (અ)ણુદરમાં સંચર્યા; પુણ્ય ખ્યિા પારસનાથ, સુર નર સેવે જોડી હાથ. (૫૧) જરાઉલે દાદ દીપતિ, તેજે ત્રિભુવન રવિ પતિ,
નયર મડાડ અને રામસણ, પાપ પણાસે દેવ દીઠે જેણુ' () - દક્ષિણ દિશાનાં તીર્થોની શરૂઆત કરતાં નર્મદા નદીની પેલે પાર દક્ષિણ દેશમાં માધાતા તીર્થને શિવમીઓ ઘણું માને છે તેને ઉલ્લેખ કરીને ખંડવા ખાનદેશમાં) અને બુરાનપુરને નિર્દેશ કરવામાં આવેલ છે. કવિ આગળ કહે છે કે “આગળ મલકાપુર શુભ કામ, શાંતિનાથને કરું પ્રણામ; તિહાંથી ચઢીએ દેઉલ ઘાટ, દેશ વરાડની ચાર વાટ. (૧૨)
- -
- -
- *
*
*
**
.
.
.
!
=
૨.
Page #224
--------------------------------------------------------------------------
________________
પધારી દિનચર્યા છે
ય
છે.
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૨૦૫ દેઉલ ગામ છે ધનવંત, નેશ્વર પ્રણમ્યા શુભ શાંત; ', - હવે સઘળે દિગંબર વસે, સમુદ્ર સુધી તે ઘણું ઉલ્હસે. (૧૩) " શિરપુર નગરે અંતરિક પાસ, અમીઝર વાસિય સુવિલાસ; પરગટ પરતે પૂરે આજે, નવનિધિ આપે એ જિનરાજ.” (૧૪)
મુનિશ્રીએ દિગંબરે અંગે તેમજ તે સમયના રાજા-પ્રજાશ્રેષ્ઠિ તેમજ અનુપમ જિનચૈત્ય સંબંધી તેમજ અન્યધર્મીનાં ધમ. સ્થળનું વર્ણન કરેલ છે.
મુક્તાગિરિ, ત્યાંથી આગળ સિંધખેડા, આંબા અને પાત્ર ગામે જ્યાં અનુક્રમે ચંદ્રપ્રભુ અને શાંતિનાથનું મનોહર જિનબિંબ છે ત્યાંથી આગળ તિલંગ દેશમાં ભાગનગર અને ગલકુંડું નામનાં મનોહર ગામને ઉલેખ કરતાં તેના પ્રાચીન મહત્ત્વની વાત જણાવવામાં આવી છે.
ત્યારબાદ કુલપાકજી (કુલપાકપુર) તેમજ દ્રાવિડ દેશનાં તીર્થોમાં જિનકાંચીના જિનપ્રાસાદો જે સ્વર્ગની સાથે વાદ માંડે છે તેને ઉલ્લેખ છે. આજે તો જિનકાંચી ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે. દેશ કરણાટકને આચાર, બેલું તીરથને સુવિચાર; ચોર તણે તિહાં નહિં સંચાર, ધરમરાજ બહુલા શત્રુકાર. (૧૨) નદી કાબેરી મયે વસે, શ્રી રંગપટ્ટણ અતિ ઉહસે; તિહાં ભેટા જિન નાભિ મહાર, ચિંતામણિને વીરવિહાર. (૫૩)
શ્રી રંગપટ્ટન ગામના વર્ણનમાં મુનિશ્રી લખે છે કે ત્યાં દેવરાય નામને રાજા છે. તે છે તો મિથ્યાત્વી પરંતુ તેની બુદ્ધિ સારી છે. દાનમાં તે ભેજરાજ જેવું છે. મધમાંસને પણ તે ત્યાગી છે. તેને પાંચ લાખ પાચકને પરિવાર છે. તેના રાજ્યમાં હાથીઓ અને ચંદનની તે જાણે ખાણે જ છે. આ રાજયમાં પ્રતિવર્ષ ૬૫ લાખ રૂપિયા ઊપજતા હતા તેમાંથી અઢાર લાખ તે ધર્મવર્ણમાં
Page #225
--------------------------------------------------------------------------
________________
-૨૦૧૬
વાપરતા હતા. એમાંથી આઠ ઢાકારજીના કાર્ય માં, ચાર જૈન મુદિશમાં અને છ મહાદેવજીને આધીન કરતા. રાજ જે રીતે પૂજનવિધિ કરતા હતા તેનું વણૅન કરેલુ છે. આ ઉપરાંત ગામટસ્વામી( બાહુબલિચ્છ)ની મૂર્તિ અને તેની આજુબાજુનાં મદિરા સબધી વન છે. ત્યારબાદ મુનિશ્રી જણાવે છે કે
જૈન સાહિત્ય સમારેશહે – ગુચ્છ ૨
-
"6
• કનકગિરિ જ્વાલામાલિની, દેવી ચંદ્રપ્રભુ સ્વામિની; નદી કામેરી જન્મ ઉતર્યા તવ મલયાચલમાં સ’ચર્ચા. (૭૫) અંજનગિરિ તિહાં વિષમે ઠામ, શાંતિનાથને કર્યાં પ્રણામ; ચંદનવન તે હાથી ઘણા, પાદપ પેઢા રળિયામણા. (૭૬) ઘાટ ઉતરી આવ્યા મલખાર, કલિકાટ ખંદર અતિ ઉદાર; તિમંદિર શ્વેતામ્બર તણું, વ્યાપારી ગુજ્જર તિહાં ભણું. (૭૭) સે! કૈસે શુભ રમણી ગામ, સભવનાયને કરું પ્રણામ; ગામટ સ્વામી પૂરે તૂર, સાત ધનુષ્ય દેહ સનૂર. અહિંથી જૈત તણાં જે રાજ, પાંચે ઠામે સાહે આજ; તુલ દેસે મેાટા વિસ્તાર, પાલે જિન આણુા આચાર.” (૭૯)
(૫૮)
પછી બદરી નગરીનું વર્ણન છે, જેમાં તાડપત્ર ઉપરના પુસ્તકના ભંડારી તથા સાત ધાતુની, ચંદનની, રત્નની જાતિની પ્રતિમાએ છે એવાં ખિા મુનિશ્રીએ નીરખ્યાં.
ખભાત ઃ
આજ પણ અલૌકિક અને વિખ્યાત ચમત્કારી સ્થ ંભન પાર્શ્વનાથની મૂર્તિ જે સંવત ૧૩૬૦ ની આસપાસ ખંભાતમાં લાવવાથી જેણે આ નગરને તીનું ગૌરવ આપ્યુ. તે સમધી શ્રી કુશલલાભકૃત ‘થંભણા પાર્શ્વનાથ બૃહત્ સ્તવનમાં' કહ્યું છે “શ્વેતલે વરસે દેસ ગુજ્જર, સયલ મલેચ્છામણુ થયઉ, ભલ ઠામ જાણી ભિમ આણી, નચર ખભાષત રચ.’
Page #226
--------------------------------------------------------------------------
________________
ન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૨૦૭
ખંભાતના માણેકચોકમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના દેવપ્રાસાદ સંબંધી શ્રી ઋષભદાસ કવિએ લખ્યું છે કેઃ
ઈક ભુવન જિષ્ણુ દેહરૂ કરાવ્યું, ચિત્ત લ લત અભિરામ, ત્રેવીસમો તીર્થંકર થા, વિજય ચિંતામણું નામ છે, ઋષભતણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય, ભુ ઇરામાં જઈને જુહારે, સમકિત નિરમલ હો. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં રૂપક કનક મણિ કેરાં, ઓશવંશ જેણે ઉજવલ કરીએ, કરણ તાસ ભમરા છે.”
(આ હકીકતને પુરાવો એ મંદિરની ભીંતમાં લાગેલા સંવત ૧૬૬૧ ના શિલાલેખમાંથી મળી રહે છે.) સિદ્ધપુર :
શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કુશલવર્ધનગણિએ સં. ૧૬૪૧માં રચેલી “સિદ્ધપુર ચૈત્યપરિપાટી 'માં બે મોટી પૌષધશાળાઓ ઉપરાંત પાંચ જૈન મંદિરે સંબંધી ઉલ્લેખ કર્યો છે? “સદ્ધપુર નયર વખાણુઈ, અવનિતલિ ચંગ, શ્રાવક શ્રાવિકા બહુ વસઈ, જિનધરમી રંગ; પૌષધશાળા અતિભલી બેદ્ર તિહાં હાઈ,
જિગુહર પંચ મને હર દીસઈ મનમોહઈ.” (૪) -ઉપરીયાળજી :
આ સંબંધી શ્રી જયસાગર ઉપાધ્યાયે રચેલી “ચિત્ય પરિપાટી માં જણાવ્યું છે “આદિનાહ ઉપલ્લિયા અસરી”. કવિ લાવણ્યસમયે “સેરિસા તીર્થસ્તવન માં ગાયું છે :
એ નવલ માણી વિવર જાણું, ખાલ ગયો તવ વિસરી, અંતર એવડે સેરી સાંકડી નયરી કહેતી સેરીસા-કડી.”
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે
ધાળકા : .
ચૌદમા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમાળામાં ઉલ્લેખ કર્યો છેઃ
ધવલકઈ એ પાસુ કલિકુડ, જિગુહા વસંતીય પાસવરે.” ઈડર :
- એના સંબંધી તેની ચૈત્યપરિપાટીમાં શહેરનું તેમજ જિનમંદિરનું વર્ણન આ પ્રમાણે છે: “તલહટ્ટાઈ શ્રી પાસના પ્રાસાદ નિહાલ, પૂજીએ પણુમીએ પાસ સામિ, પાતગ સવિ ટાલ; ખમણ વસહી વેપી હરખિ, ગિરિ સિરિવરિ વડીઆ, આગલિ આદિ જિણંદ, ભમણ દીસઈ પાવડીઆ.”
સેળમા સૈકાના શ્રી સુધાનંદસૂરિના કઈ શિષ્ય ઉપરોક્ત રચના કરી છે. ગિરનાર :
પર્વત ઉપર સંગ્રામ સોનીની ટ્રેક આવે છે. શ્રી હેમહંસગણિએ વિક્રમ સંવત ૧૫૦૨ થી ૧૫૧૭ વચચે રચેલી “ગિરનાર ચૈત્ર પવાડી માં આ ટ્રેકના ઉદ્ધારક તરીકે ઓસવાલ સોની સમરસિંહ અને માલદેવને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે :
સમરસિંહ – માલદેવ તણુઉ ઉદ્ધાર નિહાલઉં, મંડપિ મેડિઆ અતિવિસાલ ચઉવીસ જિણાલઉં.”
ભાવહર્ષના શિષ્ય રંગસાર-કૃત “ગિરનાર ગિરિ ચૈત્ય પરિપાટી”માં પણ આ કથનને પુષ્ટિ આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવેલ છે કે :
Page #228
--------------------------------------------------------------------------
________________
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ૨૦ “ધન ધન ની વંશ પ્રભાવક સમરસિંધ માલદે શ્રાવક, જિણ કરીય ઉદ્ધાર. (૧૬) વિહુ ભૂમીપતિ જિણહર બાર, કાઉસગિ રહિયા નેમિકુમાર પઢમ ભૂમિ પેખે વિ. (૧૭) સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વરછરિ, ઉધર ૫૧ જિણભવણ મહર, ભૂધર જેમ ઉતુંગ.” (૧૮)
રાજગૃહી સંબંધી શ્રી હંસસોમ પોતાની તીર્થમાળામાં આ ગિરિ વિષે સુંદર વર્ણન કરતાં જણુવે છે કેઃ '
રાજગૃહ પુર નયણે દીઠ, તતખણ હીઅડઈ અમી પઈડઉં, પૂરવ પુણ્ય સંભાર; ચઉદ કુંડ ઉહવઈ જલ ભરીઆ, , , અંગ પખાલી પાજઈ ચઢી, પહુતી ગિરિ વૈભાર. તે ઉપરી ચૌવીશ પ્રાસાદ, દેવલે કર્યુ મંડઈ વાદ, દેહરી ઝાકઝમાલ; મૂળ નાયક મુનિ સુવ્રત સ્વામી, દરિસણ ભવિઆ આણંદ પામી, પૂજા રચાઈ સુવિશાળ, સઘળે દેહરે સાત સઈ દેવ, સુર નર કિનર સારઈ સેવ, આગલિ મોટ૬ ઇંગ. અરધા કેસ તે ઉંચી સૂણીઇ, ઈગ્યારહ ગણધર તિહાં થઈ, વાંદી જઈ ધરી રંગ, રહણીયાની ગુફા જવ દીઠી, પુસ્તક વાત હુઈ જવ મીઠી, અઠ્ઠોતેર સો બાર,
જાત્રા કરી સારિયા સવિ કામ, : આગલિ ધજા શાલિભદ્ર કામ, કાઉસગીયા બહુ સાર.” જે-૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
સાવસ્થી (શ્રાવસ્તી).
આ વિષે અઢારમા સૈકાના યાત્રી શ્રી વિજયસાગર જણાવે
“દેખું દરિયાબાદથી; દઈ દિશં કેશ ત્રીશ; સાવથી સંભારી છે, સંભવ જન્મ જગીસ.”
અઢારમી સદીના ઉતરાર્ધમાં થયેલા નિહાલ નામના યતિએ રચેલી “બંગાલ-દેશકી ગઝલ માં જગતશેઠ અને મહિમાપુર જે મુર્શીદાબાદનું પરૂં છે તે સંબંધી ઉલ્લેખ કર્યો છે?
મહિમાપુર મહા આબાદ જિહાં જિન ધરમકા વરસાદ; જિહાં જગત શેઠજી શેઠ, આવે ખલક થકી ભેટ,
દીજૈ દાન જાકે દ્વાર, જાચિક કરે છે જે કાર.” રાજસ્થાન : મંડાર :
પં. મહિમાએ લગભગ ૧૮ મા સૈકામાં રચેલી તીર્થમાળામાં જણાવ્યું છે કે :
મંડોર ગામની ગરિ રે, મોટા ત્રિણિ પ્રાસાદ ૨,
એકાવન પ્રતિમા ભલી રે, લાલ ગગાણી મ્યું વાદ રે.” જેસલમેર : શ્રી સમયસુંદર ઉપાધ્યાય નોંધે છે કે :
જેસલમેર જુહારીએ દુઃખ વારીએ રે,
અરિહંત બીંબ અનેક તીરથ તે નમું રે.” દ્રવા :
શ્રી રવિજેઠી નામના કવિએ રચેલા “લેદ્રપુર ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવયમાં મંદિરો વિષે સુંદર વર્ણન છે તે સાંભળોઃ
Page #230
--------------------------------------------------------------------------
________________
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
“ લ(લા)દ્રપુર પાટણ પરગડ,
જિમ ઉદ્દયાયક્ષ ભાણુ લાલ રે; સેત્રુંજ તીરથની પરઇ,
મુર(મર)ધર દેસ મંગણુ લાલ રે.
તિહાં ખખ઼ડા પ્રભુ શાભતા,
પૂજઉ ચિત્ત લગાય લાલ રે; મિલી, નિરતિ કરી ગુણુ ગાય લાલ રે.”
ચવિત દેવ તિહાં
*
“સ”વત સાલ પહિતર૪ (૧૯૭૫)
માગશર માસ ઉદાર લાલ રે;
સુકલ પક્ષિ ખારસ દિન!,
જોગ નક્ષત્ર સુભ વાર લાલ રે.”
“સવત પની ચાસà૪ (૧૫૬૪), અષ્ટમી Íદ વૈશાખ,
શનિવાર દિવસ પ્રતિષ્ઠા,
મહેવા નગર ( નાકાડા) :
શ્રી મહિમા સમુદ્ર નામના કવિએ રચેલા (અપ્રસિદ્ધ) ‘સહેવા નગર સ્તવન'માં નાકાડા મંદિરના જીર્ણોદ્ધારક અને તેમણે કરાયેલા જીજ્ઞેĒહારની સાલ-તિથિ આ પ્રકારે આપી છે
ખરચ્યા. જૂના છ લાખ મારી.
આસવાલ વ`સ અતિ ભલે,
જલિસુત
છાજહુડ ગાત્ર છત્રાલ; નયણા જછે; સુત સીંહા સુવિલાસ મેરી.
સમ
(૩)
0
Page #231
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે.
સીંહાસુતન સમધર,
સદ્ભુ તસુ સુન સાહ સદારંગ; ભાવસ તેણ ભરાવીયા, (
આણંદ અતિ ઉછરંગ મોરી.” (૫) નાકોડા સંબંધી શ્રી સમયસુંદર ઉપાધ્યાય જણાવે છે કેઃ જગત તીર્થ પાર્શ્વ પહુ
જહાં યાત્રી આવે જગત સહુ; (*) મુજને ભવદુઃખ થકી છેડે
નિત નામ જપે શ્રી નાકેડે.”
ગંધારના વતની શેઠ ધાજિયા-રાજિયા નામે બંધુબેલડીએ. ભરતમાં આવીને વસી અઢળક કમાણી કરી હતી. સંવત ૧૬૬૧ માં પડેલા દુકાળ સમયે તેમણે હજાર મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યાં હતાં અને શરીર ઢાંકવા વ આપ્યાં હતાં. આ બંધુબેલડીની કીર્તિગાથા ગાતાં પં. શલવિજ્યજીએ. રચેલી તીર્થમાળામાં ગાયું છે કેઃ “પારેખ વાજિયા ને રાજિયા, શ્રીવંશે બહુ ગાજિયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનને રંગ.
જેની ગાદી ગોઆ બંદરે, સોવન છત્ર સોહે ઉપરે, ( કે કોઈ ન લે તેહની લજ, નામે શીશ ફિરંગી રાજ.”
પાવાગઢ :
અઢારમી સદીના કવિવર શ્રી લક્ષ્મી રતનજીએ પાવાગઢની પ્રશસ્તિ કરતાં ગાયું છે
Page #232
--------------------------------------------------------------------------
________________
જેને પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ “ગુર્જર દેશ ગુણ નીલે, પાવા નામે ગઢ બેસણ, મોટા શ્રી જિન તણું પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ.”
( ‘જે. તરસ, સંગ્રહ’, પા. ૧૯ ) ઓગણીસમી સદીના કવિ બહાદુર શ્રી દીપવિજયજીએ રચેલા * જીરાવલી પાર્શ્વનાથ સ્તવન'માં એક મંદિરનું વર્ણને આ પ્રમાણે કરેલ છે ? “પાવા ઉપર સંઘે કીધે દેવલ જગ મને હારી રે,
બાવન જિનાલય ફરતી દેહરી, જગ જંનેને હિતકારી રે, જ્ઞાનરસીલા રે અભિનંદન, દેવદયાલ ગાન,
પ્રભુ જિરાવલી જગનાથ થાન, સંવત અગ્યારસે હે બારા વરસે,
દેવપ્રતિષ્ઠા થાવે રે, અભિનંદન. જીરાવલિ પારસ અંજનશલાકા સોહાવે રે.'
સુરત :
સુરત સંબંધમાં તેઓશ્રીએ “સુરત ગજજલ'માં નીચે પ્રમાણે વર્ણન કર્યું છેઃ
સંવત સેલ વિકમરાજ, સૂરત નમિ ગણિકા સાજ; - તાપર પોતસાહકી મહેર, તાને વચ્ચે સુરત શહેર, (૩) ફિરક ગોપીસા સાહુકાર, ગોપીપુરા વાસ્યા સારી
ગોપી નામ સરવર વાવ, પથ્થર કેલ બધી સાવ. (૪) - સૂજી મંડલા શ્રી પાસ, થાપન કિયા ગેપીદાસ; , “ તાપિ છપરાંસી પતસાહ, કિલ્લા કીન વડ ઉછાંહ. (4)
(“જે. તી. સ, સંગ્રહ, પા. ૩૦)
Page #233
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ચાણસ્મા : - શ્રી લલિતપ્રભસૂરિએ સંવત ૧૬૪૮ માં રચેલી પાટણ ચૈત્ય પરિપાટીમાં ચાણુમાન મંદિર અને મૂર્તિઓને ઉલ્લેખ કર્યો છે કે - ચાણસમઈ ને પૂજઈ તુ, ભદેવુ શ્રી પાસ રે,
ચઉત્રીસ પડિમાં નિખતો તુ, પૂગી મનની આસ રે.”
અઢારમા સૈકાના ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી તીર્થમાળામાં સાંધે છે કેઃ
ચાણસ ધન એ, ભટેવઉ ભગવત.” ભીલડીયાજી (શાસ્ત્રીય નામ ભીમપલ્લી): છે. આ સંબંધમાં શ્રી અભયતિલકગણિએ વિક્રમ સંવત ૧૩૧૭માં રચેલા “મહાવીર રાસમાં જણાવ્યું છે કે :
ભીમપલ્લી પુરિ વિહિભવણી, અનુસંઠિયું વીરુ જિર્ણ, હરિસણ મિત્ત વિભવિય જણ અનુતડિઈ ભવદુલકં; તરુ ઉવરિ ભવણ ઉગ વર તરણું,
મંડલિરાય આએસિ અઈ સેહણ, - સાહુલા ભુવણપાલેણુ કારાવિયં,
જગ ધરાહ સાહુ કુલિ કલસ ચડાવિયં.”
(જે. તી. સ. સંગ્રહ” પા. ૩૭) કવિ રમણ શાહ-કૃત "જિનપતિ ધવલગતમાં આ પ્રમાણે ઉલેખ છે:
બાર અઢાર એ વી૨ જિનાલયે, ફાગણ વદિ દસમી પવરે; વરીય સંમસિરીયા ભીમપલ્લીપુરે.
નંદિવર ઠવિય જિણચંદસૂ રે” (“જે. તી, સ. સંગ્રહ,' પા. ૩૭)
Page #234
--------------------------------------------------------------------------
________________
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૧૫
"
શ્રી સુમતિસાગરજી-વિરચિત શ્રી ભદ્રેશ્વર તીથ'ના ચાઢાબિયામાં નીચેની ૫ક્તિઓ છે:
“ જ ખ઼ુદ્રીપનાં (ભ)રતમાં, મધ્યખંડ મનેાહાર, કચ્છ દેશ અતિ દિપતા, સેાભાના નહિ પાર. (૪)
ચ્યાર સહેર વખાંણીઇ ભુજ અંજાર નિરધાર; મુંદરા માંડવી આતી ભલિ, કહેતાં નાવે પાર,
નાગાર :
નાગાર ચત્ય પરિપાટીમાં શ્રી વિશાલસુ ંદરસૂરિના શિષ્ય સત્તરમી સદીમાં ઉલ્લેખ કર્યાં છેઃ
' પુર નાગોર તંગીના નામ, જિનહર સાત તિહાં અભિરામ, એક એક પાહઇ અતિ ચંગ નિરખતાં ઉપજઇ મન રંગ ’
37
રાણકપુર :
તીર્થની પ્રશસ્તિ કરતાં કવિ ઋષભદાસ ‘હીરવિજયસૂરિ રાસ માં જણાવે છે કે :
'
ગઢ આપ્યુ નવિ રસિયા. ન સુણ્યા હીરના રાસ; રાણકપુર નરવિ ગયો, ત્રિણ્ય ગર્ભાવાસ.
નાંક્રિયા :
આ તીમાં મહાવીર સ્વામીના સમયની મૂર્તિ મનાય છે તેને • જીવિત સ્વામી ’ના નામે લેાકેા આળખે છે અને કહેવાય છે કે : · નાણા દીયાણા નાંદિયા, જિવિત સ્વામી વાદિયા.૭
બનાસ સ્ટેશનથી દસ માઈલ દૂર પહાડમાં એક ટેકરી ઉપર દીયાણા નામનુ જૈન તી ધામ આવેલુ છે તે સંબંધી પણ ઉપરક્ત કથન ગવાય છે.
""
Page #235
--------------------------------------------------------------------------
________________
રિલર
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨. જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ સંબંધી ચત કિંચિત આપ સર્વની સમક્ષ રજૂ કર્યા પછી એટલું જ કહેવાનું રહે છે કે :
રમણીય તીર્થસ્થળા ભારતમાં અપરંપાર, કળા-કારીગરીમાં ચડિયાતા રમણીય ને મહાર; સાગરમાંથી ગાગર ભરીને દર્શાવ્યું છે સાર, સમય મેળવીને જરૂરથી ફરજો સર્વ તીર્થ મેઝાર; - નટવર' વદે છે પુનિત તીર્થભૂમિ નિએ તારણહાર, શાંત ઝરણું ઉરથી વહેશે યાત્રાથી ધન્ય થશે અવતાર.” “દિસહ વિવિહ ચરિયું, જાણિજજઈ દુજણ સજજણ વિસેસ,
અપાયું ચ કિલિજજઈ હિડિજજઈ તેણુ પુહીએ.” છે. વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવાય અને દુર્જન-સજજનની વિશેષતા સમજાય તેમજ આત્મા પણ કષ્ટ સહન કરતાં શીખે, તે માટે પૃથ્વી પર પર્યટન કરવું યોગ્ય છે.
ધન્ય દિવસ તે વેળા સાર, ધન્ય જીવ્યું માણસ અવતાર, તીરથ યાત્રા કરે સુજાણુ, તે નરનારી લહે કલ્યાણું.”
Page #236
--------------------------------------------------------------------------
________________
જયતિહુઅણ તેત્ર
જયેન્દ્ર એમ. શાહ
ભગવાન શ્રી પાર્શ્વનાથનાં તાત્રોમાં અપભ્રંશ ભાષામાં નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિએ રચેલા “જયતિહુઅણ” તેંત્રનું વિશિષ્ટ સ્થાન છે. સ્તોત્રના પ્રથમ શબ્દ “જયતિહુઅણુથી ઓળખાતા આ સ્તોત્રના કર્તા વિષે “શ્રી પ્રભાવચરિત્ર'ના ૧૯ મા શ્રી અભયદેવસૂરિ પ્રબંધમાં માહિતી આપવામાં આવી છે. - માલવદેશની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતે તે નગરમાં લક્ષ્મીપતિ નામે એક શ્રેષ્ઠિ હતો. તેને ઘેર શ્રીધર અને શ્રીપતિ નામના બ્રાહ્મણ વિદ્વાને રહેતા હતા. આ બંને વિદ્વાને શ્રી વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લઈને જિનેશ્વર તથા બુદ્ધિસાગરને નામે પ્રસિદ્ધ થયા હતા. જિનેશ્વરસૂરિએ ધારાનગરીના મહીધર શ્રેષ્ઠિના પુત્ર અભયકુમારને દીક્ષા આપી. આ શિષ્ય અભયદેવ તરીકે જાણીતા થયા. તેમને સંવત ૧૮૮૮ માં આચાર્ય પદવી આપવામાં આવી. શ્રી અભયદેવસૂરિ પ્રત્યપદ નામના નગરમાં પધાર્યા તિવામાં તેમના ગુરુ જિનેશ્વરસૂરિ સ્વર્ગવાસી થયા.
તે પ્રદેશમાં ત્યારે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તેથી સિદ્ધાંતો અને વૃત્તિઓને ઉરછેદ થવા લાગે એક વખત શાસનદેવીએ શ્રી અભયદેવસૂરિને કહ્યું, “અગાઉ શ્રી શીલાંગકટિ આચાયે અગિયાર ‘અંગની વૃત્તિ રચી હતી તેમાંથી કાળપ્રભાવે હાલમાં બે અંગની નવૃત્તિ બચી છે, બાકીની બધી વિચ્છેદ' ગઇ છે. માટે હવે તમે . અંગની વૃત્તિ રો.” શ્રી અભયદેવસૂરિએ જ્યારે આ કાર્ય કરવાની
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જૈન સાહિત્ય સેમારોહ – ગુરછ ૨
પિતાની અશક્તિ દર્શાવી ત્યારે શાસનદેવીએ કહ્યું, “તમારામાં આ કાર્ય કરવાની યોગ્યતા છે. તેમ છતાં તમને કોઈ બાબતમાં સંદેહ થાય તે મને પૂછજો. હું મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંધર સ્વામી પાસેથી તેને ઉત્તર લઈ આવીશ.”
શ્રી અભયદેવસૂરિએ નવ અંગ પર વૃત્તિ રચવાનું કાર્ય શરૂ કર્યું. જ્યાં સુધી આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આયંબિલની તપશ્ચર્યા ચાલુ રાખી. અંતે નવેય અંગની વૃત્તિની રચના પૂર્ણ કરી.
ત્યાર બાદ શ્રી અભયદેવસૂરિના અંગે કેઢ ઉત્પન્ન થયું. તે જોઈ કેટલાક ષી લોકો કહેવા લાગ્યા, કે તેમણે ઉસૂત્ર પ્રરૂપણું કરી છે. તેથી શાસનદેવે કોપાયમાન થયા છે. તેથી તેમને કેઢ થયે છે.” આચાર્યશ્રી આ સાંભળી ઉદિન રહેતા એક વાર ધરણેન્દ્ર નાગરાજે પ્રગટ થઈને તેમને કહ્યું, “મેં તમારા દેહને નીરોગી કર્યો છે. હવે તમે ચિંતા છોડીને જિનબિંબને ઉદ્ધાર કરી શાસનપ્રભાવના કરે” ધરણેન્દ્ર નાગરાજે વધુમાં કહ્યું, “શ્રીકાંતા નગરીને ધનેશ ના મને શ્રાવક એક વખત વહાણ લઈને સમુદ્રમા જઈ રહ્યો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તે વહાણ તંભિત - કર્યું. આથી તે શ્રેષ્ઠિએ તે અધિષ્ઠાયક દેવના કહેવાથી તે જગ્યાએથી જિનેશ્વરદેવની ત્રણ પ્રતિમાઓ બહાર કાઢી તેમાંથી એક પ્રતિમા ચારૂપ (પાટણ પાસે) તીર્થમાં સ્થાપિત કરી. બીજી પાટણમાં અરિષ્ટનેમિ પ્રભુના મંદિરમાં સ્થાપિત કરી ત્રીજી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સ્થંભનપુરના નજીક સેઢી નદીના કિનારે આવેલા વડના ઝાડની નીચે ભૂમિમાં સ્થાપિત કરી. તે સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા તમે પ્રગટ કરે, કારણ કે ત્યાં મહાતીર્થં થવાનું છે. ભૂમિમાં રહેલા આ બિબના પ્રભાવે રસસિદ્ધ નાગાર્જુને રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને તેણે સ્થંભનપુર નગરની સ્થાપના કરી કતી.” એમ કહીને ધરણેન્દ્ર અદશ્ય થયા.
Page #238
--------------------------------------------------------------------------
________________
જયતિહુઅણ સ્તોત્ર
૨૧૯ શ્રી અભયદેવસૂરિએ આ બના શ્રીસંઘને કહી. શ્રીસંઘે પ્રભુના દર્શન માટે તૈયારીઓ કરી. ધોળકાથી નવસે ગાડાં જેડીને આચાર્ય મહારાજની આગેવાની નીચે બીસંધ સેઢી નદીના કિનારે પહે-- આ સંઘને દોરનારા બે ભેદી અશ્વો હતા તે અહીંથી અદશ્ય થયા. શ્રી અભયદેવસૂરિએ ગાયે ચરાવતા ગોવાળને પૂછયું, “આટલામાં કઈ પૂજનનું સ્થાન છે ?” ત્યારે એક ગોવાળિયાએ કહ્યું, “પાસેના ગામમાં મહીણુલ નામને એક મુખી પટેલ રહે છે તેની ગાય અહીં. આવીને આપમેળે દૂધને પ્રક્ષાલ કરી જાય છે. બધું દૂધ અહીં જ વહાવીને તે ઘેર પાછી ફરે છે. ઘેર દેહવામાં આવતાં ટીપું પણ દૂધ આપતી નથી તે એક કોયડે છે.” તે સ્થાન પર જઈને શ્રી અભયદેવસૂરિએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતું એક સ્તોત્ર રચ્યું. આ સ્તોત્ર “જયતિહુઅણુ' શબ્દથી શરૂ થતું હતું. ૩૨ ગાથાનું આ સ્તોત્ર બેલાતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ પ્રગટ થયું. આચાર્ય મહારાજે તથા શ્રીસંઘે વંદન કર્યું. આચાર્ય મહારાજને વ્યાધિ દૂર થશે. •
શ્રીસંઘે પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરી. તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. જિનમંદિર તૈયાર થતાં શ્રી અભયદેવસૂરિએ જિનવેિબની પ્રતિષ્ઠા કરી.
પ્રતિષ્ઠાવિધિ થયા પછી રાત્રે ધરણેન્દ્રદેવે આવીને આચાર્ય શ્રીને વિનંતી કરી, “જયનિહુઅણ સ્તોત્રમાંની કેટલી બે ગાથાઓ આપ ગોપવી દે, કારણ કે આ ગાથાઓના પ્રભાવે મારે કેટલાક અગ્ય મણસો સમક્ષ હાજર થવું પડશે. આચાર્યશ્રીએ તે બે ગાથાઓ ગોપવી દીધી, તેથી વર્તમાનમાં આ સ્તોત્રની ત્રીસ ગાથાઓ. જ છે. શ્રી અભયદેવસૂરિ કર્ણદેવના સમયમાં વિ. સં. ૧૧૩૫માંકપડવંજમાં દેવલોક પામ્યા.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
જૈન સાહિત્ય સમા રાહુ – ગુચ્છ ૨
-
>
પ્રભાવકચરિત્રના કર્તા શ્રી પ્રભાચંદ્રસૂરિ અને પ્રાચીન પર'પરા એમ માને છે કે,'‘જયતિહુઅણુ * સ્તેાત્રની ખત્રીશ ગાથાએ શ્રી અભયદેવસૂરિએ રચી હતી અને ધરણેન્દ્રની વિનંતીથી બે ગાથાએ ભંડારી દીધી હતી. સ્વ. સારાભાઈ નવાબ તૈધે છે કે, રાધનપુરના શ્રીસ ધના જૈન ભંડારમાં એક હસ્તલિખિત પ્રતમાં વિ. સં. ૧૯૯૦ ના આષાઢ સુદિ ૧ તે બુધવાર તા. ૧૨-૭-૧૯૬૪ ના રાજ મારા જોવામાં આ ગાથાએ આવી હતી. તેમણે આ ગાથાઓ નોંધી છે.
કલિકાલ કલ્પતરુ શ્રી પાર્શ્વનાથ ઉપાસના', પૃષ્ઠ ૨૩] ॐ णमो परमेसर - सिरि-पासनाह धरणेन्द्र पट्ठिय । पउमावइ वईरूट्टादेवी जय-विजयालकिय । તિરુચળ-મંત-તિજોળ-વિજ્ઞપ્તિ-હેરિ-હિ મંત્રિય । तिय- वेढिय-महविज्जदेवी - थंभणय-पुरट्ठिय ॥ શ્ ॥ सत्तमवण्ण जुगद्धवण्ण सिरि अट्ठविभूसिय । वंज्जणवण्ण दसवण्ण सिरि-सिरिमंडल भू सिय । चिरि मिरि किति सुबुद्धि लच्छि किरिमंत सुसायर । थंभण पास जिणंद-सिद्धि मह वंछिय पूरण ॥ २ ॥
આ ગાથાએ સાથે પંદર પ્રયોગ પણ સ્વ. નવાબે તેમના પુસ્તકમાં નાંધ્યા છે.
‘જતિહુઅણુ ' ાત્રની પ્રથમ ગાથામાં આચાર્ય શ્રી કહે છે, ઋણુ જગતમાં રહેનાર પ્રાણીમાત્રના ઉત્તમ કલ્પવૃક્ષની માફક માવાંછિત પૂર્ણ કરનાર, હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આપ જયવંતા વર્તી. સ્તુતિ કરનાર પુરુષના રાગાદિ અભ્યંતર શત્રુતા નાશ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૧
જયતિહુઅણ સ્તોત્ર કરનાર, હે ધવંતરિ નામના વિદ્ય સમાન એવા હે ત્રણ જગતમાં ૨હેલા કલ્યાણના ભંડાર સમાન એવા આપ ત્રણે કાળ નિરંતર જયવંતા વર્તે છે. પાપ અથવા ઉપદ્રવરૂપ હાથી નાશ કરવામાં સિંહ સમાન, જેઓના નામમાત્રથી ઉપદ્ર નાશ પામે છે, જેઓની આજ્ઞાનું ત્રણેય જગતમાં પાલન થાય છે એવા, ત્રણેય જગતના સ્વામી શ્રી સ્વંભનકપુર(ખંભાત)માં રહેલા એવા શ્રી સ્થંભન પાર્શ્વનાથની સ્તુતિ કરનારનાં સઘળાં મનવાંછિત પૂર્ણ થાઓ.
૧૮મી ગાથામાં સ્તોત્રકાર કહે છે, હે પ્રભુ, મારું મન અપ્રસન્ન અને અવ્યવસ્થિત છે. શરીર પણ અવિવેકવાળું અને આળસને લીધે બેકાબૂ છે. તે માટે મારે તે તમારો મહિમા જ પ્રમાણ છે. માટે મારા પર કૃપા કરે. મને પવિત્ર કરે. હે પાર્શ્વનાથ પ્રભુ, મારી અવગણના ન કરે. દુઃખથી વિલાપ કરતા એવા. મારું રક્ષણ કરો. રાગ વગેરે શત્રુઓથી મારું રક્ષણ કરો.
૨૦ મી ગાથામાં સ્તોત્રકાર કહે છે, હે પ્રભુ, તમે જ મારા સર્વ ઐશ્વર્ય સંપન્ન સ્વામી છે. તમે જ મારાં માતાપિતા છે. તમે જ પ્રિય કરનારા એવા મિત્ર છે. તમે જ મારા રક્ષક છે. તમે જ મારા મતિદાતા છે. તમે જ મારા તારણહાર છે, તમે જ મારું કલ્યાણ કરનાર ગુરુ છે. ચારે બાજુથી દુ:ખના સમૂહથી ઘેરાયેલો રાંક થઈ ગયેલો હુ નિર્ભાગ્યશિરોમણિ છું. છતાં પણ મેં તમારાં ચરણકમલને આશ્રય લીધે છે. માટે હે જિનેશ્વર દેવ !. મારું રક્ષણ કરે.
૨૮ મી ગાથામાં આચાર્ય શ્રી કહે છે, “આપ મારું કાર્ય નહિ કરે તે પણ હું બીજા કોઈ દેવ પાસે પ્રાર્થના કરવાને નથી. અનંત દયાના સ્વામી એવા આપને છોડીને હું બીજા કોની પાસે પ્રાર્થના કરું ? જે આપ મારી અવગણના કરશો તે મારું શું થશે?'
Page #241
--------------------------------------------------------------------------
________________
-૨૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ આ સ્તોત્રની પંક્તિએ પંક્તિએ ભક્તિભાવ ઊછળતે દેખાય છે. પાર્શ્વનાથ ભગવાનને મહિમા વર્ણવતાં ભક્તહૃદય પોતાના કલ્યાણની પ્રાર્થના કરે છે. ભક્તહૃદયની આર્જવતા, દીનતા, તાલાવેલી, અનન્યનિષ્ઠા અને સમર્પણભાવનાનાં દર્શન પ્રત્યેક ગાથામાં થાય છે. તેત્રમાં ગુંથાયેલા ભાવ જે શુદ્ધ હૃદયમાં પ્રતિબિંબિત થાય તે સ્તોત્રમાં દર્શાવાયેલા લાભ સ્તોત્રને પાઠ કરનાર મેળવી શકે. શ્રી અભયદેવસૂરિએ આ સ્તંત્રની ૧૭મી ગાથાની રચના કરતાં સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી એમ -વૃદ્ધ સંપ્રદાય કહે છે.
फणिफणफारफुरंत रयणकर रंजियनहयल, फलिणीकंदल दलतमाल-निलुप्पल सामल । कमठासुरउवसग्गधग्ग संसग्ग अगंजिय, जय पच्चक्ख जिणेस पास थंभणयपुरद्विय ॥१७॥
આ સ્તોત્ર નિતાંત ભક્તિનું સ્તોત્ર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઉપાસનામાં તે પ્રબળ અવલંબન છે. ઉપાસકેને ઉપાસનાનો ભાર્ગ દર્શાવતું આ સ્તોત્ર સહદને કાવ્યરસથી તૃપ્ત કરે તેવું બન્યું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૪
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
ડૉ. કુમારપાળ દેસાઈ
કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લેપી શકતું નથી. વર્ષોના કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં એ પગલાં ભુંસાઈ શકતાં નથી. આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિને દઢ અને તેજસ્વી કાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ, કે જેમની શિકાગો વિશ્વધર્મ પરિષદની કામયાબી આજેય સહુના હેઠે રમે છે, પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી હતા. પરંતુ ઘરદીવડાએને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વિસરી ગયો છે. જે પ્રજા પોતાના ચેતનગ્રંથે જેવા સત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જતી હોય છે.
પણ ખેર ! આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળો પડદે હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગે શહેરમાં મળેલી એ ધર્મ પરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જંદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
એમાં એક હજારથી વધુ નિબંધનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્દઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાને ભારતમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મ પરિષદને હેતુ વતે જગતને જુદા જુદા ધમેનું જ્ઞાન આપવાને, સર્વ ધર્મના અનુયાયીઓ વચ્ચે ભ્રાતૃભાવ પ્રગટાવવાને અને એ રીતે એની નેમ હતી વિશ્વશાંતિ સ્થાપવાની.
ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબે ઝબ્બે, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળાં જેડાં. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા. તાટશ્યવૃત્તિ અને વાફચાતુર્યથી વિશ્વધર્મ-પરિષદ મે હિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વને વિદ્વાનમાં જે રોચકતા સાથે જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌવંત્યા વિદ્વાનનું સાંભળ્યું ન હતું. વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાતિની એવી વિદ્વત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણથી સ્પષ્ટ કરવાની એમનામાં અને ખી! ક્ષમતા હતી. એક બાજ પિતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પિતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃત અભ્યાસ જ પૂરતા ન હતા. પરંતુ ભારતની ગતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત કરવાની જરૂર. હતી વીરચંદભાઈએ એ આત્મસાત કર્યું હતું. આથી જ કયાંક
Page #244
--------------------------------------------------------------------------
________________
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૨૫ એ જેને લાગે છે, કયાંક હિંદુઓની તરફદારી કરે છે, પણ બધે જ એ ભા૨તીય લાગે છે.
એમની વાણુમાં પિોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી લાગણું અને ભાવનાઓને સ્પર્શ હતિ. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાંતના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચન આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન, બૌદ્ધદર્શન વિશે પ્રવચન આપ્યાં છે, જ્યારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝેક જોવા મળે. છે, અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને, વિદેશમાં ભારતીય દર્શનેની મહત્તા બતાવી છે.
- વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યને પક્ષ લીધે. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને
સ્પર્શી જતી હતી. આ ધર્મ પરિષદમાં રેવન્ડ એફ. પેન્ટેકેટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડયો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનાર એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું : આનંદ અનુભવું છું. પણ મારા સમાજની જે ટીકા થઈ. તેને. મારે જવાબ આપ જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું, “આ એ હિંદુ ધર્મ છે જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નવું છે કે કઈ હિંદુ કયારેય અસત્ય બેલ જ નથી અને કોઈ હિંદ જીને કયારેય અપવિત્ર જાણી નથી.' '
જે-૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ - ગુચ્છ ૨
3
વીરચંદ ગાંધી સભાને સામે પ્રશ્ન કરે
આટલું કહ્યાં બાદ છે. Even in the present day, where is the chaster woman or milder man than in India?'
-
૨
<
$
નેધપાત્ર ખાખત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજ્જના સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીએની નિર્ભિકતાથી ટીકા પશુ કરી. ‘India's Message to America ' અને ' Impressions of America' જેવા લેખામાં અમેરિકાના લેાકા પ્રત્યે પેાતાના દૂકાળા પ્રતિભાવ આપ્યા છે, પણ ખીંજી ખાજુ · Have Christian Missions to India been Successful ?' જેવા લેખામાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલાચના કરી છે. એમણે કહ્યું હતું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યુ· હશે કે ભારતના લાા કેટલા ગદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે પણ તમે કયારેય એ મિશનરી પાસેથી, જે માનવાતને પ્રશ્નના સન્દેશા આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારુ ખાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કાઈ જકાત નાંખી નથી, જ્યારે ખીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર ખસે ટકા વેરા નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી ? એ પછી શ્રી વીરમંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છેઃ
If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals
.
Page #246
--------------------------------------------------------------------------
________________
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૨૭
who happen to belong to their religion or to their country ?'
શિકાગાની આ વિશ્વધર્મ પરિષદમાં વીરચ`દભાઈએ જૈન ધર્માંની સક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને એ ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવ તત્ત્વ, છ પ્રકારના જીવા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સૌંબંધી જૈનદનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની ખાખતા રજૂ કરીને સહુને મુગ્ધ કર્યાં, જૈન ચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધમ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગવેષણા કરી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મ થી.. પ્રાચીન છે એ તથ્યનુ પ્રતિપાદન કર્યું.. આ બધાંને પરિણામે જૈન શ્વમ એ એક પ્રમાણુયુક્ત અને બુદ્ધિવાદી ધ પ્રણાલી છે એવુ સત્ય સહુને સ્વીકારવા જેવું લાગ્યું. આ નવીત સમજ અંગેના આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એવા અભિપ્રાય આપ્યા કે ધર્માંની લેાકસભામાં અનેક તત્ત્વચિંતા, ધર્મોપદેશકે અને વિદ્યાના હિંદુસ્તાનથી આવીને ખેાલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દષ્ટિ રજૂ કરી, ધર્માંના આ મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકના ધમ જ્ગતના માટા ધર્મોની હરોળમાંના એક છે એવુ' લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમની વાર્ષ્યા અને એમને શક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલૂમ પડયાં. એમાંથી ભારાભાર પાંડિત્ય અને ચિંતન-મનન સાંપડયાં, તેમ છતાં એ બધાંમાંથી તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહરથને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તા તે માત્ર ગૃહત્ય કુટુંબના સજ્જન છે, કાઈ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નીં, છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના
Page #247
--------------------------------------------------------------------------
________________
- જૈન સાહિત્ય સંમારાહુ – ગુચ્છ ૨
૨૨૮
ગુરુએ કેવા હશે ? એમની સાદી પણ સચાટ જીવનધર્મ-ફિલસ ફી જરૂર સમજવા-જાણવા જેવી છે.’
શ્રી વીરદ રાધવજી ગાંધીનાં જૈન ધર્માવિષયક પ્રવયનેાની એક ખીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મોની ટીકાને આશરા લીધા નથી. જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનાર સાચા જૈતને જેમ આપે તેવી સાંપ્રદાયિક આગ્રહ અને પૂર્વાગ્રહેાથી મુક્ત એવી તટસ્થ એમની વિચારસરણી છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસને ત્રિવેણીસંગમ એમનાં પ્રવચનેમાંથી પ્રગટે છે. એમનામાં ધ પ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડ બર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનુ સમીકરણ થતાં એમનાં વક્તવ્યા, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં. એમણે ‘The Yoga Philosophy', ‘The Jain Philosophy' જેવાં પુસ્તક આપ્યાં છે, પરંતુ એમનુ ઉત્તમ પ્રદાન તા - The Karma Philosophy ' ગણાશે, જેમાં જૈન ધર્મોની કંમ-ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધમ ભાવનાના માર્મિક પરિચય મળે છે.
>
શ્રી વીરચંદ રાધવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક નહોતા બલકે દેશહિતની ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ વાધ, સાપ અને રાજ્ આા દેશ છે. ખ્રિસ્તી પ્રચારકાએ પણ હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર વિદેશમાં રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ ભારતની સાચી સમજ વિદેશીએમાં જાગે તે માટે વિવેકાનંદ જેટલા જ પ્રયાસ કર્યા હતા. એમણે ભારતીય સંસ્કૃતિનુ મહત્ત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, આશ્ચય ની વાત તા એ છે કે ભારત ઉપર વિદેશીએ સતત.
C.
"
Page #248
--------------------------------------------------------------------------
________________
વિરલ પ્રતિભા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૨૨૯
હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણેાની આફતા આવ્યા છતાં ભારતના આત્મા જીવંત રહ્યો છે. એના આચાર અને ધર્માં સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીતે જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધને, આતિથ્યસત્કાર, તારી પૂજા, પ્રેમ અને આદર બધું જ ભારતમાં કઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તા ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શક્ત, પેાતાની મનાવી શકત, પશુ એવું નથી બન્યું, નહિ બની શકે. '
છેક ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી હતી. એક વાર એમણે અમેરિકન લેાકાને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કાઈ પણ દેશ પર આક્રમણ નહી કરે.
૧૮૯૩ માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતુ.. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ !
પણ હું તાએથી ય આગળ વધીને કહીશ કે આ ધર્મજ્ઞાતા અનેાખા ક્રાંતદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનુ જોઈ શકે તે ક્રાંતદ્રષ્ટા, વમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાંતદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણુ પણ ફૂટપુ નહાતુ ત્યારે વીરચ ́દભાઈએ એમ કહ્યું કે હિન્દુસ્તાન આઝાદ થશે તા બધા દેશા સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પ્રારનું દર્શન કરતા વીરચંદભાઈ ‘The Jain Philosophy'
' '
૬.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જૈન સાહિતી સમારેહ- ૭ ૨
વિશેના એમના પ્રવચનમાં કહે છે: “You know, my brothers and sisters, that we are not an independent nation; We are subjects of Her Gracious Majesty Queen Victoria ibe defender of the: faith', but if we were a nation in all that, name implies with our own government and our own rulers, with our laws and institutionscontrolled by us free and independent, I affirm that we should seek to establish and for ever maintain peaceful relations with alb the nations of the world." . - શ્રી વીરચંદભાઈને એટલો બધો પ્રભાવ પડયો કે વિશ્વધર્મ પરિષદના આવાહકે અને વિદ્વાનોએ એમને રૌયચંદ્રક એનાયત કર્યો હતિ. એ પછી ૧૮૯૪ની ૮મી ઓગષ્ટ કાસાડેગા શહેરના નાગરિ કેએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતા. એમણે આ શહેરમાં “Some mistake corrected” અંગે પ્રવચન આપ્યું હતું. અને એ પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું એમ બોલો કેરીયર” અખબાર નેંધે છે. અમેરિકામાં એમણે The Gandhi Philosophical Society” અને “The School of Oriental Philosophy' નામની બે સંસ્થાની સ્થાપના કરી. શિકાગોમાં “Society for the Education of women of India” નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવર્ડ હતા કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી શુહ શાકાહાર અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યા હતા. સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાની જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈના શિષ્યા બની ગયાં અને તેઓ જેનેની જેમ વિધિસર સામાયિક પણ કરતાં હતાં.
Page #250
--------------------------------------------------------------------------
________________
વિરલ પ્રતિય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૩૧
આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇગ્લેન્ડ આવ્યા. અહીં એમણે બેરિસ્ટર થવાની ઇચ્છા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનને ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કર્યો. ઈગ્લેંડમાં જેન ધર્મની જિજ્ઞાસા જઈને એમણે શિક્ષણ વર્ગ છે. આગળ જતાં લંડનમાં જેન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. એક ધર્મજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારને ત્યાગ કરીને જેન ધર્મને
સ્વીકાર કર્યો એમણે વીરચંદભાઈનાં ભાષાની નેધ રાખી, તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. આ ઉપરાંત વિશ્વધર્મ પરિષદના પ્રમુખ ચાર્જ સી. બની એમનાથી પ્રભાવિત થયા હતા. અને વીરચંદભાઈએ ભારતમાં ૧૮૯૬-૯૭ માં દુષ્કાળ પડયો ત્યારે અમેરિકામાં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિના પ્રમુખ સી. બેની હતા. આ સમિતિએ તત્કાળ ચાલીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ જેટલાં વ્યાખ્યા આપ્યાં હતાં. તેઓ ગુજરાતી હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત અને ફ્રેન્ચ જેવી ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.
આમ ઓગણત્રીસ વર્ષનો એક યુવક પરદેશગમનની ખફગી વહેરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહીં બલકે ત્રણ-ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈન દર્શનને જ નહીં બહેઠે ભારતીય દર્શનને પ્રચાર કરે તે કેવી વિરલ ઘટના કહેવાય! "
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અ૯૫ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં એ બી. એ. થયા હતા. જેના સમાજમાં ઔર્સ સાથે બી. એ. થનારા એ પ્રથમ સ્નાતક હતાં. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાસ્કૂટવા વી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલી આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાયું. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જેન એસેસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જૈન સાહિત્ય સમારેહ – ગુ૭ ૨
તરીકે પાલિતાણા આવતા યાત્રીઓને મૂંડકાવેરા નાબૂદ કરવાનું કામ કરેલું મૂડકાવેરા અને બીજી રનડથી પરેશાન થઈને આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકાર સામે કેસ કર્યાં હતા. પરંતુ પાલિતાણાના ઠાકાર સુરસિંહજી પર પાલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પાલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યા. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધા. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને માતને ખાથ ભીડવા જેવું હતું. પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘેાડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુબઈના ગવન ર લેરે અને પેાલિટિકલ એજન્ટ કૅલ વારસનને મળી સમ રજૂઆત કરી મૂડકાવેરા નાબૂદ કરાવ્યા. અંગ્રેજ મેડમસાહેબે સમેતશિખર પર ુરાની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું હતું તે દૂર કરાવવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલ્કત્તામાં છ માસ રહી ખ'ગાળી ભાષાના અભ્યાસ કર્યો અને આખરે સમેતશિખર જૈનાનુ' તીર્થં સ્થાન છે, ખીજા કાઈને ત્યાં ડખલ કરવાના અધિકાર નથી' એવા ચુકાદા મેળવીને તેમજ કારખાનુ દૂર કરાવી તે જ જગ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદના સુંદર ઉડેલ તેમે લાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય વા શુ‚ પરિષદમાં સમય એ શયાના પ્રતિનિધિ તરી કે હાજરી આપી હતી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. તે રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખારાકના અખતરા કર્યાં હતા. તેઓ ગાંધીજીના સપર્ક માં પણ સારી રીતે આવ્યા હાય તેમ લાગે છે, કારણ કે વીરચ દભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંજી આશીર્વાદ સાથે પૂછે છે કે, પિતાજીના આદર્શમાંથી કંઈ જાળવી રાખ્યા
"
"
ખા
Page #252
--------------------------------------------------------------------------
________________
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૨૩૩
આવા વીરચંદ રાધવજી ગાંધીનુ` સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું હતું. માત્ર સાડત્રીસ વર્ષોંની આયુમાં દૈવી અપૂ` સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકાલને એક શેર છે:
હારે। સાલ નરગીસ અપની મેનૂરીપે રાતી હૈ, ખડી મુશ્કિલ સે હાતા હૈ યમનમે દીદાવર પૈદા.’
છે.
સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે આ નરગીસનુ પુષ્પ હજા વર્ષથી પેાતાની જ્ગ્યાતિહીનતા માટે – મેનૂરી માટે – રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં અને જોનારા (દીદાવર ) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.
વીરચંદ રાધવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક 'દીદાવર હતા 1
Page #253
--------------------------------------------------------------------------
________________
“સુમપુત્તરિય”: એક અભ્યાસ
પ્રા, અરુણ શાંતિલાલ જોષી
ધર્મના દાન તપ, શીલ અને ભાવ એવા ચાર ભેદમાં ભાવનું મહત્ત્વ સવિશેષ રીતે સ્વીકારાયું છે; જાણીતી કહેવત મન ચંગા તો કથરોટમાં ગંગા” પણ મન અથવા મનના વિષય ભાવનું મહત્ત્વ પ્રદર્શિત કરે છે. ભવસાગરને તરવા માટે ભાવ હેડી છે, સ્વર્ગે જવા માટે નિસરણી છે અને મનોવાંછિત વસ્તુ મેળવવા માટે ભાવ ચિંતામણિરત્ન સમાન છે. આ વાતને રસિક કથા દ્વારા અનંતહંસરચિત “સિરિ પુરવયં 'માં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. ભાવ થકી, સાધુ થયા વગર, ગૃહવાસમાં વસતાં વસતાં પણ કેવલી થઈ શકાય છે એ વાત નીચેની કથા દ્વારા કવિએ સ્પષ્ટ કરેલ છેઃ
દુર્ગમપુરના રાજ દ્રોણ અને રાણી કુમાને પુત્ર નામે દુર્લભ રાજમદને લીધે નાનાં બાળકોને આકાશમાં દડાની જેમ ઉછાળવામાં આનંદ પ્રાપ્ત કરતા હતા. તે નગરના ઉદ્યાનમાં એક વાર સુલોચન નામના કેવલી પધાર્યા. તેમની પાસેથી ભદ્રમુખી યક્ષિણીએ માહિતી મેળવી કે પિતાને પૂર્વભવને સુવેલ નામને પતિ રાજકુમાર દુર્લભ તરીકે જન્મે છે. પછી બાળકોને ઉછાળવામાં તલ્લીન એવા તે રાજકુમારને તે યક્ષિણું પિતાના દિવ્ય ભવનમાં લઈ આવી અને
૧ “મા વિ મનોવિસ – સિરિમાલકા, ગાથા ૨૧ ૨“ પુરવરિયમ્', ગાથા ૬
Page #254
--------------------------------------------------------------------------
________________
Mાપુરારિ' : એક અભ્યાસ
૨૩૫ કુમારના ચિત્તમાં પણ પૂર્વભવને સ્નેહ જાગ્રત થતાં બંને યથેચ્છ રીતે સમય પસાર કરવા લાગ્યાં.
રાજકુમાર દુલભનાં માતાપિતાએ કુમારની શોધખોળ આદરી. પણ કંઈ પરિણામ આવ્યું નહિ કેવલી મુનિને પૂછવાથી બધી વાતથી વાકેફ થયા પછી તેઓએ મુનિ પાસેથી આરિત્ર લીધું અને ભવિષ્યમાં ચોક્કસ થનારા પુત્ર-મિલનના પ્રસંગની રાહ જોવા લાગ્યાં. વિહાર કરતાં કરતાં કેવલી સુલોચન મુનિ તે જ ઉદ્યાનમાં. પાછા ફર્યા. યક્ષિણીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે કુમારનો અંત નજીક છે તેથી તેનું આયુષ્ય સાંધવાને ઉપાય પૂછવા તે કેવલી. મુનિ પાસે આવી. એ ઉપાય મળવો અસંભવિત છે એમ જાણ્યા બાદ તે ખૂબ જ ખેદ પામી અને જલબિન્દુ સમ અસાર સંસારનું મમત્વ નકામું છે એમ ખ તરી થતાં યક્ષિણ કુમારને તે કેવલી પાસે લાવી ત્યાં તેનાં પુત્રવિરહથી વિવળ માતા-પિતાને કુમારફરીથી મળે અને એ પ્રસંગે મુનિ મહારાજે મનુષ્યજીવનની દુર્લભતા સમજાવતી એક કથા કહી. તે કથામાં, રત્નપરીક્ષા ગ્રંથને અભ્યાસ કરનાર એક કળાકુશળ વેપારી મહામહેનતે પ્રાપ્ત થયેલ ચિતામણિ રત્નને સમુદ્રમાં પ્રમાદને કારણે ગુમાવે છે એમજણાવી માનવજીવનને અનેક મુશ્કેલીઓ બાદ મેળવ્યા પછી પ્રમાદ ન કરવો જોઈએ એમ ભારપૂર્વક બંધ આંખે, આ દેશના સાંભળ્યા બાદ યક્ષિણીને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તે ચવીને વૈશાલીના ભ્રમર. - રાજાની સત્યશીલ સંપન્ન કમળા નામે પત્ની થઈ. ભ્રમર અને કમળા જૈન ધર્મનું પાલન કરતાં કરતાં શુભ અધ્યવસાયપૂર્વક દેવગતિને પામ્યાં. કોણ, કુમા અને દુર્લભ મૃત્યુ પછી મહાશુક્ર દેવલોકમાં મંદિર વિમાનમાં જન્મ્યાં, ત્યાં દેવનું આયુષ્ય પૂરું કરી પુણ્યશાળી દુર્લભ રાજકુમારને જીવ રાજગૃહના રાજા મહેન્દ્રસિહની રાણી કુમ્માની. મુખમાં ઊતરી આવ્યા.રાણી છું અમાએ યોગ્ય.
Page #255
--------------------------------------------------------------------------
________________
-૨૩૬
જૈન સાહિત્ય સમા રાહ – ગુછ ૨
સમયે પુત્રરત્નને જન્મ આપ્યા અને રાણીને ધમ શ્રવણુનુ દોહદ થયું... હાવાથી તે કુમારનું નામ ધમ દેવ રાખવામાં આવ્યું. તેનું હુલામણાનું ખીજું નામ કુમ્માપુત રાખવામાં આવ્યું. પેાતાના પૂર્વભવમાં બાળકોને તેણે ખૂબ પજવેલાં તેથી આ ભવમાં તે ઢીંગુજી રહ્યો પણ વિષય પ્રત્યે વિરક્ત રહ્યો. જાતિસ્મરણ થતાં તેણે ભાવનાના બળથી કર્માંના ક્ષય · કર્યાં અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું; પરંતુ પોતાનાં માતાપિતા પુત્રવિયોગે મૃત્યુ ન પામે એ માટે તેણે ભાવદીક્ષા લઈ ઘરમાં રહેવાનુ નક્કી કર્યુ,
ઉપર જેના ઉલ્લેખ થયા છે એ કમળા, ભ્રમર, દ્રોણુ અને અને કુમા દેવલાકમાંથી વ્યુત થઈ ખેચરેા થયાં અને તેમણે ચારણમુતિ પાસે ચારિત્ર લીધું. પછી જિતેન્દ્ર ભગવાનની પાસેથી મળેલી માહિતી મુજબ તેઓએ કુમ્માપુત્ત પાસે જઈ તેમની પાસેથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.કુમ્માપુત્તે પોતાનાં માતાપિતા તેમજ બીન અનેક ભવ્યજીવાને બેધ આપ્યા અને પછી પોતે પણ મનહર ભાવથી પુણ્યાત્મા ગૃઙ્ગસ્થવાસમાં રહેવા છતાં કેવળજ્ઞાન પામે છે એવું દૃષ્ટાંતપૂ કનું જીવન જીવી શાશ્વત મેાક્ષ પામ્યા. કુમ્માપુત્ત એક પૌરાણિક કથાનુ પાત્ર છે. ઋષિમડળમાં માત્ર એક જ શ્લેકમાં જણાવવામાં આવ્યું છે કે :
66
""
હું કુમ્માપુત્તને નમુ` છુ.. ખે હાથ માત્રની ઊંચાઈ હાવા છતાં ત્રણ ગુપ્તિથી, રક્ષાયેલા તે પ્રતિબાધ પામ્યા અને સિદ્ધિ પામ્યા. ” ઋષિમ`ડળ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે તેમાંની શુભવનની ટીકાને અનુસરીને ‘ કુમ્માપુત્તરિયમ્'ની ૧૯૮ ગાથાઓ કાવ્યમયતાથી રજૂ કરવામાં આવી છે. સાવ સામાન્ય કથાનકને કવિનાં પ્રાતિભ ચક્ષુ નિરાળી રીતે નિહાળે છે અને ખૂબ જ રોચક રીતે રજૂ કરી શકે છે .એ હકીકત ‘ કુમ્માપુત્તરિયમ' વાંચતાં અનુભવી શકાય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
કુપુત્તરિયમ” ઃ એક અભ્યાસ
૨૭"
કુમ્માપુરચરિયમ્'નું પ્રધાન લક્ષ્મ ભાવનું મહત્ત્વ સમજ- . વવાનું છે. એ માટે કવિએ કેટલાંક સુંદર પદ્યો આપ્યાં છે. કેટલાંક પોને આસ્વાદ લઈએ :
दाणतवसीलभावणभेएहि चउव्विहो हवइ धम्मो । सम्वेसु तेसु भावो महप्पभावो पुणेयव्वौ ॥ ५
(દાન, તપ, શીલ અને ભાવના આમ ચાર ભેદથી ધમ ચાર પ્રકાર છે. તે બધામાં ભાવને મહાન પ્રભાવવાળો જાણવો.)
भावो भवुदहितरणी भावो सग्गापग्गापुरसरणी । भवियाण. . मणचितिअअचिंतचिंतामणी भावो ॥ ६
(ભાવ ભવસાગરને તરવા માટે વહાણ સમાન છે. સ્વર્ગ અને મોક્ષને પામવાની નિસરણી જેવો છે અને ભવ્યજીને મન-- માં ચિંતવેલી અકય વસ્તુ મેળવી આપનાર ચિતામણિ રત્ન છે. )
दाणतवसीलभावणभेआ चउरो हवति धम्मस्स । तसु . वि भावो परमोसहमसुहकम्माण ॥ १९०
(ધર્મના ચાર ભેદ છે : દાન, તપ, શીલ, ભાવ, તેમાં ભાવ. મુખ્ય છે અને તે અશુભ કર્મનું પરમ ઔષધ છે.)
दाणाणमभयदाण नाणाण जहेव केवल नाण । झाणाण सुक्कझाण तह भावो सव्वधम्मेसु ॥ १९१ कम्माण मोहणिज्ज रसणा सव्वेसु इंदिएसु जहा । बंभन्वय वयेसु वि तह भावो सव्वधम्मेसु ॥ १९२
(દાનમાં જેમ અભયદાન, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન અને ધ્યાનમાં જેમ શુકલ ધ્યાન તેમ સર્વ ધર્મમાં ભાવ મહાન છે. કર્મોમાં.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જૈન સાહિત્ય સમારોહ – ગ૭ ૨
જેમ મોહનીય કમી, સર્વ ઇન્દ્રિયમાં જેમ રસના, વ્રતોમાં જેમ -બ્રહ્મચર્ય તેમ સર્વ ધર્મમાં ભાવ મુખ્ય છે.) ( હિન્દુ ધર્મમાં છે એવી પુનર્જન્મની માન્યતા પણ અહીં જેવા મળે છે. કથામાં આવતી વિગત અનુસાર સુવેલ સંધર, દુર્લભ નામને રાજકુમાર બીજા જન્મમાં બને છે અને સુવેલ સંધરની પત્ની માનવતી યક્ષિણ તરીકે અવતરે છે. પછીના જન્મમાં તે ભ્રમર ૨ાજાની પત્ની કમળા તરીકે જન્મે છે. દુર્લભ બીજા જન્મમાં - ધર્મદેવ અથવા કુમાપુર તરીકે અવતરે છે. ભ્રમર, કમળા, દ્રોણ અને કુમા અન્ય જન્મમાં ખેચર તરીકે પ્રાદુર્ભાવ પામે છે. આ બધા છ વર્ગનું સુખ ભોગવવા પણ ભાગ્યશાળી થાય છે પણ સાધુધર્મ કે ગૃહસ્થધમ આરાધવાની સ્વર્ગલોકમાં સ્થિતિ નથી તેથી સર્વ દેવો હંમેશાં માનવજન્મની પ્રતીક્ષા કરતા હોય છે, કારણ કે માનવજીવન પ્રાપ્ત કર્યા વિના મુક્તિ મેળવી શકાતી નથી, સ્વર્ગ કરતાં પણ માનવજન્મની મહત્તાનું આ વિશિષ્ટ કારણ છે.
“કુમારૂત્તરિયમ'માં જીવનમાં ઉપયોગી એવાં સુંદર દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. તેમાં કલાકુશળ વણિકનું દષ્ટાંત ખૂબ જ જાણીતું છે. તેની વિગત અનુસાર, એક કલાકુશળ વણિક રનપરીક્ષા ગ્રંથનો અભ્યાસ ગુરુ પાસે કરતો હતો. જલકંત, સૂકંત, સેગંધિય આદિ ૨ની પરીક્ષા કરવામાં તે પાવર બજે પણ તેને ચિંતામણિ પ્રાપ્ત કરવાની ધૂન લાગી. તે મણિ કયાંયથી મળ્યો નહિ એટલે ગુરુની સૂચનાથી તેણે બેટમાં આવેલ આશાપુરીની આરાધના કરી. દેવીએ ના પાડી પણ ત્રાગું કરીને તેણે તો મણિ મેળવ્યો જ. પણ પાછાં ફરતાં પ્રમાદથી તે મણિ સરકીને
૧. “જૈન દર્શન : એક દષ્ટિપાત,” ડ. વી. જે. ચોકસી – ચિંતનપરાગ”.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૯.
પાપુરારિયમ' : એક અભ્યાસ સમુદ્રમાં પડયો અને અને કપાયે પણ પાછો મળે નહિ. આ કથા કહી કેવલી કહે છે કે :
तह भणुअत्तं बहुविहभवभमणसएहि कहकहविलद्धं । खणमित्तण हारइ पमायभरपरवसा जीवो ॥ १९
(તે જ રીતે અનેક પ્રકારના ભવમાં ભ્રમણ કર્યા બાદ મુશ્કેલીથી મેળવેલે આ માનવજન્મ ખૂબ પ્રમાદને લીધે જીવ ક્ષણ વારમાં ગુમાવી બેસે છે). ગાથા ૧૪૦ માં વિનીતાનગરીના રાજા ભરતનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. અરીસાભવનમાં વીંટી પડી જવાથી તેને પોતાની જાત કુરૂપ લાગી અને સંસારની અસારતા સમજાતાં કેવળજ્ઞાન થયું. ગાથા ૧૪૧ માં ઈલાપુત્રની વાતને ઉલ્લેખ છે. ઇલાપુત્રની પસંદગી પામેલી કન્યા ઢેલ વગાડતી હતી અને ઇલાપુત્ર વાંસ ઉપર નૃત્ય કરતે હતો. પ્રેક્ષક તરીકે રહેલ રાજ ઇલાપુત્ર મૃત્યુ પામે એમ ઈચ્છતા હતા તે સમયે મુનિઓનું દર્શન થતાં દલાપુત્રને વૈરાગ્ય થયો. ગાથા ૧૪ર માં ભરતેશ્વરનું નાટક કરતા અષાઢાભૂતિની ખૂબ જ જાણીતી કથા દષ્ટાંત તરીકે આપીને કવિએ પોતાની રચનાને ખૂબ જ રોચક બનાવી છે.
“ “કુષ્માપુન્નચરિયમ'ના કર્તાને પ્રાકૃત ભાષાના આ કાવ્યમાં. સંસકૃત સુભાષિત પ્રયોજવાનો શોખ વર્તાઈ આવે છે. એ સુભાર , ષિત બહુ જ સરળ ભાષામાં જીવનપયોગી ઉપદેશ આપી જાય . એવાં છે. આયુષ્ય ઘટે પછી તેને સાંધવા કોઈ ઉપાય નથી. એમ વ્યક્ત કરતા એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કેઃ ' ना विद्या न च भेषज न च पिता नो वान्धवा नो सुताः .: नाभीष्टा कुलदेवता न जननी स्नेहानुबन्धान्विता । नार्थो न स्वजनो न वा परिजनः शारीरिक नो वलं नो शक्ताः सतत सुरावरवराः संघातुमायुः क्षमाः ॥ ५३
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જેન સાહિત્ય સમારોહ – ગુછ ૨
- " દયા વગર બધું નિષ્ફળ છે એમ વ્યક્ત કરતાં બે સુભાષિત અતિ સરળતાથી અર્થ સ્પષ્ટ કરે છે?
ददातु दानं विदधातु मौन वेदादिक' चापि विदांकरोतु । देवादिकं ध्यायतु नित्यमेव
न चेद् दया निष्फलमेव सर्वम् ॥ ११३ न सा दीक्षा न सा भिक्षा न तदान न तत्तपः । न तद् ध्यान न तन्मौन दया यत्र न विद्यते ॥ ११४ પ્રમાદની ભયંકરતા વર્ણવતા એક સુભાષિતમાં કહેવાયું છે કેઃ
प्रमादः परमद्वेषी प्रमादः परमो रिपुः । प्रमादो मुक्तिपूर्वस्युः प्रमादो नरकायतनम् ॥ १६१.
આ કાવ્યમાં સુંદર અલંકારની યોજના પણ ધ્યાન ખેંચે છે. તેમાં પણ (૧)માં યમક, (૨)માં યમક, (૩)માં યમક, (૬)માં રૂપક, (૧૧)માં ઉપમા, (૧૩)માં ઉપમા, (૧૯)માં યમક, (૨૦)માં ચમક, (૩૨)માં યમક, (૫૩)માં દીપક, (૫૯)માં રૂપક, (૬૬)માં ઉપમા, (૧૨૧ અને ૧૨૨)માં સ્વાભાક્તિ , (૧૩૦)માં વ્યતિરેક વગેરે અલંકારે ધ્યાન ખેંચે છે. છતાં પ્રાકૃત સાહિત્ય કૃતિહાસ પૃ. ૫૬૮ ઉપર હૈ. જગદીશચંદ્ર જૈન ધે છે કે મારે માહિ પ્રથા વાં નહીં હૈ ! એ વાત સાથે હું સહમત થઈ શકતા નથી.
આ કાવ્યમાં હાવક શ્રેણિ અર્થાત આધ્યાત્મિક વિકાસના માર્ગની છણાવટે સુંદર રીતે કરવામાં આવી છે. ગાથા ૧૭૭ થી ૧૮૨ માં કર્મક્ષયનો ક્રમ પ્રદર્શિત થશે છે. તેમાં કષાય, મિથ્યાત્વ,
Page #260
--------------------------------------------------------------------------
________________
પુરવારથ : એક અભ્યાસ
૨૪૧ સંજવલન ક્રોધ, બે ગતિ, બે આનુપૂર્વી આતાપ, ઉદ્યોત પ્રચલાપ્રચલા વગેરેને ઉલેખ છે.
શિલી તથા ભાષાની દષ્ટિએ તપાસતાં આ કાવ્ય "તેમાં જેવા મળતી નિરાડંબરી શિલીને કારણે ધાર્મિક પ્રચાર કરવામાં ખૂબ જ સફળ થાય એવું છે. તેમાં ભાવશુદ્ધિ, માનવજીવનની દુર્લભતા, દયાનું મહત્ત્વ, કર્મક્ષય, પ્રમાદિત્યાગ, ક્ષપક શ્રેણિને ક્રમ વગેરે વિષય ચર્ચાયા છે, પણ કવિએ રોચક શૈલીને પુટ આપેલ હેવાથી શ્રોતા કે વાચક કથાપ્રવાહમાં તણાતે જાય છે અને ક્યાંય કંટાળતા નથી.
આ કાવ્યની ભાષા અર્ધમાગધી નથી પણ મહારાષ્ટ્ર પ્રાકૃત છે. રામપાણિવાદ-કૃત સંસવહ પણ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે પણ તેના જેવી દુર્બોધતા અહીં જોવા મળતી નથી. કયાંક કયાંક સંસ્કૃત સુભાષિતે પણ કથાને વધારે મનોહર બનાવે છે. શૈલીની સરળતાને કારણે ઉપદેશાત્મક કથાસાહિત્યને આ કાવ્ય સુંદર, નમૂને પૂરું પાડે છે.
આ કાવ્યના કર્તા કોણ? –એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડે છે. કર્તાએ ૧૯૮ માં પોતાને પરિચય આપતાં કહ્યું છે કે
सिरि हेमविमलसुहगुरुसिरिजिणमाणिक्कसीसरयएण । रइ पगरणमेअं वाइज्जत चिरं जयउ ॥
અહીં નિમાળિણીયgi માં છઠ્ઠી વિભક્તિ માની અથ કરવામાં આવે તો કૃતિના કર્તા જિનમાણિજ્યના શિષ્ય હોય એવી કોઈ વ્યક્તિને ઉલેખ સમજાય અને એમ વિભક્તિ યોજના ન સ્વીકારતાં કર્મધારય સમજવામાં આવે તો જિનમાણિકને કર્તા માની શકાય. આ રચનાની બીજી એક-બે હસ્તપ્રતો તેના કર્તા, તરીકે અનહંસનું નામ આપે છે અને એ વાતને માટેનું સુચન
Page #261
--------------------------------------------------------------------------
________________
ઉઝર
જૈન સાહિત્ય સમારોહ – ગુછ- ૨
ગાથા ૧૯૭ માં જોઈ શકાય છે. કૃતિને આધારે કર્તાને સમય ૧૬ મી સદીને નક્કી થયું છે અને કવિએ વતનને કયાંય ઉલેખ કર્યો નથી. પણ બધી જ હસ્તપ્રત ઉત્તર ગુજરાતમાંથી મળી છે. તેથી અનુમાન થઈ શકે કે કત ઉત્તર ગુજરાતના વતની હશે.
જૈન પ્રવચનના ચરણકરણનુગ, ધર્મકથાનુગ, ગણિતનુયાગ અને દ્રવ્યાનુયોગ એવા ચાર વિભાગો છે. તેમાં ધર્મકથાનુગ સિવાયના વિભાગો મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચાસભર હોવાને કારણે ધર્મકથાનુયોગ વિશેષ પ્રાધાન્ય ધરાવે છે. તે રેચક કથાનકને કારણે જનસાધારણને પણ આકર્ષી શકે છે અને ધારી અસર ઉપજાવી શકે છે. આ પ્રવચનનો મુખ્ય ઉદ્દેશ ધર્મની શ્રેષ્ઠતા સ્થાપવાનો હોય છે. (“કુમ્માપુચરિયમ્' ગાથા ૯૦ માં કહેવાયું છે કે
ते धन्ना कयपुण्णा जे जिणधम्मं धरति निअहियए।) અન્ય ધર્મની ક્યારેકટીકા પણ કરવામાં આવી હોય છે. દા. ત., ૧૧૦ માં છ દર્શનના જાણકાર આચાર્યો પ્રત્યે આછો કટાક્ષ કર્યો છે. પ્રવચનની આ વિશિષ્ટતાનુસાર કુપુત્તરિયમ' એક સંક્ષિપ્ત આકારનું ધાર્મિક કથાકાવ્ય છે અને ઉપર જોયું તેમ ભાવશુદ્ધિની મહત્તા તેમાં સ્પષ્ટ કરવામાં આવી છે. મુક્તિ માટે દીક્ષા અનિવાર્ય નથી. બાહ્ય ઉપકરણે કરતાં ચિત્તની શુદ્ધિ વધારે જરૂરી છે એ હકીકત પ્રત્યે કવિએ વાચકોનું ધ્યાન સુંદર રીતે દેયું છે સિરિવાત્રા માં માત્ર કર્મનો સિદ્ધાંત વ્યક્ત કરવાને હેતુ પ્રધાન છે,
જ્યારે આ કાવ્યમાં કુષ્માપુરના વામનપણાનું કારણ આપી કમને સિદ્ધાંત તો વ્યક્ત થય જ છે અને સાથે સાથે ભાવનું મહત્વ પણ વ્યક્ત થયું છે. -
Page #262
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય સાધનાની જૈનશૈલી
પ્રા. મચંદ રતિલાલ શાહ
જૈનધર્મમાં બ્રહ્મચર્યની બે વ્યાખ્યા જોવા મળે છે. તેમાં પહેલી વ્યાખ્યા ઘણું વ્યાપક અને તાત્વિક છે? . ब्रह्मचर्य सत्यतपोभूतदयेन्द्रियनिरोधलक्षणम् ।
सूत्रकृतांगसूत्र, श्रुतस्कंध २, मध्य ५ गाथा १ એટલે કે સર્વ ઈન્દ્રિોના સંયમ દ્વારા સર્વ આમ્રવને-પાપવૃત્તિએને નિરોધ કરીને સત્ય, તપ જીવદયા વગેરે પિતાના આત્મિક ગુણોથી યુક્ત સ્વાત્મસ્વરૂપમાં ચર્ચા કરવી–૨મણુતા કરવી – તેનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્ચા કરવી તે જ બ્રહ્મચર્ય. આ વ્યાખ્યા પ્રમાણે કહી શકાય કે પરમાત્માસ્વરૂપને વિસ્મરીને કાંઈ પણ વિચારવું તે જ અબ્રહ્મચર્ય અને આપણે તાત્ત્વિક બ્રહ્મચર્ય કહીએ
બ્રહ્મચર્યની બીજી વ્યાખ્યા “મૈથુન વિરમણ'ના અર્થમાં છે. મિથુન વિરમણ એટલે કામગને ત્યાગ, પુરુષ–સ્ત્રી પરસ્પરના કામસંગથી દૂર રહે છે. સ્થૂલ વીર્યની રક્ષા એ તેનું મુખ્ય લક્ષણ છે. આને આપણે સ્થૂલ બ્રહ્મચર્ય કે કાયિક બ્રહ્મચર્ય પણ કહી શકીએ.
પ્રથમની વ્યાખ્યાવાળા તાત્વિક બ્રહ્મચર્યના પાલનમાં, હૃદય, મન કે શરીરમાં કિંચિત પણ વિકારવૃત્તિ હેતી નથી. તેથી આવા બ્રહ્મચર્યના ફળસ્વરૂપે સહેજે કાયિક બ્રહ્મચર્ય હોય છે. કાયિક બ્રહ્મચર્ય એ કાંઈ તાત્વિક બ્રહ્મચર્યનું દયેય નથી. તેનું શ્રેય તે.
Page #263
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારહ – ગુચ્છ ૨
૨૪૪
નિર્વિકાર આત્મરવરૂપમાં રમણુતા કરવાનુ... હાય છે અને એ રમણુતાના પરિણામે સ્થૂલ બ્રહ્મચર્ય તો સ્વાભાવિક નીપજી આવે છે, જેમ પૂર્વ દિશામાં દષ્ટિ લાગેલ હોય ત્યારે પશ્ચિમ દિશા તરફ જોવાની ક્રિયાને આપોઆપ અભાવ હેાય તેમ. બીજી રીતે કહીએ તેા સ્થૂલ બ્રહ્મચર્ય એ તાત્ત્વિક બ્રહ્મચર્યોંમાં સાધ્ય તા છે. પરંતુ તે પરમાત્મસ્વરૂપમાં રમણુતા સિદ્ધ કરવાના અતિમ સાધ્ધના એક સાધન તરીકે જ પરમાત્મપદની પ્રાપ્તિના લક્ષ્ય વિનાનું, આરાગ્યપ્રાપ્તિ માટે કે અન્ય કઈ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવાના હેતુથી પણ સ્થૂલ બ્રહ્મચય કાઈ શકે છે. સ્થૂલ વીય રક્ષા – કાયિકઃ બ્રહ્મચર્ય એ તેનુTM મુખ્ય ધ્યેય છે.
'તે પ્રકારના બ્રહ્મચર્યોંમાં કાયિક બ્રહ્મચય ની આવશ્યકતા તા હોય જ છે. વ્યવહારમાં કાયિક બ્રહ્મચર્યની સિદ્ધિ પણ ઘણી. કઠિન હાવા સાત્રિક અનુભવ છે. સાધારણ જનસમૂહનું માનસ માનવીના બાહ્ય આચાર પરથી તેને ઓળખવાનું હાય છે. તેથી કાઈ પણ દૃષ્ટિએ અવિવાહિત રહેનાર બધાંને બ્રહ્મચારી તરીકે ઓળખવામાં આવે છે.
બ્રહ્મચર્ય ના ભાવને વધુ સ્પષ્ટ કરવા, તેનાથી વિધી વિષય-વાસનાની વ્યાખ્યા આપતાં, • ઉત્તરાયધ્યયન સૂત્ર' અ. ૪ માં કહ્યું છે કે
' विषिदन्ति धर्म प्रति नोत्सहन्ते तेष्वति विषयाः । ' એટલે કે જેમાં પડવાથી પ્રાણી ધર્મ'ને ઉત્સાહ ગુમાવી બેસે તેવુ
*
નામ ‘વિષય ' છે. ‘ ભગવતીસૂત્ર' ૮-૨ માં એવી વ્યાખ્યા આપી કે જેમાં વિષયી પ્રાણી મોંધાઈ જાય તેનુ નામ વિષય છે.
विषीयन्ते निषधयन्ते विषयणोऽस्मिन्नति विषयः ।
ઉપદેશપ્રાસાદ ’માં કવિ કહે છે કે વિષ તા ખાવાથી મેાત લાવે છે, જ્યારે વિષય તા સ્મરણમાત્રથી નાશ કરી નાખે છે.
"
Page #264
--------------------------------------------------------------------------
________________
બ્રહાચર્યસાધનાની જૈનશૈલી
"૨૪૫ उपभुक्र विषं हन्ति, विषयाः स्मरणादपि । હિન્દુ ધર્મગ્રન્થ વગવાસિષ્ઠમાં વાસનાનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કેઃ दृढभावनयान्यकृपूवापरविचारणम् । यदादान' पदार्थस्य, वासना સા નિરાતે છે
આગળપાછળને વિવેકવિચાર છૂટી જઈને તીવ્ર આવેગથી પદાર્થને ગ્રહણ કરવામાં આવે તેને વાસના કહે છે.
હિન્દુ ધર્મમાં બ્રહ્મચર્યના ત્રણ અર્થ જોવા મળે છે. “ બ્રહૈ' એટલે (1) વય, (૨) આત્મા અને વિદ્યા. તથા “” એટલે (૧) રસણ, (૨) ચિંતન અને (૩) અધ્યયન. આ બંને શબ્દોને અનુક્રમે એડવાથી બ્રહ્મચર્યના આ પ્રમાણે ત્રણ અર્થ થાય છેઃ (૧) વીર્ય ૨ક્ષણ, (૨) આત્મચિંતન અને (૩) વિદ્યાધ્યયન. ત્યાં પણ વીર્યરક્ષણના અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ વધુ વ્યાપક અને માન્ય બનેલ છે.
શ્રી પાર્શ્વનાથની પરંપરામાં ચાર મહાવ્રતો પ્રચલિત હતા. એટલે કે બ્રહ્મચર્યને અપરિગ્રહવતમાં સમાવેશ થઈ જતો હતો. શ્રમણસંસ્થાની બ્રહ્મચર્ય પાલન અંગેની શિથિલતા દૂર કરવા, બ્રહ્મચર્ય પર ભાર મૂકવા ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને અપરિગ્રહથી જુદું પાડીને પાંચ મહાવ્રતાના આચારને ઉપદેશ કર્યો. આચારાંગ સૂત્રના નીચેના ઉલ્લેખથી સમજાય છે કે કેઈક કાળે માત્ર ત્રણ મહાવ્રતો જ અહિંસા, સત્ય અને અપરિગ્રહ જ પ્રચલિત હતા. અદત્તાદાન અને બ્રહ્મચર્યને અપરિગ્રહમાં સમાવેશ થયો હતે. જ્ઞાન વિનિ વાહિયા છે.
(પ્રાણાતિપાત મૃષાવાડ પરગ્રસ્થ ! ..... अदत्तादानमैथुनयोः परिग्रह एवान्तर्भावात त्रयग्रहणम् - રીકા) “આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અ. ૮, ઉદ્દેશક ૧
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ' ૨ જૈન ધર્મમાં બ્રહ્મચર્યની સાધનાને માટે જે નિયમો સૂચવવામાં આવ્યા છે તેને ' કહે છે. ગુતિ એટલે વાડ. છેડ નાને હોય ત્યારે તેની સુરક્ષા માટે જેમ વાડ હોય છે તેમ બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ વાડનું અથવા તેમાં એક ઉમેરીને દશ સમાધિ
સ્થાનકેનું પાલન કરવાનો આદેશ આપેલ છે. નવ વાડ કે નવ નિયમોને સારાંશ જોઈએ તે તેમાં સૂચન છેઃ બ્રહ્મચારીએ સ્ત્રી, માદા પશુ કે નપુંસકની વસ્તીથી દૂર રહેવું; સ્ત્રીનાં અંગોપાંગ ન જોવાં; તેમની સાથે એકાંત વાતચીત ન કરવી; તેમના હાસ્ય, -ગીત કે રુદનના અવાજ ભીંતની સાથે પણ ન સાંભળવા; ભૂતકાળની રતિક્રીડાઓને યાદ ન કરવી; સાદે અને માપસર આહાર રાખવો; ટાપટીપને ત્યાગ કરવો વગેરે નવ વાડને મુખ્ય ધ્વનિ આ સુભાષિતને મળતો છે?
धृत कुम्भसमा नारी तप्तांगारसमः पुमान । तस्माद्धृतं च वहि च नैकत्र स्थापयेद् बुधः ॥
એટલે કે નારી ઘીના ઘડા જેવી છે અને પુરુષ સળગતા અંગારા જે. બંનેના સંગથી જવાળા પ્રજવલિત થઈ જાય છે તેથી ઘી અને આગને કદી પણ બુદ્ધિમાન એકત્ર ન રાખે.
જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે. તેમાં ગૃહસ્થાશ્રમમાં જીવતા શ્રાવકે માટે મર્યાદાવાળા બાર વ્રતનું વિધાન છે ખરું, પરંતુ જેન ધમને બધે ઝેક સંન્યસ્તાશ્રમ – શ્રમણ જીવન તરફ છે નવ વાડનું સર્વાશે પાલન આજના યુગમાં તો શ્રમણવર્ગ માટે પણ અશકય બને તેવી પરિસ્થિતિ છે તો બ્રહ્મચારીની તે વાત જ શી ? સ્ત્રીનું દર્શન ટાળવું કે તેના અવાજે કાને ન પડવા દેવા વગેરે આજે શક્ય જ ક્યાં છે ? તે પછી બ્રહ્મચારી કે અમણે બ્રહ્મચર્યની સાધના કઈ રીતે કરવી ? "
Page #266
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યસાધનાની જૈનશૈલી
ર૪૭ - આ માટે જરા વિગતથી વિચારીએ : બ્રહ્મચર્ય સાધનાની મુખ્ય બે પદ્ધતિઓ જોવા મળે છે(૧) પ્રથમ પદ્ધતિ કાંઈક આવી છે – કામવાસનાનાં જે જે નિમિત્તો છે તે જીવ પર કાંઈ અસર ન કરી જાય તે માટે વ્રતપ્રતિજ્ઞા દ્વારા તેમનાથી કડકાઈપૂર્વક દૂર રહેવું. દા. ત., નવ વાડનું પાલન. (૨) બીજી પદ્ધતિમાં વિકારોનાં નિમિત્તોથી દૂર ભાગવાને બદલે, પ્રલે ભનેની વચ્ચે બ્રહ્મચર્યની સાધના કરવાની હોય છે. વિકાર-જાગૃતિનું ખરું કારણ આંતરિક મનમાં નેંધીને તત્ત્વજ્ઞાન, ધ્યાન, પ્રાર્થનાદિ દ્વારા મનશુદ્ધિ માટે મથતા રહીને પણ આ સાધક વિકારી નિમિત્તો વચ્ચે જીવવાનું સ્વીકારે છે અથવા તેની તેવી પરિસ્થિતિ, વાતાવરણ કે જરૂરિયાત પણ હોય છે. બાહ્ય નિમિત્તોને તે વિકારનું મૂળભૂત કારણ માનતા નથી એટલે સાવધ રહીને પણ ઓછામાં ઓછા નિયમોથી તે સંસાર અને સમાજની વચ્ચે જ પિતાની સંયમસાધના ચલાવે છે. આ બીજા પ્રકારની ઉપાસનાને મુખ્ય ધ્વનિ આવો છે –
मनसा एव कृतं पाप, पाप, न शरीरकृतम् कृतम् । येनैव आलिंगिता कान्ता तेनैव आलिंगिता सुता ॥
એટલે કે મનથી કરાયેલ પાપ એ પાપ છે, શરીરથી કરાયેલ નહીં. જેવી રીતે પ્રિયતમાને આલિંગન આપવામાં આવે છે તેવી રીતે પુત્રીને પણ ભેટવામાં આવે છે.
બંને પદ્ધતિની સંક્ષેપમાં તુલના કરીએ તો પહેલી પદ્ધતિ નિયમપ્રધાન છે. બાહ્ય નિમિત્ત વિકારી ન બનાવી જાય તેની સામે નિયમોનું જંગલ રચીને તેના દઢ પાલનને આગ્રહ તેમાં છે. બીજી પદ્ધતિ વિવેકપ્રધાન છે. આમાં નિયમ ઓછા અને 'વિવેકથી માન્ય એવી બ્રહ્મચારી કે બ્રહ્મચારી ગૃહસ્થને જરૂરી સ્વતંત્રતા તેમાં વધારે જોવા મળે છે. જ્યારે પ્રથમ પદ્ધતિમાં નિયમ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮.
જૈન સાહિત્ય સમારેહિ – ગુછ ૨
વધારે અને વિવેકપ્રેરિત સ્વતંત્રતાની તક ઓછી અને વિવેકથી માન્ય એવી બ્રહ્મચારી કે બ્રહ્મચારી ગૃહસ્થને જરૂરી સ્વતંત્રતા તેમાં વધારે જોવા મળે છે. પ્રથમ પદ્ધતિના બ્રહ્મચારીને સ્ત્રીના સ્પર્શની વાત તે દૂર રહી પરંતુ જેમ મરઘીના બચ્ચાને બિલાડીને ભય હોય છે તેમ તેણે સ્ત્રીને ભય રાખવે તેવું “દશ વૈકાલિક સૂત્ર'માં અ. ૮/૫૪ માં શાસ્ત્રકાર કહે છે. જ્યારે આ બીજી પદ્ધતિમાં સ્ત્રીને વિજાતીય વ્યક્તિને ભય નથી પણ સાવધાનીથી વિવેકપૂર્વકને મુકાબલો હોય છે.
જેન ધર્મમાં કે હિન્દુ ધર્મમાં આ બંને પ્રકારની સાધનાનાં ઉદાહરણ જોવા મળે છે. પ્રથમ પદ્ધતિથી બ્રહ્મચર્ય પાળનારામાં આદર્શ ઉદાહરણ લક્ષમણજીનું ગણી શકાય. જયારે રાવણ સીતાનું અપહરણ કરી ગયો ત્યારે સીતાએ રસ્તામાં પોતાનાં ઘરેણાં એક એક કરીને ફેંકી દીધાં હતાં જેથી રામને ખબર પડે કે સીતાને કયા રસ્તેથી લઈ ગયા છે. આ ઘરેણાં એકત્ર કરીને રામે લક્ષ્મણને બતાવ્યાં અને પૂછયું કે તું આ ઓળખે છે ત્યારે લમણે જવાબ આપ્યો:
नहि जानामि केयूरे, नहि जानामि कुण्डले । नू पुरे त्वभिजानामि, नित्य पादाभिवन्दनात् ॥
એટલે કે બાજુબંધ અને કુંડલ જે ઉપરના ભાગનાં ઘરેણું છે તે હું ઓળખતા નથી પરંતુ ઝાંઝરને ઓળખું છું, કારણ કે દરરે જ સીતાજીને પગે લાગતી વખતે આ ઝાંઝર હું જોતો હતો. લક્ષ્મણના આ વિધાનમાં પ્રથમ પ્રકારની આદશ ઉપાસના જેવા મળે છે કે જેમાં નિત્યના સહવાસી તાં, જરૂરી નથી. તેથી સીતાજીનું મુખ પણ તેણે નથી જોયું.
બીજા પ્રકારની બ્રહ્મચર્યસાધનાનું આધુનિક આદર્શ ઉદા
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રાચર્ય સાધનાની જેનશૈલી
૨૪૯ હરણું મહાત્મા ગાંધીનું છે. ગાંધીજી બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં કહે છે કે, “બ્રહ્મચારી રહું એટલે સ્ત્રીમાત્રને સ્પર્શ ન કરું, મારી બહેનને પણ સ્પર્શ ન કરું, એવું નથી. પણ બ્રહ્મચારી હોઉં એને અર્થ એ કે કાગળનો સ્પર્શ કરે અને જેમ વિકાર ન થાય તેમ કંઈ પણ સ્ત્રીને સ્પર્શ કરું પણ વિકાર ન થાય તેવી સ્થિતિ હેવી જોઈએ. મારી બહેન માંદી હોય અને તેની સેવા કરતાં, તેને સ્પર્શ કરતાં બ્રહ્મચર્યને ખાતર મારે અચકાવું પડે તો તે બ્રહ્મચર્ય ધૂળ જેવું છે.” આ બ્રહ્મચારી પ્રસંગે કર્તવ્ય ઉપસ્થિત થતાં સ્ત્રીના સ્પર્શથી દૂર ભાગતો નથી. આવી સાધના પણ છેક પ્રાચીન કાળથી જોવા મળે છે. સ્ત્રીઓની કે કામોત્તેજક વાતાવરણની વચ્ચે રહીને બ્રહ્મચર્ય પાળનાર, આવા ઉપાસકે સાધુ, બ્રહ્મચારી કે પરિણીત બ્રહ્મચારી પણ હોઈ શકે તેમાંનાં ચેડાં નામો જોઈએ? વનવાસી જીવન ગાળતાં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ; ભગવાન શ્રી કૃષ્ણ; કેશા વેશ્યાના સંદર્ભમાં મહામુનિ સ્થૂલિભદ્રજીના પ્રસંગે; વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પતિ-પત્નીનું અખંડ બ્રહ્મચર્ય, બૌદ્ધ ધર્મકથાના યુવાન પાત્ર મહાકશ્યપ અને તેમનાં પાનીનું લગ્નમાં ય બ્રહ્મચારી જીવન; બંગાળના શ્રી રામકૃષ્ણદેવ અને શારદામણિનું વિશુદ્ધ દાંપત્ય, પોંડીચેરી આશ્રમમાં સાથે જ ચાલેલ મહાયોગી શ્રી અરવિંદ અને માતાજીનો ગાઢ સાહચર્યવાળે દિવ્ય જીવનેગ, મહાત્મા ગાંધી અને શ્રીમતી કસ્તુરબા; લેકનાયક શ્રી જયપ્રકાશ નારાયણ અને શ્રીમતી પ્રભાદેવી દંપતી છતાં આજીવન બ્રહ્મચારી – આ બધાં પાત્રો એ બ્રહ્મચર્યની બીજા પ્રકારની ઉપાસનાનાં ઉદાહરણ ગણાય. - બ્રહ્મચર્ય સાધના માટે નવ વાડનું વિધાન કર્યું છે તેથી
જૈન ધર્મ નિયમપ્રધાન લાગે છતાં પ્રસંગે નિયમને ગૌણ કરીને જિન ધર્મ તેનું વિવેકપ્રધાન પાસું પણ બતાવે છે. દા. ત., શ્રમણને કે બ્રહ્મચારીને સમાજમાં રહેવાનું કે જવાનું તે થાય અને ત્યારે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચછે ? સ્ત્રીઓનાં રૂપશંગાર નજરે પડે કે હાસ્યપ્રલાપ સાંભળવો પણ પડે તે તેવા પ્રસંગમાં “આચારાંગ સૂત્ર”માં મુનિને રાગદ્વેષથી દૂર રહીને વસ્તુસ્વભાવ કે આત્મસ્વરૂપનું ચિંતન કરવાની શીખ આપી છે. ખુદ પ્રભુ મહાવીર સ્વામીના વિહારોની વિગતમાંથી સમજાય છે કે તેમની સાથે સાધુ અને સાધ્વી પ્રસંગોપાત્ત. સાથે પણ રહેતાં. દા. ત., રાજા શ્રેણિક અને રાણું ચલ્લણ ભગવાનના દર્શને જાય છે ત્યારે રાજાનું રૂપ જોઈને સાધ્વીઓ ને રાણુનું સૌંદર્ય જોઈને સાધુઓ ચંચળ થઈ ગયેલા તેવા વૃત્તાંત મળે છે. ગુરુની આજ્ઞા મેળવીને મહામુનિ યૂલિભદ્ર કેશા વેશ્યાને
ત્યાં જ ચાતુર્માસ કરે છે, કે જયાંના અણુએ અણુમાં વિકારનું વાતાવરણ ભર્યું હોય છે ત્યાં નવ વાડની તો વાત જ શી ? એવા વાતાવરણમાં પણ મહામુનિ પોતે તો વાસનાવિજય ટકાવે જ છે પરંતુ વારાંગનાનું પણ વંદનીય સાધીશ્રીમાં રૂપાંતર કરે છે. તેથી જ તે પ્રાતઃસ્મરણમાં “શૂઢિમાચા” કહીને જૈને તે. કામવિજેતાને વંદન કરે છે. લગ્ન પૂર્વે અનુક્રમે શુકલ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની અલગ અલગ લીધેલી પ્રતિજ્ઞા વિજય શેઠ અને વિજયા શેઠાણું સહશયન છતાં પાળી બતાવે છે એમ જૈન ધર્મકથા કહે છે તે શું બતાવે છે ? આ દૃષ્ટાંને બતાવે છે કે જૈન ધર્મ નિયમપ્રધાનની સાથે જ એટલો વિવેકપ્રધાન પણ છે જ, નહિતર વારાંગનાને ત્યાં મુનિને મોકલાય ?
બીજી રીતે કહીએ તે આ નિયમપ્રધાન સાધનાશૈલી એટલે પ્રલોભનેથી બચવાની કે દૂર ભાગવાની જીવનપદ્ધતિ અને વિવેકપ્રધાન શિલી એટલે પ્રલોભનની વચ્ચે રહીને, તેમનાથી બચેલા રહેવું અને સાધના કરવી તેવી જીવનકલા. આ રીતે આપણે
એ પ્રશ્ન ઉપર આવી પહોંચ્યા કે બ્રહ્મચર્યની સાધનામાં કે જીવન(વિકાસના પંથમાં કઈ પદ્ધતિ અપનાવવી? નિયમોની મદદથી
For
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૧.
કે બ્રહ્મચર્યસાધનાની જેનશૈલી પ્રભથી દૂર ભાગીને જીવવું કે પ્રલોભનોની વચમાં આવીને સાધનાપથ. કાપવો ? કઈ નીતિ વધુ સારી, સાચી કે સલામત ૪ (અહીં નેધપાત્ર છે કે આ પ્રશ્ન અંગેની વિચારણું તા. ૧૬-૯-૮૨ અને તા. ૧-૧૦-૮૨ ના “ પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તેમજ “વિશ્વ વાત્સલ્ય ’ના તા. ૧-૧૧-૮૨ ના અંકમાં રજૂ થઈ છે.) વર્તમાનકાળમાં સાધુ, બ્રહ્મચારી કે ગૃહસ્થ – સર્વને માટે એવું વિષમ વાતાવરણ છે કે પ્રલેશનના પ્રસંગે ડગલે ને પગલે પ્રાત. થતા હોય છે, અને બીજી બાજુ તેવા પ્રસંગોથી સર્વા છે કે સર્વકાળ દૂર રહી શકાય તેવા આજના સંજોગો નથી. તેથી આ પ્રશ્નની વિચારણું અતિ અગત્યની બની જાય છે. નિયમેનું જંગલ.
ચીને પ્રલોભનોથી દૂર, જંગલના એકાંતમાં જીવન ગાળે પરંતુ તેમાં રાગદ્વેષ તે ટળ્યા જ ન હોય તે તેને એકાંતવાસ સાર્થક થયે ન ગણાય. એ જેમ સાચું છે તેમ તેથી ઊલટું, રાગદ્વેષના
સ્થૂલ પ્રસંગોથી દૂર જઈને રહેવામાં મનની વધુ સ્થિર: હાંસલ થતી હોય તે પણ અનુભવ થતો હોય છે. તો પછી કરવું શું ? આવા વિરોધાભાસી અનુભવોમાં કઈ કેડી ઉપર ચાલવું ?
નવ વાડની નિયમશૈલી કે દુનિયાને સામાન્ય વ્યવહાર એમ સૂચવતિ જોવા મળે છે કે પ્રલોભને વચ્ચે જીવીને બચવું તેના કરતાં પ્રલોભનથી દૂર રહેવું તે વધુ સલામત છે. અને તેથી તે વધુ સાચે – સારે વ્યવહાર છે. આની તરફેણમાં દષ્ટાંત અપાય છે. કે શેઠની સરતચૂકથી ટેબલ પર ૧૫૦૦/- રૂપિયા પડી રહ્યા હોય. તે નકર પ્રામાણિક હોવા છતાં તેને ચોરી કરવાનું મન થઈ જાય છે તે ચોરી કરે છે. ટેબલ પર પૈસા જ ન હોત તો તે ચોરી. કરત ના કરત. સામે સુંદરી નજરે પડી તે તેને જોઈને મને વિકાર ઉત્પન્ન થયે સુંદરી ત્યાં ન હોત તો કે તેને જોઈ ન હતતે અને વિકાર થાત ? ન જ થાત પિતાના લત્તામાં જ દારૂનું
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૨
વાર પીયું તે પ્રભના પીત મા
પીઠું છે તેથી શરાબની પ્યાલી સત્યાનાશ નેતરનારી છે તેમ માનવા છતાં વારંવાર પીઠું નજરે પડતું હોવાથી આખરે વિવશ બનીને ન કરી લે છે. પ્રલોભનેનું પીઠું ત્યાં ન જ હેત તે તેને ભેગ બન્યા હેત ખરે ? ના બન્યા હેત આ બધાં ઉદાહરણથી એમ દલીલ કરાય કે પ્રલોભનોથી દૂર રહેવું એ જ રાજમાર્ગ છે. એ જ બચવાને રામબાણ ઉપાય છે. તે આ દલીલમાં સત્યાંશ છે એ કબૂલ પરંતુ તે પૂર્ણ સત્ય નથી. કઈ રીતે ? – તે હવે જોઈએ. નોકરે ૧૫૦૦ રૂપિયાની ચોરી કરી તે ટેબલ પર પડી રહેલા ૧૫૦૦ રૂપિયાની ચેરીની વૃત્તિ થવાનું નિમિત્ત કારણ કહેવાય છે. પરંતુ ધારો કે તેણે ચોરી ન જ કરી હોત તે ટેબલ પર પડેલા રૂપિયા ચોરીનું કારણ કહેવાય ખરા ? સમજવાની જરૂર છે કે રૂપિયા ચોરીનું કારણ નથી પરંતુ રૂપિયામાંની નોકરની આસક્તિ ચોરીનું કારણ છે. નાણાંની આસક્તિ ચોરી કરાવે છે. આસક્તિ ન હોત તે ટેબલ પર રૂપિયા પડયા હેવા છતાં ચેરી ન થાત એ સુંદરીને જોઈને તેને વિકાર ન થયે હેત તે તે સુંદરી વિકારનું કારણ ન જ ગણત. અને વિકાર થયો પરંતુ એ જ સુંદરીને જોઈને ત્યાં ઊભેલા તેના ભાઈ ને કે અન્ય લોકોને કે એક યોગીને વિકાર થતો નથી. જે સંદરી જ વિકારનું કારણ હોત તે આ બધાંને પણ વિકાર થવો જ જોઈએને? મતલબ કે સુંદરી કે કોઈ પણ નિમિત્ત વિકારનું સાચું કારણ નથી. ના અંતરંગમાં ઉપ દાન-ભાવ-મલિન-વિકારી છે. તિથી જ સુંદરીને જોઈને વિકાર થાય છે. એ મલિન ઉપાદાન કારણ એ જ વિકારનું વાસ્તવિક કારણ છે. જે લત્તામાંનું પીઠું જ પના નશાનું કારણ હેત તે એ પીઠું બીજાઓના નશાનું પણ કારણું બનવું જોઈએને? પરંતુ નથી બન્યું. લત્તામાંના ઘણું લેકે પીઠની સામે રહેવા છતાં તેને ભોગ નથી બન્યા. પીઠું નહિ પરંતુ
Page #272
--------------------------------------------------------------------------
________________
બ્રહાચર્યસાધનાની જેનશૈલી
૨૫
શરાબના સ્વાદની રસવૃત્તિ વિના નશાનું સાચું કારણ છે. મતલબ કે પ્રલોભનોથી દૂર જ રહેવું એમ એકાંતે કહેનાર એમ માનીને તેમ બોલે છે કે પ્રલોભનવાળી વસ્તુથી જ પતન થાય છે. પરંતુ તે વાત સત્ય નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રલોભનોથી દૂરભાગનાર એ પ્રલેભનવાળી ચીજને જ પતનનું કારણ માનીને દૂર ભાગે છે. અંતરમનની આસક્તિનું કારણ તેના ધ્યાનમાં આવતું નથી. તેથી તે આસક્તિથી મુક્ત થવાને પ્રયત્ન પણ કરી શકતા. નથી. નિયમ રચીને તે પ્રલોભનોથી દૂર ભાગતા રહે પરંતુ જ્યારે પણ તેવું નિમિત્ત સામે આવી જ જાય ત્યારે તે બચી શકતા. નથી. પૌરાણિક કથા છે કે ઋષ્યશૃંગે કદી સ્ત્રી જોઈ ન હતી. જે તે યુવાન બને ત્યારે આકરિમક માત્ર એક વાર નારીનું ગીત સાંભળતાં તેના કંઠ પર અને પછી તેને જોવાનું બનતાં તેનારૂપ પર મોહાંધ બનીને પતન પામી ગયે.
ઉપાદાનદિના આંતરિક કારણોને જ મહત્ત્વ આપનાર અને તેથી બાહ્ય નિમિત્ત કારણ (પ્રલોભન) કાંઈ નુકસાન કરી શકે નહિ. તેમ એકાંતે માનનાર સાધક પણ પતન પામે છે, કારણ કે નિમિત્ત – પ્રલોભન પ્રત્યે બેદરકાર એ તે બેદરકારીને કારણે નિમિત્ત સામે આવતાં લપસી પડે છે. સત્ય વલણ એ છે કે પ્રલભોના વિકારનાં જે જે આંતરિક કારણે હોય તેને જ સાચાં કારણું માનીને તેમનું શુદ્ધિકરણ કરતાં જવું. આમ છતાં જેટલું શુદ્ધિકરણ ઓછું તેટલે અંશે નિમિત્ત કારણ – પ્રલોભને વિઘાતક અસર કરે જ એ પણ સ્વીકારવું, અને તેથી વિધાતક અસરથી બચવા નિમિત્તથી – પ્રલોભનથી દૂર રહેવા સાવધાની રાખવી. મનમાં તે એમ જ માનવું કે અશુદ્ધિનું – વાસનાનું વાસ્તવિક કારણ. તે આંતરિક જ છે. આથી એ અશુદ્ધિ દૂર કરવાનો પ્રયત્ન ચાલુ રહેશે અને તેથી ક્રમશઃ વિકાસ વધતાં નિમિત્તની પ્રલો
Page #273
--------------------------------------------------------------------------
________________
-૨૫૪
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
-ભનની અસરો જે પહેલાં વધુ થતી હતી તે હવે ઘટતી થયાનું
અનુભવાશે અને આખરે સવાશે આંતરિક શુદ્ધિ થતાં નિમિત્તોની પ્રભની અસરોથી સર્વથા મુક્ત થઈ જવાશે.
* આ બધું સમજીને પ્રલેભનેથી દૂર જ રહેવું કે તેની વચ્ચે રહીને જીવવું તે એકાકી નિર્ણય નહિ રાખતાં “ભડકીએ ત્યાંથી દૂર ભાગવું' એ સૂત્ર મુજબ ચિત્તમાં સ્વસ્થતા ટકી રહે એટલે અંશે જ પ્રલોભને વચ્ચે રહેવું કે તેમની સામે લડવું એ જ સાચું વલણ ગણાય. આનું બાહ્ય ચિત્ર એવું બનશે કે આવી પદ્ધતિમાં સાધક વિવેકપ્રધાન દષ્ટિ જાગ્રત રાખીને શરૂઆતમાં તે પ્રલેશનેથી સુદૂર રહેવાનું નિયમપ્રધાન જીવન અપનાવશે. આંતરિક ઉપાદાને કારણેની જેટલી શુદ્ધિ થતી જશે તેટલે અંશે પ્રલોભને વચ્ચે જીવવાની તેની શક્તિમાં વધારો થતો જશે. તેથી નિયમપ્રધાન જીવન ઘટતું જશે એટલે કે નિયમોના પાલનની આવશ્યકતા ધટતી જશે. - જેને ઉપાદાન અને નિમિત્ત-કારણની યથાર્થ સમજ વતે
છે. અને તેથી જ જે સત્વશદ્ધિના પરષાર્થમાં લાગેલો રહે છે તેને પ્રલોભનોને કેટલી હદે સામે આવવા દેવાં તેનો નિર્ણય કરવાની વિવેકશક્તિ મળી જ રહે છે. તેથી તે બચેલે રહી શકે. તેટલા અંશે જ પ્રલોભને વચ્ચે જીવશે અર્થાત પ્રલોભનોને મુકાબલે કરવા છતાં તેનું કદી પતન નહિ થાય.
- નવ વાડ જેમ નિયમોનું મહત્ત્વ સૂચવે છે તેમ તેની મર્યાદાનું સૂચન પણ “વાડ” શબ્દમાંથી મળી જાય છે. બકરી, ગાય નાના છોડને નાશ ન કરે તે માટે તેને વાડની જરૂર રહે છે. એ જ -છેડ ક્રમશઃ મેટું વૃક્ષ બને છે ત્યારે વાડ તેના વિકાસને ઊલટી અવરોધક બને છે. તેથી તેને દૂર કરવામાં આવે છે. બ્રહ્મચર્ય
Page #274
--------------------------------------------------------------------------
________________
બ્રહાચ સાધનાની જૈનશૈલી
૫૫
'
સાધનાના નિયમાને ‘ વાડ' કહીને શાસ્ત્રકાર નિયમપ્રધાન જીવનની સાથે ભાવિમાં વિકાસ થાય ત્યારે નિયમને – વાડને દૂર કરનારી વિવેકપ્રધાન જીવનશૈલી અપનાવવાનું સૂચન આ રીતે-આડકતરી રીતે કરી જ દીધું ગણાય. તેથી જ વિકાસ સાધનારા મહાપુરુષો નિયમેાથી પર બની જતાં હોય છે. તેઓ નિયમેાવાળુ' જીવન ગાળે કે નિયમેરહિતની જીવનશૈલી અપનાવે જેવી તેમની ઇચ્છા કે પ્રારબ્ધ. એટલે જ તા કહ્યું છે કે મહાપુરુષ કરે તેવું નહિ, પર`તુ તે કહે તેવુ જીવન જીવવુ. આવી રીતે બ્રહ્મચર્ય-સાધનાની જૈનશૈલી નિયમપ્રધાન પણ છે, અને વિવેકપ્રધાન પશુ છે.
B
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૭
ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું
- સામાજિક સ્વરૂપ
પન્નાલાલ ૨. શાહ
ઈ. સ. ૧૯૩૪ માં બિહારમાં ધરતીકંપ થયો. રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ આ ઘટનાને હિંદુ સમાજના કલંકરૂપ અસ્પૃશ્યતાના અન્યાયી વલણ સાથે સાંકળી, કુદરતની આ ઘટનાને અસ્પૃશ્યતાના ફળસ્વરૂપ લેખાવી હતી. તેમણે કહ્યું : “આપણામાંથી જેમને ઇશ્વર પર શ્રદ્ધા હોય તેમણે માનવું જોઈએ કે આ અવર્ણનીય આપત્તિની પાછળ પણ મનુષ્યનું કલ્યાણ કરનાર ઈશ્વરી હેતુ રહેલે હશે. તમારે મને વહેમી કહેવો હોય તે ભલે કહેજે; પણ મારા જેવા માણસથી. એમ માન્યા વિના રહેવાતું નથી કે આ ધરતીકંપ એ ઈશ્વરે આપણુ પાપને માટે મેકલેલી સજા છે. હડહડતા નાસ્તિકને પણ એટલું ચોખ્ખું દેખાવું જોઈએ કે આવા ઉત્પાતનું કારણ ઈશ્વરી ઈરછા સિવાય બીજું હેઈ શકે નહિ. * * * મારે મન બિહારની આફત અને અસ્પૃશ્યતાનિવારણ કરવા માગનાર સુધારકે આ ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે”
કોઈ પણ ભૌગોલિક હકીકત કે સચરાચર સૃષ્ટિની ઘટનાને વૈજ્ઞાનિક ઢબે સમજવી–સમજાવવી જોઈએ. એને બદલે ગાંધીજી જેવી વિભૂ તિ આ ભૂકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે એ હકીકત વિસ્મયજનક લાગે. આવું અતાર્કિક કારણ આપવામાં પ્રજના વહેમેને પોષણ આપવા જેવું પં, જવાહરલાલ નહેરુ અને કવિવર ટાગોરને લાગ્યું હતું. કવિવર ટાગોરે પોતાના આવા પ્રતિ
Page #276
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને કમ તત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ ૨૫૭ ભાવતી અભિવ્યક્તિ જાહેર નિવેદન દ્વારા કરી પણ ખરી. પૂ. ગાંધીજીએ એને શ્રદ્ધાયુક્ત પ્રત્યુત્તર પણ આપ્યું. પૂ. કાકાસાહેબ કાલેલકરને પણ ગાંધીજીના આ ‘અસાધારણ ન્યાય'ની વાત જચી. ન હતી. એમણે પૂ. ગાંધીજી સાથે આ ભાખત વિચાર-વિનિમય પણ કર્યા. અલબત્ત, પૂ. ગાંધીજીની શ્રદ્ધા અને તર્કને એમની ૫.સે કાઈ પ્રત્યુત્તર ન હતા. એમને એમ પણ લાગ્યું હતુ` કે ગાંધીજીની શ્રદ્ધા સંપૂણ હતી, દોષરહિત હતી; પરંતુ એનું ચાક્કસ ઘટના સાથેનું સોંકલન ન્યાયયુક્ત ન હતુ.. Truth called them differentlyની પ્રસ્તાવનામાં પૂ. કાકાસાહેબે લખ્યું: ' His Faith was unerring, but its application unjustifiable.'
પ્રકૃતિ અને સૃષ્ટિના નિયમેા અને કેટલીક ઘટનાએ બૌદ્ધિક રીતે સમજવી-સમન્તવવી કયારેક મુશ્કેલ અને અશકય પણુ છે. આમ છતાં એવી ઘટનાને સમજવા-સમજાવવા માનવી અનુમાન કરે છે. એવુ' અનુમાન – તારણ દ્વિ-પરિમાણી છે: (૧) તાર્કિક રીતે સમજી-સમજાવી ન શકાય એવું અનુમાન, એમાં ગમે તેટલી શ્રદ્ધા હોય તા પણ સમૂહની દૃષ્ટિએ અંધશ્રદ્ધામાં ખપે; અધશ્રદ્ધાને પૈષનારુ' ગણાય. (ર) બૌદ્ધિક સીમાડાની પેલે પારની બાબતા કે ઘટના અંગે ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એટલુ જ નહિ પરંતુ, આપણા જીવન સાથે, આપણાં સારાં-નરસાં ખાસ કરીને નારાં - કૃત્યો સાથે, આપણા સમૂહજીવન સાથે અવિનાભાવ સબંધ છે એમ સમજવુ, આપણા જીવનમાં જે કંઈ અન્યાયયુક્ત હૈાય તે અ ંગે આવી ઘટનાને ચેતવણીરૂપ સમજી આત્મનિરીક્ષણુ કરવુ' અને આંતરશુદ્ધિ તેમજ સમાજશુદ્ધિ માટે એ અ°ગે જાગૃતિ દાખવવી. કુદરતની કૃપા અને પતે આપણે આ રીતે સમજીએ છીએ. એમાં ય કુદરતી કાપ અને અભિશાપમાં પણ આશીર્વાદ. છુપાયેબ્રાં છે. એમ આપણે સમજીએ છીએ એની આ ભૂમિકા છે. ૨-૧૭
*
Page #277
--------------------------------------------------------------------------
________________
, રપ૮
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૨
જૈન ધર્મમાં સમૂહકર્મનું તત્ત્વજ્ઞાન છે. સમૂહમાં કરેલાં કર્મનું પરિણામ ઉદયમાં આવતાં સમૂહમાં – સાથે ભોગવવું પડે. એમાં એવા કર્મની પ્રેરણા અને અનુમોદન આપનારને પણ એવા ભગવટામાં સમાવેશ થાય છે. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોના એકીસાથે થયેલાં મરણના મૂળમાં સમૂહકમ હતું. એ ઉદાહરણ સમૂહ-કર્મનું તત્ત્વજ્ઞાન સમજાવવા માટે અવારનવાર અપાય છે. મુંબઈ જેવા શહેરમાં બિસ્માર હાલતમાં મકાને તૂટી પડતાં ચક્કસ
વ્યક્તિઓ કે સમૂહ ઇજા પામે, મરણ પામે કે ઓછીવતી મુશ્કેલીમાં મુકાય, એને સમૂહકર્મને ઉદય અને એનું પરિણામ લેખી શકાય. આગ, અકસ્માત કે વિરૂટને પણ એમાં સમાવેશ કરી શકાય. એમાં કર્મબંધન વખતે વ્યક્તિમાં રહેલી તીવ્રતા કે મંદતાને ભાવ એટલે કે તરતમભાવ ઉપર એને આધાર રહે છે. લૂંટ, અત્યાચાર કે બળાત્કારના સમૂહકર્મનો ભોગવટો એકીસાથે, સમૂહમાં કરવું પડે. લોકશાહી રાજ્યવ્યવસ્થા કે સંસ્થાકીય માળખામાં અન્યાય થાય, ભ્રષ્ટાચાર હેય, નિર્ણયમાં સર્વસંમતિ હોય, સભ્યો શાંત હોય અને અન્યાયને પ્રતિકાર કર્યા વિના અન્યાય કે ભ્રષ્ટાચાર ચાલુ રહે એમાં સૈન એ સૂચક સંમતિ લેખાય અને એથી સમૂહકર્મનું બંધન થાય. એમાં સભ્ય કેટલીક વાર પ્રગટ રીતે તે કેટલીક વાર પ્રચ્છનપણે આવા કર્મબંધનમાં ભાગીદાર હેય. પૂ. ગાંધીજીએ અહિંસક સત્યાગ્રહ દ્વારા અહિંસાને જેમ સામાજિક પરિમાણ આપ્યું તેમ કર્મ તત્વજ્ઞાનનું આ સામાજિક
સ્વરૂપ થયું. સરમુખત્યારશાહી કે રાજાશાહીને યુગમાં પણ કરિયાત વર્ગ ચિઠ્ઠીને ચાકર હોવા છતાં સાચી વાત સત્તાધીશોના લક્ષ પર ન લાવે કે સત્યનિષ્ઠ રહીને મક્કમતાપૂર્વક સત્તાધીશોના આદેશને અમલ કરવાનો ઇન્કાર ન કરે તો તે નોકરિયાત વર્ગ પણ સમૂહકર્મના બંધનમાં ભાગીદાર બને. પૂ. ગાંધીજીએ કરેલી સવિનય કાનૂનભંગ અને અસહકારની હિમાયત કે લેકતામક જ્ય- .
Page #278
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને કર્મ તત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ રપલ પ્રકાશ નારાયણે અન્યાયી હુકમોના વિરોધની સુરક્ષા દળને કરેલી હિમાયત આ સંદર્ભમાં મૂલવી શકાય. અલબત્ત, જાગ્રતપણે એમના મનમાં આવી આધ્યાત્મિક ભૂમિકા હોવાનું આરોપણું ન કરી શકાય. આપણે ત્યાં ઉત્તમ વહીવટકર્તાઓએ અને ન્યાયાધીશોએ સત્તાધીશોની પરવા કર્યા વિના આવું વલણ દાખવ્યું છે એની નોંધ ઈતિહાસમાં અને લેકમાનસમાં કાયમ રહી છે. સાથે સાથ એવી જાગૃતિના કારણે તેઓ સમૂહકર્મના બંધનમાં ભાગીદાર થયા નથી, (એવી જગ્રત આધ્યાત્મિક ભૂમિકા મનમાં ન હોય તો પણ) એમ લખી શકાય. સમૂહકર્મના આ તત્વજ્ઞાનને લીધે કેમ તત્વજ્ઞાનને વ્યાપકપણે સામાજિક સ્વરૂપ આપી શકાય તેમ છે. - આ theory ના વિકાસની ખૂબ શકયતાઓ છે.
ગાંધીજીએ બિહારના ધરતીકંપનું આપેલ કારણુ પ્રતીતિકર લાગ્યું નથી. એટલા માટે કે અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી એમ લેખીએ તે નીચે મુજબના પ્રશ્નોનું સમાધાન થતું નથી ? (૧) અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી હોય તે જેમને અન્યાય થયા છે એ વર્ગ પણ આ વિસ્તારમાં વસે છે. એમને પણ આ ઘટનાથી સહન કરવું જ પડે છે આપણે જાણીએ છીએ કે આવી આપત્તિમાં આવા નિમ્ન સ્તરના વર્ગને સૌથી વધુ સહન કરવાનું આવે છે. આવી પરિસ્થિતિમાં અસ્પૃશ્યતાને કારણભૂત કેવી રીતે લખી શકાય ? (૨) જ્યાં ભૂકંપ થયો નથી એવા વિસ્તારમાં રહેનારા વર્ગ પણ આવા અન્યાયનું આચરણ કરે છે. આમ છતાં એવા વર્ગ પર આપત્તિ આવી નથી, એટલે અસ્પૃશ્યતાને કારણભૂત સમજવામાં આ બાબતનું સમાધાન થતું નથી. (૩) -અસ્પૃશ્યતાનું કલંક તે સદીઓ જૂનું લેખાય છે. એ કલંકના
કારણે તો ચોક્કસ સમયના અંતરે આવી કુદરતના કેપની ઘટના -ઇમનવી જોઈએ. પરંતુ એવું નિયમિતપણે બન્યું નથી. પૂ. ગાંધીજી
Page #279
--------------------------------------------------------------------------
________________
ર૬૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
ની શ્રદ્ધાના રહસ્યનો તાગ અને તાળો અહીં મળતા નથી. સમૂહ-- કર્મનું તરવજ્ઞાન આ બધા પ્રશ્નોનું સમાધાન કરે છે, સમૂહમાં બાંધેલાં કર્મને ઉદય થતાં એનો ભોગવટો એવા કર્મબંધનના. ભાગીદારો એકીસાથે કરે છે એમાં કુદરતી કેપની ઘટનાઓ જેવી. કે આગ, અકસ્માત, વિશ્કેટ, જળપ્રલય, વાવાઝોડું, ધરતીકંપ કે. માનવસર્જિત આપત્તિ વગેરે સંહારક તો નિમિત્ત બને છે. બિહારના ધરતીકંપની કે અન્ય કુદરતી કંપની ઘટનાનું અર્થઘટન આ રીતે કરી શકાય. બૌદ્ધિક સીમાડાની પેલે પારની ઘટના ન. સમજાય ત્યાં આપણી શ્રદ્ધા માટે ગમે તેવું દ્યોતક પણ અતાર્કિક એવું અનુમાન આપણે જરૂર કરી શકીએ અને એ વ્યક્તિગત કક્ષાએ આત્મશુદ્ધિ માટે ઉપકારક પણ બને, પરંતુ એ વ્યક્તિગત સૃષ્ટિમાંથી સમષ્ટિગત સિદ્ધાંતનું પરિમાણ ન પામી શકે,
- સમૂહકમની આ છણાવટથી હવે એક પ્રશ્ન તો રહે જ છે. ગાંધીજીની શ્રદ્ધા અને પ્રતીતિનું શું ? ગાંધીજીના નિવેદન પાછળ આપણે એટલું તે અવશ્ય જોઈ શકીએ છીએ કે એમના મનમાં અસ્પૃશ્યતાને પ્રશ્ન કેન્દ્રસ્થાને હતે. એ પ્રશ્ન અંગે તીવ્ર સંવેદના. અને સતત વિચારણા એમના મનમાં ચાલતી હતી. કુદરતની ન સમજાય એવી ઘટનાનું મૂળ આપણું વર્તનમાં કયાંક રહ્યું હોવાના કે આપણું વર્તનના પ્રત્યાઘાત આવી ઘટનામાં જોવાના આપણા સંસ્કાર છે. એ સામાન્ય સંસ્કારને, આપણું મનમાં રચી રહેલાપ્રશ્નનું અગ્રતાક્રમે આવી ઘટના સાથે સંકલન કરવામાં તાત્વિક ન્યાય નથી એ સ્પષ્ટ છે. પરંતુ એ પ્રશ્ન પરત્વે આપણે કેવી. સંવેદના અનુભવીએ છીએ એની અભિવ્યક્તિ આવા અર્થઘટનમાં જોઈ શકાય. એટલું જ એનું મહત્ત્વ છે. જ્યાં સુધી આવી ઘટનાને પાર પામી શકાય એમ ન હોય ત્યાં સુધી આવી ઘટત્માને આપણાં કૃત્યો સાથે સાંકળવામાં આવી સ્થિતિ રહેવાની જ. ગાંધીજી
Page #280
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ ૨૧
જેવી વિભૂતિ અને કવિવર ટાગોર જેવાની તાત્ત્વિક ચર્ચાથી કે નિવેદનથી માનવજીત અટકવાની નથી. એની શેાધ, પ્રતીતિ, આત્મનિરીક્ષણ અને આત્મદર્શનથી થાય. સમૂહક નું તત્ત્વજ્ઞાન એમાં કેટલુ ઉપયાગી અને ઉપકારક થઈ શકે એ તરફ અગુલિનિર્દેશ કરવાને આ છણાવટના હેતુ છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્ય
ડો. મણિભાઈ ઈ. પ્રજાપતિ
ભક્તકવિ “સ્તોત્ર' દ્વારા ઈષ્ટદેવની, તીર્થકરની કે આચાર્યાદિની સ્તુતિ કરે છે. જેન ધર્મમાં અનેક વિદ્વાનો-કવિઓ-સૂરિશ્રીઓ દ્વારા રચાયેલાં ભક્તિરસમય, વૈરાગ્યગતિ અને નિર્વાણપ્રબોધક અસંખ્ય સ્તોત્રો પ્રાપ્ત થાય છે, જે રાગદ્વેષાદિ-અષ્ટાદશ-દોષમુક્ત દેવાધિદેવ જિનની કે તીર્થકરોની કે સિદ્ધોની સ્તુતિરૂપ છે. પ્રાચીન જૈન આગમાદિ ગ્રંથમાં સ્તવન-સ્તોત્રનો મહિમા ગાય છે: “જ્વરશલાદિનું શમન કરનાર રત્ન-માણેકની જેમ સ્તુતિ-સ્તોત્રો પણ
જ્વરાદિ રોગોનું શમન કરનાર છે, તે તે ભાવરને છે, પારમાર્થિક માણિકક્યરત્નો છે.'
જૈન સાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ઘ અને સમૃદ્ધ પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તીર્થકરે, સિદ્ધો તેમજ અન્ય દેવોનાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીન કાળથી અદ્યપર્યત સ્તોત્રસાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહ્યા છે. પ્રગટ થયેલા સ્તોત્રસંગ્રહ જેવા કે “જેનસ્તોત્રસદેહ', ‘જેનસ્તોત્રસમુચ્ચય”, “કાવ્યમાલા '' (ગુરછક-૭) વગેરેના વિહંગાવલોકનથી પણ જૈન સ્તોત્રસાહિત્યની વિપુલતા, વિવિધતા અને તેની અદ્ભુત સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
૧. વંચા. ૪, ૫, ૨૬
Page #282
--------------------------------------------------------------------------
________________
જેન રતત્રસાહિત્ય
સંસ્કૃત સ્તોત્રસાહિત્યના આરંભિક યુગમાં જેને સ્તોત્રકારે એ સ્તોત્રકાવ્યને પ્રતિષ્ઠિત કરવામાં મૂલ્યવાન ફાળે આપે છે. જૈન પરંપરામાં સૌથી પ્રાચીન સ્તોત્રકાર તરીકે ભદ્રબાહુ (વી.નિ. બીજી સદી)નું નામ જાણીતું છે. મુનિશ્રી પુણ્યવિજયજીના મતે સૂત્રો પર નિયુક્તિઓ ચનાર આ ભદ્રબાહુ છે, છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ ભિન્ન છે જે તેમણે પ્રાકૃત ભાષાની પાંચ ગાથાએમાં “ઉપસર્ગહર સ્તોત્ર' રચ્યું. તેત્રના આરંભે કવિ કર્મ બંધનમુક્ત, મંગળ કલ્યાણના આવાસરૂપ અને વિષધર વિષનિર્નાશરૂપ પાર્શ્વનાથને વંદન કરે છે :
उवसम्गहरं पास' पास वदामि कम्मघणमुक्क । विसहरविसनिन्नास मंगलकल्याण आवास ॥१॥
ભક્તિનિર્ભર હદયથી કવિએ જિનેન્દ્રની સ્તુતિ કરી છે; તેથી જ તેઓ તેમને ભવભવે “બેધ” (સમ્યક્ત્વ) પ્રદાન કરે છે – ता देव ! दिज्ज. बोहिं भवे भवे पास ! जिणचंद ! ॥५॥
અન્ય પ્રાચીન સ્તોત્રકાર છે આચાર્ય સમંતભદ્ર (વિ. બીજી સદી) તેમણે ભક્તિરસ સંપન “સ્વયંભૂસ્તોત્ર” અને “સ્તુતિવિશ સ્તોત્રની રચના કરી. “સ્વયંભૂ સ્તોત્ર (૧૪૩ શ્લેક)નાં પદોની, માર્મિકતા પ્રશસ્ય છે. ભગવાનનાં ગુણસ્મરણથી મન પાપમુક્ત થાય છે – तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातिचित्त दुरितां जनेभ्यः ॥६७॥
“સવયંભૂસ્તોત્ર'ના ઉચ્ચારણુથી સમન્તભદ્ર ચંદ્રપ્રભની મૂર્તિ પ્રગટ કરેલી એમ કહેવાય છે. એ છે. સ્તોત્ર. અદ્ભુત પ્રભાવ! !' ર મહાવીર જે વિદ્યાલય રજત મહોત્સવ થી ૧૪
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ સ્તુતિવિદ્યા (જિન સ્તુતિશતક)માં કવિનું કાવ્યશલ પ્રગટ થયું છે. શ્લેષ-યમકની શાબ્દી ક્રીડામાંથી ચિત્રકાવ્યને જન્મ શે. એક ગ્લૅકના અક્ષરના સંયોજનથી દ્વિતીય શ્લેક બનાવવાનું સાહિત્યિક ચાતુર્ય તેત્રમાં પ્રગટ થયું છે. આવા પ્રકારનાં સ્તોત્રો પૂર્વકાલીન શાબ્દીકીડાપ્રધાન જૈન સ્તોત્રપરંપરાને નિર્દેશ કરે છે, પરંતુ તે તેત્રો હાલ મળતાં નથી ! જે સમતભદ્રને સમય વિક્રમની બીજી સદી માનવામાં આવે તે સમગ્ર સંસ્કૃત સ્તોત્રસાહિત્યમાં ચિત્રકાવ્યના આદિ પ્રણેતા તેમને માની શકાય.
સમન્તભદ્રની સાથે અજ્ઞાતકાલીન પણ પ્રાયઃ પાંચમી સદીના મનાતા સિદ્ધસેન દિવાકરનું નામ સંકળાયેલું છે શિવમૂર્તિમાંથી તીર્થકર બતાવવાની જનશ્રુતિઓ બન્નેના જીવન સાથે જોડવામાં આવી છે.
સિદ્ધસેન દિવાકરનું કલ્યાણ મંદિર” પ્રાચીન સ્તોત્રોમાં અતીવ કપ્રિય છે. એમાં પાર્શ્વનાથનું સ્તવન છે. મહાકાલપ્રાસાદમાં તે સ્તવન રચેલું અને એના ઉચ્ચારણથી શિવમૂર્તિમાંથી તીર્થંકરની પ્રતિમા નીકળેલી એવી કથા પ્રચલિત છે. તેંત્રની આવી ચમત્કારી શક્તિથી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય અને બીજાઓએ જેન ધર્મ અંગીકાર કરે. વિદર્ભ સેલીમાં રચાયેલ આ સ્તોત્રમાં વસંતતિલકા છંદનાં ૪૪ પદો છે. એમાં ભાવોની મને હારી અભિવ્યક્ત થઈ છે. ભાવાનરૂપ ભાષાની સરળતા નોંધપાત્ર છે. ચંદન પર વીંટળાયેલ મણિધર જેમ મયૂરકેકાથી મુક્ત થઈ ચાલ્યો જાય, તેમ પ્રભુના ધ્યાનથી મનુષ્ય કર્મબંધનમાંથી મુક્ત બને છે (લે. ૮). રવિ પ્રગટતાં ચાર નાસે તેમ ભગવાને દર્શન માત્રથી પાપ-તાપ દૂર ભાગે છે (. ૯). ઘનશ્યામલ પ્રભુ તે સુવર્ણમય સિંહાસન પર વિરાજમાન છે અને ભક્ત-મોરલા નૃત્ય સાથે કેકારવ કરે છે, સ્તુતિગાન કરે છે (લે. ૨૩).પિતાની
Page #284
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્ય
૨૬૫ અસહાય-પીડિત અવસ્થાનું કવિ મર્મસ્પર્શી વર્ણન આપે છે અને અંતે તે આર્તનાદપૂર્વક પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે :
નિઃસંદચારશર શરઈ શaमासाद्य सादितरिपुप्रथितावदातम् । स्वत्पादपंकजमपि प्रणिधानवंद्यो
वध्योऽस्मि चेद्भुवनपावन ! हा हतोऽस्मि ॥४०॥ ભાની સાન્દ્રતા, નિર્મળતા અને ભાષાની અકૃત્રિમ શૈલી કાવ્યને વાસ્તવિક સ્તોત્ર બનાવે છે. વિશુદ્ધ ભક્તિભાવનાને સ્વતઃ ઉન્મેલ હોદ્ગારરૂપે સ્તોત્રમાં પરિણમે છે (લે. ૬).
આ ઉપરાંત સિદ્ધસેને સંસ્કૃતમાં ૩ર દ્વાર્નાિશિકાઓ રચી, જે જેન સાહિત્યના આભૂષણરૂપ છે. એમાં મહાવીરની સ્તુતિ સાથે વૈદિક, જૈન, બૌદ્ધ ઇત્યાદિ ભારતીય દર્શનનું સ્વરૂપ બતાવ્યું છે.
આ યુગનાં અન્ય સ્તોત્રોમાં વિદ્યાનંદ પાકેશરી (ઈસુની છઠ્ઠી સદી) રચિત “પાગકેશરીસ્તોત્ર” પ્રસિદ્ધ છે. એમાં પ૦ પદેશ્રી મહાવીરની સ્તુતિ છે. આ ઉપરાંત વાસ્વામી (વી.નિ. ૪૯૬પ૮૪)એ પ૧ લેકમાં “શ્રીગૌતમસ્વામિસ્તવન' રચ્યું. કવિના હદયમાં ગૌતમને નિર્મળ દેહ વિવિધ રૂપશ્રી ધારણ કરે છે એ ઉલ્ઝક્ષામાં કવિ-કલ્પનાની અને હારિતા અનુભવી શકાય છે (ા . ૬).
સાતમી સદીથી રચાતાં હિંદુ ધર્મનાં સ્તાત્રામાં સરળતા અને સ્વાભાવિકતાને સ્થાને તત્કાલીન ઐશ્વર્ય સંપન્ન ભદ્રસમાજની વિલાસિતાને કારણે કિલષ્ટતા. કૃત્રિમતા અને શૃંગારે પ્રવેશ કર્યો જૈન ધર્મ વીતરાગી હેઈ, જેન કવિઓએ રચેલાં સ્તોત્રોમાં આલંકારિક સમૃદ્ધિ અને શરદચમત્કૃતિ તે ભરપૂર નિષ્પન્ન થઈ, પણ તે
Page #285
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ- ગુચછ ૪ કાવ્ય શૃંગારચિત્રણથી મહદંશે દૂર રહ્યાં છે જેન અને હિંદુ સ્તોત્રો વચ્ચે એક મુખ્ય ભેદ છે.
સાતમી સદી ઑત્રકાવ્યનો સુવર્ણયુગ છે. આ સદીના ત્રણ મૂર્ધન્ય સ્તોત્રકારે જૈનાચાર્ય માનતુંગ અને હિંદુ ધર્મના બાણભદ અને મયુરભદ સ્તોત્રસાહિત્યના ઇતિહાસમાં જાજવલ્યમાન પ્રતિમા ઓ છે. તેમની લેખિનીમાંથી સાહિત્યિક સમૃદ્ધિથી સંપન્ન સ્તોત્રોનું નિર્માણ થાય છે.
આચાર્ય માનતુંગને સમય અનિશ્ચિત છે. સામાન્યતઃ તેમને કાદંબરી'ના કર્તા બાણભટ્ટના સમકાલીન (સાતમી સદી) માનવામાં આવે છે. વસંતતિલકા છંદના ૪૪ કે ૪૮ લેકના તેમના ભક્તામર સ્તોત્ર'માં ઋષભદેવની પ્રશંસા છે. માનતુંગની દષ્ટિએ ઋષભદેવ તે સૌંદર્યનિધિ છે. આનું જૈન દષ્ટિએ કાવ્યાત્મક કારણ કવિ. કલ્પે છે : “હે જિનેન્દ્ર, આપના દેહની રચના જે પુદ્ગલેથી થઈ છે, તે પુદ્ગલ સંસારમાં એટલાં જ હતાં. જે અધિક હેત, તો આપના જેવું રૂપ અન્યનું પણ હેત વાસ્તવમાં આપના જેવું. સુંદર પૃથ્વી પર કોઈ નથી” (શ્લો. ૧૨). દેવમુખ તો ચંદ્રમુખથી પણ ઉત્કૃષ્ટ છે. કવિઓએ આપેલ ઉપમાનને ગલત ઠરાવતાં
સ્તોત્રકાર કહે છેઃ હે જિનેન્દ્ર ચંદ્રમા તિકલંકી છે કે જે દિવસે ફિક્કો પડે છે જયારે આપનું મુખ તો હંમેશ નિષ્કલંક અને તેજસ્વી છે. તેથી જ વિદ્વાનોની ઉપમા ખોટી છે –
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारी ( નિઃ શનિતિનપારિત્રયોપમાનમ્ . विम्ब कलङ्कमलिन क्व निशाकरस्य
ય વાસરે મતિ પાટુ પાણg - ૨
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૭*
નગણ્ય કવિ એઈને 'ક્તિનાં દ.
જૈન તેરસાહિત્ય
રૂપવર્ણનની કલ્પન-શક્તિનાં દર્શને આવાં માર્મિક પદે. થાય છે. તે જોઈને ડે. કીથને પણ કહેવું પડયું કે માનતુંગ કેઈ નગણ્ય કવિ નથી, પરંતુ કાવ્યશૈલીની બારીકીના આચાય છે.
સિદ્ધસેનના “કલ્યાણમંદિર” અને માનતુંગના “ભક્તામરમાં અનેક સમાનતાઓ છે.
આર્ય ખપટવંશીય સુરિ વિજયસિંહનું “મિનિસ્તવન' પ્રાસાદિક મધુર શૈલીનાં કુલ ૨૪ પદોમાં રચાયેલું છે. સંસારસાગરમાંથી ઉદ્ધાર માટે મથતા ક વ પોતાના પર કૃપાદષ્ટિ નાખવા નેમિનાથને વીનવે છે (લે. ૨). નેમિનાથ તો કલ્પવૃક્ષ છે, પરમ
જ્યોતિ છે (લે. ૩, ૪, ૧૮). સમ્યફજ્ઞાન અને તત્વથી અજ્ઞાન ભક્ત કવિ તે ભવે ભવે નેમિનાથના ચરણની સેવાનું સુખ પામે
सम्यग्ज्ञानविहीनमूढमतयस्तत्त्वज्ञानभिज्ञा वय .
तत्त्वप्रीतिमतो नरस्य नियत मुक्तिश्चरित्रात्मनः । हेतुः सर्वसमीहितस्य भवतः पादप्रसादः वरं तस्माद् देव ! भवे भवे मम भवेत् त्वत्पादसेवासुखम् ॥२३॥
વિક્રમની આઠમી નવમી સદીમાં અનેક સ્તોત્રકારે થયા. આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી સ્તુતિચતુર્વિશતિકા', “સરસ્વતી સ્તોત્ર', “વીરાસ્તવ', “શાન્તિસ્તવ” વગેરે તે સંસ્કૃતમાં રચ્યાં.
૯૬ કાવ્યપ્રમાણુ ચમકાલંકારમય જે સ્તુતિચતુર્વિશતિકાઓ. લખાઈ છે, એમાં રચના સમયની દષ્ટિએ આચાર્ય બપ્પભદકૃત
સ્તુતિચતુર્વિશતિકા' સૌથી પ્રથમ છે. આ સર્વ, ચતુર્વિશતિકાએમાંની અથવા કોઈ પણ ચાર પદની સ્તુતિ દેવવંદનમાં કાર્યોત્સર્ગ કર્યા પછી બેસવાની હોય છે. તેમાં નીચેના વિષય હોય છે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ , अहिगयजिण पढम थुई, बीआ सव्वाण तईअ नाणम्स । . वेयावच्चगराण, उव ओगत्थ चउत्थ थुई ॥ .
(રેવનંદનમાષ્ય, પર) અર્થાત – પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કોઈ એક તીર્થકરની -સ્તુતિ, બીજીમાં સર્વ જિનેની સ્તુતિ, ત્રીજમાં જિનપ્રવચનની અને એથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ.
આ ઉપરાંત આઠમીથી દશમી સદીમાં હરિભદ્રસૂરિકૃત • “વીરસ્તવ, કવિ ધનંજયરચિત “વિષાપહારસ્તોત્ર' વગેરે અનેક પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલાં સ્તોત્રો પ્રાપ્ત થાય છે.
બાણભટ્ટ-મયૂર ઇત્યાદિ હિંદુ સ્તોત્રકારોએ પ્રવર્તિત કરેલા શતક-સ્તોત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગરછના જ બૂસ્વામી (દશમી - સદી)એ “જિનશતક' રચ્યું કે જેના પર સામ્બ મુનિએ વિવરણટીકા – પંજિકા રચી છે.
“તિલકમંજરી”ના કર્તા કવિ ધનપાલે (વિ. ૧૧મી સદી) તા અનેક સ્તોત્રો રચીને પિતાની કાવ્યકુશળતા અને સંસ્કૃત-પ્રાકૃત " ઉપરની અભુત ભાષાપ્રભુતા પ્રગટ કરી. વિરોધાભાસ અલ કારના અર્થસોંદર્યથી મંડિત એમની “શ્રી મહાવીરસ્તુતિ (ગાથા ૩૦)ને મહિમા પ્રભાવકચરિત્રકારે ગાયે છે –
नमस्कृत्य स्तुति तत्र विरोधाभाससंस्कृताम् । चकार प्राकृतां 'देव निम्मले ' त्यादि सास्ति च ॥२२६॥
સંસ્કૃત-પ્રાકૃતમય “શ્રી વીરસ્તવ'નાં દશેય પદમાં, પ્રત્યેકમાં પહેલું ચરણું સંસ્કૃતમાં અને બીજુ ચરણે પ્રાકૃતમાં રચીને નવીન. - કાવ્યશૈલીનું દર્શન કરાવ્યું છે, જેમ કે :
सरभसनृत्यत्सुरयुवतिकुचतटत्रुटितहारतारकितम् । जाय सिद्धत्थनरिंदमंदिर जरस जम्मंमि ॥१॥
Page #288
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તવ્યસાહિત્ય
* ૨૬૯૬ ધનેપાલની “ઋષભપંચાશિકા'માં પ્રાતનાં પ૦ પદ છે. એમાં આરંભિક ૨૦ પદેમાં ઋષભદેવની જીવનઘટનાઓ અને બાકીનાં ૩૦ પદોમાં ભગવાનની સ્તુતિ-પ્રશંસા છે.
ધનપાલના લઘુબંધુ શોભન મુનિએ ર૪ તીર્થકરોની યમકાલંકારમયી શોભનસ્તુતિ” રચી. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃતમાં ટીકા “શોભનસ્તુતિવૃત્તિ” રચી છે. ૧૧મી સદીના વાદિરાજસૂરિએ
એકીભાવસ્તાત્ર”, “જ્ઞાનલોચનસ્તોત્ર”, “અધ્યાત્મશતક' વગેરેની રચના કરી.
ધારાનગરીના શાસક મુંજની સભાનાં નવ રનેમાંના એક અમિતગતિ(૧૧મી સદી)એ “પરમાત્મષત્રિશિકા રચી છે. મોક્ષપ્રાપ્તિના માર્ગ સ્વરૂપ આખે જૈન-આચાર પ્રસ્તુત સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયેલ છે. મિત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારેય ભાવનાઓની કામના કરતાં અમિતગતિ જિનેન્દ્રને પ્રાર્થો છે (લે, ૧). રાગદ્વેષરહિત બની મનની સમતા કેળવવાને સંકલ્પ તેઓ વ્યક્ત કરે છે. એમાં સામાયિકવ્રત ”નું દર્શન થાય છે? दुःखे सुखे वैरिणि बन्धुवर्ग योगे वियोगे भनने वने वा। निराकृताशेषममत्वबुद्धेः सम मनो मेऽस्तु सदापि नाथ ॥३॥ - કર્મબંધનમાંથી મુક્ત થનાર રાગાદિ દેષરહિત મુક્તાત્મા જ જૈનદર્શનની દૃષ્ટિએ સિદ્ધ, વિબુદ્ધ કે દેવ છે (લે. ૧૬). જેનદર્શન પ્રમાણે જીવ કર્માનુસાર ફળ ભોગવે છે. સુખ-દુઃખનું કારણ કર્મ છે. જેનાં સકળ કર્મો ક્ષય પામે તે જ ઈશ્વર છે. (પરિક્ષી” સામે ઉધઃ). કર્માનુસાર ફળપ્રાપ્તિને સિદ્ધાંત સરળ ભાષામાં સ્તોત્રકાર શ્રી અમિતગતિ સમજાવે છે स्वयं कृतं कर्म यदात्मना पुरा फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्त यदि लभ्यते स्फुट स्वयं कृतं कर्म निरर्थक तदा ॥३.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૨
જૈન સાહિત્યમાં પ્રાતઃ કાળે ગાવાનાં કેટલાંક “પ્રાતઃ સ્મરણ -સ્ત ” પણ રચાયાં છે. બારમી સદીના મુનિ ચંદ્રસૂરિએ આવી પ્રભાતિક જિનસ્તુતિ” રચી છે. આ જ સદીના ચંદ્રપ્રભસૂરિએ પ્રભાતકુલક” (“સાધારણજિનસ્તવન ”) રમ્યું છે. એમાં ૧૩ પદ છે. તેના આરંભિક લોકોમાં કહ્યું છે કે પ્રાતઃકાળે જિનેન્દ્રના મુખનું દર્શન કરનારની સર્વ આપત્તિઓ, રાગ-દારિદ્રયાદિ નષ્ટ પામે છે. સ્તોત્રમાં લેષ દ્વારા વિરોધ સર્જવાની અને પાદાંત યમક સર્જવાની કવિ-શક્તિ દર્શનીય છે.
વિ૦ની ૧૨મી સદીના જિનવલભસૂરિએ તે “વરસ્તોત્ર', પાર્શ્વનાથ સ્તવન”, “પંચકલ્યાણકર્તોત્ર', “ સ્તોત્રપંચક', “ચતુવિંશતિજિનસ્તુતિ', “જિન વિજ્ઞપ્તિ” ઇત્યાદિ ૧૦૦ જેટલાં સ્તોત્રો રચ્યાં છે. એમાં કેટલાંક પ્રાકૃતમાં અને કેટલાંક સંસ્કૃતમાં છે.
બારમી-તેરમી સદીમાં થયેલા હરિભદ્રસૂરિકૃત “સાધારણજિનસ્તોત્રમાં વિવિધ છંદના ૨૦ કલેક છે. સમગ્ર સ્તોત્ર પ્રબળ ભાવાભિવ્યક્તિથી હૃદયસ્પર્શી છે. પ્રાસાદિક મધુર પદાવલિઓમાં રજૂ થતી કવિની યાચના અને આત્માભિવ્યક્તિના સૂરમાં કરુણ કંદન સંભળાય છેઃ
मू ढो विवेकविकलो विधुतोलवाहु
न त्वं श्रृणोषि यदह जिन ! रारटीभि । मां तत्र कर्मणि नियोजय येन देव !
संसारचक्रगहन न पुनविझामि ॥६॥ જૈન સાહિત્યના એક સમર્થ સ્તોત્રકાર અને વિદથપંડિત તે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ (વિ.સં. ૧૧૪૫–૧૨૨૯). તમને ચૌલુકયવંશી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ સાથે વિદ્વત્તા અને ધાર્મિકતાને સંબંધ જાણીતો છે. હેમચક્રના
Page #290
--------------------------------------------------------------------------
________________
જેન તેત્રસાહિત્ય
| ૨૭૧ જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણીને સુમેળ હતો. તેમણે વીર વર્ધમાને માન્ય કરેલા ત્યાગ, તપ અને સમભાવ - સ્યાદ્વાદને જીવનમાં ઉતારી જૈન ધર્મનાં વાસ્તવિક તવો અને સંસ્કાર પ્રજાવ્યાપક બને તે માટે તેમણે તેત્રોનું માધ્યમ સ્વીકાર્યું. તેમનાં સ્તોત્રોમાં જૈનધર્મ અને દર્શનના સિદ્ધાંત કાવ્યાત્મક અભિવ્યક્તિ પામ્યા છે.
હેમચંદ્રાચાર્યે “મહાદેવૌંત્ર”ના કુલ ૪૪ કલેકેમાં મહાદેવનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. કુમારપાલે શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે હેમચંદ્ર “મહાદેવસ્તોત્ર બનાવ્યું. તેમાં મહાદેવ કોણ કહેવાય એને માટેના ગુણો બતાવી તેવા ગુણવાળા એટલે કે જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનાર રાગાદિ દેષ શમી ગયા હોય તેવા જે કોઈ દેવ હાય – પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય – તેને મારા નમસ્કાર છે એવી વિલક્ષણ રજૂઆત કરીને હિંદુ-જૈન ધર્મને જાણુ સમન્વય કર્યોઃ
भवबीजांकुरजनना रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ॥४४॥
જૈન ધર્મની દષ્ટિએ વારતવિક પરમાત્મા પણ કહેવાય એની કેવી સચોટ ૨જૂઆત !
હેમચંદ્રાચાર્ય વર્ધમાનની સ્તુતિ માટે અન્યગવ્યવહેંદધાર્વિશિકા” અને “અગવ્યવચ્છેદકાર્નાિશિકા' નામની ૩ર કી
સ્તુતિઓ દ્વારા જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંત જેવા કે સ્યાદ્વાદ, -નય, પ્રમાણુ, સપ્તભંગી ઇત્યાદિ પર અતિગંભીર અને સૂક્ષ્મ વિચારોને કાવ્ય-વાણીમાં ઉતાર્યા છે. “અગવ્યવચ્છેદઠાત્રિશિકા તેત્રના આરંભે ચાર અતિશય અને યથાર્થવાદનું નિરૂપણું છે. લેક ૪ થી ૧૨ માં મીમાંસક વગેરેના સિદ્ધાંતે રજૂ કર્યા છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
ર૭૨
જૈન સાહિત્ય સમાહિગુચ્છે છે મીમાંસકે વૈદિકી હિંસાને ધર્મ માને છે, પરંતુ હેમચંદ્રાચાર્ય જેનદષ્ટિથી પ્રતિપાદિત કરે છે કે કોઈ પણ પ્રકારની હિંસા તે અધર્મ જ છે. લોક ૧૩ થી ૨૦ માં માયાવાદ, સાંખ્ય, બૌદ્ધ વગેરે સિદ્ધાંતનું ખંડન કરી લેક ૨૧ થી ૨૯ માં જૈનદર્શનનું સમર્થન કરી સ્યાદવાદની સિદ્ધિ કરી છે. મહાવીરના અનેકાંતવાદથી જ ગતને ઉદ્ધાર શકય છે એ સ્તોત્રને કેન્દ્રવર્તી વિચાર છે. "
હેમચંદ્રાચાર્ય કૃત “વીતરાગસ્તવ” એક દાર્શનિક હસ્તાત્ર છે. આખું સ્તોત્ર ૨૦ પ્રકાશોમાં વિભક્ત છે. પ્રત્યેક પ્રકાશમાં ૮ થી ૯ લેક છે. એમાં જૈનધર્મ-પ્રબોધિત વીતરાગ પરમાત્માનાં લક્ષણે, સ્વરૂપ, પ્રાતિહાર્યો, રૂપસૌદર્ય, વૈરાગ્ય, અલૌકિક ગુણ વગેરેનું તાત્વિક અને સ્તુત્યાત્મક શૈલીમાં નિરૂપણ થયું છે. આચાર્યશ્રી તે એવા વીતરાગ પરમાત્માના કિંકર (દાસ) છે– । असनस्य जनेशस्य निममस्य कृपात्मनः ।
मध्यस्थस्य जगत्त्रातुनकस्तेऽस्मि किंकरः ।। १३/६ - હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિને કવિત્વશક્તિના પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી “કવિકટારમલ નું બિરુદ મળેલું. તેમણે અનેક બત્રીસી સ્તોત્રો રચ્યાં, જેવા કે “ વ્યતિરેકઠાત્રિશિકા', અર્થાન્તરજાસાત્રિશિકા ”, “દાન્તગર્ભજિનસ્તુતિહાવિંશિકા', યુગાદિદેવદ્વાર્ગિશિકા” વગેરે. એક જ અલંકાર પ્રયોજી આખી બત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. -
* સિદ્ધરાજના બાળમિત્ર અને ભાષા-કવિચક્રવતી શ્રીપાલકવિએ યમક-લેષની ક્રીડાવાળાં સ્તોત્રો રચ્યાં છે. એવું એક સ્તોત્ર. છે “ચતુર્વિશતિજિનસ્તવન' (૨૯ પદ). એના પ્રત્યેક પદમાં ચમક-અન્યાનુપ્રાસની શ્લેષક્રીડા દર્શનીય છે, જેમ કે
Page #292
--------------------------------------------------------------------------
________________
ન તેનાહિતા
અવતારયાસાર! સરસારિત છે મા પુનહિ વળે નાથ ! જાનારતરણાનિત રૂા મહામાત્ય વસ્તુપાલ (૧૩ મી સદી) રાજપુરૂષ હોવા છતાં ઉત્તમ પતેત્રોનું સર્જન કરે છે. શત્રુંજય ઉપર આદિનાથના દર્શનથી મળેલી પ્રેરણાથી તેમણે તેત્ર રચ્યું દાદા કી “આદિનાથસ્તોત્ર', એમાં કવિ ધાર્મિક વિષયમાં પિતાના મારા વ્યક્ત કરે છે, તેથી સ્તોત્રને “મનેરથમય’ કહ્યું છે. તેમના “અંબિકાસ્તવન”માં નેમિનાથની શાસનદેવતા અને વસ્તુપાલની પ્રાગ્વાટ જ્ઞાતિની કુલદેવતા અંબિકાનું સ્તવન છે. નવમા લેકમાં વરદાન-યાચના છે?
वरदे । कल्पवाल्छि। त्वं स्तुतिरूपे। सरस्वति ।
વાકાનુણં મેક્સ જમવાનુ છે
આ સ્તોત્રમાં અંબિકાને “હિમાલયમાં જન્મેલી હૈમવતી" (લે. ૧), “કુમાર” (ા . ૨-૪), પુરુષોત્તમ-માનનીયા” (લે. દ) અને “સરસ્વતી” (લો. ૯) તરીકે વર્ણવી છે, જે બતાવે છે કે ઉત્તરકાલીન જૈનદેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણ તત્તનું કેવું સંસિથાણું થયું હતું !
આરાધ” એ વસ્તુપાલની અંતિમ રચના છે. એના દશ કમાં સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયતા વર્ણવી. છે. વસ્તુપાલના સમકાલીન અમરચંદ્રસૂરિએ “સર્વજિનસ્તવ'. સાધારણજિનસ્તવન' વગેરે રચ્યાં છે. “સાધારણજિનસ્તવન'ના. આઠેય શ્લોક ક-ચ-ર-ત-પ એ પંચવર્ગના વર્ષોથી રહિત છે, એ. સ્તોત્રની વિશેષતા કે કવિની કુશળતા છે.
રામન્તભદ્રને અનુસરી પાછળથી જે કવિઓએ વિપુલ પ્રમાણમાં ચિત્રબંધતાસંપન સ્તોત્રકાવ્યનું સર્જન કર્યું. એમાંના
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨
એક મુખ્ય તે જિનપ્રભસૂરિ (૧૪ મી સદી). તેમણે તપાત્રી સેમતિલકસૂરિને એકીસાથે સાતસો સ્તોત્ર રચીને ભેટ આપ્યાં હતાં. પ્રતિદિન નવીન તેંત્રની રચંતા કર્યા પછી જ ભોજન લેવાની તેમની પ્રતિજ્ઞા હતી. એમનું “અમિતજિનસ્તવન” ચમકાલંકારથી સભર છે. એમના “વીરસ્તવન’માં તો વર્ણ શબ્દચમત્કારસંપન્ન ચિત્રકાવ્યના અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે. જેમ કે મુરજબંધ ( ૬ ) સર્વતે ભદ્ર ( ૮), ષડશદલકમલબંધ (લે. ૨૩), કવિનામગુપ્તિ (લે. ૨૬) વગેરે. '
ષડૂભાષામય કે એકથી અધિક ભાષાઓના પ્રગવાળાં એવાં સ્તોત્રો પણ રચાયાં છે, જેમાં એકીસાથે સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી અને અપભ્રંશ જેવી જુદી જુદી ભાષાઓમાં
કે હેય છે આવાં સ્તોત્રોમાં સોમસુંદરસૂરિ (૧૫ મી સદી)નાં “ઋષભદેવસ્તવન', “શાન્તિજિનસ્તવન”, “નેમિજિનસ્તવન ઇિત્યાદિ નેધપાત્ર છે. મુનિચંદ્રસૂરિનું “પ્રથમજિનસ્તવન' પ્રથમ
સ્વરમય એટલે કે અકારાન્ત વ્યંજનનું જ માત્ર બનેલું છે. જેમ કે –
सकलकमलदलकरपदनयन ! प्रद्धतमदनमद । भवभयहरण । .सततममरनतपदकमल ! जय जय गतमद ! मदकलगमन ॥१॥ - ચૌદમી સદીના ધર્મઘોષસૂરિનાં ઑત્રોમાં “જિનસ્તવન સંસ્કૃત-પ્રાકૃતભાષામય છે. “પાર્થ દેવસ્તવન'માં કવિની નિઃસહાય સ્થિતિનું માર્મિક નિરૂપણ છે. એમનું “જીવવિચારસ્તવન' તત્ત્વજ્ઞાનપ્રધાન છે. એમાં પૃથ્વીકાય અપકાય, વાયુકેય, તેજેકાય વગેરેના ભેદનું તેમજ પ્રાણ, પંદર સિદ્દો વગેરેનું નિરૂપણ થયું છે. - પંદરમી સદીના અને સેમસુંદરસૂરિના પટ્ટધર મુનિસુંદરસૂરિએ “શાંતિકરસ્તવ' રચીને મહામારીને ઉપદ્રવ નિવાર્યા હતા
Page #294
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તાત્રસાહિત્ય
૨૭૫
અને શિાહીનગરમાં તીડના ઉપદ્રવનાં નાશ કર્યાં હતા. એમણે - જિનસ્તેાત્રર કાષ ', ' સીમ ધરસ્તુતિ' વગેરેની પણ રચના કરી. સાળમી-સત્તરમી સદીના પા`ચ દ્રસૂરિએ પણ વિવિધ-વિષયલક્ષી • ચિત્રકૂટચૈત્યપરિપાટીસ્તવ ', ' નિશ્ચયવ્યવહારસ્તવ ' ઇત્યાદિની રચના કરી છે.
સ્નેાત્રકારનુ
શા
જૈન સ્તાત્રસાહિત્યમાં અતિમ યુગના પ્રમુખ સ્થાન પ્રાપ્ત કરવાને અધિકારી અને છે મહામહેપાધ્યાય વિજયજી ( ૧૭ મી – ૧૮ મી સદી ). તેમની ભક્તિભાવસભર અને દાર્શનિક સ્તોત્રકૃતિઓમાં ઐન્દ્રસ્તુતય ' ( સટીક ), ‘ ન્યાયખ’ડતખાદ્ય' ( ' હાવીરસ્તવ ' ), પરમાત્મપ વ્યવિંશતિકા ', ’, દશમસ્તવન ', ‘ શ’ખેશ્વરપાર્શ્વ સ્તાત્ર ', - નયગર્ભિતશાન્તિજિનસ્તવન વગેરેને સમાવેશ થાય છે. એમનું મહાવીરસ્તવન દાર્શનિક હોવા છતાં ભક્તિભાવપૂર્ણ છે. ચાવજયજીના ૧૧૩ શ્લોકી 'શ ખે ક્ષરપાજિતસ્તોત્ર'માં પાર્શ્વનથની પ્રભાવક મૂર્તિનું વર્ણન કરતાં જણાવ્યુ` છે કે તે અદ્ભુત મૂર્તિ વિશ્વત્રયીનાં નેચકેાર માટે ચંદ્રક્રાંતિના વિલાસ રચે છેઃ
:
मूर्तिस्तव स्फूर्तिमती जनार्तिविध्वंसिनी कामितचित्रावली | विश्वत्रयीनेत्र चकोरकाणां तनोति शीतांशुरुचां विलासम् ||३०||
>
૧૮ મી — ૧૯ મી સદીના મુખ્ય સ્તાત્રકારે!માં મેઘવિજય, વૃદ્ધિવિજય, ભાવપ્રભસૂરિ વગેરે છે. ભાવપ્રભસૂરિએ માનતુંગના ‘ભક્તામર' અને સિદ્ધસેનના કલ્યાણુમ દિર' તેાત્રોને કેન્દ્રમાં રાખીને ‘ભક્તામર-સમસ્યાપૂર્તિ-સ્તવન ' ( સટીક ) અને ‘ કલ્યાણુમ દિર – સમસ્યાપૂતિ સ્તવન' (સવૃત્તિ) રચ્યાં. આ પ્રત્યેકમાં મૂળ જે સ્તેાત્રની સમસ્યાપૂર્તિ કરી છે તે એવી રીતે કે પ્રત્યેક શ્લાકનું અંતિમ પદ્મ તે સ્વરચિત સ્તવનના પ્રત્યેક શ્લાકના ચતુ
'
>
www:jainelibrary.org
Page #295
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સહિ રે પદ તરીકે આવે. મેજિયની પંતર્મુતિ” સરિઝમાં પ્રત્યેક પાના પાંચ એથે શૈર્ય છે, જે ત્રાહિમા, શાંતિનાથ, ફિક્ષભનાથ નેમિનાથ અને પાને લાગુ પડે છે.
આપણે તપાસેલ નોંધેલ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો ઉપરાંત. અપભ્રશ અને ગુજરાતી ભાષામાં પણ અસખ્ય સ્તોત્ર-સ્તવનો છેકે લગભગે બારમી સદીથી આજ સુધી રેચાતાં રહ્યાં છે. એ. વિશાળ સ્તોત્રરાશિનું ભાન થનામાં અહીં શંકર્થ નથી.
જૈન સાહિત્યના વિશાળ સ્તોત્ર-ભંડારમાંથી અહીં તો આપણે માત્ર કેટલીક કૃતિઓનું કાળક્રમાનુસાર આ છે દર્શન કર્યું, વિહંગાવલોકન કર્યું. એ બધી કૃતિઓના પૂર્ણ ભાવન-પરીક્ષણ. માટે તે બૃહદાકાર સ્વતંત્ર ગ્રંથ રચી શકાય.
Page #296
--------------------------------------------------------------------------
________________
૬૬ ગુરુ ગૌતમસ્વામી
પ્રા. તારાબહેન રમણલાલ શાહ
·
ગુરુ ગૌતમસ્વામીને નિર્વાણુ પામ્યાને ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. ભગવાન મહાવીરના સમર્થ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું નામ સમસ્ત જૈન સમાજ માટે અત્યંત પૂજનીય અને પ્રાતઃસ્મરણીય મનાય છે. કેટલાક માશુસે આજે પણ શુભ કામની શરૂઆત ॐ ह्रीँ ઓં અરિહંત રવગ્નાય નૈતમાય નમઃ' એ મત્ર ખાલીને અથવા શ્રી ગૌતમસ્વામીને નમઃ ' કે શ્રી ઐતન વષાય નમઃ ' ઇત્યાદિ ખેાલીને કરે છે. ગૌતમ નામના મહિમા અપાર છે. દિવાળીના દિવસે શારદાપૂજન વખતે ચોપડામાં વેપારીએ ‘ગૌતમસ્વામીની લબ્ધિ હો એમ લખે છે અને નૂન વષે વહેલી સવારે જૈન ધર્મ સ્થાનામાં છેલ્લાં છસેા વર્ષથી વિનયપ્રભ ઉપાધ્યાય-વિરચિત ગૌતમસ્વામીના રાસ ' નિયમિતપણે વંચાય છે. રાસ વાંચવાથી શીણવાન અને સૌંપત્તિવાન થવાય છે એવી દૃઢ શ્રદ્ધાયુક્ત માન્યતા જૈનામાં પ્રવૃત
>
C
,
આ રાસની રચના પાછળ એવી એક ઘટનાનેા ઇતિહાસ રહેલા છે.
દરેક તીથ કરતા સમયમાં પછીથી સૌથી મહત્ત્વની વ્યક્તિએ તે તેમના ગધરા હોય છે. જૈન માન્યતા પ્રમાણે તીથ કરે જે અ પૂણ ઉપદેશ આપે છે તેને દ્વાદશાંગીમાં સૂત્રોરૂપે ગૂથી લેવાનું નામ ગણધર કરે છે. એટલે જ કહેવાયુ છે કે ‘ માથ માસફ વણ સુાવ ગ્રંથતિ ા' આ સૂત્રો તે શાસ્ત્રો બને છે. ગણધરી ખસે વિશિષ્ટ પ્રકારની સર્વે શાઓનુ સૂક્ષ્મ રીતે અવગાહન
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ? કરનારી ઔત્પાતિકી બુદ્ધિ હેય છે. એ વડે ભગવાને સૂત્રરૂપે આપેલા ઉપદેશને ગણધરો અર્થવિસ્તાર કરે છે એ સૂત્રોને જગત કલ્યાણ માટે તેઓ જનસમાજ સુધી પહોંચાડે છે.
ભગવાન મહાવીરના અગિયાર ગણધરેમાં પ્રથમ અને મુખ્ય ગણધર તે ઇન્દ્રભૂતિ ગૌતમ. મગધદેશમાં ગોબર નામના ગામમાં, ગૌતમ ગેત્રમાં, યેષ્ઠા નક્ષત્રમાં, પિતા વસુભૂતિ અને માતા પૃથ્વીને ત્યાં તેમનો જન્મ થયો. માતાપિતા અત્યંત પુણ્યશાળી હતાં, કારણ કે તેમના ત્રણ પુત્રો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ ભગવાન મહાવીરના ગણધરે થયા.
ઇન્દ્રભૂતિ ગૌતમને વ્યવસાય અધ્યાપનને હતો. વેદવેદાંતના બહુશ્રુત અધ્યાપક તરીકે તેમની ઉજજવળ કારકિર્દી હતી. પાંચસે. શિષ્યોને તેમનો પરિવાર હતો. ઇન્દ્રભૂતિ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમી રહ્યા. પચાસમે વર્ષે તેમનું જીવન વહેણ બદલાયું.
ભગવાન મહાવીર બેતાલીસમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મધ્યમા પાવા નામે નગરમાં મહાસેન વનમાં પધાર્યા. દેએ તેમનું માન અને તેમને મહિમા વધારવા સમવસરણની રચના કરી. એ જ સમયે એ નગરીમાં સોમિલાચાર્ય નામના બ્રાહ્મણે મહાયજ્ઞ આરંભ્ય હતા. યજ્ઞમાં ભાગ લેવા ઇન્દ્રભૂતિ પિતાના બંને નાના ભાઈઓ સાથે ત્યાં પધાર્યા હતા. પ્રખર શાસ્ત્રજ્ઞાનના કારણે ઈન્દ્રભૂતિને યજ્ઞમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. એ નગરીમાં દે પણ ભગવાન મહાવ રને વંદન કરવા પધાર્યા હતા. બ્રાહ્મણને એ વાતનું આશ્ચર્ય થયું.
કંઈક કુતૂહલથી, વિદ્યાના કંઈક અભિમાનથી ભગવાન મહાવીરને શાસ્ત્રાર્થમાં પરાજય કરવાના ઉદ્દેશથી ઇન્દ્રભૂતિ સમવસરણમાં ગયા. તેમને આવતા જોઈને ભગવાને અત્યંત મધુર
Page #298
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૭૯ અને પ્રેમભરી વાણીમાં, તેમને નામથી સંબધાને આવકાર્યા. એથી ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું. વળી ભગવાને કહ્યું: “હે ઇન્દ્રભૂતિ તમારા મનમાં શંકા છે કે જીવનું અસ્તિત્વ છે કે નહિ.” આ સાંભળી ઇન્દ્રભૂતિ વિચારમાં પડ્યા. તેમને થયું કે મેં મારા મનની શંકા કોઈને કહી નથી, તે આમને ક્યાંથી ખબર ?” ભગવાનની આ શક્તિ, આ જ્ઞાન અને વાત્સલ્યભર્યું વલણ જોઈ ઇન્દ્રભૂતિનું અભિમાન ઓગળવા લાગ્યું. ભગવાને મધુર વાણુથી અને દષ્ટાંતો આપીને ઇન્દ્રભૂતિની શંકાનું નિવારણ કર્યું. તેમણે કહ્યું કે “હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં શંકા છે કે જીવ પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત થઈ શકે તેમ નથી. વળી જવ વર્ણ, રૂપ, સ્પર્શ, ગંધ, સ્વાદરહિત છે. તેથી ઈન્દ્રિયગ્રાહ્ય પણ નથી એટલે કે ઈન્દ્રિયોથી તેને અનુભવી શકાતો નથી પરંતુ, હે ગૌતમ ! નજરે વસ્તુ જોઈ શકાય નહિ અથવા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ શકે નહિ તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ કહી શકાય નહિ.” ' વળી ભગવાને કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સંશવિજ્ઞાનથી આત્માની સાબિતી થઈ શકે છે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે એક જડ અને બીજે ચેતન શંકા કે સંશય થવાં, પ્રશ્નો થવા, સમજ પડવી, વિચાર આવવા તે જડને નહિ પરંતુ ચેતનને ગુણ છે. આત્મા ચેતન તત્વ છે તેથી જ્ઞાન આત્માથી અલગ નથી. તેથી જ જૈનદર્શન આત્માને જ્ઞાનમય, વિજ્ઞાનમય માને છે. જ્ઞાન એ જ આત્મા છે. જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે તેના કાર્યથી, ચારિત્ર્યથી દેખાઈ આવે છે. વ્યક્તિ જ્ઞાની હેય તો જેનારને તેની સમજ પડે છે. તેથી જેને જ્ઞાન થાય છે તેણે આત્માને સ્વીકાર પણ કરવો જોઈએ.”
હે ગૌતમ ! અહં–પ્રત્યયથી જીવ પ્રત્યક્ષ છે. ત્રણે કાળની પ્રતીતિ શરીરને નહિ, પરંતુ મુખ્યત્વે આત્માને થાય છે. હું ગયો,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જૈન સાહિત્ય સમારેષ્ઠ ગુચ૭ ૨ હું જઉં છું, હું જઈ વરે વાકોમાં જે 'હું' છે. જેને ત્રણે કાળની પ્રતીતિ થાય છે, જેને અનુભવ થાય છે તે કોણ છે ? તે જ ચેતન છે. તે જ આત્મા છે. કઈ એમ માને કે શરીરને પ્રતીતિ થાય છે તે તે બરાબર નથી, કારણ કે શબ પણ શરીર છે. અને શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી બંને પ્રતીતિ થતી નથી. તેમાં આત્મા છે, ત્યારે જ પ્રતીતિ થાય છે.”
“હે ગૌતમ ! ગુણેના પ્રત્યક્ષથી જીવનના અસ્તિત્વની ખાત્રી થાય છે, એને ગુણગુણીભાવ કહી શકાય. ગુણ પ્રત્યક્ષ દેખાય છે કે અનુભવાય છે. એ ગુણ જેનામાં રહ્યો છે તે ગુણ પણ પ્રત્યક્ષ ગણાય. ઈચ્છા, આન દ, કરુણું વગેરે ગુણે કે લક્ષણે વ્યક્તિને
સ્વાનુભવ ગણાય. આ ગુણે ચેતd એવા આત્મામાં રહે છે. આથી ગુણાને આધાર તે આત્મારૂપી ગુણું માનવો પડે ગુણે પ્રત્યક્ષ દેખાય છે તો તેના આધારે આત્માને પણ પ્રત્યક્ષ માનવો પડે.”
“હે ગૌતમ ! અનુમાનપ્રભાણથી પણ આત્માને સાબિત કરી શકાય છે. કોઈ ચીજ તેની સાથે સંકળાયેલ પરિસ્થિાત કે અન્ય વસ્તુ સાથે એક વાર જોઈ દાસ તે માત્ર પરિસ્થિતિ કે અન્ય વસ્તુ પરથી મૂળ સી જના અસ્તિત્વનું અનુમાન થઈ શકે. દા.ત., અગ્નિ અને તેમાંથી નીકળતો ધુમાડો સાથે જેયાં હોય તે જ્યારે માત્ર ધુમાડે જોઈએ ત્યારે અનુમાન કરી શકાય કે સાથે અગ્નિ પણ હશે જ પરંતુ તમને પ્રશ્ન થશે કે જે મૂળ વસ્તુ જોઈ જ ન હોય તે કેવી રીતે તેનું અનુમાન કરી શકાસ ? આત્માને કદી એ જ ન હોય તે તેનું અનુમાન કેવી રીતે થઈ શકે છે પરંતુ હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વિશ્વમાં જે કંઈ ભેચ્ય પદાર્થો છે તેના ભોક્તા પણ હોય જ છે શરીર ભોગ્ય છે તો તેને ભક્તા આમાં છે તેમ સ્વીકારવું રહ્યું ”
ઇજૂતિ ગૌતw બૅકાંતમાં પારંગત હતા. પર તુ આત્મા
Page #300
--------------------------------------------------------------------------
________________
અ૩ ગતિમવામી:
સંબંધી તેમાં આવતાં પરસ્પરવિધી વિધાનને કારણે તેમને આત્માના અસ્તિત્વ સંબંધી શંકા જન્મી હતી. કોઈ કહે આત્મા ક્ષણિક છે, તે કોઈ કહે કે તે નિત્ય છે કઈ કહે આત્મા એક છે, ને કાઈ કહે આત્મા અનંત છે. ભગવાન મહાવીરે કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વેદમાં આ ત્માને સઃ આતમાં જ્ઞાનમ:-આત્મા જ્ઞાનમય છે તેમ કહ્યું છે. જ્ઞાન એ આત્માને ગુણ છે, શરીરને નહિ જ્ઞાન પામવા માટે શરીર આમાને સહાયક બની શકે. પરંતુ માત્ર જડ શરીરથી જ્ઞાનરૂપી ચેતન્ય ઉત્પન્ન ન થાય જેમ આગ્નની સહાયથી સુવર્ણ તપીને પ્રવાહી બને, પરંતુ અ ગ્નમાં પિતાનામાં પ્રવ હીપણું લાવી શકાય નહિ. વળી શરીર ખૂબ તાકાતવાળું હોય તે જ્ઞાન વધારે પ્રાપ્ત થાય એવું પણ નથી, દુર્બળ શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની હોઈ શકે તે જ રીતે મજબૂત શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે આ સિદ્ધ કરી આપે છે કે આત્મા એ શરીરથી જુદે જ્ઞાનવંત-ચેતન-વંત પદાર્થ છે
આમ વિવિધ દષ્ટ તો અને દલીલે દ્વારા ભગવાન મહાવીર આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી દર્શાવ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમને પણ સંતોષ થયે તેમની શંકાનું ઉચિત રીતે સમાધાન થયું
આમ ભગવાનને જીતવા આવેલા ઇન્દ્રભૂતિ પતે જિવાઈ ગયા. તેમણે ભગવાનનું શરણ સ્વીકાર્યું, પાંચસો શિષ્ય સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને ભગવાનના પ્રથમ ગણધર. થવાનું માન પામ્યા. તેમના પછી તેમના બે ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ ભગવાન સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. તેમની
કાનું સમાધાન પણ ભરાવાને કર્યું તેમણે પણ પોતાના શો. આ છે ભગવાન પાસે દીક્ષા લીધી. આ પછી બીજા આઠ પ ડિત == વાવ ધર્મા, સહિત, સૌર્યપુત્ર, અર્કમિલ, અચલલિાના, મેતાર્ચ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જૈન સાહિત્ય સમારોહ – ગુછ ? અને પ્રભાસ ભગવાનને જીતવાની અપેક્ષાથી આવ્યા. તેમની શંકાએ અને પ્રશ્નો હતાઃ છવ છે કે નહિ ? કર્મ છે કે નહિ ? શરીર એ જ જીવ છે ? આ ભવમાં જીવ છે તે જ પરભવમાં ૨હે કે બદલાય છે આ ઉપરાંત બંધ અને મોક્ષ, દેવ, નારક, પુણ્ય અને પાપ, પરલોક, નિર્વાણુ વગેરે વિશે અગિયારે પંડિતની શંકાનું સમાધાન ભગવાને સતર્ક દલીલે દ્વારા કર્યું.
આ બ્રાહ્મણ પંડિત વેદવેદાંતના અભ્યાસી હતા. પરંતુ વેદોમાં કેટલાંક પરસ્પરવિરોધી વિધાને હેવાને કારણે સ્પષ્ટતા થતી નહતી એથી પંડિતોની મૂંઝવણ વધી હતી ભગવાનની દલીલોની વિશેષતા એ હતી કે તેમણે વેદનાં વાકયોનો આધાર લઈને જ તેમની શંકાઓનું સમાધાન કર્યું. વેદને અભ્યાસ અને પોતાના ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને કારણે બ્રાહ્મણ પંડિતેને એ દલીલ જલદી સમજાઈ ગઈ.
૫ ડિતોની શંકાનું સમાધાન અને શિષ્ય સહિત દીક્ષાને આખોય પ્રસંગ આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે આવશ્યક નિયુક્તિની બેતાલીસ ગાથામાં નિરૂપો છે એને “ગણધરવાદ” કહેવામાં આવે છે પયુ ષણના દિવસોમાં ઉપાશ્રયમાં મહાવીર જન્મવાંચનના પછીના દિવસે ગણધરવાદ વંચાય છે. ગણધરવાદમાં જીવ જીવન અને જગતને લગતા અત્યંત મહત્ત્વના આધ્યાત્મિક પ્રશ્નો ગૂંથવામાં આવ્યા છે
એક જ દિવસમાં અગિયાર પંડિતાએ પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. એ દિવસે મા બનેલ આ પ્રસંગ ધાર્મિક અને સામાજિક દષ્ટિએ એક ક્રાંતિકારી ઘટના. ગણાય ભાર ના બ્રાહ્મણ વિદ્વાનમાં અગ્રગણ્ય એવા અગિયાર પંડિત પોતાના સર્વ શિષ્ય સાથે શ્રમણ બને તે અખો બન વ ગણાય. ભગવાન પાસે દીક્ષા લઈને ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ-બ્રાહ્મણ પરંપરાની
Page #302
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૮૩ વચ્ચે સેતુરૂપ બન્યા. તેમની સમજણ પરનું એકાંતિક આવરણનું પડળ દૂર થયું.
ગૌતમસ્વામીને જ્ઞાનરૂપી આંતરવૈભવ જેમ વિપુલ હતા, તેમ તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ગૌરવશાળી અને અત્યંત તેજસ્વી. હતું. સુવર્ણ જેવા વર્ણવાળે, કાન્તિમાન, સાત હાથ ઊંચે, સમચોરસ સંસ્થાનવાળે અને વજીરૂષભનારાચસંઘનયુક્ત તેમને દેહ હતો.
ભગવાન મહાવીર અને ગૌતમરવામી ગુરુ-શિષ્યની જોડી એક. આદર્શ જેડી હતી. ભગવાન કરતાં ગૌતમસ્વામી આઠ વર્ષ મોટા હતા. ભગવાન પાસે એમણે દીક્ષા લીધી ત્યારે ભગવાન બેતાલીસ વર્ષના અને ઇન્દ્રભૂતિ પચાસ વર્ષના હતા. આઠ વર્ષ મોટા છતાં ગૌતમસ્વામી ખૂબ આજ્ઞાંકિત અને વિનમ્ર હતા. રાતદિવસ તેઓ ગુરુને જ વિચાર કરતા અને તેમની સેવામાં જ સાર્થકતા માનતા, વિનયને તે તેઓ ભંડાર હતા. ભગવાન પ્રત્યેને તેમને વિનય. અદ્ભુત હતા. કઈ પણ કામ કરતાં પહેલાં તેઓ ભગવાનની અનુજ્ઞા લેતા ભગવાનની સેવા બરાબર થાય અને તેમનાથી જુદા રહેવું ન પડે તે માટે તેઓ ઘણી વાર બે ઉપવાસ પર પારણું કરતા, જેથી રોજ ગોચરી વહેરવા જવા જેટલી જુદાઈ પણ સહન કરવી . ન પડે પારણાને દિવસે એક જ વાર આરાર લેતા ગૌતમસ્વામી સ્વાવલંબી હતા અનેક શિષ્યને પરિવાર હતા, છતાં પિતાની. ગોચરી પોતે જ વહેરવા જતા. આહારમાં પણ જે કંઈ લૂખુંસૂકું મળે તે લઈ જલદી ઉપાશ્રય આવી જતા. આવીને ગુરુની આજ્ઞા લઈ પિતાનાથી નાના ગુરુભાઈઓન અને શિવ્યાને બોલાવી - તેમને જોઈતી વસ્તુ આપી પછી જ પોતે વાપરતા.
તેઓ પિતાની દિનચર્યાને ચુસ્ત રીતે પાળતા હતા. દિવસ. અને રાત્રીના મળને આઠ પ્રહરમાંથી ચાર પ્રહર અધ્યયન તેઓ -
Page #303
--------------------------------------------------------------------------
________________
વકજ
જૈન સાહિત્ય સમા = ૭ ૨. કરતા; બે પ્રહર ધ્યાન ધ્રુરતા; માત્ર એક પ્રહર નિદ્રા લેતા અને -એક પ્રહર ગોચરી અને અન્ય આવશ્યક કાર્યો માટે અખતા તેમણે જ્ઞાન અને ક્રિયાના સમયનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડ્યું. તેમના જીવન દરમિયાન અને પછી પણ સાધુસંતો માટે સો મવામીની ગુરુ મત અને દિનચર્યા દષ્ટાંતરૂપ બની રહ્યાં છે આ વર્તમાનકાળ સુધી એવી પરંપરા ચાલી આવી છે કે સાધુ સંત ગોચરી વહોરવા કે અન્ય કામે બહાર જાય ત્યારે ગૌતમસ્વામીનું સ્મરણ કરીને નીકળે.
મેટી તપશ્ચર્યા કરવાના કારણે ગૌતમસ્વામી ઘેર તપસ્વી કહેવાતા મન વચન અને કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાળતા હોવાથી ઉર્વરેતા બ્રહ્મચારી કહેવાતા. તેમની જ્ઞાત ( આરાધના અત્યંત પ્રખર હતી. ભગવાન મહાવીરને પહેલી વાર મળ્યા એ વખતે તેમને
ચૌદ વિદ્યાનું જ્ઞાન તો હતું જ. પરંતુ ભગવાનના શિષ્ય બન્યા - પછી તેઓ ચોદ પૂર્વધર પણ થયા એટલે કે દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને શાસ્તે રચ્યાં
શાસ્ત્રના આવા પ્રખર જ્ઞાતા હોવા છતાં શંકાનું સમાધાન કરવા તેઓ સમવસરણમાં ભગવાન મહાવીર પ્રશ્નો પૂછતા જેન આગમમાં મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીના સવાલ-જવાબનું - અને ખું મહત્વ છે માણસને સાચા પ્રશ્નો થાય તે એની જિજ્ઞાસા- ની ચિંતનશીલતાની, જાગૃતિની નિશાની છે તેમાં સમર્થ અને ચારિત્ર્યશીલ વિદ્વાન વ્યક્તિ પ્રશ્નો થાય અને તેનાથી વધુ સમર્થ અને અધિકારી વ્યક્તિ દ્વારા એનું નિરાકરણ થાય તે એ પ્રશ્નોસારીમાંથી માનવજાતના કલ્યાણ માટેનું સાહિત્ય જન્મે છે. ભગવાન - બુદ્ધ અને આનંદ. શ્રીકૃષ્ણ અને અર્જુનના સવાલ-જવાબમાં પણ - માવી તત્ત્વ-ગષણા થઈ છે પાશ્ચાત્ય સાહિત્યમાં પણ એવાં સુંદર - સંતા મળે છે ભણવાન મહ#ીર જાતે ગોતમામની વચ્ચેતા -
Page #304
--------------------------------------------------------------------------
________________
શુરુ તિમલી સવાલજવાબમાં ચર્ચાયેલા પ્રશ્નો અતિ મહત્ત્વના છે. તેમાં નાનામાંનાની અને સામાન્ય માનવીને મૂઝવતી નજીવી શંકાઓ હોય છે, તો સમર્થ સાધકના મનમાં ઊઠતા મહત્વના પ્રશ્નો પણું હેાય છે. આ પ્રશ્નો અને તેની સમાધાનમાંથી માનવજાત માટે ચારિત્ર્ય ઘડતરની મૂર્યવાન અને મહત્ત્વની સામગ્રી મળી રહે છે. માનવીને. મૂંઝવતી પૈણું પાયાના પ્રશ્નો સહેલાઇથી હલ કરી શકાય છે.
ગૌતમસ્વામીની અસાધારણ શકિતને ખ્યાલ કરતાં સામાન્ય રીતે આપણને કદાચ એવો એક વિચાર આવે કે તેઓ વિદ્વાન બ્રાહ્મણ તો હતા જ દીક્ષા લીધા પછી પણ અતિ, ચુત, અવધિ અને મને પર્યાવ એ ચાર જ્ઞાન ધરાવતા હતા. આવા સમર્થ જ્ઞાની લેવાથી કેટલા સવાલોના જવાબ એ જાણતા હોવા જોઈએ. તે પછી ભગવાનને કેટલાક સામાન્ય સવાલ પૂછવાની જરૂર શી? તેનું કારણ એ છે કે તેઓ ભગવાનના અનન્ય શ્રદ્ધાળુ અને વિનયી શિષ્ય હતા. પિતાની નહિ પરંતું ભગવાનની વાણું લેકે સુધી. પહોંચે, વળી ભગવાન પ્રત્યેની ભક્તિને કારણે લોકો એ જવાબ. જહદી રવીકારે તે માટે ભગવાનને પ્રશ્નો પૂછી જવાબ મેળવતા.. તેમના આ કાર્યમાં ગુરુ પ્રત્યેને યિમય અને લેકેના કલ્યાણ માં મવ રહેલા જોવા મળે છે. આગમસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છેઃ
नमिउण तित्थनाहं जाणतो तह य गोयमो भयव । .. अबुहाण बोहणत्वं धमाधम्म फल पूछे ॥
માત્ર પોતાના માટે જ નહિ, અબૂધ અને અજ્ઞાન લેકેને પણ બોધ મળી રહે તે માટે તેમણે ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા. સામાન્ય માણસને તત્વબેધ કરતાં જીવનની ચડતી-પડતી અને
ખભા પ્રશ્નો વિશેષ જોતા હોય છે ડામવાનોએ પણ સામાન્ય જિણિયાન થનમાં રાખીને લાકે પ્રો પૂછયા હતા.
Page #305
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ કવિ વિનયપ્રભ કહે છે:
સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે,
તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરે.” ગૌતમસ્વામીની પ્રશ્નો પૂછવાની રીત પણ અને ખી હતી. અતિ નમ્ર બનીને અને સવાલના બધાં પાસાં આવરી લેવાય તેવી રીતે તેઓ પ્રશ્નો પૂછતા. પ્રશ્નની શરૂઆતમાં “મન્ત” એમ વિનયપૂર્વક સંબોધન કરતા. ભગવાન પણ અત્યંત વત્સલ રીતે “ગોવા !” અથવા તે જોયHT.” એમ સંબોધીને જવાબ આપતા. “મન્ને? શબ્દ આદરસૂચક છે, અને “યમ” વાત્સલ્યસૂચક છે. ઉત્તર મળતાં ગૌતમસ્વામી સંતોષ વ્યક્ત કરતા અને બોલતા “સેવં મતે, સેવં મંતે, તમેય મતે, વિતરુ મંતે – (ભગવાન, આપ જે કહે છે તેમ જ
છે. તે જ સત્ય છે.) - ભગવાન મહાવીર સ્વામી પણ ગમે તેવા કઠિન વિષયને બુદ્ધિગમ્ય રીતે અને દષ્ટાંત આપીને સમજાવતા.
ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ એની અનોખી ગુણવત્તાને કારણે સૂત્રરૂપે લેકમાં ખૂબ આદર પામે. લેકે એને ભાવપૂર્વક પૂજતા. સૌથી વધુ પ્રશ્નોત્તર “ભગવતીસૂત્ર'માં સચવાયા છે. મધ્યકાળમાં પેથડશા નામના મંત્રીએ “ભગવતીસૂત્રને સેનાની શાહીથી લખાવ્યું અને તેમાં જેટલી વાર “હે ગૌતમ!” એવું સંબોધન આવે એટલી વાર “ગૌતમ' નામ પર સોનામહેર મૂકી તેનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ રીતે લગભગ છત્રીસ હજાર સેનામહેરે મૂકીને એમણે ભાલાસપૂર્વક પૂજન કર્યું હતું. આ અનોખો મહિમા છે “ગૌતમ' નામને.
સમગ્ર આગમ સાહિત્યમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનો સંવાદ અત્યંત મહત્ત્વનું અંગ બની ગયે છે. સેંકડો
Page #306
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૮૭
કઠિન પારિભાષિક પ્રશ્નોના ઉત્તરે તેમાં સમાયેલા છે. મુખ્યત્વે ભગવતીસૂત્રને મોટે ભાગ, ઉત્તરાધ્યયનસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, વિપાકસૂત્ર,રાયપાસેણુય વગેરે આ ગામમાં આ સવાલ-જવાબ સચવાયા છે. ભગવતીસૂત્રના આધારે જાણી શકાય છે કે ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી માત્ર એક ભવના નહિ પરંતુ અનેક ભવના સાથી હતા. દરેક ભાવે ગૌતમસ્વામીએ ભગવાનની કોઈ ને કોઈ સ્વરૂપે સેવા કરી છે.
ગૌતમસ્વામીમાં અપાર નમ્રતા હતી. પોતાની ભૂલ પોતાનાથી નાના માણસ પાસે કબૂલ કરવામાં તેઓ પાછી પાની કરતા નહિ. વાણિજ્યગ્રામના અવધિજ્ઞાની આનંદ શ્રાવકની અવધિજ્ઞાન વિશેની મર્યાદાની વાતમાં એમને શંકા થઈ, પરંતુ ભગવાન મહાવીરે જેવું કહ્યું કે આનંદ સાચા છે કે તરત જ ગણધર પદે પહોંચેલા ગૌતમ
સ્વામી તેમની ક્ષમા માંગવા ગયા હતા. * ગૌતમસ્વામી ભગવાન મહાવીરના સંદેશવાહક હતા. અવધિજ્ઞાની મહાશતકે પિતાની દુરાચારિણે પત્ની રેવતીને સાચાં પરંતુ અપ્રિય વચનો કહ્યાં હતાં. એક ધર્મારાધક અને અવધિજ્ઞાનને ન શોભે એવી એ ઘટના હતી. એ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી ગૌતમસ્વામી મહાશતક પાસે ગયા. તેમની ભૂલ સમજાવી અને તેમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી તેમને દેજમાંથી ઉગાર્યા. - અતિ ઉગ્ર તપ, ઉત્તમત્તમ ભાવ અને ધ્યાનને કારણે ગૌતમ
સ્વામીને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લબ્ધિ એટલે આત્માની અભુત ચમત્કારિક શક્તિ પિતાની લબ્ધિની જાણ તેમણે પોતે કઈને કરી નહોતી.
ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહતું. ભગવાન મહાવીરે જ્યારે કહ્યું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર જઈ જિનબિંબનાં દર્શન કરે તેને કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત થાય. ગૌતમસ્વામીએ આ
Page #307
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સાશક - Y૰ ૨ ક્ષ`ગે અષ્ટાપદ તીથ ઉપર જવા માટે તેમની એ વખત જાચક્ષુ લધિના અને અક્ષીણમહાનસી લબ્ધિતા – ઉપયોગ કર્યો. જ ધાચણુ લબ્ધિ એટલે ધારેલી જગ્યાએ જલદી પહેાંચવાની પગની શક્તિ એ શક્તિથી તેઓ અષ્ટાપદ્ર પર્વતની તળેટીમાં પહેાંચ્યા. અને સૂ*કિરણ પકડીને પર્વતના શિખર ઉપર ચડી ગયા. ત્યાં તીથકર ભગવામની પ્રતિમાએનાં દન કર્યાં. તેઓ જ્યારે નીચે ઊતરતા હતા ત્યારે તેમણે અષ્ટાપદ પર ચડવાને ઘણા પરિશ્રમ કરતા પણુ સફળ ન થતા એવા ૧૫૦૩ તાપસેાને જોયા. ડિન નામના તાસે ૫૦૦ શિષ્ય સાથે ઉપવાસના પારણે ઉપવાસ કરીને, દિન્ત નામના તાપસે ૫૦૦ શિષ્યા સાથે છઠ્ઠના પારણે. છઠ્ઠું કરીને, શેવાળ નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે અટ્ઠમના પારણે અઠ્ઠમ કરીને અષ્ટાપદ પર પહેાંચવાના પ્રયત્ન કર્યો. પરંતુ થાડે થાડે અંતરે જઈ તે સહુ અટકી જતા. શેવાળ અને તેના શિષ્યા પણુ સફળતા પામ્યા નહિ. તે સૌએ શરીર પુષ્ટ અને તેજસ્વી એવા ગૌતમસ્વામીને દર્શન કરીને પાછા આવતા જોયા. તેમની શક્તિથી પ્રભાવિત થઈને તે સહુ તાપસાએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના શિષ્ય બન્યા. ૧૫૦૩ તાપસાને ઉપવાસનુ પારણ કરાવવા એક પાત્રમાં ગૌતમસ્વામી ખીર લઈ આવ્યા. ખીર થાડી હતી એટલે એટલી ખીર સહુને પહેાંચે એ માટે એમણે પોતાની અક્ષીણમહાનસી લબ્ધિના ઉપયેગ કર્યાં. તેમણે પેાતાના અમૃતઝરતા અગૂઠો ખીરના પાત્રમાં મૂકો. એથી પાત્રમાંથી ખીર ખૂટી નહ. અને સહુ તાપમાએ સાષપૂર્વક પારણુ કર્યુ તેથી જ ગૌતમસ્વામીના મહિમા દર્શાવવા ગવાતું આવ્યું છે કે
-
-
"
અગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભ’ડાર; શ્રી ગુરુ ગૌતમને સમરીએ, વાંછિત ફળ દાતાર.’ અષ્ટાપદજીની યાત્રાના પ્રસ`ગને સાંકેતિક રીતે ધટાવીએ તે
Page #308
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૮૯ આ રીતે સમજી શકાય ? અષ્ટાપદ એટલે આઠ યદ. જૈનશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિને કેવલજ્ઞાન - અનંત કે અનાવરણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે ૧૩ મા ગુણરથાનકે પહોંચવું જોઈએ, તેરમાં ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે સગી કેવળી. ચૌદમા ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે અગી કેવળી. ચૌદ ગુણસ્થાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્મવિકાસનાં ચૌદ પગથિયાં અથવા ચૌદ તબક્કા. ચૌદ ગુણસ્થાનમાં આઠમાં ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. એ ગુણસ્થાને પહોંચતાં જ્ઞાનાવરણય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો ઘણું જ પાતળાં પડવા લાગે છે. તેથી આત્મા અલૌકિક શાંતિ અનુભવે છે. તેને વીતરાગપણની ઝાંખી થવા લાગે છે. આ ગુણસ્થાને પહોંચવા માટે જ્ઞાનની જરૂર પડે છે. જ્ઞાનની સહાય વડે જ કર્મો હળવા થવા લાગે છે, અને ઉત્તરોત્તર એને ક્ષય થવા લાગે છે.
ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિમાઓનાં દર્શન કર્યા. શાસ્ત્રમાં જ્ઞાનને સૂર્ય સાથે સરખાવ્યું છે. સૂર્ય કરતાં પણ જ્ઞાનની શક્તિ ઘણું ચડિચાતી છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને એટલે કે જ્ઞાનને સહારે દે, કર્ણો દૂર કરતાં કરતાં, ક્રમશઃ આત્મશુદ્ધિ કરતાં કરતાં અપૂર્ણકરણ નામના આઠમા ગુણસ્થાને પહોંચ્યા, એમ ધટાવી શકાય. તેમને અપૂર્વ આનંદ થયો. આમ અષ્ટાપદજી એટલે માત્ર સ્થળ પર્વત જ નહિ પરંતુ આત્મશુદ્ધિ તરફ ગતિ કરનારી, આત્માને અપૂર્વ ઉલાસ આપનારી ઉત્કૃષ્ટ ભૂમિકા, પંદર સે ને ત્રણ તાપસે તપ કરવા છતાં અષ્ટાપદ પર ચડી ન શકયા, તેને અર્થ એમ ઘટાવી શકાય કે માત્ર શુક બાલ તપથી આત્મશુદ્ધિ ન થાય, પરંતુ તપની સાથે ભાવ જ્ઞાન અને ધ્યાન હેય તે જ આત્મશહિ તર ઝડપથી ગતિ કરી શકાય.
Page #309
--------------------------------------------------------------------------
________________
*
૨૯૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
- એક પાત્રમાં અમૃતઝરતે અંગૂઠે મૂકીને ગૌતમસ્વામીએ ૧૫૦૩ તાપસીને ખીરનું પારણું કરાવ્યું. અહીં પાત્ર એટલે હદય, ખીર એટલે આધ્યાત્મિક ભાવ અથવા આધ્યાત્મિકતાને ઉપદેશ. અક્ષણ મહાનસી લબ્ધિ એટલે રાંધેલે ખોરાક ખૂટે નહિ. લક્ષણથી એને અર્થ પ્રખર સાધના અથવા ઉત્તમ આધ્યાત્મિક ભાવ એવો લેવાય કે જેમાં કદીયે ઓટ કે ઉણપ ન આવે. ગૌતમસ્વામીના રાસમાં પણ એવી પંક્તિઓ આવે છે, જે આ અર્થનું સમર્થન કરે છે. તે પંક્તિઓ છેઃ
“ગોયમ એકણું પાત્ર, કરાવઈ પારણું સવે, પંચાસયા શુભ ભાવ, ભરિયે ઉજવલ ખીરમસે, સાચા ગુરુ સંગ કવલ તે કેવળરૂપ હુએ.”
ગૌતમસ્વામીએ ખીરને નિમિત્તે તાપસોમાં શુભ ભાવ જગાડવો. એમણે માત્ર પેટની નહિ, હૈયાની પણ ભૂખ ભાંગી. “કવલ તે "કેવળરૂપ હુઓ એટલે કે ખીરનો કળિયે કેવળજ્ઞાનનું નિમિત્ત બ, એ ભાવે એટલી ઉત્કૃષ્ટ કટિએ પહોંચ્યું કે કેવળજ્ઞાન પ્રગટયું. આ રીતે આખાયે પ્રસંગને ગૌતમસ્વામીને આઠમા ગુણક્રિયાને પહોંચાડનારી સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિ કરીકે ઓળખાવી શકાય. * ગૌતમસ્વામીના અનેક શિષ્યને કેવળજ્ઞાન થયું, પણ ગૌતમસ્વામીને થતું ન હતું તેનું કારણ ભગવાન પ્રત્યેને એમને સૂક્ષ્મ રાગ હતો. જો કે આ રોગ પ્રશસ્ત રાગ હતા, પરંતુ કેવળજ્ઞાનની પ્રાતિમાં અંતરાયરૂપ હતો. તેમની મહેચછા હતી ભગવાનને સંદેશ જનસમાજ સુધી પહોંચાડવાની આ પણ સૂકંમ રાર્ગનું જ પરિણામ હતું. આ કામ માટે તેમણે પ્રબળ પુરુષાર્થ કર્યો પણ રાગમુક્તિ માટે જોઈત પુરુષાર્થ કર્યો નહિ. આનું આડકતરું પણ શુભ પરિણામ
શકાય
'
+
*
Page #310
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૯૧
એ આવ્યું કે સમગ્ર કૃત સાહિત્ય સર્જાયું. સમય જતા ભગવાનની વાણી ગ્રંથસ્થ થઈ અને તેમને સંદેશે વિશ્વવ્યાપી બને.
આવા સમર્થ અને નિષ્ઠાવાન શિષ્યને ભગવાને પ્રમાદ તજી રાગમુક્ત થવા વારંવાર કહ્યું હતું. એમણે સાથે ધરપત પણ આપી કે “હે ગૌતમ! છેલે જઈ આપણુ સહી હસુ તુલા બેઉ' એટલે કે જીવનને અંતે આપણે બંને સિદ્ધસ્વરૂપી જીવનમુક્ત થઈશું, આ એક આદર્શ સુખદ ભાવના છે. સામાન્ય રીતે લોકિક ગુરુ પોતાના શિષ્યને આશીર્વાદ આપે ત્યારે સારા ભક્ત થવા માટે આપે પરંતુ અહીં તો ગુરુ શિષ્યને પિતાની જેમ જીવનમુક્ત થવાને પુરુષાર્થ કરવા પ્રેરે છે. તેમનામાં શ્રદ્ધા પ્રગટાવે છે કે હે ગૌતમ ! છેવટે તે તું પણ મારા જેવો જ સિદ્ધ થઈશ.”
નમુથુણું – શસ્તવ” સૂત્રમાં ભગવાનનાં વિશેષમાં એક એક વિશેષણ “છનાણું જાવયાણું પડ્યું છે. તેને અર્થ એ થાય છે કે ભગવાન પોતે જીતે છે અને બીજાને જીતવામાં મદદ કરે છે. સામાન્ય રીતે જે જીતે તે બીજાને હરાવીને જીતે, પરંતુ ભગવાન પિતે બીજાને હરાવ્યા વિના જીતે છે અને બીજાને પણ જિતાડે છે. પ્રત્યેક પુરુષાર્થી આત્મામાં વીતરાગ - જીવનમુક્ત થવાનું સામર્થ્ય હોય છે. પરંતુ કોઈ સુગ્ય વ્યક્તિ પાસેથી પ્રેરણું મળવી તે -સુભાગ્યની વાત છે. ભગવાનના વચનમાં ગૌતમસ્વામીને અપાર શ્રદ્ધા -હતી. પોતાને અંતકાળ નજીક છે તે જાણીને ભગવાને ગૌતમ
સ્વામીને દેવશર્માને પ્રતિબંધ પમાડવાને બહાને પિતાનાથી દૂર રાખ્યા જેથી તેઓ સગમુક્ત થાય. ભગવાન નિર્વાણ પામ્યા. દેવશમ પાસેથી પાછા ફરતાં ગૌતમસ્વામીએ નિર્વાણુના સમાચાર અજાણ્યા ત્યારે તેમને જબરજસ્ત આઘાત લાગ્યો. તેઓ હદયભેદક વિલાપ કરવા લાગ્યા અને ભગવાનને સંબોધીને બોલવા લાગ્યા, હે વીર પ્રભુ ! હવે કોને પ્રણામ કરીશ? મારા મનનું સમાધાન
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
કોણ કરશે ? મને “ોય' કહીને વાત્સલ્યભાવથી કેણ બોલાવશે?" વિલાપ કરતાં કરતાં તેઓ શુભ વિચારધારાએ ચડે છે કેઃ “ભમવાન તે વીતરાગી હતા, નિર્મળ અને નિર્વિકારી હતા. તેમને પિતાના શિષ્ય પ્રત્યે રાગ શા માટે હેય? મને તેમનાથી દૂર રાખે. તેની પાછળ પણ કઈક આશય હેવો જોઈએ. માટે મારે પણ રાગ છોડવો જોઈએ.'- આમ વિચારતાં તેમનાં રહ્યાંસહ્યાં કર્મ બંધન તૂટ્યાં, આસો વદ અમાસની રાતે ભગવાન નિર્વાણ પામ્યા. કારતક સુદ એકમને દિવસે એટલે કે બેસતા વર્ષે પહેલી સવારે ગૌતમ સ્વામીને એંશી વર્ષની ઉમ્મરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી બાર વર્ષ સુધી કેવળી તરીકે તેઓ વિચર્યા અને ઉપદેશ આપી અનેકનું કલ્યાણ કર્યું. બાણું વર્ષની વયે તેઓ નિર્વાણું પામ્યા.
ગૌતમસ્વામી વિશે રાસ, છંદ, અષ્ટક, સઝાય, સ્તવન વગેરે. પ્રકારની વિવિધ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં થયેલી છે, અને જુદે જુદે સમયે તેના પઠનને મહિમા મનાય છે.
ગૌતમસ્વામીના નામસ્મરણને ભારે મહિમા છે. કંઈ પણ આપત્તિને દૂર કરવા લાવણ્યસમયરચિત “ગૌતમવાણીનો છંદ” બોલવાને જેમાં મહિમા છે. ગૌતમસ્વામીનું નામ લેવાથી, ગૌતમસ્વામીનું ધ્યાન ધરવાથી વિદને દૂર થાય છે, વેરીઓ મિત્રો અને છે, ભૌતિક સમૃદ્ધિ વધે છે, એ બધું તે ખરું, પરંતુ એમના નાકને મોટેર અને મુખ્ય મહિમા તે આત્મજાગૃતિને છે. - ભગવાને ગૌતમસ્વામીને ઉપદેશ આપતાં વારંવાર કહ્યું છે
સમર્થ રોયન્ ના પામે ? હે ગૌતમ, સમય માત્રને પ્રસાદ કરીશ હિ. અહીં “સમય” શબ્દ માત્ર વખતના સામાન્ય અર્થમાં નથી. એન પરિભાષા પ્રમાણે તેનો અર્થ થાય છે કાળનું સુચતમ એકમ, નાંખના પલકારાયાં એ સમ જણ તેનો આઠમા લાખથી પણ વધુ
Page #312
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૯૩ -નાને ભાગ તે “સમય”. આટલા અલ્પતમ સમય માટે પણ પ્રમાદ કરે નહિ.
પ્રમાદ હોય તો જીવન નિષ્ફળ બને. મહાભારતમાં પણ કહ્યું છે પ્રમાદ એટલે મૃત્યુ અને અપ્રમાદ એટલે અમૃતત્વ. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરના સંદેશાવાહક બની મહાવીરવાણુ દ્વારા આ અમૃતત્વને ઉપદેશ આપ્યા છે. અમૃત માત્ર તેમના અંગૂઠામાં જ નહોતું તેમના સમગ્ર અસ્તિત્વમાં હતું. ભગવાનની ત્રિપદી પરથી તેમણે રચેલું સમગ્ર શાસ્ત્ર અમૃતરૂપ છે. જે વ્યક્તિ પ્રમાદ છડી જાગ્રત બની જીવનમાં આ સંદેશ ઉતારે છે તે વાંછિત ફળને પામે છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
- ૨૦
અહિંસાનાં પરિમાણ
નેમચંદ એમ. ગાલા
વિશ્વના બધા ધર્મોએ અહિંસાને સ્વીકાર કર્યો જ છે. જેન. ધર્મનું પ્રાણભૂત તત્ત્વ અહિસા છે. જૈન દર્શન મુજબ સર્વ પ્રાણ-- ઓ જીવસત્તાએ સમાન છે. માત્ર વિકાસની દૃષ્ટિએ ભેદ છે. જેન. ધર્મમાં પ્રાણુમાત્રને સુખને વિચાર વ્યાપક અને ઉદાત્ત રીતે કરવામાં આવ્યું છે. જૈન દર્શન જેટલે અહિંસાને સૂક્ષ્મ અને વ્યાપક. વિચાર અને પ્રક્ષેપણ કેઈ અન્ય દર્શને કર્યો નથી દરેક ગતિના જીવને સુખની આકાંક્ષા છે. દુઃખ કોઈને ગમતું નથી ડે. આ બટ સ્વાઈ—રે “Reverence to Life,” જીવ પ્રત્યેના, જીવન પ્રત્યેના આદરને સિદ્ધાંત આપે એમાં આ જ વાત સમાયેલી છે. જૈન દર્શનની અહિંસામાં કોઈ જીવની હિંસા ન કરવી, એ ઉપરાંત દરેક જીવને હિંસામાંથી ઉગારવો એ વિધાયક અભિગમ પણ છે.
અહિંસામાં સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા. વ્રત સમાઈ જાય છે. હિંસાના બે ભેદ પાડવામાં આવ્યા છે ? ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા
માનવીના મનમાં બીજા કોઈ પ્રાણીને કષ્ટ આપવાનો વિચાર આવે તે ભાવ હિંસા છે. વાણી અને શરીર દ્વારા થાય તે દ્રવ્ય હિંસા છે દ્રવ્ય હિંસાના ચાર ભેદ પાડવામાં આવ્યા છે ?
(૧) સંકલ્પી હિંસા (૨) વિરોધ હિંસા (૩) આરંભી હિંસા (૪) ઉદ્યોગી હિંસા
Page #314
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ
૨૯૫ જાણુ-બૂઝી સંકલ્પપૂર્વક કરવામાં આવે તે સંકલ્પી હિંસા. મન, વચન કે કાચા દ્વારા કરીએ-કરાવીએ કે કરનારને અનુમોદના આપીએ તે સંક૯પી હિંસા છે. જ્યારે પૂરી સમજ સાથે પરિવાર, ધર્મ, દેશ, ધન વગેરેની રક્ષા માટે હિંસા કરીએ, તે વિરોધી હિંસા છે. સંક૯પી હિંસા કરવામાં આવે છે, વિરોધી હિંસા થઈ જાય છે. બે હિંસા વચ્ચે આ ભેદ છે.
જીવનવ્યવહારમાં, ઘર ચલાવતાં, અનેક પ્રકારની હિંસા નિહિત છે. કપડાં ધોવાં, અનાજ દળાવવું, જમવું, નહાવું, વગેરે આ આરંભી હિંસા છે. પરંતુ એવા રેજિંદા વ્યવહારમાં પણ દરેક જીવે સાવધાની રાખવી જોઈએ કે જેથી ઓછામાં ઓછી હિસા થાય.
કુટુંબના ભરણપોષણ અથે, ધંધા-વ્યવસાયમાં, જે હિંસા થાય છે તે ઉદ્યોગ હિંસા. અહિંસક વ્યક્તિએ એ ધંધે કરવો જોઈએ જેમાં ઓછામાં ઓછી હિંસા થાય.
હિંસા પર વિજય મેળવવા જે પણ કરવું પડે તે કરવા તત્પર રહેવું; આ સિદ્ધાંત પરથી તપસ્યાને વિકાસ થયો છે. કષાયુનું શમન કર્યા વગર, ઈન્દ્રિયનિગ્રહ વગર, અહિંસા જીવનમાં નથી આવતી. પરિગ્રહની લાલસા હિંસાને આમંત્રે છે. મમતાને બદલે સમતાને ભાગ પ્રગટે, તે અહિંસાનું પ્રતિષ્ઠાન થાય.
સંત તિરુવલ્લુવરે ગૃહસ્થ જીવનને તપ અને સાધનાની કટિમાં મૂકી દીધું. હિંસક માનવીની હિંસા અનેક રૂપે પરિવારમાં તેમજ તમામ પ્રવૃત્તિઓમાં સૂક્ષ્મ રૂપે પણ આવૃત્ત થાય જ છે. ગૃહસ્થ માટે પણ સંયમ વિના સાધનાનું પગથિયું ચઢાતું નથી.
માનવી પ્રકૃતિથી દયાવાન છે. એનામાં નિસર્ગદર કરુણાને સ્ત્રોત છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેાહે – ગુચ્છ ૨
લિયા ટાલ્સટોય એક વખત કતલખાનું જોવા ગયા. એમણે પ્રાણીઓની કતલનુ વર્ણન લખ્યુ છે, જે આપણાથી પૂરું' વંચાઈ પણ ન શકે એટલું ભયાનક અને કમકમાટીભર્યું છે. એમણે લખ્યુ છે કે પ્રાણીઓની હત્યા થકી એમને જે યાતનાએ ભાગવવી પડે છે, એનાથી વિશેષ તેા મનુષ્ય, જેમાં પ્રકૃતિદત્ત કરુણા છે તે એનાથી ઉપરવટ જઈ, એ ભાવનાને દબાવીને જે હિંસા આચરે છે તે વધુ પીડાજનક છે.
૨૯
એટલે વાસ્તવમાં તા હિંસાની વૃત્તિ માનવીએ કેળવવી પડે છે! It has to be induced and cultivated. સવેદનાને કુંઠિત કર્યા વિના હિંસા આચરી શકાતી નથી. અને આ હિંસાના ભાવ જીવનની દરેક પ્રવૃત્તિમાં સમપણે યા પ્રચ્છન્નપણે આવૃત્ત થાય જ છે અને હિંસક વૃત્તિ તથા પ્રવૃત્તિને જન્મ આપે છે.
હિંસાના અર્થ છે એ જ અહિંસા છે. અહિં અમેરિકાના એક તદ્દન તાજે કિસ્સા ઃ એક પતિ-પત્નીએ છૂટાછેડા લીધા ... પત્નીએ ખીન લગ્ન કરી લીધાં. પતિના મનમાં પત્ની પ્રત્યે એટલા રાષ, દ્વેષ ને ધૂંધવાટ હતા કે વૈરવૃત્તિની આગ ભડકતી ગઈ અને છેવટે એણે પોતાનાં ત્રણે સરતાનેાની ઠંડે કલેજે
ત્યા કરી નાખી. અને મહત્ત્વની વાત તેા એ છે કે એ હત્યા અગાઉ, એણે પોતાને ઘેર પાળેલી એ બિલાડીઆને મારી નાખી કચરાની ટાપલીમાં નાખી દીધી... સ્પષ્ટ છે કે બિલાડીએ ૩ માસૂમ આકાએ તેા એ હત્યારાનું કશુંયે મગાડવુ ન હતુ... ! × જીવતા બન્યા ગામ બાળે” એ ઉક્તિ તદ્દન સાચી ઠરે છે.
પ્રમાદ. રાગદ્વેષ કે આસક્તિને ત્યાગ સાને લેશ સ્પર્શી ન શકે,
પ્રાથમિક અવસ્થામાં દુઃખાંથી પ નીપજે છે. અને ક્રોધ હિંસાને નાતરે છે. માનવી જો સયમપૂર્વક અને સમત પૂર્વ કે
Page #316
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણુ
૨૯૭ વધા વેરી શકે, તો એ જ દુઃખ કે પીડામાંથી કરુણું જન્મે છે. કબીજાની પીડાથી એ માનવીને પીડા થઈ શકે, સહાનુભૂતિ અને અનુકંપા જાગી શકે, તે પોતાની પીડામાંથી કેમ ન જાગે ? નથી જાગતી એનું કારણ છે રાગ અને દ્વષ તેમજ વેરવૃત્તિ.
સુખમાંથી માત્ર સુખ નીપજે છે પણ સાથે સાથે સંવેદનશીલતાને વિકાસ થયે હેય તે કરુણા કે અનુકંપા કે દયાની લાગણુઓ વિસ્તરે છે.
'Miracle of Mind over Body' Hdi 21312 પર ચમત્કારિક પ્રભાવ હેય છે, એથી ઊલટું શારીરિક અવસ્થા પણ મનને પ્રભાવિત કરે છે. માનવીનું મન એ મગજ ની કામગીરી છે અને મગજ (brain) એ શરીરને જ એક હિસ્સો છે. એટલે એક રીતે કહીએ તે બેઉ એક જ છે, અર્થાત્ અવિભાજ્ય છે.
શરીર અને મનની પરસ્પરાવલંબી ક્રિયાઓ વિષે દાક્તરી વિજ્ઞાન અને મનોવિજ્ઞાને વર્ષોથી સંશોધન, સર્વેક્ષણ અને પરીક્ષણ કર્યા છે. (Psychosomatic) મને દૈહિક રાગે એ તે આજનું નવતર અન્વેષણ છે જ્યારે પ્રાચીન કાળમાં મહર્ષિ વ્યાસે મહાભારતમાં દર્શાવ્યું છે કે
જે વિવિધ દુઃખ આપે તે વ્યાધિ. એના પ્રકાર છે શારીરિક અને માનસિક, બને પરસ્પર એકબીજાને જન્મ આપે છે, એકે સ્વતંત્ર નથી લેતાં. શરીરથી મનના અને મનથી તનના રે જન્મે છે. એમાં સંશય નથી.” નોબેલ પ્રાઈઝવિજેતા 3. એલકસીસ કૅલે તથા ડે. કેમેથ વોકરે પણ એને સમર્થન આપ્યું છે. ડો. એલકસીસ કેરલે “ Man the Unknoun માં તન અને મનની પરસ્પર સંકળાયેલી પ્રક્રિયાની સમજણ આપી છે.
બાનાવી માં જેટલી શાંથિઓ આધતા જાય છે, એટલે
Page #317
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેાહ – શુચ્છ ૨
૨૯૮
અશે એની અતઃસ્રાવી ગ્રંથિએ (Endocrine Glands)નુ* સતુલન ખારવાઈ ાય છે, અને રાગા જન્મે છે. આ અન્વેષણ છેલ્લાં માત્ર ૪૦ વર્ષ પૂર્વેનું જ છે. પણ જૈન દર્શન અને આયુવે કે આ વાત વર્ષો પહેલાં કહી છે.
આપણે જાણીએ છીએ કે માંસાહારથી ક્રૂરતા, ઉન્માદ, ઉત્તેજના તેમજ તામસી પ્રકૃતિ અને હિંસક વૃત્તિ વધે છે. વિકારગ્રસ્ત માનવી ધરમાં તેમજ સમાજમાં અશાંતિ અને સ ંઘષ નુ` વાતાવરણુ પૈદા કરે છે, અને આ સધ વૈયક્તિક, સામાજિક અને રાષ્ટ્રિય સ્તર સુધી વિસ્તરે છે.
સ'વેદનાનુ` સૂક્ષ્મ પ્રક્ષેપણુ :
વનસ્પતિમાં માત્ર જીવ છે એટલું જ નહિ, એને સવેદને પશુ હોય છે. માત્ર પ્રેમથી હાથ ફેરવવાથી ફૂલ હસીને વધારે સારી રીતે ખીલી ઊઠે છે. સંગીતના સૂરાથી છેડને પણ આનંદ થાય છે. એક શ્રીમંત પિતાએ પેાતાના બાળકને શાળાએ બેસાડ્યો ત્યારે શિક્ષકને ભલામણ કરી કે મારા દીકરા કંઈ ભૂલ કરી એસે તા એને તમાચા નહીં મારતા. એને બદલે એની બાજુવાળા વિદ્યાથી ને મારો એટલે મારા દીકરાને એની અસર થશે. ' એક રમૂજરૂપે કહેવાતી આ વાત વાસ્તવમાં સાચી ઠરે છે.
(
વૈજ્ઞાનિકાએ પ્રયોગાથી સિદ્ધ કર્યુ છે કે જ્યારે એક વૃક્ષને કુહાડીથી કાપવામાં આવે છે ત્યારે એની બાજુના વૃક્ષની રસવાહિનીએ ( capillaries ) સંકોચાઈ જાય છે, અર્થાત્ એ વૃક્ષની ખાખતમાં આ વાત સત્ય કરે છે, તેા માનવીનું લાગણીતંત્ર તા સૌથી વધુ સ`વેદનશીલ છે. માનવી માટે પણુ એ યથાર્થ પુરવાર થાય. પારિવારિક હિંસા ઃ
પરિવારામાં હિંસાના વધતા જતા કિસ્સાઓ તરફ અમેરિકા
12
Page #318
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ
૨૯ ના તજૂનું ધ્યાન દેરાયું છે અને એને પદ્ધતિસરને અભ્યાસથયા છે, જેમાં નિષ્ણાતોએ તારવ્યું છે કે પતિ પોતાની પત્ની પ્રત્ય. ક્રૂરતા આચરતા હોય અને હિંસક હુમલાઓ કરી મારપીટ કરતો હોય એવા જેટલા કિસ્સાઓ સમાજમાં બનતા હશે, લગભગ તેટલા જ કિસ્સાઓ પત્ની પતિ પર હિંસક હુમલાઓ કરતી હોય અને મારપીટ કરતી હોય તેના બનતા હોય છે. આવું જ બાળકની બાબતમાં છે. માતા-પિતાના હાથે જેટલાં બાળકો હિંસાને ભેગ બનતાં હોય છે, લગભગ એ જ અનુપાતમાં વડીલો પણ સંતાનોના હાથે હિંસાને બેગ બનતા હોય છે. આ સર્વેક્ષણ અમેરિકાનું છે, જ્યાં સંયુક્ત કુટુંબની પ્રથા નાબૂદ થઈ ગઈ છે. એટલું જ નહિ પણ સમાજ પ્રગતિશીલ અને સમૃદ્ધ હોવાથી અને અન્ય કારણોસર માતા-પિતા અને સંતાનેનું બનેલું પ્રાથમિક કૌટુંબિક ઘટક પણ ધીરે ધીરે છિન્નભિન્ન થતું જાય છે. ભારત પણ ધીરે ધીરે એ જ વ્યવસ્થા કે અવ્યવસ્થા તરફ ઘસડાઈ રહ્યું છે અને જે પ્રશ્નોનો સામનો આજે અમેરિકા જે દેશ કરી રહ્યો છે તેને સામને કાળક્રમે આપણું સમાજે પણ કરવો પડશે. સંયુક્ત કુટુંબમાં વહુની વિવિધ કારણોસર થતી સતામણ બાદ કરીએ તે સામાન્યપણે હિંસક વૃત્તિ પર અંકુશ કેટલેક અંશે આવી જતો હોય છે એમ માની શકાય. છતાં કિસાઓ બને છે. વિભક્ત કુટુંબમાં તે કિશોર વયને કે પુખ્ત વયને દીકરા પિતા પર હુમલાઓ કરે છે, ક્યારેક જીવ. પણ લઈ લે છે. એવા કિસ્સાઓ ભારતમાં પણ વધતા જાય છે.
રોસ્ટર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ડો. રેડને શૈપીએ. આવા અનેક કિસ્સાઓના અભ્યાસ બાદ એ નિષ્કર્ષ કાઢયો છે કે ઘણા કિસ્સાઓમાં હિંસાને ભોગ બનનાર કુટુંબને સભ્ય હિંસા પ્રેરે એવી પરિસ્થિતિમાંથી છટકાને – ભાગી છૂટવાને પ્રયત્ન
પણ કરતું નથી. ક્યારેક તે એ સભ્ય હિંસક સગાના અવ
Page #319
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારોહ - ગુછ ૨ સરની રાહ જોતા હોય છે, કયારેક પિતાની પ્રત્યે હિંસા આચરાય એવી ભાવનાથી હિંસક અને સફેટક પરિસ્થિતિ ઊભી થાય એવા કાર્યકારણને ઉશ્કેરતો હોય છે કે ઉત્તેજન આપતે હેય છે. આવાં કારણસર એ સભ્ય હિંસક પર્યાવરણ રાખતું નથી, બલ્ટે કેટલાક કિસ્સાઓમાં આવકારતે પણ હોય છે.
આ મનોવૈજ્ઞાનિકના મત મુજબ ઉપેક્ષિત પત્ની એટલે કે જેિમના તરફ પતિ બેદરકાર હેય, તેની ઉપેક્ષા કરતે હેય, ખાસ - ધ્યાન ન આપતો હોય અનાદર કરતો હોય એવી પત્નીએ પતિને પજવ્યા કરે છે, કનડયા કરે છે. એમને સમજ હોય છે કે એવી વર્તણૂકથી પતિ ધૂંધવાશે, ગુસ્સે થશે, આક્રમણખાર બનશે, હિંસા આચરશે, મારઝૂડ કરશે અને એવી પૂરી જાણકારીથી પતિની હિંસા'ને ભેગ બને છે. આની પાછળનું પત્નીનું ગણિત એવું હોય છે કે પતિ પિતાની પ્રત્યે કોઈ પ્રતિભાવ દાખવતા ન હોય એના કરતાં કોઈક તો પ્રતિભાવ દાખવશે. ભલે હિંસક હોય ! “કોઈ પણ પ્રતિ- ભાવની અવેજીમાં હિંસક પ્રતિભાવ પણ સારે” એવું સમાધાન મેળવવાની કેશિશ પત્ની કરતી હેય છે.
આવી જ પ્રક્રિયા કિશોરવયનાં બાળકોમાં પણ જોવા મળે છે, ઉપેક્ષિત કે તરછોડાયેલો કિશોર હિંસક કૃત્ય દ્વારા ઉદાસીન માતા-પિતાનું ધ્યાન પોતાની પ્રત્યે કેન્દ્રિત કરવાને પ્રયાસ કરે છે.
બે અગત્યના મુદ્દાઓ પર નિષ્ણાત સર્વસંમત છે: (૧) હિંસાને પાઠ બાળક મા-બાપના ચરણે શીખે છે :
- હિંસક મા-બાપને પુત્ર પિતે હિંસક નીવડે એવી સંભાવના - વધારે હોય છે. જે વહુએ સાસુનો ત્રાસ ભેગા હય, એ વહુ દેસાસ બનતાં એવા જ પ્રકારને બસ પિતાની વહુને આપશે - આવું સામાન્યતઃ બનતું હોય છે. ઉપરાંત જે ઘરમાં હિંસાનું
Page #320
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણુ
૩૦૧
આચરણ થતું હોય – ભલે બાળક પ્રત્યે ન હોય - પણ એવા વાતાવરણમાં ઊછરેલું બાળક હિંસક વૃત્તિને પિજતું થઈ જશે, જે ઘરમાં નેકરને માર પડતું હોય તે ઘરમાં કયારેક બાળકને પણ માર પડવાને જ. જે વડીલ નેકરને મારતા હશે તે કયારેક બાળક પર પણ હાથ ઉપાડશે જ, કારણ કે બેઉ કિસ્સાઓમાં મૂળભૂત વૃત્તિ તે હિંસા જ છે, માત્ર આવિષ્કારની દિશા જ બદલાય છે. અહિંસક કુટુંબમાં ઉછરેલે છોકરે લગ્ન પછી પિતાની પત્નીને મારઝૂડ કરે તેનાથી એક હજાર ગણી શકયતા હોય છે કે હિંસક કુટુંબને છોકરા પત્નીને મારઝૂડ કરે, અર્થાત અહિંસક કુટુંબના છોકરા કરતાં હિંસક કુટુંબને છોકરા પત્ની પ્રત્યે હિંસા આચરે તેની શક્યતા – સંભાવના એક હજાર ગણી વધારે હોય છે. આ સિક્કાની બીજી બાજુ પણ એવી છે કે જે પુત્ર વડીલો પ્રત્યે શારીરિક કે માનસિક કુરતા કે હિંસા આચરે છે એના પુત્ર સંભવતઃ તેવી જ પૂરતા કે હિંસા એમના પ્રત્યે આચરશે.
જહાંગીર-શાહજહાં અને ઔરંગઝેબને દાખલે દૃષ્ટાંતરૂપ છે. (૨) કૌટુંબિક સ્તરે હિંસા અર્થાત્ family-violence
એ નાનીસૂની, નજીવી કે કાઢી નાખવા જેવી કે - હળવે હૈયે વિચારવા જેવી બાબત નથીઃ
પરિવારોમાં હિંસક પ્રક્ષેપણ થકી થતી ઇજાઓનું જોખમ શહેરમાં રસ્તે ચાલતાં અકસ્માતનાં જોખમ કરતાં વધારે છે.
આ સૃષ્ટિ નેહથી ચાલે છે, સામર્થ્યથી નહિ. આ સૃષ્ટિમાં "સીમભાયાસીસ' અર્થાત “પરસ્પરાવલંબી શાંતિપ્રિય સહઅસ્તિવની” વ્યવસ્થા જેવું પણ કંઈક છે. પ્રાણીસૃષ્ટિમાં એ વિશેષ રૂપે. છેમાનવજતમાં એ ચૂત થતી જાય છે. ઉંદરની એક પ્રકારની વતને બાદ કરતાં, મનુષ્યને આદ કરતાં, સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં કોઈ
For. Private & Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
૬૦૨
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
-પ્રાણુ પોતાના જાતભાઈઓની સામૂહિક કતલ કરતું નથી. આ - સંહારલીલા માનવી જેવું બુદ્ધિશાળી પ્રાણી જ આચરી શકે છે.
આજે સમસ્ત વિશ્વમાં હિંસાનું સામ્રાજ્ય વ્યાપ્ત છે. પણ એનું ઉદગમસ્થાન છે માનવીનું મન, કર્મ અને એનું કુટુંબપરિવાર સૌથી પહેલું અને ઊંચું સ્થાન છે. હિંસાનો ભાવ પહેલાં મનમાં ઉત્પન્ન થાય છે. પછી વચન અને કાયા દ્વારા – કર્મ દ્વારા આચરણમાં આવે છે. સ્થૂળ હિંસા આપણે ઓછી કરતાં હોઈશું પણ જીવન-વ્યવહારમાં ડગલે ને પગલે આપણાં જ કુટુંબીઓ - નિકટનાં સ્વજનો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ? માત્ર સ્વાર્થ, પ્રમાદ, રાગ અને દ્વેષથી દોરવાઈ ક્રોધના આવેશમાં મર્મધાતી, કટુ, કિલષ્ટ વચને બોલીએ છીએ, વ્યંગમાં બોલીએ છીએ. મેણાટોણાં મારીએ છીએ, અન્યને માનસિક કષ્ટ અને આઘાત પહોંચાડીએ છીએ. અશુભ વિચારીએ છીએ – ઇચ્છીએ છીએ. આ હિંસા તરફ આપણું ધ્યાન જતું નથી, થાડી સજગતા, સતર્કતા અને સાવધાની રાખીએ તે માત્ર આવેગો અને આવેશોથી પ્રેરાઈ થતી આવી ઘણી હિંસામાંથી આપણે જરૂર બચી શકીએ. સંતાનો સાથે નેકર જેવો
વ્યવહાર કરીએ છીએ, નેકર સાથે દુશ્મન જેવો વ્યવહાર કરીએ છીએ. ઘરની વહુ સાથે દાસી જે વ્યવહાર કરીએ છીએ. કુટુંબકલહ સર્વત્ર છે. બધાના સ્વભાવ સરખા નથી હોતા પણ થોડી સહિષ્ણુતા સમતા અને સહનશીલતા અપનાવીએ તો હિંસામાંથી તે બચીશું. શાંતિ પામીશું અને અણછાજતે વારસો સંતાને આપી દેવામાંથી પણ બચી જઈશું. . . . - પરિવારમાં હિંસાઓ વર્ચસ્વ જમાવવા ખાતર, શિસ્તના એઠાં હેઠળ અને ધંધના આવેશમાં થાય છે. તે માની શકાય એવા બનાવ બને છે. પતિ-પત્નીના ઝઘડામાં પતિ નાના બાળકને -પણ બીજે માળેથી ફેંકી દે છે. નાનું બાળક કયારેક જૂઠું બોલે,
Page #322
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ
તા એ મૃત્યુ પામે, જીવ નીકળી જાય, ત્યાં સુધી માર મારવામાં આવે છે. માનસિક ક્રૂરતા કેટલી આચરાય છે, એને તા ક્રાઈ હિસાબ નથી, ધરમાં નવી વહુને તા શિકારનું નિશાન જ બનાવવામાં આવે છે. હવે કાયદામાં સુધારા થયા છે, અને માનસિક કે શારીરિક કરતા, સતામણી, પજવણી થકી જો વહુને ઇજા પહોંચે કે આપધાત કરે, તેા સાસરિયા પક્ષના સભ્યા પર કેસ થઈ શકે છે. આવા અસંખ્ય કિસ્સાઓમાં કુટુંબનું માળખું, સ્ત્રી અને સ્ત્રી વચ્ચેનુ વૈમનસ્ય અને વડીલ નારીનુ એકચક્રી રાજ્ય જવાબદાર હાય છે.
જેવું અન્ન તેવું મન :
આ ઉક્તિ અનુસાર આહારશુદ્ધિ પર ધ્યાન દેવુ અતિ
આવશ્યક છે.
૩૦૩
અમુક પ્રકારના આહાર લેવાથી ચક્કસ પ્રકારનાં સ્વપનાં આવે છે, એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હકીકત છે. દા. ત., લૉખસ્ટર કરચલાના આહાર લેવાથી માણુસને તે જ રાત્રે ભયાનક અને ડરામણાં સ્વપનાં આવે છે.
અમેરિકાના એક નાના કિસ્સા : એક પેલિસ અફસરે નાકરી ડી ખાણી પીણીની દુકાન શરૂ કરી... ટીન ફૂડ, પૅક્ડ ફૂડ વગેરે વાનગીઓની, જે મૂળમાં તા વાસી જ હાય છે, જેને, જેક ફૂડ કહેવાય છે. ધંધા ધાર્યા મુજમ્મુ ચાલ્યા નહિ. દિવસે દિવસે એ હતાશ અને ઉદાસ થતા ગયા. અને હતાશ માનવી હમેશાં વધારે ખા ખા કરે છે. એ દુકાન પર નવરા બેઠા બેઠા ગજા ઉપરાંત વાનગીઓ ઝાપટતા જાય... પેાતાની જ દુકાન હતી ! છેવટે કંટાળીને એણે ફરી પેાલિસની તૈાકરી માટે અરજી કરી. પરંતુ ઉપરી અધિ કારી સાથે એને અગાઉથી જ મતભેદ રહેતા. એને ઈ રીતે
Page #323
--------------------------------------------------------------------------
________________
૩જ
જૈન સાહિત્ય સમારોહ -ગુરછ ૨
અનેક પ્રયત્નો છતાં પાછી નોકરી મળી નહિ... અને છેવટે હતાશાની અંતિમ ક્ષણે એણે યોજના પૂર્વક સામી છાતીએ બે ઉપરી અધિકારીઓનાં ખૂન કરી નાખ્યાં...! એના પર કેસ ચાયા...કેસમાં મનસ્વિફ્ટોએ જુબાની આપી કે સતત વાસી ખોરાક – જેકફૂડ ખાવાથી હિંસકવૃત્તિ ભડકી ઉઠે છે અને માનવી હત્યા પણ કરી બેસે છે. કોટે આ નિષ્ણાતોની જુબાનીના આધારે એને નિર્દોષ છોડી મૂકયો.
- રાત્રિભોજન-નિષેધ, સાત્વિક આહાર લે, અભક્ષ્ય આહાર શરાબ અને માંસાહારને નિષેધ, ઉચિત આહાર પણ પેટ ભરીને ન લે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું... પેટને એક ખૂણે ખાલી રાખો. ઉદરી.. જેને માથે તપમાં અક્ષશન પછી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાંધીજીએ છેલાં ચાલીસ વર્ષ રાત્રિભોજનને ત્યાગ કર્યો હતો. એ તમામ આચારધમેં શારીરિક અને માનસિક સ્વસ્થતાને પિષણ આપે છે, અને માનવીને હિંસક વૃત્તિથી દૂર રાખે છે. માંસાહાર–નિષેધ :
જેન ધર્મે ખૂબ દઢતા અને મક્કમતાથી માંસાહારને સર્વથા. નિષેધ કર્યો છે.
માનવી શાકાહારી પ્રાણી છે. એની શરીરરચના શાકાહારને અનુકૂળ છે. એની પ્રકૃતિ માંસાહારથી વિરુદ્ધ છે. પ્રાણીસૃષ્ટિના વિશાળકાય પ્રાણુઓ – હાથી, હિપોપોટેમસ, ગંડે, જિરાફ તેમજ ગાય, ભેંસ વગેરે તમામ શાકાહારી છે. માંસાહારી પશુઓ જેવાં કે સિંહ, વાઘ, કૂતરો, બિલાડી વગેરેનાં નખ, દાંત તેમજ જડબાંની સ્યના માંસાહારને અનુરૂપ હોય છે. એમનાં જડબાં લાંબાં હોય છે, જ્યારે શાકાહારી પ્રાણુનાં જડબાં ગોળાઈવાળાં હોય છે. અને એમને પરસેવો થાય છે. માંશાહારી પ્રાણીઓને નહીં. . માંસાહારી
Page #324
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણુ
૩૦૫ પ્રાણીઓનાં આંતરડાંની લંબાઈ ઓછી હોય છે, અને પાચનતંત્ર માંસભક્ષણને અનુકૂળ હોય છે. જ્યારે માનવીનાં આંતરડાં અને પાચનતંત્ર શાકાહારને જ અનુકૂળ છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે વાંદરાં અને લંગુર, જેઓ શાકાહારી છે. એમની આંતરિક અને બાહ્ય રચતા માનવીને ઘણું મળતી આવે છે.
જેમ હિંસાની વૃત્તિ કેળવવી પડે છે, તેમ જ માંસાહારની વૃત્તિ પણ કેળવવી પડે છે. એ પ્રકૃતિદત નથી.
માંસાહાર, નૈતિક અને કરુણાની ભાવનાના દિવસ ઉપરાંત માનવી માટે સ્વાસ્થયની દૃષ્ટિએ પણ હાનિકારક છે. વૈજ્ઞાનિક પરીક્ષણેથી પુરવાર થયું છે કે માંસાહારથી કેન્સર, ક્ષય, લક પથરી, આંતરડાના રોગો, અનિદ્રા, શિર-દર્દ વગેરે રોગ ઉત્પન થાય છે. મુંબઈની તાતા કેન્સર હોસ્પિટલના ડો. જસાવાલાએ બ્રિટનમાં આ દિશામાં થયેલા પ્રયોગની વાત કહી છે. એમણે કહ્યું છે કે પાંચ પાંચ વિદ્યાર્થીઓનાં બે જૂથમાંથી એક જૂથને શાકાહારી, અને એક જૂથને માંસાહારી ખોરાક આપવામાં આવ્યું. ખેરાક સાથે રંગબેરની નાની નાની લખોટીઓ પણ ખવડાવવામાં આવી. શાકાહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લખોટીઓ બીજે જ દિવસે સાંજ સુધીમાં બહાર આવી ગઈ. જયારે માંસાહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લપેટીઓ બહાર આવતાં ત્રણ-ચાર કે પંચ દિવસનો સમય લાગી ગયા. એના પરથી એ તારણ નીકળ્યું કે માંસાહારી ખોરાક પેટ કે આંતરડામાં પાંચ દિવસ સુધી પણ રહે છે, અર્થાત સડે છે, અને ઘણુ રોગને જન્મ આપે છે.
ભગવાન બુદ્ધના સંસર્ગમાં આવ્યા પછી પાયથાગેરસે શાકાહાર અપના અને એને ખૂબ પ્રચાર કર્યો. આજે તે અનેક સંસ્થાઓ દ્વારા ભારતમાં તેમજ વિદેશમાં શાકાહારને વ્યાપક પ્રચાર થઈ ૨ો છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
३०९
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ એક વાઘને જે દાળ-ભાત ખાવા આપીશું, તે એ નહિ ખાય. પણ આપણે પ્રાણુને મારીને ખાઈ જઈશું. એક પણ પ્રાણી આપણે ખોરાક નથી ખાતાં, જ્યારે આપણે પ્રાણુને ખોરાક હોંશે હોંશે ખાઈએ છીએ, એટલું જ નહિ પણ પ્રાણુને પણ ખાઈ જઈએ છીએ. પ્રાણુથી પણ નીચલા સ્તરે માનવી ઊતરી શકે છે.
બ્રસેકસ વિશ્વવિદ્યાલયમાં દસ હજાર વિદ્યાથીઓ પરના પ્રયોગોમાં જણાયું છે કે છ મહિના બાદ શાકાહારી જૂથમાં વધુ તેજસ્વિતા હતી તેમજ દયા, ક્ષમા, પ્રેમ, બળ, સહનશીલતા વગેરે ગુણે વિશેષ રૂપથી પ્રગટ થયાં, જયારે માંસાહારી જૂથમાં ક્રોધ - ભીરતા જેવી વૃત્તિઓ વધુ વિકસી.
, . શાકાહારીઓની આત્મિક અને માનસિક શક્તિઓ પણ સારી રીતે વિકસી હતી. ' ' આજે પણ બિહારના મુંગેર તાલુકામાં દર વર્ષે કઈ ખાસ, પર્વના અવસરે એક જ દિવસમાં અઠિથી દસ હજાર પ્રાણીઓની કતલ થાય છે ! મહાવીર અને બુદ્ધની ભૂમિમાં આજે પણ આવી અમાનુષી પ્રથા પ્રચલિત છે. હિંસાની તાલીમ * અગાઉ જણાવ્યું તેમ હિંસાને કેળવવી પડે છે. માનવીમાં એ સાંજ નથી. . . .
. : : : - તેમાં પણ યુદ્ધને મોરચે લડવા માટે તે હિંસાની પૂરી તાલીમ આપવી પડે છે. આ તાલીમને ક્રમ કંઈક આવે છે: આપણે જાણીએ છીએ કે ઘણું કે ધિક્કાર વિના હિંસા શક્ય નથી. સૈનિકોને શિસ્તના નામે હિંસક વૃત્તિનું ધીમું ઝેર રેડવામાં આવે છે. ઉપરી અમલદાર જાણીબૂઝીને વ્યવસ્થિત રૂપથી તાલીમાથી સૈનિકો સાથે ખૂબ કઠોર વ્યવહાર રાખે છે. નાની
Page #326
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ,
૩૦૭ નાની ભૂલો માટે સખત સજાઓ કરવામાં આવે છે. દાઢીને એક વાળ પણ રહી ગયું હોય, કે યુનિફોર્મને એક ફલેપ જરીક સરખે ન હોય તે ગાળો ભાંડવામાં આવે છે. સૈનિકને અપમાનિત કરવામાં આવે છે અને સખત શિક્ષા પણ કરવામાં આવે છે. આવા વર્તન થકી સૈનિકેમાં ઉપરીઓ પ્રત્યે ધિક્કારની લાગણી, ઘણાનું ઝેર જમા થતું જાય છે. દારૂગોળે એકઠા થતા જાય છે. અને છેવટે જયારે મોરચા પર લડવાનો વખત આવે છે, ત્યારે એ જ ધિક્કારની લાગણું હિંસક રૂપ ધારણ કરે છે, અને redirect થઈ દુશ્મન પ્રત્યે ગોળીએરૂપે વછૂટે છે. દારૂગોળાને ચિનગારી ચંપાય છે, અને વિસ્ફોટ થાય છે. એક વખત હિ સકવૃત્તિ ફેણ ચડાવે, પછી એક દિશાએથી બીજી દિશા તરફ એને સહેલાઈથી વાળી શકાય છે.
આત્મઘાત પાછળ પણ મૂળભૂત વૃત્તિ હિંસાની જ હોય છે. પિતાને ઘાત કે અન્યને ઘાત હિંસા વગર થઈ શકતો નથી. એટલે કોઈ ધર્મ, વિચારધારા કે પરંપરાએ આત્મઘાતને સમર્થન આપ્યું નથી. પરિગ્રહ અને અસલામતી :
પરિગ્રહવૃત્તિ અને લાલસા-તૃષ્ણા બિનસલામતીની ભાવના. માંથી જન્મે છે. પરિગ્રહમાંથી ભય ઉતપન્ન થાય છે અને ભયમાંથી હિંસા નીપજે છે. હિંસક માનવી ભયભીત હોય છે. અહિંસક માનવી જ નિર્ભય હોઈ શકે. અહિંસાનું વિધાયક સ્વરૂપ - અહિંસા કે અમારિનાં બે રૂપે છે: (૧) નિષેધાત્મક અને (૨) વિધાયક.
Page #327
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૨ જેનશાસ્ત્રના અહિં સાં સૂત્રમાં નિષ્ણુ છે કે ગતિમાન મનુષ્ય તમામ પ્રકાર યુક્તિઓથી વિચારીને અને તમામ પ્રાણી એને દુઃખ ગમતું નથી એ હકીકતને પોતાના જાતઅનુભવથી સમજીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. આ નિષેધાત્મક હિંસા થઈ.
- જ્યારે તે હિંસામાંથી ઉગારવા, બીજાને દુઃખમાં સહભાગી થવું, અન્યની પીડા ઓછી થાય એવા પ્રયત્ન કરવા, એ વિધાયક અહિંસા થઈ. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર સેવા તરીકે ઓળખી શકાય અને સર્વ ધર્મોમાં દયાનું અનુશીલ તે છે જ.
જૈન ધર્મ મહદ્ અંશે આચારધમ છે. ભગવાન મહાવીરે કહ્યું છે “પઢમં નાણ તેઓ દયા' અર્થાત પ્રથમ જ્ઞાન અને બાદમાં દયા, તપ, પરોપકાર આદિ સર્વે આચરણ છે.
સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા અને અનિવાર્ય છે.
જે કુટુંબમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં નબળા વર્ગનું શોષણ થતું હોય, લાચારીને લાભ ઉઠાવાતે હેમ અને ત્રાસ ગુજરાત હોય, હક્કો છિનવાતા હોય, તે પરિવાર, સમાજ કે રાષ્ટ્ર દુઃખી અને ગુલામી દશા જોગવતાં હોય છે. જ્યાં ભયનું સામ્રાજ્ય હેય. ત્યાં હિંસા રહેવાની જ,
કોઈ પણ યુદ્ધ પ્રથમ મતમાં ખેલાય છે, પછી રણભૂમિ ઉપર
પ્રેમ, દયા અને કરુણાના અભાવથી કુટુંબમાં ફલેશ અને હિંસા વ્યાપે છે. સમાજમાં ગેરવ્યવસ્થા વ્યાપે છે અને સામાજિક માળખું પણ છિન્નભિન્ન થઈ જાય છે. રાષ્ટ્રમાં અરાજક્તા અને હિંસા ફાટી નીકળે છે, અને વિશ્વની મહાસત્તાઓમાં સાઠમારી
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૯
વિશ્વના ને
વિશ્વની મા
અહિંસાનાં પરિમાણ જામે છે, તેમજ ભયના ઓથાર હેઠળ ખડકાતી યુહસામગ્રીથી પરસ્પર રાષ્ટ્રો વચ્ચે વૈમન ઊભું થાય છે. તે
આજે વિશ્વ વિનાશને આરે ઊભું છે. આ માટે કોઈ એક વ્યક્તિ, વર્ગ કે રાષ્ટ્રને જ માત્ર જવાબદાર ઠેરવી શકાય એમ નથી. પૂરી માનવજાત જવાબદાર છે. ન્યુન બેબની સંહારકશક્તિ નિરપવાદ (total) છે. એના ભીષણ સંહારમાંથી શિકારી કે શિકાર કોઈ નહીં બચે. મહાભારતના યુદ્ધ પછી તે કઈ રડનારું પણ બચ્યું. આ યુદ્ધમાં તે આંસુ પણ નહીં બચે.
વિશ્વના ત્રેપન નોબેલ પ્રાઈઝ વિજેતા મહાનુભાવોએ મહાસત્તાઓને નિવેદન કર્યું છે કે વિશ્વની આ અવદશા શોષણ, ગરીબી, અસમાનતાને આભારી છે, અને ગાંધીજીની અહિંસા જ એમાંથી બચાવી શકે એમ છે. પરંતુ આ નિવેદન બહેરા કાને પર અથડાયું છે. એની વિશ્વમાં ખાસ નોંધ પણ લેવાઈ નથી.
ગાંધીજીએ તે અહિંસાની ભાવનાને દરેક ક્ષેત્રમાં ચરિતાર્થ કરી બતાવી. ગાંધીજી sympathy થી આગળ વધી આપણને empathy સુધી લઈ ગયા. પોતાના જીવન અને કાર્ય માં અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણરૂપે પ્રગટ કરી. પિતાની જાત, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના પરિઘ સુધી અહિંસાની ભાવનાને માનવીએ વિસ્તારવી પડશે. માનવજાત ભયમુક્ત હશે તો જ ટકી શકશે. આપણા સમાજે અને રાષ્ટ્રનો ઇતિહાસ પરથી એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ કે અહિંસા અને દયા એ બને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તો છે, તેટલા જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વ પણ છે. અને લોકો એને વનમાં ઉતારી પણ શકે છે.
અહિંસા
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જેન સાહિત્ય માહ– ગુચ્છ ?
અભયદાનઃ
ભગવાન મહાવીરના પ્રથમ ઉત્તરાધિકારી શ્રી સુધર્માસ્વામીએ કહ્યું છે. દાણુણ સેઠ અભયાયાણું' અર્થાત સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાન એટલે કોઈ મરતા પ્રાણીને બચાવવું, કઈ સંકટમાં પડેલા જીવને ઉદ્ધાર કરવો, કેઈ ભયભીત જીવને ભયમુક્ત કરવો. અભયદાન એ સહેલી વસ્તુ નથી. અભયદાનમાં ક્યારેક પિતાના પ્રાણની આહુતિ પણ આપવી પડે છે. આચાર્ય અમિતગતિએ ઉપાસકાચારમાં કહ્યું છે, “અભયદાન પામીને પ્રાણી ને જે સુખ ઊપજે છે, એવું સુખ સંસારમાં કયાંય હેતું નથી.”
તપસ્વી મહાવીરે સાડા બાર વર્ષ દીર્ધ તપ કર્યું, અનેક પરિષહે સહ્યાં, પણ કોઈ જીવમાત્રની હિંસા કરી નહીં. જીવહિંસા ન કરવી એમાં સમગ્ર તપનો સમાવેશ થઈ જાય છે.
માત્ર હિંસાથી જ અનેક પાપની વણઝારને પ્રારંભ થાય છે.
ગાંધીજીએ કહ્યું છે “જીવન ટકાવી રાખવા માટે પણ બેજવાબાર સાધનને ઉપયોગ ન કરવો જોઈએ.” સંગીતને પ્રભાવ :
હૃદયમાં કઈ ભાવ એવા નથી હોતા જે સંગીતમાં વ્યક્ત ન થઈ શકે. શબ્દથી પહેલાં સંગીતની, નાદબ્રહ્મની ઉત્પત્તિ થઈ. સંગીતને પ્રાથમિક વિનિયોગ પ્રભુની સ્તુતિ માટે થયે, અને આજ પર્યત ભક્તિરસમાં સંગીત પ્રધાનપણે હોય છે. વનસ્પતિથી માનવ સુધી સંગાતને પ્રચંડ પ્રભાવ પડે છે. હૈયાના અંતઃસ્તલ સુધી સંગીત પહેાંચી શકે છે અને જ્ઞાનતંતુઓ પર એની સીધી અસર થાય છે.
શાસ્ત્રીય સંગત જેમાં શુદ્ધ સૂર ઘૂંટાયેલા હેય એની અસરથી ચિત્તમાં શાંતિ અને ઉલાસ પ્રગટે છે, સાધનાને પુષ્ટિ મળે
Page #330
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ
૩૧૧
છે, વાતાવરણ મંગલમય થાય છે. આમાં શાસ્ત્રીય સંગીત પણ ઉપકારક નીવડે છે.
- જ્યારે બીજી તરફ આજે પ્રચલિત જાઝ, પો૫, બીટ અને ડિસ્કે સંગીત ઘોંઘાટિયું, ધમાલિયું, કેટલેક અંશે કર્કશ અને ચિત્તતંત્રને વિક્ષુબ્ધ કરનારું છે, અને હિંસક વૃત્તિને જન્મ આપે છે અને ઉત્તેજે છે.
તાજેતરના એક કિસ્સો ઃ એક કિશોરને જોરશોરવાળું સંગીત સાંભળવાની આદત. મોડી રાત સુધી ઢમઢમ વાગ્યા જ કરે. કુટુંબના વડાએ સંગીત બંધ કરવાનું કહ્યું... ઠપકો આપે... કિશોર ડા, અને કિશોરે કુટુંબના તમામ સભ્યોની હત્યા કરી નાખી ! પ્રાણીઓને નિરંકુશ સંહાર :
તમામ પ્રાણીસૃષ્ટિમાં માનવી શ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે. ઉપરાંત આ માનવી એવા ભ્રમમાં પડેલો છે કે તમામ પ્રાણીઓ અને સૃષ્ટિનાં ઉપકરણને પિતાની સુખ-સગવડ અને સુવિધા માટે ઉપયોગ કરવાને એને અધિકાર છે. એટલે જ પ્રાણુઓની ચામડીમાંથી, મોંઘાદાટ પોશાક, બૂટ, સ્લીપર, પસ વગેરે બનાવાય છે. પ્રાણું
નાં હાડકાં અને અંદરના અવયવમાંથી જિલેટીન જેવા ખાદ્યપદાર્થો બને છે જે જેલી બનાવવામાં વપરાય છે અને બેખબર જનતા એને હોશે હોંશે આરોગે છે. કેટલાંક સે દર્ય પ્રસાધનો માટે ક૯પી ન શકાય એવી પ્રાણ-હત્યાઓ થાય છે. - સ્ત્રીઓમાં એક ઈસ્ટ્રોજેન નામનું હોરમોન હોય છે, જેને ઉપગ દવા, સૌન્દર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. આ હોરમૈનો ઘડી જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ અવસ્થામાં એના ગર્ભ, માંથી ખેંચી કાઢવામાં આવે છે. આ પદાર્થ મેળવવા માટે ઘડીને વારંવાર ઉપરાઉપરી ગર્ભવતી સ્વામાં આવે છે. કેટલી બધી
Page #331
--------------------------------------------------------------------------
________________
કરી જેન સાહિત્ય માણહ સુચ્છ ૨ હિંસા આચરાતો ? અને આપણે બેખબર આવાં કીમ મોઢા પર લગાડીએ છીએ!
- આજે તો “બ્યુટી વિધાઉટ ફ્રએટી” જેવી સંસ્થાએ આ દિશામાં ભગીરથ કામ કરી રહી છે, અને જનસમાજને જાગ્રત કરવા અને કેળવવા મથી રહી છે, એ સદ્ભાગ્યની વાત છે. હિંસાના દરેક સ્તરે જાગરૂકતા અને સભાનતા કેળવવાને સમય આવી ગયે છે. પૂર્વભૂમિકા?
ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિગ્રંથ પરંપરામાં ૨૨ મા તીર્થંકર નેમિનાથના લગ્નની ઘટના સુવિદિત છે લગ્નના ઉત્સવમાં વધા માટે એકત્ર કરાયેલ પશુઓને આર્તનાદ સાંભળી નેમિનાથે લગ્ન વિચાર જ માંડી વાળે. નેમિકુમારના આ કરુણામાંથી જન્મેલા વરાયે સમાજમાં એવો વ્યાપક પ્રભાવ પાડો કે ક્રમે ક્રમે એ પ્રભાવ વધતાં ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમારંભેમાં માંસાહારની પ્રથાને તિલાંજલિ આપી આ અભૂતપૂર્વ ધટનાથી વ્યાવહારિક સ્તરે સામાજિક જીવનમાં અહિંસાને પહેલે પાયો નંખા.
ત્યારબાદ ભગવાન પાર્શ્વનાથે અહિંસાની ભાવનાને વિકસિત કરવા જુદું જ પગલું ભર્યું પંચાગ્નિ જેવી તામસ તપયામાં સ્થૂળ-સૂમ પ્રાણુઓ ઉપયોગ કરવાની પ્રથા પ્રચલિત હતી. બળતણની સાથે બીજા જીવો પણ બળી જતા. પાર્શ્વનાથે આવી હિંસાજનેક તપસ્યાનાં ઘર વિરોધ કર્યો. એને ધર્મક્ષેત્રમાં હિંસાના ત્યાગ સેરક લકતવ્ય.
પાએ નાણાજીકરણ અહિસાબી ભાવના મહાવીરે સુદઢ કરી. જેમા પાવાગે વાલિ. મહાન રાંધીને ખેથી હિંસા
*
*
* *
*
Page #332
--------------------------------------------------------------------------
________________
અહિંસાનાં પરિમાણ
૧૩
ના એકાંત (unequivocal) વિશેષ કર્યો અને ધમ ક્ષેત્રમાં એટલી અહિંસાની પ્રતિષ્ઠા કરી કે ભારતીય ધર્માના તે પ્રાણ ખની ગઈ. એમની અહિંસાપરાયણુ ઉગ્ર તપસ્યાએ તે સમયના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણા અને ક્ષત્રિયાને અહિંસાની ભાવના તરફ વાળ્યા, અને અહિંસાની ભાવનાના એવા મજબૂત પાયા નાખ્યા કે વર્ષોંસૈકાઓ પછી પણ એ જ અહિંસાની ભૂમિકા પરથી ગાંધીજીએ અદાલન અને સત્યાગ્રહ ચલાવ્યાં.
લેાકમાન્ય તિલકે યથાર્થ રીતે કહ્યું કે ગુજરાતની અહિંસા-ભાવના એ જૈનાનું જ અણુ છે.
ભગવાન મહાવીરે અહિંસાનાં ત્રણ વિધેયાત્મક સ્વરૂપ આલેખ્યાં : (૧) સમતા, (૨) મૈત્રી અર્થાત પ્રેમ અને (૩) સેવા અર્થાત્ કરુણાના પ્રાદુર્ભાવ. ત્રણે આત્મશાન્તિ, આત્મ-વિકાસ અને સમષ્ટિના અભ્યુદય માટે આવશ્યક છે.
•
તત્ત્વાર્થ સૂત્રમાં ‘જીવ'નાં લક્ષણાના નિર્દેશ કરવામાં આવ્યા છે. આચાય ઉમાસ્વાતિએ કહ્યુ છે : પરસ્પરાગ્રહા જીવનામ્' અર્થાત્ એકમેક સાથે સહયેગ કરવા, સેવા કરવી એ ચેતનના સ્વભાવ છે, જીવનું લક્ષણ છે, એને ધર્મ એક્બીજાના સહયોગ પર નિર્ભર છે. તપમાં પણ કરવામાં આવ્યા છે.
>
છે. પ્રત્યેક જીવ સેવાને સમાવેશ
નિવેદ, અનુક ંપા
સમ્યક્-દર્શનનાં લક્ષણામાં શમ, સ ંવેગ, અને આસ્તિકમાં અનુકપા એક અનિવાય અને અવિભાજ્ય અંગ છે. ડાઈ પીડિત કે સંતપ્ત જીવને જોઈ જે સહાનુભૂતિ કે અનુસંપા ન જાગે, તેા સમ્યક્દર્શીત મંદ પડી જાય છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
- ૩૧૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ' અહંના વિસર્જન અને વૃત્તિઓના નિરાધ વિના સેવા – | સહયોગ શકય નથી લેતાં.
- માનવી, સમાજ કે રાષ્ટ્રના ચારિત્ર્ય ઘડતરની સાથોસાથ અહિંસાની ભાવનાને વિકાસ થવો જોઈએ. અહિંસા, સંયમ, નિયમન વગેરે માત્ર ઉપરથી અપનાવવાની વાત નથી, પણ જીવનને અહિંસાગ બનાવવું જોઈએ. વૃત્તિઓ એવી રીતે કન્ડીશન્ડ થઈ જાય, કે હિંસા વિચારવી, ઉચ્ચારવી કે આચરવી અસંભવ થઈ પડે એવું ભાવ-માળખું ચિત્તમાં મજબૂત બંધાઈ જવું જોઈએ.
જીવનમાં અનેક સ્તરે, અનેક પરિમાણમાં શ્રમણ સંસ્કૃતિ અને જૈન-દર્શનની મહાન દેન અહિંસાને આવિર્ભાવ પૂરા સામર્થ્ય, દઢતા અને ભાવનાયુક્ત વિવેકથી થાય, તે આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનમાં એક વિરાટ પગલું ભર્યું ગણાશે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૧
આધુનિક કલા માધ્યમ અને જૈન ધર્મ
પ્રા, ગુલાબ દેઢિયા
- શાલિભદ્રના પૂર્વભવની કથા તો તમે જાણે જ ને ? તરત જ યાદ કરી કડકડાટ બોલી જશે. ગોવાળિયાને છોકરે. પિતાના ગોઠિયાઓ સાથે રમવા ગયો છે. રમતાં રમતાં વાત નીકળી કે, બધા શું શું ખાઈ-પીને આવ્યા છે ? ગોપબાળકેએ ખીર. ખાધાને આનંદ વ્યક્ત કર્યો. પણ એક જ બાળક ગઈ કાલની ખીચડી ખાધાનો એકરાર કર્યા. ઠઠ્ઠામશ્કરી થઈ. રમત અડધી મૂકી. છોકરો ઘરે આવ્યું. ખીર ખાવાની હઠ પકડી. ઘરઘરનાં કામ કરી દીકરાનું ને પોતાનું પેટ ભરતી માતા અસહાય બની ૨ડી. પડી. પડોશણેએ દૂધ, ચોખા, ખાંડ આપ્યાં. ખીર બની. દીકરાને ખીર પીરસી મા કૂવે પાણી ભરવા ગઈ.
થાળીમાંની ખીર ઠંડી પડે ને પોતે ઝટઝટ ખાઈ લે એવી તાલાવેલીમાં છોકરો બેઠો છે. સાધુ ગોચરી અથે પધારે છે. છોકરે પોતાની થાળીની ખીર વહોરાવવા તૈયાર થાય છે, કહે છે, બધી નહિ આપી દઉં. અડધી તમારી–અડધી મારી.” વચ્ચે લીટી દોરે છે. થાળી ઉપાડી પત્રિમાં વહેરાવે છે. નરમ ખીર બધી. જ પાત્રમાં રેડાઈ જાય છે. સાધુ પૂછે છે, “હવે તું કજિયા તે નહિ કરે ને?” “ના ના.'
સાધુ જાય છે. છોકરો થાળીમાં રહેલ જરાતરા ખીર ખાતે બેઠા છે, અફસોસ નથી. માતા આવી ઠામમાં રહેલ થોડી ખીર
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ કરી પીરસે છે. બીજી વાર રાંધવાની વાત નહતી. છેકરાને મનથી સ તેષ છે. - તે જ રાતે પેટમાં દુખતાં છોકરો મરી જાય છે. પણ છેલ્લે સુધી આજનો દિવસ સફળ ગયાને આનંદ રહ્યો.
એ છોકરાના મનોભાવ-હાવભાવ જોયા ? કડકડાટ કથા બોલી જાઓ તો કદાચ ચૂકી જવાય. કારણ મૂળ કથા તો શાલિભદ્રના ગુણગાન માટે છે. પણ આ ગોવાળિયાની કથા જરાય ઊતરતી નથી. | મિત્રો વચ્ચે અપમાનિત છોકરાને લજિજત ચહેરે, મા પાસે કજિયે કરતો રડમસ ચહેરે, ખીર કરે તેની પ્રતીક્ષા કરતા આનદિત ચહેરે, સાધુને ખીર વહેરાવતાં બધી પાત્રમાં ખીર પડી છતાં એટલે જ પ્રસન્ન ચહેરે, પછી એ પ્રસન્નતા તે મૃત્યુ સુધી રહી. એ ક્ષણોને ચિરંજીવ કરવી હોય તે ? કથા તો ખરી જ. વધુ સમર્થ માદયમ ચિત્રકલા છે. કોઈ ચિત્રકાર એ ચહેરા પર કેવા ભાવ પાથરી શકે ! કોઈ શિલ્પીને કહીએ તે એ આરસમાં એ સુપાત્રે દાન દેનારને કઈ રીતે કંડારી આપે ?
ખીર વહેરાવતા છોકરાનું ચિત્ર આંખ પાસેથી ખસતું નથી. જૈન ધર્મમાં તે એવા અદભુત પ્રસંગે તરત યાદ આવે કેશા
પૂલીભદ્ર, એલાયચીકુમાર નેમ-રાજુલ, અનેકનાં જીવનની એવી ધણી વિરલ ક્ષણે મૂર્તિમંત કરવા જેવી લાગે
- આધુનિક કલામાયમોને, આ દિશામાં નવેસરથી પૂરેપૂરા કલાઔચિત્યથી કઈ રીતે કામે લગાડી શકાય એ વિચારવા જેવું છે.
મયકાલીન સાધુ કવિઓ શ્રેષ્ટિઓ અને કલાકારોએ ધર્મની અભિવ્યક્તિ માટે હકાકા કલાધ્ય સાહિત્ય, શિલ્પ, સંગીત, ચિત્રકલા, નૃત્ય વગેરેને સારામાં સારી રીતે ઉપય કર્યો હતે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૭
આધુનિક કલા માધ્યમે અને જૈન ધર્મ એ વારસે અસંખ્ય હિતક, ચમદિર, શિલ્પકૃતિએ અને ચિત્રકૃતિઓ દ્વારા આજ સુધી ટકી રહ્યો છે.
હવે પ્રશ્ન એ છે, કે આજનાં કલા માધ્યમોને યથાયોગ્ય સૂઝપૂર્વક ઉપયોગ જૈન ધર્મ માટે કેટલે થઈ રહ્યો છે અને કેટલે કર જોઈએ.
કલા માધ્યમેને ઉપયોગ તે આજે પણ થઈ રહ્યો છે પણ એની અસરકારકતા તરફ દુર્લક્ષ વધુ સેવાય છે. ભૂતકાળની ઘેરી છાયામાંથી બહાર આવવાનું બહુ બન્યું નથી. સાહિત્ય અને જેનધર્મ : - સાંપ્રત સર્જનાત્મક સાહિત્યમાં નવલકથા પ્રબળ માધ્યમ છે. જેનું કથાવસ્તુ જૈન હોય એવી નવલકથાઓ સજતી નથી. પણ જેમાં જૈન સાધુ-સાધ્વીનાં પાત્રો આવે એવી નવલકથાઓ પણ
ક્યારેક લખાય છે. કુંદનિકા કાપડિયાએ “પરેઢ થતાં પહેલાં ” નવલકથામાં અંજનાશ્રી સાળીનું સુંદર પાત્ર સર્યું છે. તે જ પ્રમાણે દશ કે ઝેર તો પીધાં છે જાણી જાણુ ભાગ ૩”માં જૈન ધર્મને, સાધુ-સાધ્વીઓને સંદર્ભ લીધે છે. સમુદ્રવિજય નામના આચાર્યનું અનુપમ પાત્રાલેખન એમાં થયું છે. જ્યારે કોઈ સમદર્શી સાધુ સંથા રે લઈ મૃત્યુ સમીપ જઈ રહ્યા હોય ત્યારે એમની આંતરબાહ્ય પ્રસન્નતા કેવી હોય તેનું સુંદર વર્ણન નવલકથાકારે કર્યું છે. [આ વિશે મેં “પ્રબુદ્ધ જીવન ', તા. ૧૬-૭-૮૫ ના. અંકમાં “સાંપ્રત સાહિત્યમાં જે સંદર્ભ ' નામે લેખ લખ્યો હતો, જેને બે વાચકોએ સબળ વિરોધ કર્યો હતો. એમને શાસ્ત્રના નિયમો એટલા ચુસ્ત રીતે અભિપ્રેત હતા કે કલાપક્ષને ને સમજવા કૃતનિશ્ચયી હતા.] વધુ ને વધુ ભાવ સુધી પહોંચતા આ નવલકથા, નવલિકોના માધ્યમને કલાત્મક ઉપગ હજી પૂરેપૂરે કરવો બાકી છે.
For PM
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ચુનીલાલ મડિયાએ “સમ્રાટ શ્રેણિક” જેવું ધર્મ અને સાહિત્યને ઉત્તમ રીતે સર્જનાત્મક તટસ્થતાથી ન્યાય આપતું એકાંકી લખ્યું છે. એવી વધુ કૃતિઓ સજાય તે માટે વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ,
- પાલિતાણું કે સમેતશિખર વિશે એકાદ સજનાત્મક પ્રવાસનિબંધ પણ કયાં મળે છે ? “વિદિશા ફેઈમ” ભેળાભાઈ પટેલનું
સ્મરણ તરત થાય છે! “સંદેશ” સાપ્તાહિકમાં પરિભ્રમણ” કૅલમમાં ભોળાભાઈએ “મહાતીર્થ શત્રુંજય” વિશે સુંદર રીતે લખ્યું છે.
. હરીન્દ્ર દવે “માધવ કયાંય નથી” કે “કૃષ્ણ અને માનવસંબંધ” લખે પણ “મહાવીર અને માનવસંબંધ” લખવા કોઈ સજક તૈયાર કરવો પડે એવું નથી લાગતું ? કદાચ કઈ હામ ભીડે તો એને આવકાર મળે ખરો ?
કાવ્ય, જીવનચરિત્ર, લલિતનિબંધો બધાં ક્ષેત્રોમાં આજના સજાત સાહિત્યમાં જૈન ધર્મ આવે છે પણ ભાષાસાહિત્યના કસબથી અજાણ એવા લેકે આ કરી રહ્યા છે. સર્જકના શબ્દ વગર નર્યા ધર્મવચને, શાસ્ત્રચર્ચા કે ગંભીર લેખ માટે બરોબર છે, સાહિત્ય માટે નહિ.
આજે સાંપ્રદાયિક, ધાર્મિક-તાત્વિક સાહિત્ય ઘણું લખાય છે પણ એમાં સાહિત્યસૂઝને અભાવ વિશેષ દેખાય છે. ભાષાને સમર્થ ઉપગ નથી થતા.
ખરેખર તે સાહિત્યનાં વધુ ને વધુ સ્વરૂપોને ઉપયોગ કરી આજની પ્રજા સુધી પહોંચે એ રીતે જૈનધર્મને મૂકવા જેવો છે. જયભિખુ, ચુનીલાલ વર્ધમાન શાહ અને રતિલાલ દીપચંદ દેસાઈની સાહિત્યસેવાઓ નેંધપાત્ર છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
આધુનિક કલા માધ્યમ અને જૈન ધર્મ ૩૧૯ " જૈન પારિભાષિક કોશ અને જૈન કથાસંગ્રહ જેવાં સંકલને . કરવાના બાકી છે.
- સાહિત્યની સાથોસાથ પુસ્તક-પ્રકાશનમાં જે પ્રગતિ થઈ છે,. તે મુદ્રણકળાને લાભ બહુ ઓછાં જૈન પુસ્તકે લે છે. મુદ્રણની દષ્ટિએ મુનિ અમરેન્દ્રવિજયનું પુસ્તક “આપણે આત્મનિરીક્ષણ કરીશું?ની નવી આવૃત્તિ જોઈ જવા જેવી છે.
ધાર્મિક પુસ્તકનાં પ્રદર્શન અને વેચાણને વિચાર પણ કરવા જે છે. - જૈન ધર્મના તાત્વિક પક્ષ પ્રત્યે પૂરતું ધ્યાન સાધુવર્ગ અને વિદ્વાનો દ્વારા અપાતું હશે પણ વર્તમાન સમયના સાહિત્ય સાથે જૈન ધર્મને સંબંધ દૂર થયો છે. તેનું પરિણામ આપણે ગુજરાતી ભાષાનાં પાઠયપુસ્તકોમાં જૈન કૃતિઓની ઉપેક્ષા, રેડિયો અને ટેલિવિઝન જેવાં માદયમ પર જૈન કાર્યક્રમોની ઉપેક્ષા જોઈ શકીએ છીએ. એ માધ્યમોના નિયામકે કરતાં આપણે પ્રમાદ વધુ જવાબદર છે એવું લાગે છે. ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને સ્વીકાર એમણે સામે ચાલીને કરવો પડે, એવું થવું જોઈએ. * બાળકે માટેનું જૈન સાહિત્ય ક્યાં છે ? “અમર ચિત્રકથા જેવી ધાર્મિક શ્રેણી ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં તૈયાર થાય તે જરૂર આવકાર પામે. હવે તો ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકે માટે ધાર્મિક સાહિત્ય અંગ્રેજીમાં ઉતારવું પડશે. પરદેશમાં પણ જેને અંગ્રેજી સાહિત્ય વિશે પૂછતા હોય છે.
સાંપ્રદાયિક સામયિકે તે સૌથી વધુ હશે પણ જૈન ધાર્મિક - શ્રેષ્ઠ સામયિક શરૂ કરવાનું પણ બાકી જ છે ! તેમ ન થાય તો
પણું આ સામયિને ઉત્તમ લખાણો પહેચે તે તે જરૂર છાપે છે,
Page #339
--------------------------------------------------------------------------
________________
-
'
૩૨૦
: જૈન સાહિત્ય સમારોહ – ગુરણ : જેન વિઠાને એક સાથે બધાને સાયકલેટાઈલ કોપી મોકલે અને છપાય તે મેટા વર્ષ સુધી એ કૃતિ પહોંચી શકે. ' , - ચેડાં વર્ષો પહેલાં જેના વિશે કોઈ અણસાર નહતો એ વિડિઓ “એ પ્રસાર માધ્યમ તરીકે પ્રથમ પંક્તિમાં સ્થાન લઈ લીધું છે. આ પર્યુષણ પર્વમાં મુંબઈમાં બંધુત્રિપુટી મહારાજ સાહેબને સાંભળવા આઠ-દશ હજાર લેકે ઉમટતા હતા. તે કર્ણ બન્યુ કલેઝ સર્કીટ ટીવી અને માઈકના ઉપયોગના પ્રતાપે. એમની વિડિઓ અને ઓડિઓ કેસેટ ભારે સંખ્યામાં વેચાઈ. પ્રજા ઝીલવા તૈયાર હોય છે. રસપૂર્વક પીરસનારની જરૂર છે. જૈન ધર્મમાં ચિત્રો, શિલ્પ, મંદિરે વગેરે માટે વિડિઓને માધ્યમ તરીકે ઉપયોગ જરૂર કલાપૂર્ણ રીતે થાય એટલું સારું. એક વિડિઓ કેસેટ પંદરસે રૂપિયામાં તૈયાર થઈ જાય છે. - ફાફી વિશે પણ એ જ કહેવું છે. શ્રી શૈલેશ મહાદેવિયાએ “રાણકપુર ની અંદર રલાઈડો બનાવી છે વધુ આકર્ષક છેગ્રાફ આ રીતે મળે તે માટે તજવીજ કરવા જેવી છે. દેરાસના એક જ એંગલના રેટોગ્રાફ આંખને ક્યાં સુધી આનંદ આપી શકે ? અશ્વિન મહેતા જેવાએ હિમાલય વિશે રમણીય ચિત્રસંપુટ આપ્યો છે. તો એ કક્ષાના કલાકારોને લાભ લેવો જોઈએ. સરયું દેશીનું કાર્ય ઉત્તમ સંપૂટે પ્રસિદ્ધ કરવામાં નોંધપાત્ર છે. માર્ગ ને અંક “ધી આઈકોનિક એન્ડ ધી નેરેટિવ ઇન જન પેઈન્ટીંઝ” ઉલ્લેખનીય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૨
રત્નાકર પચ્ચીશી ’: એક અભ્યાસ
'
ચીમનલાલ એમ. શાહ, કલાધર "
વિશ્વના બધા જ ધર્મોમાં ગુરુની મહત્તા સ્વીકારવામાં આવી છે. ગમે તેટલી લાંખી આંખ હૈાય પણ દીપક વિના અંધારે જોઈ ન શકાય તેમ ગમે તેવે વિચક્ષણ પુરુષ પણ ગુરુ વિના જ્ઞાન મેળવી શકે નહિ તે વાત યથાર્થ છે.
'
अज्ञान तिमिरान्धानां ज्ञानांजन शलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥
1
શ્રી રત્નાકરસૂરિ પણ એવા ગરવા ગુરુ હતા કે જેમણે આપણને રત્નાકર પચીશી' જેવું અદ્ભુત કાવ્ય આપીને આપણા અંતરઆત્માને જાગ્રત અને ચેતનવતા બનાવ્યા છે.
<
રત્નાકર પચીશી' એ આલેચનાનું હૃદયસ્પશી ગાન છે. મૂળ સંસ્કૃત ભાષામાં ૨૫ કડીઓમાં એટલે કે ૧૦૦ પંક્તિમાં રચાયેલ આ કાવ્યમાં શ્રી રત્નાકરસૂરિ પોતાનાં દુષ્કૃત્યેના સ્પષ્ટ એકરાર કરતાં પ્રભુને નિમાઁલભાવે પ્રાથે છે.
"
આ પચ્ચીશીના છેલ્લા પદ્યમાં શ્રી રત્નાર્ ! મંદાજૈનિય ! શ્રેયર' પ્રાર્થચે ' પંક્તિ દ્વારા જણાય છે કે આ કૃતિના રચયિતા શ્રી રત્નાકરસૂરિ છે. શ્રી રત્નાકરસૂરિના જીવન વિષે ખાસ કશી જ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓ કયાં જન્મ્યા હતા, તેમના માતા-પિતા કાણુ હતાં, તેઓએ કત્યારે દીક્ષા લીધી, તેમના ગુરુ કાણુ હતા, તેમણે અધ્યયન કયાં, કેટલુ", "કાની પાસે કર્યુ. હતું,
જે-૨૧
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૨
તેમા દેહવિલય કયા સ્થળે થયા હતા વગેરે કશી જ માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલાક જૈન ગ્રંથાના આધારે એ તારણ પર અવાય છે કે તેઓ તેરમા સૈકામાં થયા છે. તેઓએ રચેલ પ્રથામાં જીવ વિચાર વૃત્તિ' અને વક્રોક્તિ પચાશિકા ' સિવાય ખીજી રચનાએ વિષે માહિતી મળતી નથી. પરંતુ ‘રત્નાકર પચ્ચીશી જેવી નાનકડી રચના પરથી તેમનું શ્રેષ્ઠ કવિત્વ, નિખાલસ હૃદય અને ભાવુક આત્માના પરિચય થાય છે. તેમના જીવનના બેત્રણ પ્રેરક પ્રસંગ મળી આવે છે. આ પ્રસંગેા પરથી આ મહાન જૈનાચાય પ્રત્યે આપણા સૌનુTM મસ્તક આદરભાવથી નમન કરે છે. શ્રી રત્નાકરસૂરિ ચાતુર્માસાથે ગુજરાતના રાયખડ વડલી ગામે આવે છે. ત્યાં વ્યાખ્યાનમાં તે પરિગ્રહ છેાડવાને ઉપદેશ આપે છે. અપરિગ્રહ પરનું વ્યાખ્યાન આપનારા એ સૂરિજી પાસે થાડાં મૂલ્યવાન રત્ના હાય છે. દરરોજ ત રત્નાને પેટીમાંથી કાઢીને મત ભરાય તે રીતે જોઈને તે આનંદ પામતા હોય છે. તે ગામના કુંડલિયા નામના શ્રાવકને આ વાતની ખબર પડે છે. સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા અને રત્નાને આ પરિગ્રહ એ બંનેના મેળ તેને સમજતા નથી. તેને લાગે છે કે આવા વિદ્વાન સૂરિજી પેાતાની પાસે રત્ને રાખે તેની પાછળ કાઈ હેતુ હેાવા જોઈએ. એ હેતુ જાણવા અથવા એવા કાઈ હેતુ ન હેાય તા એવા મેાહથી એમને છેડાવવા કુંડલિયા શ્રાવક એક પ્રસગે સૂરિજીને નીચેની ગાથાના અર્થ પૂછે છેઃ
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
*ઢોલસચનૂ ના, પૂરિસિવિષ્ક્રિય નવંત । अत्थ वहसि अणत्थ' कीस अणत्थं तव चरसि ॥
↑
1
સૂરિજી ગાથાને અર્થ સમનવતાં કહે છે: “ સે કડા દેષાના મૂળ કારણરૂપ જાળવાળુ' ( જાળથી ઉત્પન્ન થયેલું ) પૂર્વ ઋષિઓએ
* પંન્યાસ સુણીવિજ્ઞયશ-સંવાતિ
• શ્રીરત્નાર પશ્ચવિશિરા '
Page #342
--------------------------------------------------------------------------
________________
રત્નાકર પચ્ચીશી : એક અભ્યાસ
૩૨૩
અને સંયમી સાધુઓએ તજેલું એવું અનર્થકારી દ્રવ્ય રાખે છે તો પછી તપનું કષ્ટ ફોગટ શા માટે કરે છે ?”
સૂરિજીએ કહેલા અર્થની કુંડલિયા શ્રાવક પર કશી જ અસર થતી નથી. ફરીથી એ ગાથાને અર્થ સમજાવવા કુંડલિયો શ્રાવક સૂરિજીને વિનંતી કરે છે. બીજે દિવસે એ જ ગાથાનો અર્થ વધુ સ્પષ્ટતાપૂર્વક સૂરિજી સમજાવે છે. કુંડલિયે શ્રાવક કહે છે કે હજુ એને મર્મ મને બરાબર સમજમાં આવતો નથી. ત્રીજે દિવસે ફરીથી આ ગાથાને અર્થે દાખલા-દલીલ સાથે સૂરિજી સમજાવે છે, પણ કુંડલિયો શ્રાવક કહે છે કે મારા મનમાં હજ પણ તે બંધબેસતા થતા નથી. આમ લાગલગાટ છ મહિના સુધી કુંડલિયા શ્રાવકને આ ગાથાને અર્થ સમજાવવા સૂરિજી પ્રયતને કરે છે. એ પછી અંતરના ઊંડા ખૂણામાં ડોકિયું કરતાં સૂરિજીને લાગે છે કે વારંવાર આ ગાથાને અર્થ પૂછવા પાછળ કુંડલિયા શ્રાવકની પાસે કોઈ કારણ હોવું જોઈએ. વધુ વિચારતાં સૂરિજીને આત્મભાન થાય છે કે હું પરિગ્રહ છેડવાને ઉપદેશ આપું છું, પણ હું પોતે શું કરું છું મારી પાસે રહેલાં મૂલ્યવાન રત્ન પરિગ્રહ નથી તે બીજું શું છે ? એક બાજુ હું અપરિગ્રહના ઉપદેશ આપું છું અને બીજી બાજુ હું પોતે જ પરિગ્રહી છું. તો મારા ઉપદેશની અસર કેટલી ? મારી જાતને ધિક્કાર છે કે એક પંચ મહાવ્રત-ધારક શ્રમણ થઈને હુ આવી ભવબંધન વધારનારી નિરર્થક વસ્તુની મેહજાળમાં ફસાયો ! આમ આત્મખોજ કરતાં કરતાં સૂરિજી રત્નને સમુદ્રમાં ફેકી દઈ ફરી અપરિગ્રહનો નિનાદ જગાવે છે. કુંડલિયા શ્રાવક કહે છે કે સૂરિજી હવે મને આપની ગાથાનો અર્થ પૂરેપૂરે સમજાઈ ગયો. આ અંગે હવે મારે કંઈ વિશેષ પૂછવાનું રહેતું નથી. સૂરિજીની હૃદયગુહામાંથી નીકળેલે વાણ પ્રવાહ પવિત્ર ભાગીરથીનું રૂપ લેતો વહેવા લાગે છે. હે
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
કુંડલિયા શ્રાવક ! તે પૂછેલ આ ગાથા ખરેખર મને જ ઉપદેશ આપી રહી છે કે જાળમાંથી ઉત્પન્ન થયેલા અથ-દ્રવ્ય ઉપર માહ રાખીને તું જે તપશ્ચર્યાં કરે છે એ માત્ર કાયક્લેશ છે. માટે સમજ, સમજ. જે ગુરુ છત્રીશ ગુણના ધારક હેાવા જોઈએ તેએ જ જો એવા મેાહમાં સાય તા પછી ગૃહસ્થને ઉપદેશ આપવે એ માત્ર વાણીની વિડંબના જ છે. આ ગાથાતા સાચા અર્થ આત્મપરક છે. અને તેથી જ હું બધા પરિગ્રહથી નિવૃત્ત થા છું. ખરેખર હું કુંડલિયા શ્રાવક ! તમે માહમાં ફસાતા મારા આત્માને આમ ઉગારી લીધા છે તે માટે તમને ધન્યવાદ ઘટે છે. હવે હું જ તમારા વંદનને પાત્ર સૂરિજીની નિખાલસ વાણીથી કુંડલિયા શ્રાવકનું હૃદય ગર્ગાદત થઈ ઊઠે છે, તા બીજી બાજુ સૂરિજીના પરિગ્રહ છેાડાવવાના તેના પ્રયત્ન સફળ થયા તેને આત્મસહતેાષ તેના મુખ પર તરવરવા લાગે છે. આમ રત્નાકરસૂરિ અંતરશુદ્ધિની અગ્નિપરીક્ષામાં પસાર થઈ જીવનને સાક બનાવવામાં પુન: મગ્ન બને છે.
*'રત્નાકર પચીશી'ની રચના તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય ગિરિરાજ ઉપર કરવામાં આવી હાવાના ઉલ્લેખા મળે છે. સ ૧૩૭૧ માં ચિત્તોડના કુર ચાપડા ગેત્રીય એશવાળ શ્રેષ્ઠિ સમરાશાહે ચિત્તોડથી શ્રી શત્રુ ંજય તી'ના રિ પાલિત પદયાત્રી સ ંધ કાઢવ્યો હતા. તેમાં બે લાખથી વધારે માણુસા હતાં. પ્રસિદ્ધ જૈતાચાર્યાં શ્રી સામપ્રભસૂરિ, શ્રી રત્નાકરસૂરિ વગેરે આચાર્યાં પેાતાના વિશાળ સમુદાય સાથે આ સંધમાં ઉપસ્થિત હતા. જિન શાસનની ઠેર ઠેર પ્રભાવના કરતા આ મહાસંધ શત્રુજય તીમાં પહેામ્યા. આ તીથની અસ્તવ્યસ્ત દશા જોઈને સમરાશાહે એ ગિરિરાજના
*
સચિત્ર '
મુનિશ્રી દાનવિજયજી-સૌંપાદિત : શ્રી રત્નાકર પચ્ચીશી
.
Page #344
--------------------------------------------------------------------------
________________
“રત્નાકર પચીશી” : એક અભ્યાસ
૩૨૫ ઉદ્ધાર કરાવી પંદરમા ઉદ્ધારક તરીકે ખ્યાતિ મેળવી. આ જ સમયે શ્રી રત્નાકરસૂરિએ સંધ સમક્ષ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના અધિપતિ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ પોતાના ચારિત્રખંડનની આલોયણરૂપે “રત્નાકર પચ્ચીશી” નામના સ્તોત્રની રચના કરી પિતાનું જીવન સાર્થક કરવાની સાથે અન્ય છ માટે પણ પ્રેરણા અને પ્રકાશ આપ્યો.
રત્નાકર પચ્ચીશી” એ અભુત કાવ્ય છે. આ કાવ્યનું પદલાલિત્ય, કવિની કલ્પના, અથગાંભીર્ય, ભાષાની સચોટતા, શબ્દની રચના, રસ-પરિપૂર્ણતા, જેને શ્રવણ કરતાં માથાં ડોલવા લાગે, હૈયાં નાચવા માંડે અને મનડાં મુગ્ધ થઈ જાય, આત્મા-પરમાતમા વચ્ચે લય-લીનતાની કડી બની જાય એવો નૈસર્ગિક સ્તોત્ર-પ્રવાહ આ કાવ્યમાં અખલિતપણે વહે છે. આ કાવ્યમાં કવિએ જે ભાવો દર્શાવ્યા છે તે માનવ માત્રને સ્પર્શે એવા છે. એનાથી સાવધ નહિ રહેનાર માનવી વિકારની સુંવાળી જાળમાં ફસાઈ જઈ છેવટે ભારે મૂંઝવણ અનુભવે છે. એ મૂંઝવણમાંથી ઉગારી લેવાનો ઉપાય કવિએ આ કાવ્યમાં બતાવ્યો છે.
રત્નાકર પચ્ચીશીમાં કવિ પ્રત્યે સહજ માન ઉપજે એવી એમની નિખાલસતા તરવરે છે. ખરું જોતાં કવિની મહત્તા હદયતંત્રીને જગાડવામાં જ નહિ પણ સમવેદનાની એકલય માધુરી પ્રગટાવવામાં છે. એ એકતાન લય પ્રભુ સાથે અંત સાધવામાં સહાયક બને છે.
આત્માના પ્રદેશેપ્રદેશને ઝણઝણાવનાર અને દલિત કરનાર ‘રનાકર પચ્ચીશી માં કવિ કહે છે :
किं बाललीला कलितो न बालः पित्रो पूरो जल्पति निर्विकल्पः ।
Page #345
--------------------------------------------------------------------------
________________
૨
-
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
तथा यथार्थ कथयामि नाथ, निजाशय
मानुशयस्तवाग्रे ॥३॥ શુ બાળકે માબાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.(૩)
અર્થાત્ બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પોતાનાં માતાપિતા પાસે કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના મારો આશય મારું નિવેદન પશ્ચાત્તાપપૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહું તે તેમાં શું બેટું છે ?
જેઓ સરલ ભાવે ભૂલને સ્વીકાર કરે છે, તેમને વિકાસ કયાંય અટકતા નથી. દિન-પ્રતિદિન કલ્યાણમાર્ગમાં તેઓ વેગબંધ આગળ વધ્યા કરે છે. હૃદયની સરલતા એ જ મુક્તિને ટૂંકામાં ટૂંક અને સરલમાં સરલ પંથ છે. કવિએ આ પંક્તિઓમાં પ્રભુ પ્રત્યે પોતાના દેશની રજૂઆત કરી પોતાના કમળને ધોવાને પ્રયત્ન કર્યો છે.
વૈરાગ્ય, ધર્મ અને વિવાદિકને પોતે કેવો દુરુપયોગ કર્યો છે. તેની સ્પષ્ટતા કરતાં કવિ પ્રભુને ઉદ્દેશી કહે છેઃ
વૈરાગ્ય: રંજ: વર-વંચના, धर्मोपदेशो जन रंजनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत, कियद् ब्रुवे हास्यकर स्वमीश ॥९॥
Page #346
--------------------------------------------------------------------------
________________
‘રત્નાકર પચ્ચીશી ' : એક અભ્યાસ
ઢગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના ર'ગા ધર્યા, ને ધર્મના ઉપદેશ ર‘જન લોકને કરવા કર્યો; વિદ્યા ભણ્યા હુ. વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહુ. (૯)
અર્થાત્ હે ભગવ`ત ! મે` વૈરાગ્યના દેખાવ કર્યા તે પણ ખીજાને ઠગવા માટે, ધના ઉપદેશ કર્યો ત માત્ર લાકાતે ખુશ કરવા માટે, વિદ્યા ભણ્યા તે પણ વાદ કરવા માટે. આપને મારી હસવા જેવી કેટલી વાતા કહું ?
ફક્ત મહાપુરુષો જ પોતાની ભૂલને સ્વીકાર કરે છે. ફક્ત થાડાં મનુષ્ય જ ભૂલમાંથી ખાધ લે છે. જે મનુષ્યા ભૂલને સ્વીકારવાની કળા જાણે છે, તે ભૂલમાંથી ઘણા લાભ મેળવે છે. શ્રી રત્નાકરસૂરિ આ કાટિના મહાપુરુષ હતા. તેમણે કરેલાં દુષ્કૃત્યાની નિલ ભાવે આલેાચના કરી તેઓએ કર્મીની નિજ રા કરી
હતી.
૩૨૭
પેાતાનાં મુખ, ચક્ષુ અને મનના દુરુપયોગ જાણતાં કે અજાણતાં કર્યો તેની કબૂલાત કરતાં કવિ કહે છે:
परापवादेन मुख
नेत्र परस्त्री जन
સોળં,
वीक्षणेन ।
રતઃ परापाय विचितनेन,
॥
|
શ્વેત મવિષ્યામિ જૂથ વિમોડઢ ? ♥ || મેં મુખને મેલુ...કચુ' દોષ પરાયા ગાઈને, વળી ચિત્તને નિદ્રિત કર્યાં પરનારીમાં લપટાઈ ને; વળી ચિત્તને ઢાષિત કર્યુ· ચિંતી નઠારું પર તણું, હે નાથ ! મારું' શું થશે ચાલક થઈ ચૂકયો ઘણુ. (૧૦)
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
-
અર્થાત્ અન્યનું વાંકુ' ખેાલીને મે' મારા મુખને, પારકી સ્ત્રીઆની સામે જોઈને મારી આંખને અને પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને મે... દાષિત કર્યાં છે. હે પ્રભુ ! હવે મારું શું થશે?
અગ્નિ મર્યાદામાં રહે છે તા મનુષ્યને તે ગરમી આપે છે, જીવનવ્યવહારમાં ઉપયોગી બને છે. એમ આપણાં મન, વચન અને કાયાની શક્તિ મર્યાદામાં રહે તેા આત્માના ઉદ્દાર કરે, કર્માની મલીનતાને નાશ કરે. કવિને સ્પષ્ટ એકરાર તેમના નિખાલસ હૃદયની સાક્ષી પૂરે છે.
શરીરની સુંદરતા નથી, જ્ઞાનમાં તેજસ્વિતા નથી છતાં હૈયે ધરેલા અભિમાનના એકરાર કરતાં કવિ કહે છેઃ
अंग न चगं न गणो गुणानां, न निर्मलः कोऽपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रभूता च कोऽपि, तथाऽप्यहंकार ઋચિતોઽહૈં? હ્ર!
સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણુ તણા નથી, ઉત્તમ વિલાસ કળા તણા દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અક્કડ કું, ચેાપાટ ચાર ગતિ તણી સસારમાં ખેલ્યા કરુ. (૧૫)
અર્થાત્ નથી મારું શરીર એટલુ` સુંદર કે નથી હું ગુણને ભંડાર, નથી વિકાસ પામેલી મારામાં કાઈ કળા, તેમ નથી ઝળકતું મારું જરા પણ તેજ, વળી મારામાં એવી કઈ નથી પ્રભુતા, છતાં અહંકાર મને છેડતા નથી.
જ્યાં નમ્રતા છે ત્યાં નિર્ભયતા રહેલી છે, આઠ પ્રકારના
Page #348
--------------------------------------------------------------------------
________________
“રત્નાકર પચીશી”ઃ એક અભ્યાસ
૩૨૯ મદને અભાવ કરવાનું અનન્ય સાધન નમ્રતા છે. મદમત્તતા બેભાન બનાવનારી છે. નમ્રતા આત્મભાન પેદા કરનારી છે. આત્મા બાહ્ય વસ્તુઓના કારણે મોટો નથી તેની મોટાઈ પિતાના સ્વરૂપમાં અને
સ્વભાવમાં છુપાયેલી છે. તે મોટાઈને પ્રગટ કરવાનું સાધન નમ્રતા– -નમ્રભાવ-નમનવૃત્તિ અને વિનયશીલતા છે.
મન મર્કટ સમું છે. મનની વૃત્તિને જે અંકુશમાં ન રાખી શકાય તો તેનું પરિણામ ભયંકર આવે છે મારા મનની નિર્બળતાએ જ મને આ ભવાટવીમાં ભ્રમણ કરાવ્યું છે. મનની અવળગતિના નમૂનારૂપ હું ખરેખર દોષિત છું એમ કબૂલ કરતાં કવિ કહે છે :
सद्भोगलीला न च रोगलीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते,
व्यचिंति नित्य भयकाऽधमेन ॥२०॥ મેં ભેગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છયું ધન તણું પણ મૃત્યુને પ્રીછયું નહિ, નહિ ચિંતવ્યું મેં નકે કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિન્દુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે. (૨૦)
અર્થાત્ મારા અંતરમાં સુંદર ભોગ તે રોગની ખાણું સમા હોવા છતાં મેં તેની ચિંતવના ન કરી. ધનપ્રાપ્તિને વિચાર કર્યો પરંતુ તે મૃત્યુને બોલાવવા જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓનો ઊહાપિત કર્યો પરંતુ તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદી પણ ન થયું.
આત્માને મુખ્ય રેગ રાગ છે, કે જે પ્રશસ્ત રાગથી જાય
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૦
જૈન સાહિત્ય સમારોહ– ગુરછ ૨ છે. સંસારસુખમાં રાગ તે ભક્તિ છે. શુભ રાગથી અશુભ રાગ અવશ્ય જાય છે. મનુષ્યનું શરીર અશુચિસમય છે, છતાં તેમાં એક ગુણ એ છે કે તેને પાપમાર્ગથી રોકી પરમાત્મભક્તિ-ઉપાસનાના. માગે જોડવામાં આવે, તે તે દિવ્ય શરીરને પ્રાપ્ત કરાવે છે. માનવદેહમાં જ આ તાકાત છે.
શ્રી રત્નાકરસૂરિ “રત્નાકર પચીશી માં શબ્દેશબ્દ પિતાની નિર્બળતા અને આચરેલાં દુષ્કૃત્યોની નિર્મળ ભાવે કબૂલાત કરે છે. પોતે એક જૈન શ્રમણ થઈને પણ જે વિરાધના કરી છે તેને સ્પષ્ટ એકરાર કરતાં કહે છે કે મારી તે હવે એક જ મહેરછા રહેલી છે કે હે પ્રભુ ! મને હવે શ્રેય સાધક સમ્યફરત્નની પ્રાપ્તિ થાય. અને એ જ મારી અંતિમ સાધનાનું હવે લક્ષ રહેશે.
“રત્નાકર પચીશી ” મૂળ સંસ્કૃતમાં રચાયેલ છે. તે પરથી તેને ગુજરાતીમાં ભાવાનુવાદ-કાવ્યાનુવાદ બોટાદવાળા સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈએ કરેલ છે. હરિગીત છંદમાં બનાવેલ આ કાવ્યાનુવાદ એટલે આકર્ષક અને અદ્દભુત બન્યું છે કે આજે ઘરઘરમાં તે પ્રચલિત બની ગયો છે. નાના બાળકથી માંડીને મોટી ઉંમરે પહોંચેલા એવા તમામ સ્તરના લેકે આ કાવ્યાનુવાદનું સતત રટણ-ચિંતવન કરતા આજે જોવા મળે છે. તે પરથી “રત્ના-- કર પચીશી'ની લોકપ્રિયતા સમજી શકાય છે. આ કાવ્યને હિન્દી ભાષામાં શ્રી કૃષ્ણલાલ વર્માએ અનુવાદ કરેલ છે જે “જૈન જગતમાં છપાયેલ છે. તેમજ અંગ્રેજી અનુવાદ ભાવનગરના શ્રી નગીનદાસ દીપચંદ શાહે કરેલ છે, જે “ઘોઘારી જૈન દર્શન'માં પ્રસિદ્ધ થયેલ છે.
આમ “રત્નકર પચ્ચીશી” એક અદ્ભુત કાવ્ય છે. તેમાં રજૂ થયેલી ભાવના હૃદયને નિર્મલતા તરફ દોરે છે. જીવનમાં માનવી
Page #350
--------------------------------------------------------------------------
________________
રત્નાકર પચીશી” : એક અભ્યાસ
૩૩૧
ભૂલ કરે છે પરંતુ એ ભૂલને સમજી ફરી એ ભૂલ ન થાય તેની કાળજી રાખે તો તેનું જીવન સાર્થક ગણી શકાય. આ કાવ્યનું સતત ચિંતન અને મનન કરનાર જવ આ સંસારસાગરને તરવાને સમર્થ બને છે તેમાં લેશમાત્ર શંકા નથી. આપણે સૌ પણ “રત્નકર પરીશી'ના રટણ દ્વારા હૃદયને નિર્મલ બનાવી જીવનને ઉજમાળ કરીએ. “રત્નાકર પચ્ચીશી” જેવા અદ્ભુત, અલૌકિક કાવ્યની જગતને ભેટ ધરનારા જૈનાચાર્ય શ્રી રત્નાકરસૂરિને અગણિત.. વંદન છે !
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૩
જૈન જ્ઞાનભડારા
પ્રા, નલિનાક્ષ પડયા
ભારતના સાંસ્કૃતિક વારસામાં જૈન ધર્મ તરફથી થયેલાં પ્રદાનમાં એક અગત્યનું પ્રદાન તે જૈન ગ્રંથભંડારા છે. તેમને માટે · વપરાતા શબ્દ ‘ જ્ઞાનભંડાર ’ સ્પષ્ટ રીતે સૂચવે છે કે તેમાં મહત્ત્વ ભૌતિક પુસ્તકાનું નહીં પણ તે પુસ્તìામાં સમાયેલા જ્ઞાનનું છે. આવા જ્ઞાનભંડારી ભારતભરમાં જ્યાં જ્યાં જૈનેાની ગણનાપાત્ર વસ્તી છે તે શહેરા અને ગામેામાં આવેલા છે. જૈનધર્મ'ની શ્વે તાંબર અને દિગ ખર એ તે મુખ્ય શાખાએ જ્ઞાનભંડારા ધરાવે છે. પરંતુ શ્વેતાંબર શાખામાં તેમને વિકાસ અને જાળવણી નોંધપાત્ર રીતે વિશેષ રહી છે.
પ્રાચીન ભારતમાં અધ્યયન અને શિક્ષણ માટે મૌખિક પદ્ધતિ પ્રચલિત હોવાથી ગ્રંથેાતે કઠસ્થ કરવામાં આવતા, જેમાં ઉચ્ચારશુદ્ધિનું મહત્ત્વ રહેતુ. વૈદિક-પૌરાણિક પરપરા તેમજ જૈન અને બૌદ્ધ મતની શ્રમણુ પરપરા એ બંનેમાં આરંભમાં મૌખિક જ્ઞાનની પ્રણાલી હતી. પણ કાળક્રઐ જ્ઞાન અને સાહિત્યમાં વૃદ્ધિ થતાં તે તમામને યાદ રાખવાનું મુશ્કેલ બનતું ગયું. પરિણામે લેખિત પુસ્તકની રચના જરૂરી બની. જૈન મતમાં આ ઉપરાંત એક ખીજી પરિબળ પણ મૌખિક પદ્ધતિના ત્યાગ માટે કારણરૂપ બન્યું હાવાનુ જણાય છે. તે એ કે ઈસવી સનની પાંચમી શતાબ્દીમાં પડેલા એક ભીષણ દુકાળમાં ઘણા જૈન વિદ્વાન સાધુએ મૃત્યુ પામતાં મૌખિક પરંપરાથી જળવાયેલા જ્ઞાન-સાહિત્ય માટે વિનાશના ભય
Page #352
--------------------------------------------------------------------------
________________
જૈન જ્ઞાનભંડારો
૩૩૩ ઊભો થયે. આથી વીર સંવત ૯૮૦માં (યાકલી પ્રમાણે વિક્રમ સંવત ૫૧૦ અથવા પ૭૦માં) સૌરાષ્ટ્રમાં વલભી અર્થાત અર્વાચીન. વલભીપુર ખાતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં એક પરિષદ, ભરવામાં આવી, જેમાં સર્વ સાધુઓની સંમતિથી જૈનધર્મનાં અંગો અને ઉપાંગોને લિપિબદ્ધ કરવાનું ઠરાવાયું. આનું પરિણામ એ આવ્યું કે તે પછીની શતાબ્દીઓમાં વિદ્યાકીય પ્રવૃત્તિમાં વૃદ્ધિ થવા માંડી. અને જ્ઞાનને આધારરૂપ પુસ્તકોનું મહત્વ જૈનધર્મમાં એટલું વધ્યું કે દૈનિક ઉપાસનામાં દેવ અને ગુરુની સાથે શાસ્ત્રને પણ
સ્થાન અપાયું તથા ધર્મગ્રંથને સ્વાધ્યાય એ દેનિક કર્તવ્ય, ને શાસ્ત્રદાન એ પરમ પવિત્ર કાર્ય ગણાયાં. આ ઉપરાંત પુસ્તકોની નકલ ઉતરાવીને તેને સુપાત્ર સાધુ યા સાધ્વીને અર્પણ કરવું તે શ્રાવકોએ ધન વાપરવાના સાત ક્ષેત્રો માંનું એક ગણાયું. જૈન મતમાં જ્ઞાનનું મૂલ્યાંકન કેટલું ઊંચું છે તે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં કાર્તિક સુદ પંચમીને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે.
હિંદુ અર્થાત સનાતન વૈદિક પૌરાણિક ધર્મમાં અધ્યયન અને અધ્યાપન એ ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ પંડિતાનું કર્તવ્ય હોવાથી જ્ઞાનસાધના અને તે સાથે સંબંધિત ગ્રંથના સંગ્રહ પરંપરાગત રીતે બ્રાહ્મણ કુટુંબની વ્યક્તિગત માલિકીના હોય છે. જ્યારે જૈનધર્મમાં તેવું નથી. જૈન સમાજમાં જ્ઞાનસાધના સાધુઓને વિષય રહ્યો છે અને તેમણે પાળવાનાં પાંચ મહાવતેમાં એક વ્રત અપરિગ્રહનું હેવાથી તેઓ પુસ્તકેને પરિગ્રહ કરી શકતા નથી. આ કારણે, આ કાર્ય જૈન સંધને શિરે આવ્યું. આથી જૈન જ્ઞાનભંડાર સંઘની માલિકીના હોય છે, અને તેથી જ તેમની જાળવણી પણ વ્યાપક પ્રમાણમાં ઉત્તમ રીતે થઈ શકી છે.
ભારતમાં ઓછામાં ઓછાં પાંચસે ગામ અને શહેરમાં જૈન
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
જ્ઞાનભંડારો આવેલા છે વળી આમાંનાં ઘણાં શહેરમાં ભંડારોની સંખ્યા બે-ચારથી માંડીને પંદર-વીસ જેટલી પણ છે. દા. ત., ચૌલુકય અને વાઘેલા રાજવંશની રાજધાની રહી ચૂકેલા પાટણમાં વસથી વધુ ભંડારે છે જ્યારે અમદાવાદમાં છે અને ખેડામાં એક છે આ બધા ભંડારોમાં ગ્રંથની સંખ્યામાં પણ આત્યંતિક ભેદ છે. ખંભાતના જ શાંતિનાથ ભંડારમાં ૨૯૧ ગ્રંથે છે જ્યારે વિજયનેમિસૂરિજીના ભંડારમાં વીસ હજાર ગ્રંથો છે.
ખંભાત ઉપરાંત કપડવંજ, નડીઆદ, ખેડા અને મહુધામાં જૈન ' ભંડાર આવેલા છે. ખંભાત એ તો જેસલમેર અને પાટણની સાથે જૈન ગ્રંથભંડારો ધરાવતા દેશના સૌથી મહત્ત્વપૂર્ણ એવા ત્રણ સ્થાનેમાંનું એક છે. અહીં ચાર મુખ્ય ભંડારો છે ? - (૧) શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડાર, (૨) સુરિસમ્રાટ વિજયનેમિસૂરિ મહારાજને ભંડાર, (૩) જૈન શાળામાં શ્રી. નીતિવિજયજી મહારાજને ભંડાર, અને (૪) તપાગચ્છના શ્રી પૂજ્યજીને ભંડાર. આમાંથી ગ્રથસંખ્યાની દષ્ટિએ સૂરિસમ્રાટને ભંડાર સૌથી મોટો છે. એમાં વીસ હજાર હસ્તલિખિત ગ્રંથ હેવાનું અનુમાન છે. આ બધી મુખ્યત્વે કાગળ પર લખાયેલી પિોથીઓ છે. શ્રી નીતિવિજયજીના ભંડારમાં પાંચેક હજાર પુસ્તકો છે. તેમાં વિ. સં. ૧૨૩૨ ની કાગળ પર લખાયેલી હસ્તપ્રત પણ સચવાયેલી છે. સુપ્રસિદ્ધ સંશોધક મુનિશ્રી પુણ્યવિજયજીએ નૈયું છે તેમ જેસલમેરના જ્ઞાનભંડારમાં કાગળ પર લખાયેલી જૂનામાં જૂની પિથી વિ. સં. ૧૨૪૬ ની છે. આથી આ ભંડારની ઉપરોક્ત કાગળ પર લખાયેલી પોથી તેના વર્ગની સંભવતઃ પ્રાચીનતમ પિોથી છે. આ જ ભંડારમાં વિક્રમની ૧૫ મી અને ૧૬ મી સદીની રંગીન ચિત્રોવાળી અને સોનેરી અક્ષરે લખેલી પોથીઓ પણ છે. આ પુસ્તકે એટલી સારી રીતે જળવાયાં છે કે તે લગભગ આજકાલમાં લખાયેલાં પુસ્તકે જેટલાં સુંદર લાગે છે. આ જ ભંડારના પૂરક
Page #354
--------------------------------------------------------------------------
________________
જૈન જ્ઞાનભડારા
૩૩૫
(
એવા શેઠ શ્રી શાંતિલાલ માણેકલાલના પુસ્તકસંગ્રહમાં કાગળના વપાશવાળી વીસમી સદીમાં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રતા છે, જેમાં રૂપેરી અક્ષરે લખેલા સચિત્ર · કલ્પસૂત્ર ' અને ‘ નવસ્મરણ ’તેા સમાવેશ થાય છે. ખંભાતને શ્રી. શાંતિનાથ તાડપત્રીય ભંડાર સ શા માટે સૌથી મહત્ત્વ છે. તેમાં વિક્રમની ૧૨ મીથી ૧૫મી સદી દરમ્યાન રચાયેલાં જૈન આગમે, પ્રકરણા, લલત સાહિત્ય, દાર્શનિક સાહિત્ય વગેરેને લગતી તાડપત્રીય પાથીઓ છે. તેમાં આચાર્યાં. હેમચંદ્રનું · સિદ્ધહૈમ શબ્દાનુશાસન', કાલિદાસનું ‘ રઘુવંશ', વાકપતિરાજનુ· · ગઉડવડા ', જયમ ગલનું કવિશિક્ષા ’ તેમજ રવિગુપ્તાચાય અને પરમરોવાયાય મુમુણિદેવરચિત “ સૂક્તાવિલ ' નોંધપાત્ર છે. આ ભંડારમાં કેટલાક દુર્તંભ પ્રથા પણ છે, જે અન્યત્ર કાંચ પ્રાપ્ય નથી. દાનેશ્વરી મહામાત્ય વસ્તુપાલે વિ. સ. ૧૨૯૦ માં સ્વહસ્તે લખેલી ‘ધર્માભ્યુદય મહાકાવ્ય 'તી હસ્તપ્રત આ ભંડારને મૂલ્યવાન ગ્રંથ છે. આ ભંડારમાં ૨૯૧ તાડપત્રીય પેથીઆ છે, જેમાંની ઘણીખરી સચિત્ર છે. તાડપત્ર પર લખેલી પ્રાચીનતમ સચિત્ર પેાથી આ જ ભંડારમાં રક્ષિત ઈ.સ. ૧૧૨૭માં રચાયેલી ‘જ્ઞાનસૂત્ર' અને તે પછીનાં ત્રણ અંગેા પરની અભયદેવની ટીકા છે.
›
જૈન જ્ઞાનભંડારાની એક વિશિષ્ટતા એ છે કે તે સાંપ્રદાયિક માલિકીના હોવા છતાં તે માત્ર જૈન ધર્મ ને લગતા ગ્રંથાના ભંડાર નથી, પણ તેમાં અન્ય ધર્માં-સ ંપ્રદાય અને વિષયાના ગ્રંથો પણ છે. આ જ્ઞાનભડારામાંથી એવાં કેટલાંક પુસ્તકો પણ પ્રાપ્ત થયાં છે, જે અગાઉ કાઈની ાણુમાં ન હતાં અથવા તો તેમના અ ંગેની જાણુ અન્ય પ્રથામાં થયેલા તેમના ઉલ્લેખ દ્વારા જ થયેલી. આવા અજ્ઞાત ગ્રંથોમાં રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા ', ‘રૂપકશતકમ્ ’માં પ્રક્રુટ થયેલાં વત્સરાજનાં એકાંકી નાટકા, લેાકાયતદર્શનનું એક માત્ર ઉપલબ્ધ પુસ્તક જયરાશિનુ 1તત્ત્વાપપ્લવ ' અને નાલંદ
Page #355
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
૩૩૬
વિદ્યાપીઠના અધ્યાપકા શાંતરક્ષિત અને કમલશીલરચિત બૌદ્ધ દર્શનના ગ્રંથ ' તત્ત્વસ’ગ્રહ ', વગેરે મુખ્ય છે. વળી સંસ્કૃતના ઘણાંખરાં કાવ્યા, નાટકા તથા દર્શીન અને કાવ્યશાસ્ત્ર પરના ગ્રંથેની પ્રાચીનતમ હસ્તપ્રતા આ જૈન ભાંડારામાંથી જ મળી છે.
આ જ્ઞાનભંડારાની વિષયવ્યાપકતાના ખ્યાલ એ પરથી આવી શકશે કે તેમાં જૈન-જૈનેતર સિદ્ધાંત, ધર્મ, અધ્યાત્મ, આરાધના, ક્રિયાકાંડ, પૂજાપાઠ, ન્યાયદર્શીન, કાશ, વ્યાકરણ, કાવ્ય, નાટક, છંદ, અલંકાર, નીતિ, નાટયશાસ્ત્ર, સુભાષિત, પુરાણ, ચરિત્રકથા, ઇતિહાસ જ્યોતિષ, આયુર્વેદ, ગણિત, મંત્રશાસ્ત્ર, કામશાસ્ત્ર, લેાકવિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, લક્ષણ, સમીક્ષા, તેાત્ર, ભજન, ગીત વગેરે વિષયાનાં પુસ્તકે સંગ્રહાયેલાં છે. ભાષાની દૃષ્ટિએ પણ આ ગ્રંથોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, જૂની ગુજરાતી, રાજસ્થાની, વ્રજભાષા, ફારસી, મરાઠી આધ્નિ વૈવિધ્ય જોવા મળે છે.
આ જ્ઞાનભંડારામાં સચવાયેલાં પુસ્તકા મધ્યકાલીન ઇતિહાસનાં અનેક પાસાં પર પ્રકાશ પાથરવાની સાથે વિભિન્ન કુટુમેા, જ્ઞાતિ, સંપ્રદાયા અને સ્થળાના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ અગેની ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ કારણથી તે આપણા સાંસ્કૃતિક વારસામાં પુરાવશેષ! જેટલા જ ઉપયાગી છે. તેથી જ્ઞાનભડારામાંની પોથીઓની સૂચિએ તૈયાર થાય તે અત્યંત જરૂરી છે. ખંભાતના શાંતિનાથના ભડારની મુલાક,ત લઈને ડા. પીટર્સન નામના વિદ્વાને ૧૯ મી સદીમાં તેની સૂચિ તૈયાર કરેલી. આ જ રીતે ભારતીય જ્ઞાનપીઠ, કાશી તરફથી કર્ણાટકના તાડપત્રીય ગ્રંથાની સૂચિ બહાર પડી છે. તેથી હવે ગુજરાતના જ્ઞાનભંડારાની પણુ એક પછી એક સૂચિ તૈયાર કરવામાં આવે તા એક ધણુ મહત્ત્વનું કાર્ય થયું ગણાશે.
Page #356
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
'
'
.
અહિંસાને મહામંત્ર છે જેણે જગતમાં “અમારિ ને કે વગવડાવે, તે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યને દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળે છે. આ મહા જ્યતિ-ધંરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ
જયંસિહ તેમને ગુજરાતનું ગૌરવ ગણું સન્માનતા અને મહારાજા કુમારપાળ તો તેમના આજ્ઞાંકિત શિષ્ય બની, દયામય વીતરાગધર્મને કેવા પ્રભાવક પરમહંત થયા તે હકીકત ઈતિહાસપ્રસિદ્ધ છે.
આ મહા તિર્ધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાચિંગની ગૃહિણું પાહિણીની કુક્ષિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્યદિને થે. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુ વયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનાર આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવાં લક્ષણ દીઠાં. એટલે લધુ વયમાં દીક્ષા પ્રાયઃ ઉચિત નહિ છતાં, આવા કોઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષે શાસનપ્રભાવનાને હેતુ જાણી, તેમણે પાહિણુ પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણુએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સેમચંદ્ર થયે, અને સ્વ૯૫ સમયમાં સર્વ અંગમસાહિત્યમાં પારગત થઈ સત્તર વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યું. શાસન
જે-૨
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન યુવાન આચાર્ય અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારું તે ગમે તે થાઓ, અમે ભલે થોડા ભવ વધારે વહેરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મપ્રવર્તક પરમ લેકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઈએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે કાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાથે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય “જિસસ'નું કાર્ય કર્યું.
શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાસદ્ધિ – મંત્રસિદ્ધ પુરુષ હતા. ગુર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં કયા ધર્મ શ્રેષ્ઠ છે?— એવો સીધો પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછો. જવાબ હેમચંદ્ર શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવની ચાર ન્યાયનું દષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે – હે રાજન! હે પુરુષષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ તમે પણ જે સત્યતવંગવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્ત્વનું માર્ગણ – સંશોધન કરશો, તે તમને પણ સત્ય ધમને માગ મળી આવશે, હેમચંદ્રાચાર્યના આ અદ્દભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તે હિંગ થઈ જઈ ફિદા ફિદા થઈ ગયા. એક વખત માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછવું – મારા રાજ્યમાં એ કઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું વ્યાકરણ રચી શકે ? સર્વની દષ્ટિ મહાપંડિતશિરોમણિ હેમચંદ્ર પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું અને પાણિનિ આદિ વ્યાકરણની સ્પર્ધા કરે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણુ સિલેમ
Page #358
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી.
૩૩૯ નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આરોપી તેનું પરમ ગૌરવ બહમાન કર્યું.
પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યસન લીધું, ત્યારે પોતાને અભયદાન આપનારા પિતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા, અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગ ધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાર્હત્ કુમારપાળે અવનને જિનમંદિરમંડિત કરી; પિતાના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભયદાન આપનારે અમારિ પટહ વગડાવ્ય; મઘ અસુરને દેશવટો દીધે; અપુત્રીઆના ધનહરણને અન્યાય દૂર કર્યો; સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દૃષ્ટિ દાખવી સર્વત્ર ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય લાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાથે વીતરાગસ્તવ અને યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; તેમજ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય છતાં હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ ગ્રહ્યો નહિ, એ એમની પરમ નિઃસ્પૃહતાનું ઉત્તમ ઉદાહરણ છે.
* તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અદ્ભુત હતાં. એક વખત તેઓ વિહાર કરતાં કરતાં સોમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાલ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનોએ રાજાના કાન ભંભેર્યા - આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિ, પણ હેમચંદ્રાચાયે તેમની આ ધારણું ખોટી પાડી. તેમણે તે સાષ્ટાંગ દંડવત કરી, મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારું મહાદેવસ્તાત્ર લલકાર્યું અને છેવટે ગાયું કે –
Page #359
--------------------------------------------------------------------------
________________
એન સાહિત્ય સમારોહ - ગુચ્છ રે " भववीजाकुरजनना रागादयः क्षयमुपागता यस्य । :
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" અર્થાત “ભવબીજુંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા છે, વિષ્ણુ હે, હર હે, વા જિન છે તેને નમસ્કાર હે !” વિરોધીઓ ને રાજા કુમારપાળ આદિ તે દિંગ જ થઈ ગયા. * હેમચંદ્રાચાર્ય આવા મહાન છતાં તેમની ગુણગ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્રયકારક હતી. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાથે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન આચાર્ય, એક ગૃહસ્થ કવિ–મહાકવિ દનપાલકૃત “ઋષભપંચાશિકા” અપૂર્વ ભાવથી ગાઈ; અને બાણની કાદંબરી ની સ્પર્ધા કરતી એવી “તિલકમંજરી” મહાકથાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તો પદે પદે કે અદ્ભુત ભક્તિરસ નિઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારોભાર પ્રશંસા કરી, પિતાનું અનુપમ. ગુણગ્રાહીપણું દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમોદ દાખવવાને ભવિષ્યમાં ધડ લેવાયોગ્ય દાખલ પૂરા પાડયો. - શ્રી હેમચંદ્રાચાયે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યા કહેવાય છે. પણ તેમને મોટામાં મોટો ચમત્કાર (miracle) તે તેમનું અદ્ભુત સર્વાગીણ (all round) સાહિત્યસર્જન છે"કોઈ કાવ્યમાં, કોઈ નાટચમાં કોઈ શબ્દશાસ્ત્રમાં, કઈ ન્યાયમાં, કોઈ અલંકારમાં, કોઈ છંદમાં દક્ષ હોય, પણ સર્વપટુ (all-: rounder) આ કલિકાલસર્વ'નું પાટવ તો સર્વત્ર હતું. સાડા, ત્રણ ક્રેડ કપ્રમાણ વિપુલ સાહિત્ય સર્જનારા આ સાહિત્ય, જગતના વિરાટ પુરુષે (collosus) એવું કોઈ પણ વાંભય
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૧
કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યજી ક્ષેત્ર નથી, કે જે પોતાના પદન્યાસથી સુરણ ન કર્યું હોય. સાહિત્યસુંદરીને સર્વ અંગે અલંકૃત કરનારા આ અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary Giant) મહાકવિની એકએકથી સરસ ચિર જીવ કૃતિઓ, આ મહ:તિર્ધરની યશ પ્રભા અખિલ ભારતમાં પ્રસારી, પ્રાજનેને જ્ઞાનચંદ્રિકામાં નિમજજન કરાવતી અનુપમ આનંદ વિતરી રહી છે.
(શાર્દૂલવિક્રીડિત) “સ્પર્ધા પાણિનિ વાર્શનીય કરતી વાણુ વધે તેમની, સૌ પાંડિત્ય ગુમાનિતા ગળી ગઈ સૌ પંડિત મન્યની; બીડાયા વદનાજ વાદી જનના શ્રી હેમચંદ્ર કું, સર્વે વાંમય વકત્રપદ્મ વિકસ્યાં વાવ્યોમમાં તે ઊગે.”
(સ્ત્રગ્ધરા) “પામી સાધુ જેને નૃપકુલતિલકે ભૂપ કુમારપાલે, આખા રાષ્ટ્ર અમારિપટ હતણી કરી ઘોષણાઓ કૃપાળે; લાખો મૂંગા અને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી !"
- (સ્વરચિત)
Page #361
--------------------------------------------------------------------------
________________
ર૫
સામાયિક
ડે. રમેશચંદ્ર સી. લાલન
સામાઈયં સમઇયં સમ્મવા સમાસ સંખે અણવઝ ય પરિણા પચ્ચક્ખાણો ય તે અહા !” “દમદતે મેઅજઝે કાલય પુત્થા ચિલાઈપુરે ય ! ધમ્મરુઈ ઇલા તેઇલી સામાઈય અદાહરણું ”
અર્થાત – સામાઈક (સમતાભાવ), દયાભાવ, રાગદ્વેષરહિત તથ્યવચન (સમવાદ), સમાસમાં તત્વબોધ, સંક્ષેપમાં તરબોધ, અનવદ્યવૃત્તિ (ક્રિયા), પરિણા અને પ્રત્યાખ્યાન – એમ આઠ સામાયિક છે. દમદત રાજર્ષિ, મુનિ મેતાર્ય, કાલકાચાર્ય, ચિલાતીપુત્ર, રાજા જિતશત્રુ, મુનિ ધર્મરુચિ, ઈલાચીકુમાર અને તેટલીપુત્રની આઠ કથાઓ પ્રત્યેકનાં ઉદાહરણ છે.
સમભાવ, શુભ ભાવના, સંયમ તથા આરૌદ્ર પરિણામોને ત્યાગ એ સામાયિક છે. જ્યાં સમતાને લાભ થાય ત્યાં સામાયિક છે; મન, વચન અને કાયાને સ્થિર કરી સમત્વયેગની સાધના કરવી તેનું નામ સામાયિક છે.
સામાયિકનું ચાર પ્રકારે નિરૂપણ થયેલું છેઃ
૧. સર્વ વિરતિ સામાયિક, ૨. દેશ વિરતિ સામાયિક, ૩, સમ્યક્ત્વ અથવા દર્શન સામાયિક, અને ૪. શ્રત સામાયિક
અથવા
Page #362
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૩૪૩ ૧. દ્રવ્ય સામાયિક, ૨. ક્ષેત્ર સામાયિક, ૩. કાળ સામાયિક અને ૪. ભાવ સામાયિક
કયાંક વળી ૧. નિશ્ચય સામાયિક, ૨, વ્યવહાર સામાયિક, ૩. વ્યવહાર–આભાસ સામાયિક તથા ૪. નામ સામાયિક એવા ભેદ ઉલ્લેખ મળે છે.
પાંચમે ગુણઠાણે દર્શનશુદ્ધિ હેવાથી શુદ્ધ સામાયિક થાય છે. સામાયિકમાં ત્રિપદીને, દ્વાદશાંગીને તથા ષડાવશ્યકનો સાર સંનિહિત છે. સાવદ્ય વેગથી વિરત થવા ઈચ્છનારે અવશ્ય સામાયિક કરવું જોઈએ.
વિધિપૂર્વક સામાયિક કરવાથી તે એક અભ્યાસ બની જાય છે. જેમાં આત્મા સમતા-લીન બની અલૌકિક શાંતિનો અનુભવ કરી શકે છે.
પિતપિતાના સંપ્રદાયની વિધિ જાણી લેવી પ્રત્યેક જૈનનું કર્તવ્ય છે. છ આવશ્યકોમાં સામાયિકને મૂર્ધન્ય સ્થાન અપાયેલું છે. આઠેક સંપ્રદાયની વિધિનું અહીં સંકલન કરેલું છે. સામાયિક પાઠ કંઠસ્થ થયા બાદ વિધિયુક્ત સામાયિક કરવામાં સહજતા આવે છે.
નિક્ત સંપ્રદાયોના વિધિ-પાઠ પ્રસ્તુત છે:
૧. દિગમ્બર કાનજીસ્વામી મત, ૨. વેતામ્બર તેરાપંથ, ૩. શ્વેતામ્બર સ્થાનકવાસી, ૪. શ્વેતામ્બર નાની પક્ષ, ૫. વેતામ્બર મૂર્તિપૂજક પાર્ધચંદ્ર ગ૭, ૬. વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ, ૭. કવેતામ્બર મૂર્તિપૂજક ખરતર ગ૭, અને ૮. વેતામ્બર મૂર્તિપૂજક અચલ ગ૭.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૪
૧. દિગમ્બર ( કાનજીસ્વામી મૈત) વિધિ પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ નવ અથવા ત્રણ વાર તમસ્કારમ ત્રના ઉચ્ચાર કરી ૧ર આવત, ૪ શિરાન્નતિ, બધી જ દિશાઓમાં કરવી. ચોગ્ય આસન પર બેસીને અથવા ઊભા રહીને આચાર્ય શ્રી અમિતગતિકૃત ' સામાયિક – પાઠ' કહેવા તથા તેના અર્થનું ચિંતન કરવું. સામાયિક – પાડતા સ્વાધ્યાય સંપન્ન કરી શેષ કાળમાં આત્મચિંતન કરવું. સામાયિક કાળ પૂરા થવા આવે એટલે ઊભા થઈને નમસ્કારમ ત્રના નવ વાર ઉચ્ચાર કરવા. ભાવસહિત પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી સામાયિક સપન્ન કરવું.
B
~~ સાહિત્ય સમારેાહ – ગુચ્છ ૨
-
૨. શ્વેતામ્બર તેરાપથ વિધિ :
1.
.
* તિક્ષ્ત્તોસૂત્ર'થી ગુરુવંદન કરી કરેમિ ભંતે 'ના પાઠથી સામાયિક વ્રતનું ઉચ્ચારણ કરવું, ' ઇરિયાવહિયસૂત્ર ’ અને ‘ તસ્સાત્તરીસૂત્ર' કહ્યા બાદ અન્નત્થસૂત્ર’ ‘તાવકાય' સુધી ખેલી મૌન ‘લાગસ ’ તથા ‘નવકારમ ત્ર'ના કાઉસ્સગ કરવા. ‘તમા અરિહંતાણું કહી ‘ લોગસ્સું ' પ્રગટ ખાલવુ’. ‘ શનવ ' ( નમુત્યુ)ના પાઠ કરી ૧૫ મિનિટ ‘અલિયાડલા'ના જાપ કરવા, ૧૫ મિનિટનુ કાયોત્સર્ગ કરવુ. ૧૫ મિનિટ ત્રિશુંપ્તિ અનુષ્ઠાન કરવું, સામાયિકવ્રતમાં લાગેલા અતિચારાની આલાચના કરી • મિચ્છામિ દુક્કડ'' કહેવુ અને સામાયિક ખારવું.
C.
૩. શ્વેતામ્બર સ્થાનકવાસી વિધિ :
<
નમસ્કારમત્રના પાઠ કડી, ગુરુવંદન તિક્ષુતોના પોથી કરવુ. ઈંરિયાવહિય સૂત્ર ' તથા ‘તસ્માત્તરી 'નો પાઠ કરી પરિ ચાન્દ્વય અને નવકારમંત્રની મૌન કાઉસ્સગ કરવો. તેમાં અરિહંતાણુ ” કહી પ્રગટ · લોગસ્સ ' માલવુ કરિમ ભંતે 'ના
?
.
"
•
C
6
Page #364
--------------------------------------------------------------------------
________________
સામાયિક
પાઠપૂર્વક સામાયિક વ્રતને ઉચ્ચાર કરો: ત્રણ નમુત્યુ કહેવા. સામાયિક લીધા બાદૃ ધાર્મિક પુસ્તકનું વાચન, વ્યાખ્યાન-શ્રવણે આદિ ધાર્મિક ક્રિયાઓ કરવી. સોમાયિકે પારવા માટે ફરીથી નમસ્કારમંત્ર, તિખુત્તો ઇરિયાવહિયે, તત્તરી તથા લેગસસનો પાઠ ભણીને સામાયિક પરવાનો પાઠ બેલવો. ફરીથી ત્રણ નમુ ત્થણું કહી, ત્રણે નવકાર ગણી, સામાયિક પરવું. સ્થાનકવાસીએમાં આઠ કોટીએ અને છ કેટીએ સામાયિક, બને રીતે સંપ્રદાયભેદ અનુસાર લેવાય છે.
૪. શ્વેતામ્બર ( સ્થાનકવાસી) નાની પક્ષ વિધિ : . આ વિધિ સ્થાનકવાસીની સમાન હોવા છતાં પાઠમાં થોડા ભેદ જોવામાં આવે છે. અહીં આઠ કેટીએ જ સામાયિક લેવાય છે. ૫. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી પાર્લચંદ્ર ગચ્છીય વિધિ
મુહપત્તિ ડાબા હાથમાં રાખીને, જમણે હાથ સ્થાપનાંછની સન્મુખ રાખવો. પછી નવકાર અને “પંચિંદિયસૂત્ર” કહેવું. જે પ્રથમથી જ સ્થાન પર સ્થાપનાચાર્ય વિની સ્થાપનાં થયેલી હોય તે ત્યાં નવકાર અને પંચિંદિય નહિ બલવું. ખમાસણું આપીને શ્રી ઈરિયાવહિયસૂત્ર બોલવું. ત્યારબાદ તસ્મત્તરી અને અન્નત્થસૂત્ર બોલવું. એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉન્સંગ કરો કાઉસ્સગ પારીને ( નમે અરિહંતાણું' કહીને ) પ્રગટ લેગરસ ઉચ્ચારવું. ત્યારબાદ પડિલેહણની આજ્ઞા માંગો “ઈરછ ' કહીને ઊભડક પગે મુહપત્તિ ૫૦ બેલ વડે પંડિલેહવી. ત્યારબાદ ખમાસણું ઈ સામાયિકની આજ્ઞા માંગવી. બે હાથ જોડ, નવકાર ગણી, શિકારી ભગવન પસાર કરી સામાયિક દંડક ઉચ્ચરવી એમ કહી ગુરુ અથવા વડીલ પાસે કમિ ભંતે' સૂત્ર, વૈવું. ચોર ખમાસણા અને ત્રણ નવકાર ગણવા. * *
..
રામ
Page #365
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨ સામાયિક પારવા માટે, ઇરિયાવહિય સત્ર, તસ્મોત્તરી સત્ર બાદ એક લેગસ અથવા ચાર નવકારને કાઉસંગ કર. “તમે. અરિહંતાણું' કહી પ્રગટ લેગસ્સ કહેવું. મુહપત્તિ પડિલેહણ કરી કટાસણ પર જમણે હાથ રાખી એક નવકાર અને સામાયિક પારવાની બે ગાથા કહેવી. સામાયિકના દોષોની આલોચના કરી. મિચ્છામિ દુક્કડં', આપી ત્રણ નવકાર ગણી સામાયિક સંપન્ન કરવું.
૬. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી તપાગચ્છીય વિધિ :
ગુરુની સાક્ષીએ અથવા તેમના અભાવે સ્થાપનાચાર્ય (પુસ્તક વગેરે)ની સ્થાપના કરી તેમની સમક્ષ નવકારમંત્રથી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવું, આચાર્યના છત્રીસ ગુણો આરો પણ કરવા માટે પંચિંદિય પાઠ કહે, ખમાસણું દેવું અને “મFણ વદામિ” કહેતી વખતે બે ઢીંચણ, બે હાથ અને કપાળ એમ પાંચ અંગ ભૂમિએ લગાડી વંદન કરવું. હવે રસ્તે ચાલતાં અણજાણપણે લાગેલ પાપથી શુદ્ધ થવાને ઈરિયાવહિય”ને પાઠ કહે. તેની વિશેષ શુદ્ધિ માટે “તસ ઉત્તરી” સૂત્ર કહેવું. પછી અનત્ય ઉસસિએણું સૂત્ર કહી પચ્ચીસ શ્વાસે રવાસને કાઉસગ કરો. એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરી તે પાણીને પ્રગટ કહે. પછી ખમાસમણ દઈ “ઇચ્છારેણ સંદિસહ ભગવાન સામાયિક મુહપત્તિ પડિલેહુ? ૫૦ બેલ કહી મુહપત્તિ પડિલેહી, ઈઈ' કહી પાછું ખમાસણું દઈ “ઈચછા સામાયિક ઠાઉં?” ઈચ્છ' એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી. તે વારે વડીલ કરેમિ ભ તે ' સૂત્ર કહે. વડીલ ન હોય તે પિતાની મેળે કહે, પછી ખમાસણું દઈ, “ઈચ્છા સક્ઝાય સંદિસહુ ?” “ઈ છે
Page #366
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૩૪
પછી “છી સજઝાય કરું' “ઇ” કહી ત્રણ નવકાર ગણુંબે ઘડી સજઝાય ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાનો વિધિ :
ખમાસણું દઈ ઇરિયાવહિયથી લેગસના પાઠનું પુનરાવર્તન. કરવું. આજ્ઞા લઈ મુહપત્તિ પડિલેહવી. સામાયિક પારવાની આજ્ઞા લઈ જમણે હાથ કટાસણું અથવા ચરવળા પર રાખી એક નવકાર કહી, “સામાઈયવયજુરો'ની બે ગાથા બાલવી, સામાયિકમાં લાગેલા. દેષોની આલોચનાની સાથે સામાયિક સંપન્ન કરવું.
૭. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી ખરતરગચ્છીય વિધિ :
ડાબા હાથમાં મુહપત્તિ તથા જમણે હાથ સ્થાપનાજી સન્મુખ. રાખી ૧૩ બોલથી સ્થાપનાજીનું પડિલેહણ કરવું. સ્થાપનાને વંદન કરતી વેળા ખમાસણુસૂત્ર બે વાર તથા ઈચ્છકારસૂત્ર કહેવું. ત્યારબાદ અમ્મુદ્રિયસૂત્રથી ગુરુવંદના કરવી ખમાસણું દઈ આજ્ઞા લઈ ત્રણ નવકાર મંત્રોચ્ચાર પછી સ્વતઃ ત્રણ વાર “કરેમિ ભંતે' સૂત્રને પાઠ કર. આજ્ઞા લઈ ઈરિયાવહિયસૂત્ર, તસોત્તરી સૂત્ર, અન્નત્થસૂત્ર કહેવાં તથા એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ કરે છે. આજ્ઞા લઈ બેસીને સજઝાયની આજ્ઞા લેવી ખમાસણું દઈ ૮ નવકાર મંત્રોચ્ચાર કરી ૪૮ મિનિટનું સ્વાધ્યાય, ધ્યાનાદિ કરવું.
સામાયિક પારવા અથે : આજ્ઞા લઈ મુહપત્તિ પડિ-- લેહણ કરવું, સામાયિક પારવાની આજ્ઞા લઈ જમણે હાથ નીચેટેકવી ત્રણ નવકાર બાદ સામાયિક પારવાની પાંચ ગાથા બોલવી, સામાયિકના દેની આલોચના કરી સામાયિક સંપન્ન કરવું.
Page #367
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમા રાહુ -
૪૮
૨
૮. શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી અચલગચ્છીય (વિધિપક્ષ ) વિધિ :
'
નવકાર અને ગુરુસ્થાપનાના પાઠ કહી એ ખમાસણા દઈ ચ્છકારસૂત્ર અને અદ્ભુતૢએને પાઠ કહેવા. આજ્ઞાં લઈ, ઈરિયાવહિય, તસ્સાત્તરી તથા અન્નત્થસૂત્ર ઉચ્ચારવાં. એક લોગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ કરવા. તમેા અરિહંતાણુ..? ત્હી પ્રગટ લાગસ કહેવુ. આજ્ઞા લઈ ‘ગમાગમણે ’ના પાઠ કહેવાઃ જમણા હાથ કટાસણા પર ટેકવી ત્રણ નવકારને મૌત જાપ કરવા, આજ્ઞા લઈ જીવરાશિ ખમાવવા 'ના પાઠ કહેવા. આજ્ઞા લઈ અઢાર પાપસ્થાના 'ની આલાચતા કરવી ખમાસણું દઈ ઉભડક આસને બેસી આજ્ઞા લઈ ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ' ધારવાના પાઠ કહેવા. એક નવકાર મંત્ર ગણી વિનયનત સામાયિક વ્રતાચ્ચારની આજ્ઞા લેવી. વડીલ ‘કરેમિ ભંતે' ખાલે તે મનમાં પોતે ખેલવુ. ખે ધરી સ્વાધ્યાય આદિ કરવું.
'
.
"
સામાયિક પારવાની વિધિ :
ઇરિચાવહિંય પડિમી, એક લેાગસ્સના કાઉસ્સગ કરી, તમે અરિહંતાણું' કહી પ્રગટ લાગસ કહેવું. આમાં લઈ સામાયિક પારવા અથે જમણા હાથ ભૂમિ પર રાખી, ત્રણ નવકાર ગણવા. ત્યારબાદ સામાયિક પારવાની હું ગાથા કહેવી. સામાયિકના દોષોની આલેચના કરી ત્રંણ નવકાર બાદ ગુરુની સુખશાતા પૂછી સામાયિક સંપન્ન કરવું,
*
*
વિધિ સામાયિક કરવા માટે સામાયિકનાં ઉપકરણા પાસે ઢાય તે જરૂરી છે. ઉપકરણાનું પડિલેહણુ – પ્રમાજ'ન · જયા રાખી કરવા તે પણ જરૂરી છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
સામાજિક
? :*
સામાયિકનાં ઉપકરણે : ૧. શુદ્ધ વસ્ત્ર, ૨. કટોસણું, આસન પાથરણું કે પાથરણું, ૩. મુહપત્તિ, ૪. ગુરા, અરવલ અથવા પંજણ, ૫. નવકારવાળી કે માળા, ૬. આનુપૂર્વી કે પુસ્તક ૭. ઠવણી કે સાપs". ૮. ઘડિયાળ
સામાયિકનાં ઉપકરણે અને વિધિની વાત આવતાં કંઈક જીવાત્માઓ તેનાથી દૂર-વિમુખ થતાં દેખાય છે. તેમને આ ક્રિયાઓ આડમ્બર માત્ર અથવા શુષ્ક અને જડ ક્રિયા લાગે છે. તેમની સાથે. વિવાદમાં ન ઊતરતાં સામાયિકનું હાર્દ ઊંડા ઊતરીને દાખવવાની જરૂર છે.
"જ્ઞાનનું ફળ વિરતિ” એ સૂત્ર સ્વીકારીએ તે સમજી શકાશે કે જૈનધર્મમાં સાવઘયોગથી વિરત થવાનો સંકલ્પ શા માટે કરાવવામાં આવે છે. આની પાછળ કર્મ વિજ્ઞાન રહેલું છે. જે સંકલ્પ ન કર્યો, વ્રતોચ્ચાર કે પચ્ચખાણ ન લીધા તે આત્મા તરફ કમણુઓને સતત પ્રવાહ-આસવ દ્વારા ચાલુ રહેશે. સામાયિક વ્રત સંવર છે જે આ કર્માસ્ત્રવને રેકી દે છે. સાવઘયોગથી વિરત થઈ છવ અંતરાભિમુખ થાય છે. પોતાનાં કષાય વિષય-વાસના, એષણ, મનનાં પરિણામે, વચન અને કાયચેષ્ટા પર સંતુલન લાવી સમતા એટલે કે સમત્વગને પ્રાપ્ત કરે છે. કાર્યોત્સર્ગ, કષાયવિજય, અનુપ્રેક્ષા આદિ અનુષ્ઠાનેમાં વિદને જરૂર આવવાનાં. ઉપસર્ગ - પરીષહેને વ્રતની જાગરૂકતા હશે તે સમતાપૂર્વક સહી શકવાનું સંકલ્પબળ પેદા થશે. બાકી તે સકામ – નિર્જરા ગણાય આ સુક્ષમ તાત્વિક ભેદ એ જૈન-દર્શનની મૌલિક ભેટ છે, કે જે બે ઘડી માટે સાધકને પતંજલિના અષ્ટાંગ યોગની સમાધિની ઝલક દેખાડી શકે છે. ભગવાન મહાવીરે કરેલાં પુણિયા શ્રાવકના સામાયિક નાં વખાણ શું શ્રાવકોને સામાયિકવ્રત અપનાવવા – આચરવા પૂરતાં નથી
Page #369
--------------------------------------------------------------------------
________________
-૩૫૦
જૈન સાહિત્ય સમારેહ- ગુચ્છ ૨
સામાયિકનાં સૂત્રોનું પરિશિષ્ટ -૧, નમસ્કારમંત્રઃ
(અ) દિગંબર : ણમો અરહંતાણું, ણમો સિદ્ધાણં ણમે આયરિયાણું, ણમે ઉવજઝાયાણું, ણમો લે એ સવ્વ સાહૂણું છે
(બ) સ્થાનકવાસી, નાની પક્ષ, તેરાપંથી : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ સાહૂણું છે
(ક) વેતામ્બર મૂર્તિપૂજક : નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્ય સાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્ય પાવ પણાસણ, મંગલાણં ચ સસિ પઢમં હવઈ મંગલં છે ૨. ઇરિયાવહિયસૂત્ર :
[ ઈચ્છામિ સંદિસહ ભગવદ્ ઇરયાવહિયં પડિક મામિ ઈચ્છ' –]. - ઈરિયાવહિયાએ, વિરહણુએ, ગમણુગમણે, પાણકમણે, બીયકકમાણે, હરિય%મણે, સાઉસિંગ-૫ણગ-દગ-મટ્ટી-મકડા સંતાણું સંકમણે, જે મે જવા વિરાહિયા એનિંદિયા, બેડદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અભિહયા, વત્તિયા, લેસિયા, સંધાઈયા, સંદિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા ઠાણુઓ ઠાણું સંકામિઆ, છવિઆઓ વવવિઓ, તસ્સ મિચ્છામિ દુક્કડ છે ૩. તસ્મોત્તરીસૂત્ર :
તસ્સ ઉત્તરીકરણું, પાયરિષ્ઠત્તકરણું, વિસહીકરણ,
i
Page #370
--------------------------------------------------------------------------
________________
સામાયક
૩૫૧
વિસલ્લીકરણેણં, પાવાણુ મ્માણુ નિગ્ધાયણઢ્ઢાએ ઠામિ
કાઉસ્સગ
૪. અનંથસૂત્ર :
અન્નત્થસસિએણું નિસસિએણુ ખાસિઐણુ છીએણુ જ ભાઈએણું ઉર્દુ એણું વાયનિસર્ગેણુ' ભમલીએ પિત્તમુચ્છાએ સુહુમેહિં અંગસ ચાલેહિં સુહુમેહિં ખેલસ ચાલેહિ સુહુમેહિં દિક્રિસ ચાલેહિં અવમાÙએહિં આગારેહિં અભગા અવિરાહિએ હુજ મે કાઉસ્સગ્ગી જાવ અરિહંતાણુ ભગવ’તાણું નમુક્કારેણુ' ન પારેમિ તાવકાય દાણેણુ' માણેણુ ઝાણેણુ... અપાણું વાસિરામિ,
૫. લાગસ :
લેગસ ઉર્જાયગરે ધમ્મતિથયરે જિષ્ણુ,
અરિહતે કિતઈમ્સ' ચઉવિસંપિ દેવલી ।। ઉસભમજિય ચ વન્દે સંભવમભિષ્ણુ દૃણું ચ,
સુમઇં ય પમપહ' સુપાસ` જિષ્ણું ય ચાઁદપહ· વ દે સુવિ*િ ચ પુષ્પદંત સીયલ સજ્જસ વાસુપૂજ્જ ચ,
વિમલભણુંત' ચ જિષ્ણુ ધમ્મ' સ`તિ ચ વામિ ! કુશું અર` ચ મલ્લિ` વન્દે મુણિસુર્વ્યય નમિજિષ્ણું ચ,
વદ્યામિ રિટ્ટનેમિ પાસ તહે વમાણુ* ચ || એવ* મએ અભિથઆ વિયરયમલા પહીજરમરણા,
ચવ્વીસપિ જિષ્ણુવરા તિત્શયરા મે પસીંતુ। કિત્તિય વ'દિય મહિયા જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા,
આરુગ માહિલાભ. સમાહિ વરમુત્તમં દિરંતુ ॥ ચ`દેસર નિમ્મલયરા આÀસુ અહિંય પયાસયરા, સાગરવર ગભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ !
Page #371
--------------------------------------------------------------------------
________________
ઉપર
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છું ? ૬. કરેમિ ભંતે સુત્ર :
(અ) કરેમિ ભંતે! સામાઈયં સાવજજ જગ પચ્ચક્ખામિ જાવ નિયમ મુદ્દત્ત (એગ) પજજુવાસામિ દુવિહં તિવિહેણ ન કરેમિ ન કામિ મણુસા વયસા કાયસા તસ્સ ભતે ! પડિkમામિ નિંદામ ગરિફામિ અપાયું વૉસિરામિ(સ્પેતેરાપંથી) . (બ) કરેમિ ભંતે સામાઇયં સાવજજે જેગ પરચકખામિ જવ નિયમ પજજુવાસામિ, દુવિહં ર્તિવિહેણું ન કરેમિન કારમિ મણુસા વયસા કાયસા *(કરંત નાણુજાણુમિ વયસા કાયસા) તસ ભંતે! પડિક્ક મામિ, નિંદામિ, ગરિવામિ, અમ્પાયું વસિરામિ ! (સ્થાનકવાસી – * આઠ કેટિએ લેતી વખતે ઉમેરવાનું નાની પક્ષ)
(ક) કરેમિ ભંતે! સામાઇ સાવજે જોગં પચ્ચકખામિ જાવ નિયમ પજુવાસામિ દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાએણું ન કરેમિ ન કરમિ તસ્ય ભંતિ! પડિક મામિ,નિંદામિ ગરિવામિ અપાયું સિરામિ ! (મૂહ વે ) ૭. સ્થાપના પડિલેહણના ૧૩ બેલ (મૂળ ખ૦),
શુદ્ધ સ્વરૂપધારે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સહિત સહણશુદ્ધિ, પ્રરૂપણશુદ્ધિ, દર્શનશુદ્ધિ સહિત પાંચ આચાર પાળે, પળાવે, અનુમોદે, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરે. ૮. ગુરુવંદન પાઠ :
(અ) તિકખુત્તો આયોહિણે પયાહિણું વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્મામિ કલ્યાણું મંગલ દેવયં ચેઇયં પજુવાસામિ (માત્થણ વંદામિ) ૫ (સ્થાતે નાની પક્ષ)
(બ) ઈરછામિ ખમાસમણા! વંદિઉં જાવણિજજાએ નિસીહિયાએ મઘેણું વંદામિ (ખમાસમણ – પ્રણિપાત સૂત્ર)
1
-
1 *!. !
Page #372
--------------------------------------------------------------------------
________________
સામયિક
પ
રજકાર ભગવન્ ! સુતરાઇ, સુદેવસી, ખતપ, શરી નિરાલ સુખસ યમયાત્રા બિવું હેા છે. છર સ્વામી શાતા છે ૐ # ભાત પાણીના લાભ દેજો છ.
ચ્છિકારણ સ`દિસહ ભગવન ! અદ્ભુદ્રિઐમિ અભિતર” દેવસિય રાય ખામેલું ?', ખામેમિ દેવસિય રાય જ" કિચિ અપત્તિય, પરંપત્તિય, ભત્તે, પાણ, વિષ્ણુએ, વૈયાવચ્ચે આલાવે સલાવે. ઉચ્ચાસણે સમાસğ ઉરભાસાએ જ કિપિ મઝ વિષ્ણુય હિીં, સહુમ વા બાયર`વા, તુમ્ભે નાહ અહ: ન નણામિ; તસ્સ મિચ્છામિ દુક્કડ ll (મૂ॰ )
૯. (થાપના ) પશ્ચિયિસૂત્ર :
૫ચિ દિવસ વરવા, તહ નહિ બ ભચેર ચંઉવિકસાય મુક્કો ય અારસ
પંચ મહવ્વય ત્તો પચ વિહાયાર પાલણ સમથૅા; પંચ સમિએ તિગુત્તો, છત્તીસ ગુહ્યા ગુરુ મા ik
ગુત્તિધરા, હિં સજુત્તો
૧૦. (શક્રસ્તવ) નમ્રુત્યુÄ :
(અ) પહેલું નમ્રુત્યુ! શ્રી અન તાસિદ્ધ ભગવાનને કરવાનું છે. તમેાત્ક્રુષ્ણ' અરિહંતાણું' ભગવ તાણુ... આગરાનું તિર્થંયરાણ સ" સંજીલ' પુરસુત્તમાણુ પુરિસસીહાણુ, પૂરિસવરપુ ંડરિયાણુ પુશિવરગ વહાણ લગુત્તમાણુ લેંગનાણું લાગહિયાળુ લામપદ્મવાળું લાગપોયગરાણું અભયદયાળુ ચંખુદયા મગદયાળું" સરણયાણું જીવદયાણું માહિયાણ ધમ્મદયાણું' ધમ્મદેસિયાણ" ધમ્મુનાયગાણુ ધમ્મસારહીણુ ધમવરચાર ત ચવટ્ટીણ" દવાતાણુ સંરગ પટ્ટા અહિંયવરનાળુદ સણુધરાણુ* વિયટ્ટમા
-ર૩
Page #373
--------------------------------------------------------------------------
________________
રૂ૫૪
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જિહાણ જોવયાણ તિજ્ઞાણું તારયાણું બુદ્ધાણું બેહિયાણ મુત્તાણું મયગાણું સવનુણું સન્રદરિસીણું સિવ મયલ મરૂચમણુત મકખ) મવ્યાબામપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાક [તે નમો જિણાણું જિયભયાણું] તે(તેજસ્થા. ના.)
(બ) બીજું મુલ્યુર્ણ વર્તમાનકાળે પંચમહાવિદેહક્ષેત્રમાં 'તીર્થકર દેવ બિરાજે છે તેમને કરવાનું છે. સ્થા૦.
નાની જ ઉપરના પાઠ“નામધેયં ઠાણું .ઉપરના પાઠ “નામધેય ઠાણ' પછી “સપાવિ€ કામાર્ગ ” પછી “સંપાવિઉકાભાણું નમો
જિણુણું જિન ભયાણું વદમિ | ભગવંતં તત્થગયું ઈહિયે પાસઉ. મેં ભગવં
તથગયે હગમં” કહેવું. (ક) નમેયુર્ણ મમ ધમ્મગુરુમ્સ ધમાયરિયસ્ય ધમેવદેસયલ્સ અગગુણસંજુસ્સ (સ્થા૦).
| (ક-૧) ત્રીજું નમુFણું મારા ધર્મગુરુ ધર્માચાર્યજી મહારાજષી શ્રી છુ પૂજ્ય
સ્વામીને કરું છું. તે સ્વામીનાથ કેવા છે? પાંચ મહાવ્રતના પાલનહાર, પાંચ ઇન્દ્રિય વશ કરી છે, ચાર કષાયને જીત્યા છે, ભાવસચે, કરણુસએ, જેગસચ્ચે ક્ષમાવિંત, વૈરાગવત, મનસમાધારણ, વયસમાધારણ, કાયસમાધારણા, નાણુસંપન્ના દંસણુસંપના, ચારિત્રસંપના, વેદનઆઈઆસે, મરણ આઈઆસે, ક્રિયાપાત્ર, ધમજાત્ર, પાંચ સુમતીએ સુમના, ત્રણ ગુપ્તિએ ગુપ્તા, છ કાયના પિહર, છ કાયને નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદિના ગાલણહાર, નવાડે વિશુદ્ધ બ્રહ્મચર્યના
Page #374
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૩૫૫
પાલણહાર, દશવિધ યતિધર્મના આરાધણહાર, બારસિંખુની પડિમાના જાણ, બારભેદે તપસ્યાના કરણહાર, સત્તરે ભેદે સંયમના પાલણહાર, અઢારે ભેદ અબ્રહ્મચર્યના વરજણહાર, વીસ અસમાધિ દેશના ટાલણહાર, એકવીસ સબળા દેષનાં ટાલણહાર, બાવીસ પરિષહના છતણહાર, સત્યાવીસ સાધુજીના ગુણે કરી સહિત, ત્રીસ મહામોહિની સ્થાનકના વરજણહાર, તેત્રીસ આસાતનાના ટાકણહર, બાવન અનાચીરણ દોષના ટાલણહાર, બેતાલીસ પાંચ સડતાલીસ ઓગણપચાસ જુમળે છ– દેષ ટાળી આહાર પાણીનાં લેનાર, સચિત્તના ત્યાગી, અચેતના ભોગી, મહાવેરાગી, પંડિતરાજ, કવિરાજ, મુનિરાજ, ધીરજવંત, લજાવંત, સૂત્રસિદ્ધાંતના પારગામી, તેડવા આવે નહીં, તર્યા જાય નહિ, તળાવે તરસ્યા, વિવાહે ભૂખ્યા, કંચન કામિનીથી દૂર, નિર્લોભી, નિર્લાલચુ, સફરી ઝાઝરમાણુ, નિગ્રંથ પુરુષ તરણતારણ, તારણે નાવા સમાન, સિંહની પેરે શરીર, સાગરની પેરે ગંભીર, ચંદનની પેરે શીતલકારી, સૂરજની પેર ઉદ્યોતના કરણહાર, ત્રિવિધ ત્રિવિધ વ્રત પચ્ચખાણના પાલણહાર, એ આદે દઈને અનેક ગુણે કરી સહિત, તમસંબંધી, તમારા - માગસંબંધી તમારા જ્ઞાન-દશન-ચારિત્ર-તપસંબંધી આજના દિવસ સંબંધી અવિનય, અભક્તિ, આશાતના, અપરાધ કીધે હેય તે હાથ જોડી, માન મેડી ત્રણ વાર પ્રદક્ષિણું દઈ . ભુને ભુજે ખમાવું છું.
(નાની)
૧૧. મુહપત્તિ પડિલેહણના બેલ (૫૦) :
જેમાં ૨૫ બોલ મુહપતિને અને ૨૫ બોલ અંગ પડિલેહણ ના છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
SXE
મુહપત્તિના ૨૫ એલ :
જૈન સાહિત્ય સમારાહ – ગુ∞ ૨
-
સમ્યક્ત્વમૂલ નિમ લદરે જીવ જોઈ જયા કરુ(પા॰મૂ
૧મ સૂત્ર અ તત્ત્વ કરી સહું (ત॰ મૂ॰) સૂત્ર અથ સાચા સહ્યું (ખ॰ મૂ॰)
૧૫
ક સત્તત્ય તત્તદિદ્ધિ હૃદચમાં ધરુ... (અ૰ મૂ॰)
૨-૪ સમ્યક્ત્વ (સમકિત) માહીંય, મિશ્ર માહનીય, મિથ્યા માહનીય પરિહતુ.
૫-૭ કામાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિ3
૮-૧૦ સુદેવ, સુ, સુધમ આદર
૧૧ ૧૩ દેવ, કુરુ, સુધમ પહિ ૧૪-૧૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું
૧૭-૧૯ જ્ઞાનવિધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિવ ૨૦-૨૨ મનૅપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્ત આદર્" ૨૩–૨૫ મનેાદડ, વચનદંડ, કાયદડ પરિહરુ
અગપડિલેહણુના ૨૫ ખેલ :
૧–૩ હાસ્ય, રતિ, અરતિ પરિહરુ ૪-૬ ભય, શાક, દુગા પરિહરુ’
૭–૯ કૃષ્ણ વેશ્યા, નીલ લેશ્યા, કાપાત લેશ્યા પરિહર ૧૦-૧૨ ઋદ્ધિ ગારવ, રસ ગારવ, શાતા ગારવ પરિહરુ ૧૩-૧૫ માયા શય, નિયાણુ શલ્ય, મિથ્યાત્વ (મિથ્યા દર્શન)
શલ્ય પરિહરુ
Page #376
--------------------------------------------------------------------------
________________
સામાયિક
340 ક-૭ ક્રોધ, માન પરિહરું. ૧૮-૧૯ માયા, લેભ પરિહરું ૨૦-૨૫ પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય,
ત્રસકાચ વિરાધના પરિહરુ (પા. મૂ૦), ૨૦૮-૨૫૮ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણું કરું વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું (ત મૂ૦)
(ખ૦ મૂ૦) ૨૦-૨૫ પૃથ્વીકાયવિરાધના, અપ્લાયવિરાધના, વનસ્પતિકાય
વિરાધના, ત્રસકાયવિરાધના, હુઈ હૈય તે સવિ હું
મને, વચને કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં.' અંગ પડિલેહણમાં સાધ્વીજી માટે ૧૮ અને સ્ત્રીઓ માટે ૨૫ બોલ છે.] .
૧૨. ગમણાગમણે પાઠ (અ) મૂ૦) .
મારગને વિશે જાતાં-આવતાં, પૃથ્વીકાય, તેઉકાય, વાઉકાય, -વનસ્પતિકાય, ત્રસકાય, નીલ ફૂલ માટી પાણું કણ કપાસિયાં સ્ત્ર પુરુષ આદિતણે સંધ હુઓ હય, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા શ્રાવકતણે ધમે રૂડી પરે પાળી નહીં, ખંડન વિરાધના થઈ હૈય, તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુws.
૩. જીવરાશિને પાક (અ) મૂ૦) - સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચઉદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈડી છે
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૮
લાખ ચરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિય ચ ૫ ચેન્દ્રિય, ચઉદ લાખ મનુષ્યના ભેદ, એવ ́કારે ચદ્ રાજ ચારાશી લક્ષ જીવા ચાતિ માંહે, મારે જીવે છકા દાઈ જીવ દુહ હાય, વિરાવ્યા હાય, તે સવિદુ' મને, વયને, કાયાએ કરી મિચ્છામિ દુષ્કા
જૈન સાહિત્ય સમારાહ – શુ૭. ૨
-
૧૪. અઢાર પાસસ્થાનક (અ• મૂ॰):
પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચાલે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, ગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યા ખ્યાન, ચૌદમે ચાડી, પંદરમે રતિ-અતિ, સેાળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ શલ્ય : એ અઢારે પાપસ્થાનકમાંરું જિકે કોઈ પાપસ્થાનક મારે જીવે સેવ્યું હોય, સેવરાવ્યું હાય, સેવતાં પ્રત્યે અનુમાન્નુ હોય, તે વિ હુ મને, વયને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
૧૫. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધારણા (અ॰ મૂ॰ તથા નાની॰) :
(ગ્મ) દ્રવ્ય થકી લુગડાં, લત્તાં, ધરેણુાં-ગાંઠા, પાથરણું, નાકારવાલી, ધાર્યા પ્રમાણે મેાકળાં છે. ખેત્રથકી ઉપાસરાની (આ જગ્યાની) બારણાની માંહેલી કારે કારણે જયા છે. કાળ થકી સામાયિક નીપજે ત્યાં સુધી, ભાવ થકી યથાશક્તિયે રાગદ્વેષ રહિત વતી. સંધ તે તથા ગુર્વાદિક સધાતે ખેલવાન આગાર છે. અત્રતી સધાતુ ખેલવાનું પચ્ચક્ખાણુ છે અથવા જયણા છે. એ રીતે છ કાટીએ કરી સામાયિક વ્રત ઉચ્ચાર કરવા ઊભા થઈ એક નવકાર ગ છ !! (અ॰ મૂ)
Page #378
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૩પ૯
(બ) દ્રવ્ય થકી સાવજmગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લેક પ્રમાણે કાળ થકી બે ઘડી સુધી તે ઉપરાંત ન પાછું ત્યાં સુધી ભાવ થકી આઠ કેટીએ ઉપયોગ સહિત પચ્ચકખાણ(કરેમિ ભંતે!) (નાની)
૧૬, સામાયિક પારવાને પાઠ/ગાથા :
(અ) તેરાપંથી નવમા સામાયિક વ્રતમાં જે કંઈ અતિ ચાર (દેશ) લાગ્યા હોય તેની હું આલોચના કરું છું. ૧મનની સાવદ્ય પ્રવૃત્તિ કરી હેચ, ૨. વચનની સાવદ્ય પ્રવૃત્તિ કરી હોય, ૩. શરીરની સાવધ પ્રવૃત્તિ કરી હોય, ૪. અવધિથી પહેલાં સામાયિક પૂરું કર્યું હોય, તરસ મિરામિ દુક્કડં તે મારા દોષ નિષ્ફળ થાવ.
(આ) સ્થા૦ : એયસ નવમસ સામાઈયવયસ્સ પંચ આઇયારા જાણિયવ્યા ન સમાયરિવા તં જહા –મણુદુપ્પણિહાણ, વયદુપ્પણિહાણે, કાયદુપણિહાણે, સામાઈયસ્સ અઈ અકરયા સામાઈયસ્સ અણુવક્રિયસ્સ કરણયા, તસ્સ મિચ્છામિ દુક્કડ
સામાઈયં સમ્મુ કાણું ન ફાસિયંને પાલિયં, ન તીરિયં, ન કિદિય, ન સહિયં, ન આરાહિયે આણુએ અણુપાલિયું ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડં.
સામાયિકમાં દશ મનના, દશ વચનના અને બાર કાયાના મળી કુલ બત્રીસ દેશે માંહેને કઈ દોષ લાગ્યા હોય તે તસ મિચ્છામિ દુક્કડં. * સામાયિકમાં સ્ત્રીકથા, ભક્તકથા, શક્યા અને રાજ કથા એ ચાર વિકથા માંહેની કોઈ વિકથા કરી હોય તે તરસ મિચ્છામિ
Page #379
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - શુક્ર ૨ સામયિકમાં આહારજ્ઞા, ભયજ્ઞા, મિથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા સાંહેની ફઈ સત્તાનું સેવન કર્યું હોય તે તસ સિરામિ દુક્કડ.
સામાયિકમાં અતિક્રમ,વ્યતિક્રમ, અતિચાર, અણચાર જાણતાંઅજાણતાં મને-વચન-કાયાએ કરી કેઈ દોષ લાગ્યો હોય તે તલ્સ મિચ્છામિ દુક્કડ,
સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાયું. વિધિએ કરતાં અવિધિએ થયું હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ, . સામાયિકમાં કાન માત્રામીંડી-પદ-અક્ષરજૂર્વ-દીર્ઘ છું – અધિક-ત્રિપરીત બોલાયું હોય તે અરિહંત અનંત સિદ્ધ કેવીવી સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
(ઈ) નાની પક્ષ : સ્થાનકવાસીઓની જેમ નીચેના ફેરફાર સાથે “એયસ નવમસ્સ”ની જગ્યાએ પહેલા નવમાઉપરની વિધિ મુજબ આદરેલા મારા સમતારૂપ સામાયિક વ્રતને વિષે કહેવું, છેલ્લે “અક્ષર, હૃસ્વ, દીર્ધ” બોલવું નથી. - (ઈ) મૂર પા૦ :
સામાઈયે વચ જતો જાવ મણે, હેઈ નિયમ સંજતો છિન્નઈ અસુહ કમૅ સામાઈયે જરિયા વારા જ સામાઇયે મિ કએ સમણે ઈવ સાવઓ હવઈ જા;
એએણ કારણેણં બહુ સામાઈયં કુજના ધારા | સામાચિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાયે વિધિ કરતાં છે અવિધિ આશાતના કઈ હોય તે કવિ તું મનવસાકાસાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
Page #380
--------------------------------------------------------------------------
________________
સસાયિક
૩૬૧
દશ મનના, દશ વચનના, બાર કાયાના અવકારે ખત્રીસ દુષણમાં જે કાઈ દુ લાગ્યું હોય તે સત્રિ હું. મનવમનયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ
(૯) મૂ॰ ત॰ : મૂ॰ પા૰ની મુજબ નીચેના ફેરફાર સાથે આશાતના નથી આવતું ‘ દુષણ 'ની જગ્યાએ દોષ' ખેલવું.
"
(ઊ) મૂ॰ ખ॰ :
ભચવંદસષ્ણુભદ્દો સુદસણા શુદ્ધિભદ્ વચરા ચ; સલીકયમિહયા સાહૂ એવ'વિહા દૂતિ
સાણું વણે નાસઇ પાવ અસ’કિયા ભાવા; સુઅ દાણે નિજર અભિગા નાણુમાણુ" ॥૨॥ ઉમત્થા મૂઢમા કિત્તિયમિત્ત... પિ સંભરણ જીવા; જ ચુ ત સંભરામિ અહં મિચ્છાäિ દુક્કડં નસ્સ ltll
જ જમણેણુ ચિંતિય અસુહ', વાયાએ ભાસિય કિ`ચિ; અસ્તુ. કામેણુ કયં મિચ્છામિ દુક્કડ' તસ્સ કા સામાય પાસહસ`કિયસ્સ જીવસ જાઈ જો કાલે; સા સાલા ખાધા સેસાસ સારલ
20. 11411
"
સામાયિક વિષે લીધું, વિધે કાધુ, વિધિ કરતાં અવિધિ સ્થાનના લાગી હોય · દશ મનના, દશ વચનના, બાર કાયાના એ અનીશ દુષણમાંહિ જે કઈ દુષણ લાગ્યું હોય તે સર્વિ હુ* મનદેવનાગા કરી મિચ્છામિ દુ
Page #381
--------------------------------------------------------------------------
________________
१२
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ (એ) અ. મૂ. જ જે મણેણુ બધું જ જ વાયા ય ભાસિયં પાવ; કાણ વિ દુદકાં મિચ્છામિ દુક્કડ તલ્સ, ૧ સવે જીવા કવસ ચઉદ રજજ ભમંત; તે એ સવ્વ ખમાવિયા મુજજ વિ તેહ ખમંત, રા ખમી ખમાવી મે ખમી છવિ જીવનિકાય; શુદ્ધ મને આવતાં મુજ મન વછર ન થાય. આવા દિવસે દિવસે લફરૂં દેઈ સુવનસ્સ ખંડિયે એગે; એ પુણું સામાઈયં કઈ ન પહુએ તરૂ૪ના કુણે પમાએ બેલિયું હઈ વિરાં બુદ્ધિ જીણું સાસણમે બેલીઉં મિચ્છામિ દુક્કડં શુદ્ધિ. પા સામાઇય વય જતો જાવ મણે હેઈ નિયમસંજુરો; છિન્નઇ અસુઈ કમૅ સામાઈય જરિયા વારા. દા
સામાઇકવ્રત ફાસિયં પાલિયં પૂરિયં તીરિયં કિનિયં આરાહિયં વિધે લીધું, વિધે કીધું, વિધે પાલ્યું, વિધે કરતાં કિસી અવિધિ અશાતના હુઈ હોય તે સવિ હું મને-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડ | પાટીપોથી કવળી ઠવણ નકારવાળી કાગલે પગ લગાડો હેય, જ્ઞાન દ્રવ્યતણું આશાતના થઈ હોય તે સવિહુ મનેવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં છે અઢી દ્વીપને વિષે સાધુ સાવી શ્રાવક શ્રાવિકા જે કાઈ પ્રભુ શ્રી વીતરાગદેવની આજ્ઞા પાળે પળાવે ભણે ભણવે અનુમોદે તેને મારી ત્રિકાળ વંદના હાજર અતીત ગ્રેવીસી, અનાગત ચોવીસી વર્તમાન ચોવીસીને મારી
Page #382
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૩૬૩ ત્રિકાળ વંદના હેજે. ઝાષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, વારિણુ, એ ચાર શાશ્વતા જિનને મારી ત્રિકાળ વંદના હેજે. દશ મનના, દશ વચનના, બાર કાયાને એ બત્રીસ દેશ માંહેલો સામાયિક વ્રત માંહે જિ કે કોઈ દોષ લાગ્યો હોય તે સવિતું મને-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તમેવ સર્ચ તિસંકે, જજ જિહિ પઇયં તં ધમ્મ સવ્વ ફલં મમ હેઈ. સાચાની સહણ, જુઠાનું મિચ્છામિ દુક્કડં છે સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણું પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન છે
(ઓ) દિગબર (કાનજીસ્વામી મત)
અમિતગતિકૃત સામાયિક પાઠ ૩૩ ક પ્રમાણે છે; ગાંધી નંદલાલ રાયચંદભાઈ બોટાદ (કાઠિયાવાડ)માં પ્રકાશિત થયું છેવિ. સં. ૨૦૦૪માં તે જોઈ લેવું.
ચોવીસી, વર્તમાન ચોવીસી ને મહારી ત્રિકાલ વંદના હેજે. ઋષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, વારિણુ એ ચાર શાશ્વતા જિનને મહારી ત્રિકાલ વંદના હેજે. દશ મનના, દશ વચનના, બાર " કાયાના એ બત્રીશ દોષ માંહેલે સામાયિક વ્રતમાં જિક કે દોષ લાગે છે, તે સવિ હું મને-વચન-કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં.” તમેવ સચ્ચે નિશંક, જે જ જિર્ણહિ પઇયં તે તે ધમ્મ સવ્ય ફલ મમ હેઇ, સાચાની સહયું, જુફાનું મિચ્છાસિ. દુક્કડં | સર્વ મંગલમાંગલ્ય સર્વ કલ્યાણકારણું પ્રધાન સવ ધર્માણાં જેન જયતિ શાસનું છે
(ઓ) દિગમ્બર (કાનજીસ્વામી મત) : સત્વેષ મિત્રી ગુણિષ પ્રમાદ, કિલશ્કેલુ છેષ કૃપાપરત્વમ છે ? - માધ્યભાવ વિપરીતવૃત્તો સદા માત્મા વિદધાતું દેવના
Page #383
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - જુછ ૨ શારીરતઃ કાનું મનન્તશક્તિ વિભિનમા-માનપાક્તમ જિનેન્દ્ર કોષાદિલ ખડુંગયષ્ટિ તવ પ્રસાદે મમતુ શક્તિ મારા ' સુખે વેરિણિ બધુવને વેગે વિયોગે ભુવને વને વા ! નિરાકૃતારીષમમત્વબુદ્ધ સમં મને મેડસ્તુ સદાપિ નાથ ૩ મુનીશ લીના વિવઠીણિતાવિવ, સ્થિર નિપાતાવિવ બિબિતાવિવ, પાદો ત્વદીયૌ મમ તિષ્ઠતાં સદા, તાધુનાની હરિદીપકાવવા એકેન્દ્રિયાઘાઃ યદિ દેવ દેહિનઃ પ્રમાદતઃ સંચરતા ઇતસ્તતઃ | ક્ષતા વિભિન્ના મિલિત નિપીડિતા તદસ્તુ મિશ્યા દુરનિષ્ઠતંતદા પાપા વિમુક્તિ માગ પ્રતિકૂળવતિના, મયા કષાયાક્ષવશેન દુધિયા ! ચારિત્રશુદ્ધર્યદકાહરિ લેપન તદસ્તુ મિથ્યા મમ દુષ્કત પ્રત્યે જા વિનિન્દનાચન ગણુણરહે, મને વચઃ કાયકષાયનિશ્ચિતમ | નિદન્મિ પાપ ભવદુઃખકારણું,
' ભિષમ્ વિષે મન્નગુણરિવાખિલાણા અતિક્રમં ચઠિમનેવ્યતિક્રમ, જિનાતિચાર સુચરિત્રકર્મણિકા બધાદનાચારમપિ પ્રમાદતઃ પ્રતિક્રમં તસ્ય કરેમિ શુદ્ધ ઘટા ક્ષતિ મન શુદ્ધિવિધરતિક્રમ, વ્યતિક્રમં શીલવૃર્વિલંધનમાં પ્રભાતિયા વિષયેષ વતન, વદત્યનાચારમિહાતિરક્તતાભ લાલા ચર્થ માત્રાપદવાકયહીન મયા પ્રમાદાદિ કિચનોક્તમ્ | તમે ક્ષમિત્વા વિદધાતુ દેવી, સરસ્વતી દેવલબેધલબ્ધિમ ૧ બિધિ સમાધિઃ પરિણામશુદ્ધિઃ સ્વાભપલબ્ધિઃ શિવસૌખ્યસિદ્ધિ ચિંતામણિ ચિંતિતવસ્તુદાને, ત્વાં વંધમાન મનાતુ દેવિ છે યઃ સ્મતે સર્વમુનીજની હકૂમતે સર્વનરાભર : એ શીપને વેદપુરાણશાસ્ત્ર સ દિવદે હદયે મમાસ્તામારા
Page #384
--------------------------------------------------------------------------
________________
સામાક
હૃદયે મમાસ્તામ્ ॥૧મ જગદન્તરાલ ।
વૈદનજ્ઞાનસુખસ્વભાવ, સમસ્તસ'સારવિકારબાલઃ। સમાધિગમ્યઃ પરમાત્મસંતઃ, સ દેવદેવા નિયુક્ત યા ભવદુઃખજાલ, નિરીક્ષત 1 યાઽન્તર્ગતા ચગિનિરીક્ષણીયઃ સ દેવદેવા હૃદયે મમાસ્તામ્ ॥૧૪॥ વિમુક્તિમાર્ગ પ્રતિપાદા યા, યે જન્મમૃત્યુ વ્યસનાઘતીતઃ । ત્રિલાલેઙી વિકલાઽકલંક, સ દેવદેવા હૃદયે મમાસ્તામ્ પા કોડીક્તાશેશરીરિબર્ગ, રાગામ સસ્ય ન સન્તિ દેષાઃ । નિરિન્દ્રિયો જ્ઞાનમયોડનપાય, સ દેવદેવા હૃદયે મમાસ્તામ્ ॥૧૬॥
યા ાપા વિશ્વજનીનવૃત્તો સિદ્ધો વિમુદ્દો તમ બન્યઃ । ધ્યાતા ધ્રુનીતે સકલ વિકાર', સ દેવદેવા હૃદયે મમાસ્તામ્ ।ભા ન સ્પૃસ્યતે કમ કલ ક દપૈા પ્વાન્તસ થૈવિક તિગ્મ રશ્મિઃ । નિરજન નિત્યમનૈકમૈક, તં દેવમાત્ર શરણું પ્રપદ્યે ॥૧૨૫ વિભાસતે યંત્ર મરીચિમાલી, ન વિદ્યમાને ભુવનાવભાસિ । સ્વાભસ્થિત ભાવમયપ્રકાશ, ત વમાત્ર શરણં પ્રપદ્યે ॥૧૯lk · વિલાકમાને સતિ યંત્ર વિશ્વ, વિલે ચતે રુપર્ણમદ વિવિક્તમ્ । શુદ્ધ શિવ શાંતમનાથનન્ત, તં દેવમાત્ર શરણું પ્રપદ્યે ॥રબાચૈન ક્ષતા સમથમાનમૂર્છા, વિષાદનિદ્રાભયશાકચિન્તા ! ક્ષૉડનલેતેવું તરુપ્રપ ́યસ્ત. દેવમાત્ર શરણં પ્રપદ્યેારા ન સ`સ્તસેડસ્મા ન તૃણું ન મેદિની, વિધાનતા ન લા વિનિર્મિતઃ । ચતા નિરસ્તાક્ષકષાયવિદ્વિષ, સુધાભિરાત્મવ સુનિ લા મતઃ રા ન સંસ્તા ભદ્ર સમાધિસાધત, ન લાકપૂર્જા ન ચ સ ધમેલનમ્ । યતસ્તતાઽધ્યાત્મરતા ભવાનિશ,
વિમુગ્ધ સર્વાંમપિંખાદ્યવાસનામ્ ।રા
Page #385
--------------------------------------------------------------------------
________________
#
३१६
જૈન સાહિત્ય સમારેહ- ગુચછ ૨ ન સતિ બાધા મમ કેચનાથ, ભવામિ તેષાં ન કદાચનાહ ! અત્યં વિનિશ્ચિત્ય વિમુચ્ચ બાહ્યું,
સ્વસ્થઃ સદા – ભવ ભદ્ર મુત્યે રજા આત્માનમામન્યવલોકમાનસત્વ દશનજ્ઞાનમયો વિશુદ્ધ . એકાગ્રચિત્તઃ ખલુ યત્ર તત્ર, સ્થિતિ કપિ સાધુલભતે સમાધિમારપા એક સદા શાશ્વતિ કે માત્મા, વિનિમલ સાધિગમસ્વભાવ બહિર્ભવા સત્યારે સમસ્તા, ન શાશ્વતા કર્મભવાઃ સ્વકીયા પારદા યસ્યસ્તિ નકથં વપુષાપિ સાદ્ધ તસ્યાતિ કિં પુત્રકલમિરો ! પૃથફકૃત ચમણિ રામકૃપા કુતે હિ તિષ્ઠતિ શરીરમથે પરણા સંગત દુઃખમનેકભેદ, યતેનુ જન્મવને શરીરી તતસ્ત્રિધા સૌ પરિવજની, ચિયાસુના નિતિમાત્મનીનામ સવ નિરાકૃત્ય વિકલ્પજાલં, સંસારકાન્તારનિપાતહેતુમાં વિવિક્તમાત્માન ક્યમાણે, નિલીયસે – પરમાત્મતર રહેલા સ્વયં કૃતં કર્મયદાત્મના પુરા, ફલં તદીયં લભતે શુભાશુભે પરેણુ દત્ત લાભાલે સ્કુટ સ્વયં કૃત કમ નિરર્થક તદા ૩.
નિશ્ચિત કર્મ વિહાય દેહિને, ન કે પિ કસ્યાપિ દદાતિ કિંચન વિચારયન નેવમનન્યમાનસઃ પદદાતીતિ વિમુશ્ય શેવુષીમ ૩ ચિઃ પરમાત્માડમતગતિવન્ધઃ સર્વવિવિક્તો ભૂશમનવા શશ્વદધી મનસિ લભતે, મુક્તિનિકેત વિભવવર તે પ૩રા અતિ દ્વાત્રિશત વૃતઃ પરમાત્માનમીક્ષતિ વોડનન્યગતચેતો યાસી પદમવ્યયમ
૩૩ાા
Page #386
--------------------------------------------------------------------------
________________
સામાયિક સામાયિકના દે = ૩૨ (ટાળવાના)
૧૦ મનના : અવિવેક, યશોવાંછા, ધનવાંછા, ગર્વ, ભચ, નિદાન, સંશય, કષાય; અવિનય તથા અપમાન.
૧૦ વચનના : કુત્સિત, સહસા, અસદારોપણ, નિરપેક્ષ, સંક્ષેપ, કલહ, વિકથા, હાસ્ય, અશુદ્ધ તથા મુણુમુણુ..
૧૨ કાયાના : અયોગ્ય, ચલાસન, ચલદષ્ટિ, સાવદ્યકિયા, આલમ્બન, આકુંચન-પ્રસારણ, આલસ્ય, મટન, મળ, વિમાસણ, નિદ્રા તથા વૈયાવચ્ચ.
Page #387
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારેહ– ૭
ધન, સત્તા, કીર્તિ માટે માણેસ જીવનભર વેલમાં મારે છે. પણ તે સાથે જાણે છે અને અનુભવે છે કે તેમાં સાચું સુખ કે શાન્તિ નથી. કેટલાંક મૂલ્યો એવાં છે જેને માટે માણસ પિતાના સર્વસ્વનું, પોતાને પ્રાણનું પશુ બલિદાન આપવા તૈયાર થાય છે અને તેમાં પોતાનું શ્રેય માને છે, ધન્યતા અનુભવે છે. સત્યને ખાતર, ધર્મને ખાતર, દેશને ખાતર, કુટુંબ માટે કે બીજા એવા મહાન ! આદર્શ માટે માણસ ત્યાગ કરવા તૈયાર થાય છે. એક રીતે જોઈએ તો નાનામાં નાને ગરીબ માણસ પણ પ્રતિક્ષણ કાંઈ ને કાંઈ ત્યાગ કરતા હોય છે. ગરીબ માતા ભૂખી રહી બાળકને ખવડાવશે. સામાન્ય માણસ પણ સગાસંબંધીની કે પડોશીની થોડીઘણી સેવા કરતો હશે, તેને માટે કાંઈક ત્યાગ કરતો હશે.
તે પ્રશ્ન થાય કે જીવનનું ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન શું છે. સદાચાર, જીવનનું અંતિમ લક્ષ્ય પણ બને અને સાધન પણ બને. અહીંયાં સાધ્ય-સાધનની એકતા થાય છે.
- સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #388
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दिया
भंवरलाल नाहटा
अनन्त चतुष्ठय विराजित आत्मा अपने विशुद्ध रूप में अरूपी और अनाभी है, परंतु देहधारी होने से उसकी पहचान के लिये नामस्थापन अनिवार्य है। चार प्रकार के निक्षेपों में नाम, स्थापना, द्रव्य
और भाव हैं । ये अकाटय सत्य माने गये हैं। अनादि काल से नाम रखने की परिपाटी चली आ रही है। भगवान ऋषभदेवकी माताने उनके गर्भ में आने पर वृषभ स्वप्न के अनुसार उनका नामकरण हुआ, क्योंकि चतुर्दश महास्वप्नों में प्रथम स्वप्न वही मरदेवी माताने देखा था। अन्य तीर्थंकरों के नाम भी घटनाओं के परिवेश में रखे गये थे, जैसे – महामारि शान्त होने से शान्तिनाथ, ऋद्धि-सम्पदा में वृद्धि होने से वर्द्धमान इत्यादि । कुछ नाम प्रकृति से, कुछ संस्कृति से, कुछ घटना विशेष से एवं कुछ परम्परागत देशप्रथा आदि से सम्बन्धित होते थे। जन्मसमय के ग्रह-नक्षत्रों की अवस्थिति भी इसमें प्राधान्य रखती थी। पाणिनी ने अष्टाध्यायी में नाम व पद आदि के सम्बन्ध में विशद विवेचन किया है। अपने अपने देश की भाषा, धर्म और जातिगत प्रथा, कालानुरूप संघप्रणाली देखते आर्य, मुनि, स्थविर, गणि आदि उपाधिसम्बोधन होता था। पहले जो प्राकृत भाषाके नामरूप थे वे उनके संस्कृत रूपों में प्रयुक्त होने लगे। फिर जब अपभ्रंश काल आया तो शब्दों में तदनुरूप परिवर्तन आ गया । व्यक्तियों के नामों में नागभट्ट को बोलचाल की भाषा में नाहड़, देवभट्ट को देहड़,
जै-हि 1
Page #389
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २ वाग्भट्ट-बाहड़, त्यागभट-चाहड़ क्षेमंधर-खींवड, पृथ्वीधर-पेथड़, जसहड़ आदि में उत्तरार्थ लुप्त होकर 'ड' और 'ण' प्रत्यय लग गए, जैसे - जाल्हण, कर्मण, आल्हादन का आल्हण, प्रल्हादन का पाल्हण आदि संख्याबद्ध उदाहरण दिये जा सकते हैं। आचायों के नाम भी कक्कसरि, नत्रसूरि, जज्जिगसूरि आदि भी अपभ्रंश काल की देन है ।
आज के परिवेश में नाम के आदि पद उपर्युक्त प्रथा के साथ साथ नामान्त में जैसे राजस्थान में लाल, चंद, राज, मल्ल, दान, सिंह, करण, कुमार आदि प्रचलित हैं उसी प्रकार. गूर्जर देश का भी समझना चाहिए, क्योंकि प्राचीन काल में दोनों भाषाएँ एक ही थी। अब तो अनेक नाम प्रान्तीय सीमाओं का उल्लंघन कर सार्वत्रिक प्रचलित हो गए हैं। पूर्वकाल में वेश-भूषा और नामों से देश व जाति की पहचान हो जाती थी किंतु वह भेद आजकल गौण होता जा रहा है, अस्तु । - तीर्थंकर महावीर काल में प्रवर्जित हो जाने पर नाम-परिवर्तन की अनिवार्यता नहीं देखी जाती । इतिहास साक्षी है कि सभी श्रमणादि अपने गृहस्थ नाम से ही पहचाने जाते थे। तब प्रश्न होता है. कि. गृहस्थावस्था. त्यागकर मुनि होने पर उस के नाम परिवर्तन कर नवीन नामकरण कब से और क्यों किये जाने जगा? इस पर विचार करने से लगता है कि चैत्यवास के युग से तो यह प्रथा आरंभ हुई होगी पर इसका कारण यही लगता है कि गृहत्याग के पश्चात् मुनिजीवन एक तरहसे नया जन्म हो जाता है। गृह-संबंध विच्छेद के लिये वेश-परिवर्तन की भाँति गृहस्थ सम्बन्धी रिश्ते, स्मृतिजन्य भावनाओं का त्याग, मोह-परिहार और वैराग्य-वृद्धि के लिये इस प्रथा की उपयोगिता का अस्वीकार नहीं किया जा सकता । श्री आत्मारामजी सपने सम्यक्त्व - शल्योद्वार के पृष्ठ १३ में बतलाया है कि 'पंचवस्तु' नामक ग्रंथ में इस प्रथा का उल्लेख पाया जाता है।
Page #390
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ
3
!
नाम-परिवर्तन की प्रथा श्वेताम्बर और दिगम्बर संप्रदाय में प्रचलित है जो स्थानकवासी तेरापंथी, लौका, कडुआमती के अतिरिक्त मूर्तिपूजक संप्रदाय में तो है ही परन्तु वे लोग स्वामी, ऋषि, - मुनि आदि विशेषण मात्र लगा देते हैं । आजकल तो तेरापंथी समान में भी नाम परिवर्तन करने की प्रथा कथंचिंत प्रचलित हो गई है । दिगम्बर सम्प्रदाय में सागर, भूषण, कीर्ति आदि नामान्त पद प्रचलित है । यतः - शान्तिसागर, वेशभूषण, महावीरकीर्ति तथा आनंदनंदी मी विद्यानंद, सहजानन्द आदि के साथ-साथ चन्द्र और सेन भी गण-संघ की परिपाटी प्रचलित है । वर्तमान काल में श्वेताम्बर मूर्तिपूजक संप्रदाय के तपागच्छ में सागर, विजय, विमल और मुनि एवं खरतरगच्छ में भी - सागर व मुनि नाम प्रचलित है । पायचन्दगच्छ में चन्द्र और अंचलगच्छ में सागर नामान्त पद ही पाये जाते हैं जब कि प्राचीन इतिहास में इनके अतिरिक्त बहुसंख्यक नामान्त पद व्यवहृत देखने में आते हैं । हमें इस निबंध में इन नामान्त पद जिन्हें नन्दी कहा जाता है उस पर विस्तार से विचार करना है ।
इस प्रकार के नामपरिवर्तन की प्रथा भारत और यूरोप आदि देशों के राज्यतंत्र में पाई जाती ही है पर दीक्षान्तर नामपरिवर्तन की . प्रथा वैदिक संप्रदाय में भी प्राप्त है । ' दर्शन प्रकाश नामक ग्रन्थ में सन्यासियों के दस प्रकार के नामों का उल्लेख संप्राप्त है । यतः
१. गिरी -सदाशिव, २.
६.
रुद्र, ५. अरिण - ॐकार, शिव, ९ पुरी - अक्षर, १०.
पर्वत - पुरुष, ३. सागर-शक्ति, ४. बन
आगम- विष्णु, ८ मठ
तीर्थ - ब्रह्म, ७. भोरती - परब्रह्म ।
C
भारत का धार्मिक इतिहास ' ग्रन्थ के पृष्ठ १४० में दस नामान्त
-- पद इस प्रकार बतलाये हैं :
3
Page #391
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ
१. गिरी, ३. पुरी, ३. भारती, ४. सागर, ५. आश्रम, ६. पर्वत, ७. तीर्थ, ८. सरस्वती, ९. बत, १०. आचार्य I
श्वेताम्बर जैन ग्रन्थों में नामकरण विधि का सब से प्राचीन, विशद और स्पष्ट उल्लेख खरतरगच्छ की रूद्रपल्लीय शाखा के आचार्य श्री वर्द्धमानसूरिजी रचित 'आचार दिनकर' नामक ग्रन्थ में विस्तार के साथ मिलता है जो वि. सं. १४६८ कार्तिक शुक्ल १५ को जालंधर - देश ( पंजाब ) के नन्दवनपुर ( नादौन ) में विरचित है। इस नाम - परिवर्तन का कारण बतलाते हुए लिखा है कि :
पूर्व हि जैन साधुत्वे सूरित्वेपि समागते । न नाम्ना परिवर्तोमून्मुनीनां मोक्ष गामिनां || ६ || साम्प्रतं गच्छ संयोगः क्रियते वृद्धि हेतवे । महास्नेहायायुषे च लाभायगुरुशिष्ययोः ॥ ७॥ ततस्तेन कारणेन नाम राश्यनुसारतः । गुरुप्रधानतांनीtar विनयेनानुकीर्तयेत् ॥८॥
नन्दी, नाम के पूर्वपद के सम्बन्ध में पृष्ठ ३८६ में लिखा है कि :
नाम तथा योनि १. वर्ग, २. लाभालाभ, ३. गण, ४. राशि, भेद, ५. शुद्ध नामं दधात
नामः स्यात्पूर्वतः साधोः शुभो देव गुणागमैः । जिनकी चि रमाचन्द्र शीलोदय धनैरपि ॥२०॥
विद्याविनय कल्याणैर्जीव मेघ दिवाकरैः । मुनि त्रिभुवना भोजेः सुधा तेजो महानृपैः ||२१|| दया भाव क्षमा सूरैः सुवर्ण मणि कर्मभिः । आनन्दानन्त धर्मैश्व जय देवेन्द्रसागरैः ॥२२॥
!X
Page #392
--------------------------------------------------------------------------
________________
जैन- मुनियों के नामान्त पद या नन्दियाँ
सिद्धि शान्ति लब्धि बुद्धि सहज ज्ञान दर्शनैः ।। चारित्र. वीर. विजय . चारु राम मृगाधिपैः ।।२३॥ मही विशाल विबुध विनयैर्नय संयुतैः । . .. सर्व प्रबोध रूपैश्च गण मेरु वरै रपि ॥२४॥ जयन्त योग ताराभिः कला पृथ्वी हरि प्रियः ।
एतत् प्रमृतिभिः पूर्व पदैस्यादभिधा पुनः ॥२५॥ मुनि नामान्त पद :- . ...
शशाङ्क कुम्भ शैलाब्धि कुमार प्रभ वल्लभैः ।। सिंह कुञ्चर देवैश्च दत्त कीति प्रियै : रपि ।।२६॥ प्रवरानन्द निधि श्री राजसुन्दर शेखरैः । वर्धना कर . हंसैश्च रत्नमेरु समूर्तिभिः ॥२७॥ सार भूषण धमै श्च केतु पुङ्गव पुण्डकैः । .. ज्ञानदर्शन वीरैश्च पदै रेभिस्तथोत्तरैः ॥२८॥ जायन्ते साधुनामानि स्थितैः पूर्व पदात्परैः ।, अन्यानि याति सहज नामानि विदितानि ॥२९॥ नृणा तान्युत्तम पदैर्भूषा यद्वत . दानतः । एवं विदध्यात्सगुरुः साधुनां नाम कीर्तनम् ।।३०।। एतेचेव परंसूरि पदस्योत्तत्पदा... गमे । गच्छ स्वभाव संज्ञासु नवि भेदोऽभिधानतः ॥३१॥ : उपाध्याय वाचतार्य नामानि खलुसाधुवत् ।
व्रतिनीनां तु नामानि यतिवत्पूर्वगैः पदैः ॥३२॥ साध्वी नामान्त पद :
स्युरुत्तर :- पदैरेभिरनन्तरः समीरितैः । मतिश्चूला प्रभादेवी लब्धिसिद्धिवती मुखैः ॥३३॥
Page #393
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - मुच्छ १ प्रवर्तिनी नाम प्येवं नामानि परिकीर्तयेत् । महत्तराणां तैः पूर्वैः सर्वे पूर्व पदैरपि ॥३४॥ श्रीरुत्तर पदे कार्या नान्या सु व्रतिनीषु च । मुनि नामानि सर्वाणि स्त्रियामादादि योजनात् ।।३५।। जायन्ते व्रतिनी संज्ञाः श्रान्तैः केश्चिन्महत्तराः । विशेषान्नंदि सेनान्ताः संज्ञास्युर्जिनकीर्तनम् ॥३६।। शेषानामानितुल्यान्युभयो रपि सर्वदा । विप्राणामपि नामानि बुद्धार्हद्विष्णु वेधतां ॥३७॥ गणेश कार्तिकेयार्क श्चन्द्रशङ्कर धीमताम् । विद्याधर समुद्रादि कल्पद्रुजययोगिनाम् ॥३८॥ सामानान्युत्तमातांच नामानि परिकल्पेयत् । ब्रह्मचारि क्षुल्लकयोर्ननाम्ना परिवर्तनम् ॥३९॥
(इसके बाद क्षत्रिय वैश्यादि के नामकरण का उल्लेख सर्व गा. ४९ तक है।)
भावार्थसार :- प्राचीन काल में साधु एवं सूरिपद के समय नामपरिवर्तन नहीं होते थे, पर वर्तमान में गच्छसंयोग वृद्धि के हेतु ऐसा किया जाता है। १ योनि, २ वर्ग, ३ लभ्यालभ्य, ४ गण और ५. राशिभेद को ध्यान में रखते हुए शुद्ध नाम देना चाहिए । नाम में पूर्वपद एवं उत्तर पद इस प्रकार दो पद होते हैं। उनमें मुनियों के नामों में पूर्वपद निम्नोक्त रखे जा सकते हैं ----
१ शुभ, २ देव, ३ गुण, ४ आगम, ५ जिन, ६ कीर्ति, ७ रमा (लक्ष्मी), ८ चन्द्र, ९ शील, १० उदय, ११ पन, १२ विद्या, १३ विमल, १४ कल्याण, १५ जीव, १६ मेघ, १७ दिवा. कर, १८ मुनि, १९ त्रिभुवन, २० अंभोज (कमल), २१ सुधा,
Page #394
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ १२ तेज़, २३ महा, २४ नृप, २५ दया, २६ भाव, २७ क्षमा, २८ सूर, २९ सुवर्ण, ३० मणि, ३१ कर्म, ३२ आनंद, ३३ अनंत, ३४ धर्म, ३५ जय, ३६ देवेन्द्र, ३७ सागर, ३८ सिद्धि, ३९
शान्ति, ४० लब्धि, ४१ बुद्धि, ४२ सहज, ४३. ज्ञान, ४४ दर्शन, .४५ चारित्र, ४६ वीर, ४७ विजय, ४८ चारु, ४९ राम, ५० सिंह (मृगाधिप), ५१ मही, ५२ विशाल, ५३ विबुध, ५४ विनय, ५५ नय, ५६ सर्व, ५७ प्रबोध, ५८ रूप, ५९ गण, ६० मेरु, ६१ वर, ६२ जयन्त, ६३ योग, ६४ तारा, ६५ कला, ६६ पृथ्वी, ६७ हरि, ६८ प्रिय ।
. मुनियों के नाम के अन्त्य पद ये हैं:
. १ शशांक (चन्द्र), २ कुंभ, ३ शैल, ४ अब्धि, ५ कुमार, ६ प्रभ, ७ वल्लभ, ८ सिंह, ९ कुंजर, १० देव, ११ दत्त, १२ कीर्ति, १३ प्रिय, १४ प्रवर, १५ आनंद, १६ निधि, १७ राज, १८ सुन्दर, १९ शेखर, २० वर्द्धन, २१ आकर, २२ हंस, २३ रत्न, २४ मेरु, २५ मूर्ति, २६ सार, २७ भूषण, २८ धर्म, २९ केतु (ध्वज), ३० पुण्ड्रक (कमल), ३१ पुङ्गव, ३२ ज्ञान, ३३ दर्शन, ३४ वीर, इत्यादि ।
.. सूरि, उपाध्याय, वाचनाचार्यों के नाम भी साधुवत् समझें । साध्वियों के नाम में पूर्वपद तो मुनियों के समान ही समझें । उत्तर पद ईस प्रकार है :
१ मती, २ चूला, ३ प्रभा, ४ देवी, ५ लब्धि, ६ सिद्धि, ७ वती।
प्रवर्तिनी के नाम भी इसी प्रकार हैं । महत्तरा के नामों में उत्तरपद "श्री" रखना चाहिये ।
Page #395
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
जिनकल्पी का नामान्त पद 'सेन' इतना विशेष समझना चाहिए । आगे ब्राह्मण, क्षत्रियों के नामों के पद भी बतलाये हैं । विशेष जानने के लिए मूल ग्रन्थ का ४० वाँ उदय (पृ.३८६-८९) द्रष्टव्य है।
, खरतरगच्छ में इन नामान्त पदों को वर्तमान में 'नांदि' या 'नंदी' कहते हैं और इन की संख्या ८४ (चौरासी) बतलायी है जब कि उपर नाम ६८ ही दिये हैं। विशेष खोज करने पर हमें बिकानेर में खरतरगच्छीय श्रीपूज्य श्री जिनचारित्रसूरिजी के दफतर एवं अनेक कुटकर पत्रों में ऐसी ८४ नामान्त पद सूची उपलब्ध हुई पर उन सब में पुनरुक्ति रूप में पाये नामों को बाद देने पर जब ७८ रह गये तो खरतरगच्छ गुर्वावली आदि में प्रयुक्त नामों का अन्वेषण करने पर जो नये नाम उपलब्ध हुए उन सब की अक्षरानुक्रम सूची यहाँ प्रस्तुत की जा रही है -
1 अमृत 2 आकर - 5 उदय 6 कमल
9 कल्लोल 10 कीर्ति '13 कुंजर 14 गणि 17 चित्र 18 जय 21 दर्शन 22 दत्त । 25 ध्वज 26 धीर : 29 निवास 30 नंदन 33 पति : 34 पाल 37 प्रमोद 38 प्रधान
42 भक्ति 45 माणिक्य 46 मुनि 49 मण्डण
3 आनंद 7 कल्याए 11 कुमार 15 चन्द्र 19 णाग 23 देव 27 निधि 31 नन्दि 35 प्रिय 39 प्रभ 43 भूषण 47 मति 51 युक्ति
4 इन्द्र 8 कलश 12 कुशल 16 चारित्र 20 तिलक 24 धर्म 28. निधान 32 पद्म 36 प्रबोध 40 भद्र 44 भण्डार 48 मेरु 52 रय
4: भक्त ।
Page #396
--------------------------------------------------------------------------
________________
'जैन मुनियों के नामान्त पद या नन्दियाँ 53 रन 54 रक्षित 55 राज ...56 रुचि 57 रंग 58 लब्धि 59 लाभ 60 वर्द्धन 61 वल्लभ 62 विजय 63 विनय ... 64 विमल 65. विलास 66 विशाल 67 शील 68 शेखर 69 समुद्र
70 सत्य 71 सागर ...72 सार 73 सिन्धुर 74 सिह
75 सुख 76 सुन्दर 77 सेन 78 सोम 79 सौभाग्य 80 संयम 81 हर्ष 82 हित 83 हेम . 84 हंस
. निम्नोक्त नामान्त पदों का भी उल्लेख मात्र मिलता है, पर व्यवहृत होते नहीं देखे गये :--..
__कनक, पर्वत, चरित्र, ललित, प्राज्ञ, मुक्ति, दास, गिरि, नंद, मान, प्रीति, छत्र, फण, प्रभद्र, तिय, हिंस, गज, लक्ष्य, वर, धर, सूर, सुकाल, मोह, क्षेम, वीर (खरतरगच्छ में नहीं), तुंग (अंचलगच्छ) । इनमें से कई पद नाम के पूर्वपद रूप में अवश्य व्यवहृत हैं।
.....इसी प्रकार साध्वियों की नन्दियाँ (नामान्त पद) भी ८४ ही कही जाती हैं, पर उनकी सूची अद्यावधि कहीं भी हमारे अवलोकन में, नहीं आई । हमने प्राचीन ग्रन्थों, पत्रों, टिप्पणकों आदि से जो कुछ नामान्त पद प्राप्त किये वे ये हैं :
१ श्री, २ माला, ३ चूला, ४ नती, ५ मति, ६ प्रभा, ७ लक्ष्मी, ८ सुन्दरी, १ सिद्धि, १० निधि, ११ वृद्धि, १२ समृद्धि, १३ वृष्टि, १४ दर्शना, १५ धर्मा, १६ मंजरी, १७ देवी, १८ श्रिया, १९ शोभा, २० वल्ली, २१ ऋद्धि, २२ सेना, २३ शिक्षा, २४ रुचि, '३६ शीला, २६ विजया, २७ “महिमा, ३८ चन्द्रिको ।
Page #397
--------------------------------------------------------------------------
________________
10
जैन साहित्य समारोह - गुच्छ र अब दिगम्बर सम्प्रदाय एवं खरतरगच्छ के अतिरिक्त श्वेताबरीय गच्छों में भी जितने मुनि-नामान्त पदों का उल्लेख देखने में आया है. उनका विवरण भी यहाँ प्रस्तुत किया जा रहा है।
दिगम्बर - नंदि, चन्द्र, कीर्ति, भूषण - ये प्रायः नन्दि संघ के मुनियों के नामान्त पद हैं । सेन, भद्र, राज, वीर्य - ये प्रायः सेन संघ के मुनि-नामान्त पद हैं । ('विद्वद् रत्नमाला', पृ. १८)
उपकेशगच्छ की २८ शाखाएँ
१ सुन्दर, २ प्रभ, ३ कनक, ४ मेरु, ५ सार, ६ चन्द्र, ७ सागर, ८ हंस, ९ तिलक, १० कलश, ११ रत्न, १२ समुद्र, १३ कल्लोल, १४ रंग; १५. शेखर १६ विशाल, १७ राज १८ कुमार, १९ देव, २० आनंद, २१ आदित्य, २२ कुंभ ।
('उपकेशगच्छ पट्टावली', जैन साहित्य संशोधक) उपर्युक्त नन्दी सूचियों से स्पष्ट है कि कहीं कहीं दिगम्बर विद्वान यह समझने की भूल कर बैठते हैं कि भूषण, सेन, कीर्ति आदि नामान्त पद दिगम्बर मुनियों के ही हैं. वह ठीक नहीं है। इन सभी नामान्त पदों का व्यवहार श्वेताम्बर सम्प्रदाय में भी होता रहा हे। :
नामपरिवर्तन में प्रायः यथाशक्य यह ध्यान भी रखा जाता है कि मुनि की राशि उसके पूर्वनाम की रहे । बहुत से स्थानों में प्रथमाक्षर भी वही रखा जाता है। जैसे – सुखलाल का दीक्षित नाम सुखलाभ, राजमल का राजसुन्दर रत्नसुन्दर आदि ।
तपागच्छ :
श्रीलक्ष्मीसागरसूरि (सं. १५०८-१७) के मुनियों के नामान्त
Page #398
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ
11
पद सोमचारित्र कृत 'गुरुगुणरत्नाकर' काव्य के द्वितीय सर्ग में इस प्रकार लिखे हैं :
१ तिलक, २ विवेक, ३. रुचि, ४ राज, ५ सहज, ६ भूषण, ७ कल्याण, ८ श्रुत, ९ शीति, १० प्रीति, ११ मूर्ति, १२ प्रमोद, १३ आनंद, १४ नन्दि, १५ साधु, १६ रत्न, १७ मंडण, १८ नंदन, १९, वर्द्धन, २० ज्ञान, २१ दर्शन, २२ प्रभ, २३ लाभ, २४ धर्म, २५ सोम, २६ संयम, २७ हेम, २८ क्षेम, २९ प्रिय, ३० उदय, ३१ माणिक्य, ३२ सत्य, ३३ जय, ३४ विजय, ३५ सुदर, ३६ सार, ३७ धीर, ३८ वीर, ३९ चारित्र, ४० चन्द्र, ४१ भद्र, ४२ समुद्र, ४३ शेखर, ४४ सागर, ४५ सूर, ४६ मंगल, ४७ शील, ४८ कुशल, ४९ विमल, ५० कमल, ५१ विशाल, ५२ देव, ५३ शिव, ५४ यश, ५५ कलश, ५६ हर्ष, ५७ हंस,, इत्यादि पदान्तासहस्रशः। श्री हीरविजयसूरिजी के समुदाय की १८ शाखाएँ :
१ विजय, २ विमल, ३ सागर, ४ चंद्र, ५. हर्ष, ६ सौभाग्य, ७ सुन्दर, ८ रत्न, ९ धर्म, १० हंस, ११ आनंद, १२ वर्द्धन, १३ सोम, १४ रुचि, १५ सार, १६ राज, १७ कुशल, १८ उदय ।
('ऐतिहासिक सज्झाय माला', पृ. १०) खरतरगच्छ की विशेष परिपाटियाँ :
... -
खरतरगच्छ में नन्दी-नामान्त पद के सम्बन्ध की कतिपय : विशेष परिपाटियाँ देखने-जानने में आई हैं, जिनसे अनेक महत्त्वपूर्ण बातों का पता चलता है । अतः उनका विवरण यहां प्रस्तुत किया जा रहा है।
Page #399
--------------------------------------------------------------------------
________________
12
जैन साहित्य समारोह - गुच्छ २
१. खरतरगच्छ के आदि पुरुष श्री वर्द्धमानसूरिजी के शिष्य श्री जिनेश्वरसूरिजीके पट्टधर आचार्यों के नाम का पूर्वपद 'जिन” रूढ हो गया है । इसी प्रकार इनके शिष्य सुप्रसिद्ध संवेग रंगशालानिर्माता श्री जिनचन्द्रसूरिजी से चतुर्थ पट्टधर का यही नाम रखे जाने की प्रणाली रूढ हो गई है ।
२. युग प्रधानाचार्य गुर्वावली से स्पष्ट है कि उस समय सामान्य आचार्यपद के समय इसी प्रकार 'उपाध्याय', 'वाचनाचार्य' पदों के एवं साध्वियों के महत्तरा पदप्रदान के समय भी कभीकभी नामपरिवर्तन अर्थात् नवीन नामकरण होता था !
३. तपागच्छादि में गुरु-शिष्य का नामान्त पद एक ही देखा जाता है परन्तु खरतरगच्छ में यह परिपाटी नहीं है । गुरु का जो नामान्त पद होगा, वही पद शिष्य के लिए नहीं रखे जाने की एक विशेष परिपाटी है । इस में क्वचित् शान्तिहर्ष के शिष्य जिनहर्षगणि के नाम अपवाद रूप में कहा जा सकता है । भिन्न नन्दीप्रथा अर्थात् गुरु के नामान्त पद भिन्न होने वाले मुनि ने अपने ग्रन्थादि में यदि गच्छ का उल्लेख नहीं किया हो तो उसके खरतरगच्छीय होने की विशेष संभावना की जा सकती है ।
-
४. साध्वियों के नामान्त पद के लिए नं. ३ वाली बात न होकर गुरु-शिष्या का नामान्त पद एक ही देखा गया है ।
-५ सब मुनियों की दीक्षा पट्टधर जगच्छनायक आचार्य के हाथ से ही होती थी । क्वचित् दूरवेश आदि में स्थिति होने आदि विशेष कारण से अन्य आचार्य महाराज, उपाध्यायों आदि विशिष्ट पद
1
5
Page #400
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ
स्थित गीतार्थो को आज्ञा देते या वासक्षेप प्रेषण करते तब अन्य
भी दीक्षा दे सकते थे । नवदीक्षित मुनियों का नामकरण गच्छनायक आचार्य द्वारा स्थापित नंदी (नामान्त पद) के अनुसार ही होता था। - उपरिवर्णित खरतगच्छ की चौरासी नन्दियों में सर्वाधिक नन्दियों की स्थापना अकबर प्रतिबोधक युगप्रधान श्री जिनचन्द्रसूरिजी महाराजने की थी । उनके द्वारा स्थापित ४४ नन्दियों की सूची हमने अपने 'युगप्रधान श्री जिनचन्द्रसूरि' ग्रन्थ के पृ. २५९-२६१ में प्रकाशित की है । यह सूची हमें उनके दो विहारपत्रों में जिसमें संवतानुक्रम से चातुर्मास और विशिष्ट घटनाओं के संक्षिप्त उल्लेख सहित उपलब्ध हुई थी। दीक्षा समय एक साथ जितने भी मुनियों की दीक्षा हो, उन सब का नामान्त पद एक साथ ही रखा जाय, यह परिपाटी बहुत ही महत्त्वपूर्ण है । इतः पूर्व यह अनिवार्य नहीं रहा होगा । इस महत्त्वपूर्ण प्रथा से उस समय के अधिकांश मुनियों की दीक्षा का अनुक्रम नन्दी अनुक्रम से प्राप्त हो जाने से हमें तत्कालीन विद्वानों व शिष्यों का इस वैज्ञानिक पद्धति से सम्पादन करने में बडी सुविधा हो गई थी। जैसे गुणविनय और समयसुन्दर दोनों समकालीन मूर्धन्य विद्वान थे, पर दीक्षापर्याय में कौन छोटा-बडा था ? यह जानने के लिए नन्दी अनुक्रम का सहारा परम उपयोगी सिद्ध हुआ । इसके अनुसार हम कह सकते हैं कि गुणविनय की दीक्षा. प्रथम हुई थी, क्योंकि उनकी विनयनन्दी का. क्रमांक ८ वाँ है ओर सुन्दरनन्दी का क्रमांक २. वाँ है।
उपयुक्त नन्दी प्रथा से आकृष्ट होकर हमने विकीर्ण पत्रों में, पृष्ठे-टिप्पणिका, हर्ष-टिप्पणिका आदि में इसकी विशेष
Page #401
--------------------------------------------------------------------------
________________
, जैन साहित्य समारोह - गुच्छ २ शोध की । श्री पूज्यों के दफतर तो इसके विशेष आकर हैं । पीछे के दफतरों को देखने से पता चलता है कि एक नन्दी (नामान्त पद) एक साथ दीक्षित मुनियों के लिए एक ही बार व्यवहृत न होकर कई बार' दीक्षाएं दिये जाने पर चलती रहती थी। अर्थात् 'चन्द्र'नन्दी चालू की और उसमें अधिक दीक्षाएँ नहीं हुई तो एकदो वर्ष चल सकती है अथवा निधन जैसी दुर्घटना या दीक्षानामस्थापन में गुरु-शिष्य के नाम, मुहूर्त-राशि आदि प्रतिकूल बैठ जाने से नन्दी बदली जाती थी, अन्यथा गच्छनायक की इच्छा और लाभालाभ के हिसाब से लम्बे समय तक भी चल सकती थी। . . .
६.
युगप्रधान श्री जिनचन्द्रसूरिजी से अब तक तो खरतरगच्छमें एक
और विशेष प्रणाली देखी जाती है कि पट्टधर आचार्य का नामान्त पद जो होगा, सर्वप्रथम वही नंदी स्थापन की जायगी। जैसे जिनचंद्रसूरिजी जब पहलेपहल मुनियों को दीक्षा देंगे तो उनका नामान्त पद भी अपने नामान्त पदानुसार. 'चन्द्र' ही रखेंगे । उनके प्रथम शिष्य सकलचन्द्रगणि थे । इसी प्रकार जिनसुखसूरि पहले 'सुख'नंदी, जिनलाभसूरिजी लाभनंदि, जिनभक्तिसूरिजी 'भक्ति'नंदी ही सर्वप्रथम रखेंगे, अर्थात् नवदीक्षित मुनियों का नामान्त पद सर्वप्रथम अनिवार्य रूप में वही रखा जायगा । ..
..... खरतरगच्छ में समाचारी मर्यादाप्रवर्तक आचार्य श्री जिनपतिसूरिजीने दफतर-इतिहास या डायरी रखने की बहुत ही सुन्दर
और उपयोगी परिपाटी प्रचलित की थी। ऐसी दफतर-बही में जिस संवत् मिति में जिन्हें दीक्षित किया एवं सूरिपद, उपाध्याय
Page #402
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ
15
- पदादि दिये उसी पूरी नामावली लिख लेते थे । जहाँ जहां
विचरते थे वहाँ की प्रतिष्ठा, संघयात्रा, आदि महत्त्वपूर्ण कार्यो एवं घटनाओं का उल्लेख उसमें अवश्य किया जाता एवं विशिष्ट श्रावकों के नाम, परिचय, भक्तिकार्यादिका विवरण लिखा जाता रहा । जैसलमेर भण्डार की प्राचीन सूची में एक ऐसी ३५० पत्रों की प्रति होने का उल्लेख देखा था पर वह अनुपलब्ध है। खरतरगच्छ अनेक शाखाओं में विभक्त हो गया और वे शाखाएं नामशेष हो गई ऐवं जो सामग्री थी, नष्ट हो गई । यदि वह सामग्री उपलब्ध होती तो खरतरगच्छ का ऐसा सर्वागपूर्ण व्यवस्थित इतिहास तैयार होता, जैसा शायद ही किसी गच्छ का हो । भारतीय इतिहास में ये दफ्तर-इतिहास, गुर्वावली, ख्यात
आदि अत्यन्त मूल्यवान सामग्री है । हमे सर्वप्रथम दफतर जिसका नाम युगप्रधानाचार्य गुर्वावली है, सं. १३९३ तक का उसमें विवरण उपलब्ध है। उसके बाद सं. १७०७ से वर्तमान तक का परवर्ती दफतर संप्राप्त है। मध्यकालीन जिनभद्रसूरिजी और यु० श्री जिनचन्द्रसूरिजी के समय के ३०० वर्षो का दफतर मिल जाता तो सवाँगपूर्ण इतिहास तैयार करने में हम सक्षम होते। यदि किसी ज्ञान भण्डार में, बिना सूचि के अटाले में सौभाग्यवश मिल जाय तो उसकी पूर्णतया शोध होना आवश्यक है।
सं. १७०७ से वर्तमान तक का एक दफतर जयपुर गद्दी के श्रीपूज्य श्री जिनधरणेंद्रसूरिजी तक का उपलब्ध है जिसमें अनेकशः पुराने दफतर से उद्धृत करने का जिक्र है । यद्यपि वह इतना व्यवस्थित नहीं है फिर भी उसमें राजस्थान, गुजरात के सैंकडों गाँवों में विचरते
और वहाँ के श्रावकों का उल्लेख है जो मूल्यवान सामग्री, है। इसी प्रकार खरतरगच्छ की अन्यान्य शाखाओं के दफतर मिल जाए तो
Page #403
--------------------------------------------------------------------------
________________
16
जैन साहित्य समारोह - गुच्छ २
कितना उत्तम हो ! बिकानेर भीपूज्यों की गद्दी का दफतर देखा है एवं आचार्य शाखा की कुछ दीक्षानंदी सूचियाँ मिली हैं । अन्य सभी शाखाओं की सामग्री खो गई- नष्ट हो गई है । परंतु प्राप्त दफतर में जो यति-मुनियों की नामावली दी है, वह इस प्रकार है :
श्रीमन्नृपति विक्रमादित्य राज्यात् सं. १७०७ वर्षे शाके १५७२ प्रमि ते मासोत्तम वैशाख मासे शुक्लपक्षे तृतीया यां ३ तिथौ श्रीमज्जेशलमेरुमध्ये भट्टारक | श्री जिनरत्नसूरिभिर्लाभिनंदीकृता ॥
पूर्वनाम
दीक्षानाम
मोहण
महिमालाभ
केशव
कनकलाभ
मिती मिंगसर सुदि १२ जेसलमेरु मध्ये
डाहा
खेतसी
दयालाभ
क्षमालाभ
हर्षलाभ
विजयलाभ
विद्यालाभ
उदयलाभ
हेमराज
वीदौ
वस्तौ
अमीचंद
मिती फागण वदि १ श्री मेड़ता नगरे
भूपति
भक्तिलाभ
खेतसी
कुशललाभ
ठाकुरसी
शांतिलाभ
सांवल
संतोषौ
लद्धौ
सुखलाभ
सुमतिलाभ
लक्ष्मीलाभ
――
गुरुनाम
उ. राजविजयगणेः
पद्मरंग रो
श्रीजिताम्
33
23
39
39
सुमतिधर्म रे
कुशलधीर रो
37
शांतिहर्ष रौ
सुमतिरंग रौ
साधुहर्ष रौ
सहज हर्ष रौ
Page #404
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ मिती फागण सुदि ५ श्री जयतारण मध्ये -
कचरौ कर्पूरलाभ - उदयहर्ष रौ उदयचन्द आणंदलाभ
ज्ञानमूर्ति रौ . तोडर
ज्ञानलाभ रायसिंह राजलाभ
राजर्ष गै भावसिंह भुवनलाभ खेतौ नयनलाभ
ज्ञानहर्ष रौ
(पुवालिया ग्रामे ) मिती वैशाख सुदि ३ दिने आगरा मध्ये - जेसिंघ
यशोलाभ गुणसेन रौ कर्मचन्द कांतिलाभ
कल्याणविजय रो योधौ जयलाभ
महिमाकुमार रौ बालचन्द : विनयलाभ
विनयप्रमोद रो
मतिहर्ष रौ
उपर्युक्त दीक्षाएँ केवल एक वर्ष में एक. ही नन्दी में हुई हैं। श्री जिनरत्नसूरिजी श्रीपूज्य आचार्य थे जो त्यागी, पंचमहाव्रतधारी थे। उस जमाने में सभी गच्छों में गच्छनायक श्रीपूज्य कहलाते और उन्हें यति कहा जाता था। साधु, यति, ऋषि, मुनि, श्रमण, निग्रन्थ आदि १० पर्यायवाची शब्द हैं । सं. १७०७ से पूर्व श्री जिनरत्नसूरिजी या उनके पूर्ववर्ती आचार्यों ने दीक्षाएँ दी, उनकी सूची अप्राप्त है। इस सूची से वे कहाँ कहाँ विचरे, कहाँ किसे किस संवत् मिति, स्थान में दीक्षा दी, गुरु का नाम, गृहस्थावस्था का नाम, दीक्षानाम, शाखा आदि अनेक बातों का पता चल जाता है। एक एक नंदी में दस, बीस, पचास, सत्तर तक दीक्षाएँ हुई जिनका प्रामाणिक विवरण ऐसे दफ्तरों में मिलता है। यदि इतिहासकारों के पास ऐसे बहुमुल्य दस्तावेज हों तो उनकी अनेक समस्याएँ हल हो सकती हैं। प्रामाणिक
-हि-२
Page #405
--------------------------------------------------------------------------
________________
18
"
जैन साहित्य समारोह - गुच्छ २
विवरण प्राप्त करने का परिश्रम और समय की बचत हो सकती है। रास, चौपई, तीर्थमाला, शिलालेख, प्रशस्तियों आदि संदर्भ समर्थित प्रामाणिक इतिहास लिखा जा सकता है। .
नन्दी या नामान्त पद सम्बंधी जिन जिन मर्यादाओं, विद्याओं का उपर उल्लेख किया गया है वह सब खरतरगच्छ की श्री जिनभद्रसूरि परम्परा - बृहत् शाखा - के दृष्टिकोण से यथाज्ञात लिखा है। संभव है इस विशाल गच्छ की अनेक शाखाओं की परिपाटी में भिन्नता भी आ गई हो ! यह शोध का विषय सामग्री की उपलब्धि पर निर्भर है।
वर्तमान में उपर्युक्त परिपाटी केवल यति समाज में ही है । जहाँ परम्परा में हजारों यतिजन थे क्रमशः आचारहीन होते गये, क्रिया उद्धार करने वाले मुनिजनों से उनका सम्बन्ध विच्छेद हो गया। कुछ आचारवान और विद्वानों के अतिरिक्त यतिजन भी गृहस्थवत् हो गये। मर्यादाएँ मरणोन्मुख होती जाने से अब दफतरलेखन प्रणाली भी नामशेष हो रही है। खरतरगच्छीय मुनियों में अभी एक शताब्दी से उन प्राचीन परिपाटियों प्रणालियों का व्यवहार बंध हो गया है। अब उनमें केवल 'सागरनंदी' और श्री मोहनलालजी महाराज के समुदाय में 'मुनि' एवं साध्वियों में "श्री" नामान्त पद ही रूढ हो गया है। गुरु-शिष्यों का एक ही नामान्त पद हो जाने से उतना सौष्ठव नहीं रहा। साध्वियों के नाम व दीक्षा आदि का विवरण जयपुर श्रीपूज्यजी के दफतर में सं. १७८३. से उपलब्ध है। त्याग-वैराग्यमय परम्परा शिथिल होते. यतिनी साध्वी प्ररम्परा का नामशेष होना अनिवार्य था। संवेगी परम्परा में वे. परिपाटियाँ तो शेष हो गई - परः जिनशासन की उन्नति में शासनप्रभावना में चार चांद लग गए ।
Page #406
--------------------------------------------------------------------------
________________
जैन मुनियों के नामान्त पद या नन्दियाँ
हमारे ऐतिहासिक परिशीलन में गत पचास वर्षों में खरतरगच्छीय दृष्टिकोण से जो देखा, अनुभव किया वही उपर लिखा गया है। इसी प्रकार अन्य विद्वानों को अन्य गच्छों के नामान्त पद सम्बन्धी विशेष परिपाटियों का अनुसंधान कर उन पर प्रकाश डालना अपेक्षित है। आशा है इस ओर विद्वद्गण ध्यान देकर इतिहास के बन्द पृष्ठों को खोलने का प्रयास करेंगे।
यह निबन्ध एक संभावित विशद इतिहास की भूमिका मात्र है, जिसके गर्भ में सैंकडों पृष्ठों की महत्त्वपूर्ण सामग्री छिपी पड़ी है जिसका अनुशीलन - प्रकाशन समयोचित व अपरिहार्य है।
Page #407
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक और काल की अवधारणा
डो. नरेन्द्र भानावत
___जैन दर्शन में विश्व अनादि अनन्त माना गया है। यहाँ सृष्टिकर्ता के रूप में ईश्वर की प्ररूपणा नहीं की गई है । विश्व के लिए जैन दर्शन में लोक शब्द प्रयुक्त हुआ है । जो देखा जाता है वह लोक. है-"जो लोक्कइ से लोए" ('भगवती सूत्र' ५-९-२५) लोक की व्याख्यात्मक परिभाषा करते हुए कहा गया है कि जिसमें ६ प्रकार के द्रव्य हैं, वह लोक है
धम्मो अधम्मो आगासं, कालो पुग्गल-जन्तवो । एस लोगोत्ति पत्रत्तो, जिणेहि वरदंसिहिं ।।
__-'उत्तराध्ययन सूत्र' २८-७ इन ६ द्रव्यों के नाम हैं : (१) धर्मास्तिकाय (गति-सहायक द्रव्य) (२) अधर्मास्तिकायः (स्थिति-सहायक द्रव्य), (३) आकाशास्तिकाय (आश्रय देनेवाला द्रव्य), (४) काल (समय), (५) पुद्गलास्तिकाय (मूर्त बड़ पदार्थ), (६) जीवास्तिकाय (चैतन्यशील आत्मा) । इन द्रव्यों की सह-अवस्थिति लोक है । इन ६ द्रव्यों में से काल को छोडकर शेष ५ द्रन्य अस्तिकाय कहे गये हैं । अस्तिकाल का अर्थ होता हैं प्रदेश और काय का अर्थ है राशि या समूह । अस्तिकाय का अर्थ हुआ प्रदेशों का समूह । जैन दर्शन में प्रदेश पारिभाषिक शब्द है । एक परमाणु जितनी जगह घेरता है, उसे प्रदेश कहते हैं। प्रकारान्तर से Space-point प्रदेश है । जिसका दूसरा हिस्सा
Page #408
--------------------------------------------------------------------------
________________
(221
जैन दर्शन में द्रिक और काल की अवधारणा नहीं हो सकता, आकाश के ऐसे निरंश अवयव को प्रदेश कहते हैं । काल द्रव्य के प्रदेश नहीं होते । बीता समय नष्ट हो गया
और भविष्य असत् है, वर्तमान क्षण ही सद्भुत काल है । मुहूर्त, दिन, रात, माह, वर्ष आदि विभाग असद्भुत क्षणों को बुद्धि में एकत्र कर किये गये हैं। अतः क्षण मात्र अस्तित्व होने के कारण उसे प्रदेशसमहात्मक शब्द अस्तिकाय से सूचित नहीं किया गया है। गुण और पर्यायों के आश्रय को द्रव्य कहते हैं । प्रत्येक द्रव्य में दो "प्रकार के धर्म रहते हैं । एक तो सहभावी धर्मः, जो द्रव्य में नित्य रूप से रहता है, इसे गुण कहते हैं । गुण दो प्रकार के हैं :- सामान्य गुण और विशेष गुण । सामान्य गुण वे हैं, जो किसी भी द्रव्य में नित्य रूप से होते हैं। प्रत्येक द्रव्य के ६ सामान्य गुण हैं : (१) अस्तित्व-जिस गुण के कारण द्रव्य का कभी विनाश न हो, (२) वस्तुत्व -जिस गुण के कारण द्रव्य अन्य पदार्थो के क्रिया-प्रतिक्रियात्मक संबंधों में भी अपनेपन को नहीं छोड़ता, (३) द्रव्यत्व-जिस गुण कारण द्रव्य गुण और पर्यायों को धारण करता है । (४) प्रमेयत्वजिस गुण के कारण द्रव्य यथार्थ ज्ञान का विषय बन सकता है, (५) प्रदेशत्व-जिस गुण के कारण द्रव्य के प्रदेशों का माप होता है। (६) अगुरुलघुत्व-जिस गुण के कारण द्रव्य में अनन्त धर्म ऐकीभूत होकर रहते हैं-बिखर के अलग-अलग नहीं हो जाते । विशेष गुण प्रत्येक द्रव्य के अपने-अपने होते हैं। . द्रव्य का दूसरा धर्म. क्रमभावी, धर्म है जिसे पर्याय कहते हैं । यह परिवर्तनशील होता हैं । ।
। १. ६ द्रव्यों में से जीवास्तिकायः को छोड़कर शेष द्रव्य अजीत हैं और पुदगल, को छोड़कर शेष, द्रव्य, अरूपी है। यहां आकाश और काद य के संबंध में कुछ विचार प्रका-किये जा रहे हैं ।
Page #409
--------------------------------------------------------------------------
________________
22
जैन साहित्य समारोह - गुच्छ र
दिक् की अवधारणा
. जैन दर्शन के अनुसार आकाश स्वतन्त्र द्रव्य है । दिक् उसी का विभाग है । आकाश की परिभाषा करते हुए कहा गया है कि वह द्रव्य जो अन्य सब द्रव्यों को अवगाह, अवकाश स्थान अर्थात् आश्रय देता है वह आकाश है-अवगाह लक्खणेणं आगासात्थिकाए। 'भगवती सूत्र', १३-४-४८। इन्द्रभूति. गौतम भगवान् महावीर से प्रश्न करते है - 'भगवन् ! आकाशतत्त्व से जीवों और अजीवों को क्या हाभ होता है ? महावीर उत्तर देते हैं : 'हे गौतम! आकाशास्तिकाय नीव ओर अजीव द्रव्यों के लिए भाजनभूत है अर्थात् आकाश नहीं होता तो ये जीव कहां होते ? धर्मास्तिकाय, अधर्मास्तिकाय कहाँ व्याप्त होते ? काल कहाँ - बरतता ? पुद्गल का रंगमंच कहाँ बनता १. यह क्व निराधार ही होता।' ..
. जैन दर्शन के अनुसार आकाश वास्तविक द्रव्य है अतः द्रव्य में बताये गये ६ सामान्य गुण उसमें निहित हैं । द्रव्य की दृष्टि से आकाश एक और अखण्ड द्रव्य है अर्थात् उसकी रचना में सातत्य है। क्षेत्र की दृष्टि से आकाश अनन्त और असीम माना गया है। यह सर्वव्यापी है और इसके प्रदेशों की संख्या अनन्त है । काल की दृष्टि से आकाश अनादिअनन्त अर्थात् शाश्वत है। स्वरूप की दृष्टि से आकाश अमूर्त है - वर्ण, गंध, रस, स्पर्श आदि गुणों से रहित है। गति रहित होने से अगतिशील है। आकाश के दो भाग किये गये हैं : (१) लोका• काश और (२) अलोकाकाश । आकाश का वह भाग जो धर्मास्ति
काय, अधर्मास्तिकाय, काल-पुद्गलास्तिकाय और जीवास्तिकाय, इन पाँच द्रव्यों को आश्रय देता है वह लोकाकाश है। शेष भाग, जहां भाकाश के अलावा अन्य कोई द्रव्य नहीं है, वह अलोकाकाश है।
Page #410
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक् और काल की अवधारणा
लोकाकाश के प्रदेशों की संख्या असंख्यात्मक है. परन्तु अलोकाकाश के प्रदेशों की संख्या अनन्त है। लोकाकाश सान्त व ससीम है जब कि अलोकाकाश अनन्त व असीम है। ससीम लोक चारों ओर से अनन्त अलोक से घिरा हुआ है। अलोक का आकार बताते हुए कहा गया है कि वह खाली गोले में रही हुई पोलाई के समान है। धर्मास्तिकाय और अधर्मास्तिकाय का अस्तित्व लोकाकाश में ही माना गया है। अलोकाकाश में इनकी स्थिति नहीं मानी गई है। इस दृष्टि से इन दोनों द्रव्यों के माध्यम से ही लोकाकाश और अलोकाकाश की विभाजन-रेखा स्पष्ट होती है। आत्मा मुक्त होने के पश्चात् ऊर्ध्वगमन करती है और धर्मास्तिकाय की सहायता से समय मात्र में लोकाकाश की सीमा के अग्रभाग पर पहुँच कर सिद्धशिला पर विराजमान हो जाती है और पुनः लौटकर संसार-चक्र में नहीं आती। नैश्चयिक काल .. चैन दर्शन में काल के सम्बन्ध में दो दृष्टियों से विचार किया गया है : नैश्चयिक काल और व्यावहारिक काल । नैश्चयिक काल का स्वरूप जैन दर्शन की मौलिक विशेषता है। इसकी विवेचना कर्म सिद्वान्त के संदर्भ से की. गई है। काल का मुख्य लक्षण 'वर्तना' मानते हुए 'उत्तराध्ययन सूत्र', अध्याय २८, गाथा १० में कहा गया है - "वतया. लक्खणो कालो।" 'तत्त्वार्थ सूत्र' के अध्याय ५, सूत्र २२ में कहा है :
'वर्तना परिणाम क्रिया परत्वापरत्वे च कालस्य ।”
अर्थात् वर्तना, परिणाम, किया परत्व और अपरत्व काल द्रव्य के उपकार हैं। वर्तना अब्द युच प्रत्ययपूर्वक " वृतु" धातु से बना है। जिसका अर्थ है जो वर्तनशील हो । उत्पत्ति, अपच्युति और विद्य
Page #411
--------------------------------------------------------------------------
________________
24
जैन साहित्य समारोह -गुच्छ :२ मानतारूप वृत्ति अर्थात् क्रिया वर्तना कहलाती है वर्तनारूप कार्य की उत्पत्ति जिस द्रव्य का उपहार है, वही काल है। .... . - परिणाम, परिणमन का ही रूप है। परिणमन और क्रिया सहभावी है। क्रिया में गति आदि का समावेश होता है । गति का अर्थ है आकाशप्रदेशों में क्रमशः स्थान-परिवर्तन करना। किसी भी पदार्थ की गति में स्थान परिवर्तन के विचार उसमें लगने वाले काल के साथ किया जाता है। परत्व और अपरत्व अर्थात् पहले होना और बाद में होना अथवा पुराना और नया ये विचार भी काल के बिना नहीं समझाये जा सकते।
.. ध्यान में रखने की बात यह है कि जैन दर्शन में प्रत्येक द्रव्य को स्वतन्त्र माना गया है अतः परिणमन में काल को प्रेरक कारण न मानकर सहकारी निमित्त उदासीन कारण माना गया है। जिस प्रकार द्रव्यों की गति व स्थितिरूप क्रिया में धर्मास्तिकाय एवं अधर्मास्तिकाय उपादान व प्रेरक निमित्त कारण न होकर उदासीन व सहकारी निमित्त कारण है व द्रव्य अपनी ही योग्यता से गति व स्थितिरूप .. क्रिया करते हैं, उसी प्रकार पदार्थों के परिणमन में काल, उदासीन सहकारी निमित्त कारण है। इसके निमित्त से पदार्थ में प्रति क्षण नवनिर्माण व विध्वंस सतत होता रहता है। निर्माण व विध्वंस की यही क्रिया घटना
ओं को जन्म देती है। इस प्रकार काल ही पदार्थों के समस्त परिणमनों, क्रियाओं व घटनाओं का सहकारी कारण है। दूसरे शब्दों में काल पदार्थों के परिणमन, क्रियाशीलता व घटनाओं के निर्माण में भाग लेता है।
आधुनिक विज्ञान मीजैन दर्शन, में कथित उपर्युक्त तथ्य को स्वीकार करता है। यथा:- आईन्स्टाइन ने देश और काल से उनकी
10
Page #412
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक् और काल की अवधारणा
25 स्मता छीन ली है। और यह , सिद्ध कर दिखाया है कि ये मी घटनाओं में भाग लेते हैं ।' तथा प्रसिद्ध वैज्ञानिक जिन्स का कथन है कि "हमारे दृश्य जगत की सारी क्रियाएँ मात्र फोटोन और द्रव्य अथवा मूल की क्रियाएँ है तथा इन क्रियाओं का एक मात्र मंच देश
और काल है। इसी देश और काल ने दीवार बनकर हमें घेर रखा है।” अतः यह फलित होता है कि जैन दर्शन में वर्णित यह तथ्य के परिणमन और क्रिया काल के उपकार है, विज्ञान जगत में मान्य हो गया है। ... काल के परत्व-अपरत्व लक्षण को कुछ आचार्यों ने व्यक्ति, वस्तु, परिस्थिति, क्षेत्र आदि के दो माध्यम स्थापित कर उनके सापेक्ष में समझाने का प्रयास किया है परन्तु विचारणीय यह है कि जब काल के वर्तना, परिणाम और क्रिया लक्षण स्वयं उसी पदार्थ में प्रकट होते हैं तो परत्व-अपरत्व लक्षण भी उसी पदार्थ में प्रकट होने चाहिये। इनके लिये भी एक सापेक्ष्य की आवश्यकता नहीं होनी चाहिये । इस विषय पर विस्तारपूर्वक लिखना प्रस्तुत लेख का विषय नहीं है। लगता ऐसा है कि उस समय के व्याख्याकार आचार्यों के समक्ष कोई ऐसा उदाहरण या विधि विद्यमान नहीं थी, जिससे वे काल के परिणाम, क्रिया आदि अन्य लक्षणों के समान परत्व-अपरत्व को भी स्वयं पदार्थ में ही प्रमाणित कर सकते। विज्ञान जगत में भी इसे आज भी केवल गणित के जटिल समीकरणों से ही समझा जा सकता है, व्यावहारिक प्रयोगों द्वारा नहीं। पदार्थ की आयु की दीर्घता का अल्पता में, अल्पता का दीर्घता में परिणत. हो जाना 'परत्व-अपरत्व है। दूसरे शब्दों में पदार्थ की अपनी ही आयु का विस्तार और सन्कुचन परत्व-अपरत्व है।
विश्व में चोटी के वैज्ञानिक, आइनस्टीन व लोरंटन ने समीकरणों से सिद्ध किया है. कि. गवि तारतम्य से पदार्थ की आयु में संकोचविस्तार होता है।
Page #413
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ १ . उदाहरण के लिये एक नक्षत्र को लें जो पृथ्वी से ४० प्रकाश वर्ष दूर है अर्थात् पृथ्वी से वहाँ तक प्रकाश जाने में ४० वर्ष लमते हैं। यहां से वहाँ तक पहुँचने के लिये यदि एक राकेट २४,०००० किलोमीटर प्रति सैकिण्ड की गति से चले तो साधारण गणित की दृष्टि से उसे ५० वर्ष लगेंगे। क्यों कि, प्रकाश की गति प्रति सैकिण्ड ३००००० किलोमीटर है। अतः ३०००००/४० २४०००० - ५० वर्ष लगे । परन्तु फिटजगेराल्ड वे संकुचन के नियमों के अनुसार काल में संकुचन हो जायेगा । और यह संकोच १०.६ अनुपात में होगा अर्थात् ६४ ५०/१० = ३० वर्ष लगेंगे। इससे यह फलित होता है कि काल पदार्थ के परिणमन व क्रिया को प्रमाणित करता हुआ उसकी आयु पर भी प्रभाव डालता है। पदार्थ की आयु की दीर्घता-अल्पता, पौर्वापदों में काल भाग लेता है। इस प्रकार जैन दर्शन में प्रतिपादित काल के परत्व-अपरत्व लक्षण को आधुनिक विज्ञान गणित के समीकरणों से स्वीकार करता है। तात्पर्य यह है कि जैन दर्शन मैं वर्णित काल के वर्तना, परिणाम, क्रिया, परत्व एवं अपरत्व लक्षणों को वर्तना विज्ञान सत्य प्रमाणित करता है।
काल के स्वरूप के विषय में श्वेताम्बर और दिगम्बर आचार्यों में कुछ मान्यताभेद भी है। श्वेताम्बर परम्परा के अनुसार काल
औपचारिक द्रव्य है तथा जीव और अजीव की पर्याय है। यथा:'किमयंते । कालोति पवुच्चई ? गोयमा । जीवा चेव अजीवा चेत। तथा अन्यत्र ६ द्रव्यों को गिनाते समय “अद्धासमयं रूप में काल द्रव्य को स्वतंत्र द्रव्य माना है। दिगम्बर परम्परा में काल को स्पष्ट, वास्ता विक व मूल द्रव्य माना है।" यथाः -
लोगागासपदे से एक्के एक्के एक्के जेहिया हु ऐक्केक्के । गूयणाणं ससीइव ते कालापू असंख दाणा ।५८८॥
Page #414
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक् और काल की अवधारणा
एगपदेशो अणुस्सहते ।५८५।। लोगपदेसप्पमा कालो ।५८७१
-गोम्भट सार जीवकाण्ड अर्थात् काल के अणुरत्न राशि के समान लोकाकाश के एक एक प्रदेश में एक एक स्थित है। पुद्गल द्रव्य का एक अणु एक ही प्रदेश में रहता है। लोकाकाश के जितने प्रदेश है उतने ही काल द्रव्य है।
दोनों ही परम्पराओं द्वारा प्रतिपादित कालविषयक विवेचन में जो मतभेद दिखाई देता है, वह अपेक्षाकृत ही है। वर्तना, परिणाम, क्रिया, परत्व-अपरत्व काल के लक्षण भी है और पदार्थ की पर्यायें भी है। और यह नियम है कि पर्यायें पदार्थरूप ही होती है। पदार्थ से मिले नहीं। अतः इस दृष्टि से काल को स्वतंत्र द्रव्य न मानकर औपचारिक द्रव्य मानना ही उचित है।
___ कालाणु भिन्न भिन्न हैं । प्रत्येक पदार्थ परमाणु व वस्तु से कालाणु, आयाम रूप से संपृक्त है तथा पदाथ की पर्याय परिवर्तन में अर्थात् परिणमन व घटनाओं के निर्माण में सहकारी निमित्त कार्य के रूप में भाग लेता है। यह नियम है कि निमित्त उपादान से भिन्न होता है। अतः इस दृष्टि से काल को स्वतंत्र द्रव्य मानना उचित ही है।
. उपर्युक्त दोनों परम्पराओं की मान्यताओं के समन्वय से यह फलितार्थ निकलता है कि काल एक स्वतंत्र. सत्तावन द्रव्य है। प्रत्येक पदार्थ से संपृक्त है। पदार्थ में की क्रियामात्र में उसका योग है। आधुनिक विज्ञान भी काल के विषय में इन्हीं तथ्यों को प्रतिपादित करता है। इस शताब्दी के महान वैज्ञानिक आइन्स्टाईन ने सिद्ध किया है कि देश और काल मिलकर एक है और वे चार डायमेंशनों (लम्बाई, चौडाई, मोटाई व काल) में अपना काम करते हैं । विश्व के चतुरायाम गहरण में दिक्काल की स्वाभाविक अतिव्यक्ति से गुजरने के
.:
.
Page #415
--------------------------------------------------------------------------
________________
28
जैम, साहित्य समारोह - मुन्छ २ प्रयत्न लाघव का फल ही मध्याकर्षण होता है। देश और काल परस्पर स्वतंत्र सत्ताएँ हैं । रिमैन की ज्योतिमिति और आइन्स्टाईन के सापेक्ष्यवाद ने जिस विश्व की कल्पना को जन्म दिया है उसमें देश और काल परस्पर संपृक्त है। दो संयोगों ( इवेन्ट्स ) के बीच का अंतराल (इन्टरवल) ही भौतिक पदार्थ की रचना करने वाले तत्त्वांशों का संबंध सिद्ध हुआ है । जिसे देश और काल के तत्त्वों से अन्वित या विश्लिष्ट कर समझा जा सकता है।
विज्ञानिकों द्वारा प्रतिपादित कालविषयक उपर्युक्त उद्धरणों और जैन दर्शन में प्रतिपादित काल के स्वरूप में आश्चर्यजनक समानता. तो है ही, साथ इनमें आया हुआ दिक्-विषयक वर्णन जैन दर्शन. वर्णित आकाश द्रव्य के स्वरूप को भी पुष्ट करता है। . .
व्यावहारिक काल
ठाणांग सूत्र (४/१३४ ) में काल के ४ प्रकार बताये गये हैं:प्रमाण काल, यथायुर्निवृत्ति काल, मरण काल और अद्धा-काल | काल के द्वारा पदार्थ नापे जाते हैं, इसलिए उसे प्रमाण काल कहा जाता है । जीवन और मृत्यु, भी काल-सापेक्ष हैं, इसलिए जीवन के अवस्थान को यथायुर्निवृत्ति काल और उसके अन्त को मरण-काल कहा जाता है । सूर्य-चन्द्र आदि की गति से सम्बन्ध रखने वाला अद्धाकाल कहलाता है। काल का प्रधान रूप अद्धाकाल ही है। शेष तीनों इसी के विशिष्ट रूप हैं । अद्वाकाल व्यावहारिक काल है । यह मनुष्य लोक में ही होता है । इसीलिए मनुष्य लोक को 'समय-क्षेत्र' कहा गया है। 'समय-क्षेत्र' में वलयाकार से एकदूसरे को परिवष्ठित. करने वाले असंख्य द्वीप समुद्र, हैं। इनमें जम्बू द्वीप, लवण समुद्र, घास की खण्ड, कालोदधि समुद्र, अर्द्ध पुष्कल र द्वीप-ये पांच तिर्यग लोक के मध्य में
Page #416
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिकू और काल की अवधारणा
2
29%
स्थित है । निश्वयः काल जीब-अजीब का पर्याय है। वह लोक- अलोक व्यापी है । उसके विभाग नहीं होते, पर अद्धाकाल सूर्य-चन्द्र आदि की गति से सम्बंधित होने के कारण विभाजित किया जाता है इसका सर्वसूक्ष्म भाग समय कहलाता है। आकाश के एक प्रदेश से दूसरे प्रदेश में परमाणु गमन करता है, इतने काल का नाम 'समय' है । समय अविभाज्य है । इसकी प्ररूपणा वस्त्र फाडने की प्रक्रिया द्वारा की जाती है ।
"
6
एक दर्जी किसी जीर्णशीर्ण वस्त्र को एक ही बार में एक हाथप्रमाण फाड़ डालता है। उसके फाड़ने में जितना काल व्यतीत होता है उसमें असंख्यात समय व्यतीत हो जाते हैं। क्योंकि वस्त्र तन्तुओं का बना है । प्रत्येक तन्तु में अनेक रूएँ होते हैं । उनमें भी उपर का रूँआ पहले छिदता है, तब कहीं उसके नीचे का रूँआ छिदता है । अनन्त परमाणुओं के मिलन का नाम संघात है । अनन्त संघातों का एक समुदय और अनन्त समुदयों की एक समिति होती है। ऐसी अनन्त समितियों के संगठन से तन्तु के बनता है । इन सबका छेदन कुमरा होता है
उपर का एक रूँआ
।
तन्तु के पहले रूएँ के
छेदन में जितना समय लगता है उसका अत्यन्त सूक्ष्म अंश यानी
असंख्यातवाँ भाग
८
7
कहलाता है:
समय
"
संख्यात कालमान
'समय से लेकर एकपूर्व तक के संख्यात कालमान को इस प्रकार दर्शाया जा सकता है : ( देखें 'भगवती सूत्र', शतक ६, ऊ. ७, सू. ४) अविभाज्य काल ७०yms, ५७०० 'भाग
: एक समय ( एक सैकिण्ड के से भी कम )
Page #417
--------------------------------------------------------------------------
________________
30
असंख्यात समय -२५६ आवलिका
: एक आवलिका ( सब से छोटी आयु )
: एक क्षुल्लक भव
t
-१७ क्षुल्लक भव अथवा ३७७३ आवलिका : एक उच्छवास
१७ क्षुल्लक भव अथवा ३७७३ आवलिका : एक निश्वास:
एक उच्छावसिनिश्वास अथवा ७५४६ आवलिका : एक प्राण ( पाशु ) : एक स्तोक ( थोक )
७ प्राण
७ स्तोक
३८ १/२ लव
७७ लव या ३७७३
३० मुहूर्त १५ अहोरात्र
२ पक्ष
२ मास
३ ऋतु
२ अयन
श्वासोच्छवास : एक मुहूर्त ( ४८ मिनट) या १६७७७२१६
आवलिका )
: एक अहोरात्र
: एक पक्ष
: ५ वर्ष
८४ लाख वर्ष
८४ लाख पूवाँग
जैन साहित्य समारोह - गुच्छ २
: एक लव
: एक घडी ( २४ मिनट )
: एक मास
: एक ऋतु
: एक अयन
: एक वर्ष
: एक युग
: एक पूवाँग
: एक पूर्व
।
समय का इतना सूक्ष्म परिमाण साधारणतः बुद्धिग्राह्य नहीं है" और व्यवहार में इसका अंकन ही सम्भव है लगता है, परन्तु वर्तमान में विज्ञान ने समय आणविक घड़ियों का आविष्कार किया है, उससे हो गया है। यथा :
1
अतः एक कल्पना मात्र नापने के लिये जिन अनुमान लगाना संभव
=
Page #418
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिकू और काल की अवधारणा
31
...
"१९६४ में आणविक कालमान का प्रयोग आरंभ हुआ । अथ: एक सैकिण्ड की लम्बाई की व्यवस्था एक सीसियम अणु के ९,१९, २६,३१,७७० स्पंदनों के लिये आवश्यक अन्तर्काल के रूप में की. गई है। . आणविक घड़ी द्वारा समय का निर्धारण इतनी बारीकी और विशुद्धता से किया जा सकता है कि उससे त्रुटि की सम्भावना ३० हजार वर्षों में एक सैकिण्ड से भी कम होगी । विज्ञानिक आज-. कल हाइड्रोजन घडी विकसित कर रहे हैं जिसको शुद्धता में त्रुटि की सम्भावना ३ करोड वर्षों के भीतर एक सैकिण्ड से भी कम होगी ।"
इस प्रकार आज विज्ञानजगत में प्रयुक्त होनेवाली आणविक घडी सैकिण्ड के नौ अरब उन्नीस करोड छब्बीस लाख इकतीस हजार - सात सौ सत्तरवें भाग तक का समय सही प्रकट करती है । भौतिक -तत्वों से निर्मित घडी ही जब एक सैकिण्ड का दस अरबवां भाग तक सही नापने में समर्थ है और भविष्य में इससे भी सूक्ष्म समय नापने वाली घड़ियों के निर्माण की सम्भावना है अतः एक आवलिका में असंख्यात समय होता है । अब इसमें आश्चर्य जैसी कोई बात नहीं रह गई है ।
"
समय की सूक्ष्मता का कुछ अनुमान गति व लम्बाई के उदाहरण से भी लगाया जा सकता है । लम्बाई का प्रतिमान मीटर (वार) है । परन्तु सन् १९६० में लम्बाई के प्रतिमान मीटर का स्थान क्रिप्टन- ८६ नामक दुर्लभ गैस से निकलने वाली नारंगी रंग के प्रकाश के तरंग - आयामों की निर्दिष्ट संख्याओं ने ले लिया है। अतः अब एक मीटर, : क्रिप्टन के १६५०,७६३.७३ तरंग आयामों के बराबर होता है । प्रकाशकिरण की एक सैकिण्ड में १,००००० किलोमीटर है। एक किलोमीटर में १००० मीटर होते है अतः प्रकाशकिरण एक सैकिण्ड में ३००००० × १०००×१६५०७६३.७३ = ४९५२२१११९०००५०००० क्रिप्टन आयामों के बराबर चलता है । अतः उसे एक आयाम
A
Page #419
--------------------------------------------------------------------------
________________
32
जैन साहित्य समारोह - गुष्कर को पार करने में लगभग एक सैकिण्ड का दसवां भाग लगता है और टेलीपेथी विशेषज्ञों का कथन है कि मन की सरंगों की गति प्रकाश की गति से कितना ही गुना अधिक है। अतः मन की तरंग को क्रिष्टन के ऐक आयाम को पार करने में तो शंख से भी कितने ही गुना अधिक कम समय लगता है। इस प्रकार एक सैकिण्ड में असंख्यात समय होते हैं यह कथन वैज्ञानिक दृष्टि से भी युक्ति-युक्त प्रमाणित होता है।
समय की सूक्ष्मता का कुछ अनुमान व्यावहारिक उदाहरण टेलीफोन से लगाया जा सकता है। कल्पना कीजिये कि आप दो हजार मील दूर बैठे हुए किसी व्यक्ति से टेलीफोन से बात कर रहे हैं।
आपकी ध्वनि विद्यततरंगों में परिणत हो तार के सहारे चल कर. दूरस्थ व्यक्ति तक पहुँचती है और उसकी ध्वनि आप तक । इसमें जो समय लगा, वह इतना कम है कि आपको उसका अनुभव तक नहीं हो रहा है और ऐसा लगता है मानों कुछ भी समय न लगा हो और आप उस व्यक्ति से समक्ष ही बैठे बातचीत कर रहे हों। चार हजार मील तार को पार करने में तरंग को लगा समय भले ही आपको प्रतीत न हो रहा हो फिर भी समय तो लगा ही है। क्योंकि तरंग वहाँ एकदम नहीं पहुंची है बल्कि एक-एक मीटर और एकएक मिलीमीटर को पार करने में जितना समय लगा, उसकी सूक्ष्मता, का अनुमान लगाइये । आप चाहे अनुमान लगा सके. या न लगा
सके परन्तु तरंग को एक मिलीमीटर तार पार करने में समय तो लगा ... ही है । जैन दर्शन में वर्णित समय इससे भी असंख्यात गुना अधिक सूक्ष्म है।
समयः' नापने के विधि में भी जैन दर्शन व विज्ञानजगत में आश्चर्यजनक समानता है। दोनों ही गति क्रियारूप स्पंदन के माध्यम से समय का परिमाण निश्चित करते हैं। यथा ।।
Page #420
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक् और काल की अवधारणा
33
अवरा पज्जायदिदि खणमेत्तं होदि तंच समओर्ति । दोण्हमणूणमदिक्कमकाल पमाणु हवे सो दु। ५७२॥
___ ---गो. जी.
सर्व द्रव्यों के पर्याय की जघन्य स्थिति ठहरने का समय एक क्षण मात्र होता है, इसी को समय कहते हैं | दो परमाणुओं को अतिक्रमण करने के काल का जितना प्रमाण है, उसको समय कहते हैं अथवा आकाश के एक प्रदेश पर स्थित एक परमाणु मंदगीत द्वारा समीप के प्रदेश पर जितने काल में प्राप्त हो, उतने काल को एक समय कहते हैं ।
असंख्यात कालमान
__ असंख्यात कालमानों की गणना उपमा के द्वारा की गई है। इसके मुख्य दो भेद हैं - पल्योपम व सागरोपम । बेलनाकार खड्डे या कुएँ को पल्य कहा जाता है । एक चार कोस लम्बे, चौडे व गहरे कुएँ में नवजात यौगलिक शिशु के केशों को जो मनुष्य के केश के २४०१ हिस्से जितने सूक्ष्म हैं, असंख्य खण्डकर ठूस-ठूस कर भरा जाये। प्रति १०० वर्ष के अन्तर से एक एक केश खण्ड निकालते - निकालते जितने काल में वह कुआँ खाली हो, उतने काल को एक पल्य कहा गया है। दस क्रोड़ाक्रोड (एक करोड को एक करोड से गुणा करने पर जो गुणनफल आता है, उसे क्रोडाकोड कहा गया है ) पल्योपम को एक सागरोपम व २० क्रोड़ाक्रोडी सागर क एक कालचक्र तथा अनन्त काल चक्र को एक पुदगल परावर्तन कहते हैं।
कालचक्र
समा काल के विभाग को कहते हैं तथा 'सु' और 'दु' उपसर्ग जै-हि-3
Page #421
--------------------------------------------------------------------------
________________
34
जैन साहित्य समारोह - गुच्छ २ समा के साथ लगने से समा के दो रूप हो जाते हैं : सुष्मा और दुष्ना । 'स' का 'ख' या 'घ' होने से सुखमा और दुखमा हो जाते हैं। सुखमा का अर्थ है अच्छा काल और दुखमा का अर्थ है बुरा काल । काल को सर्प से उपमित किया गया है। सर्प का व्युत्पत्ति लम्य अर्थ है गति । काल की गति के विकास और हास को ध्यान में रखकर काल के दो भेद किये गये हैं : उत्सर्पिणी व अवसर्पिणी। जिस काल में आयु, शरीर, बल आदि की उत्तरोत्तर वृद्धि होती जाए वह उत्सर्पिणी और जिस काल में आयु, शरीर, बल आदि की उत्तरोत्तर हानि होती जाय वह अवसर्पिणी काल है। उत्सर्पिणी काल चक्राध में समयक्षेत्र की प्रकृतिजन्य सभी प्रक्रियाएं क्रमशः निर्माण और विकास की और अग्रसर होती हुई प्रगति की चरम सीमा को प्राप्त होती है। उसके बाद अवसर्पिणी काल चक्रार्ध के प्रारंभ होने पर प्रकृतिजन्य सभी प्रक्रियाएँ पुनः ध्वंस और हास की और चलती हैं और अन्त में विनाश की चरम सीमा को छूती हैं ।
प्रत्येक काल चक्राध के ६ खण्ड होते हैं जिन्हें 'आरा' कहते हैं। काल चक्र के आरों के नाम और कालावधि इस प्रकार है :
उत्सर्पिणी काल नाम
अवधि
अवसर्पिणी काल नाम
अवधि
१. दुःखमदुखमा २१,००० वर्ष
सुखमसुख्या
२. दुखमा
"
सुखमा
सुखमा
४ क्रोडाकोड सागरोपम ३ क्रोडाकोड सागरोपम २ क्रो. सा.
३. दुःखमसुखमा क्रोडाकोड़
सुखमदुखमा
Page #422
--------------------------------------------------------------------------
________________
वा आग दुखमा
जैन दर्शन में दिक् और काल की अवधारणा
35 सागरोपम ४२,०००
वर्ष ४. सुखमदुखमा २ क्रोडाक्रोड दुखमसुखमा १ क्रो. सा.
४२,००० वर्ष ५. सुखमा ३ क्रो. सा. दुखमा २१,००० वर्ष ६. सुखमसुखमा ४ क्रो. सा. दुखमदुखमा
वर्तमान में जो आरा चल रहा है वह अवसर्पिणी काल का ५ वाँ आरा 'दुखमा' है। इस आरे का प्रारंभ भगवान महावीर के निर्वाण के ३ वर्ष ८ १/२ मास पश्चात् हुआ था। भगवान् महावीर का निर्वाण ईसा पूर्व ५२७ में हुआ था। अतः ईसवी पूर्व ५२४ से ५ वें आरे का प्रारंभ होता है । ईसवी सन् २०४७६ में इस आरे का अन्त होगा और छठे आरे का आरम्भ होगा। छठे आरे का प्रारम्भ में होने वाली स्थिति का विस्तृत विवरण " भगवती सूत्र" व 'जम्बूदीप प्रज्ञप्ति' ही में मिलता है। एक उदाहरण इस प्रकार है :
___ उस समय दुःख से लोगों में हाहाकार होगा। अत्यन्त कठोर स्पर्श वाला मलिन, धूलि-युक्त पवन चलेगा। वह दुःसह व भय उत्पन्न करने वाला होगा। वर्तुलाकार वायु चलेगी, जिससे धू. लि. आदि एकत्रित होगी । पुनः पुनः उड़ने से दशों दिशाए रजः सहित हो जागी। धूलि से मलिन अंधकार समूह के हो जाने से प्रकाश का आविर्भाव बहुत कठिनता से होगा। समय की रूक्षता से चन्द्रमा अधिक शीत होगा और सूर्य भी अधिक तपेगा। उस क्षेत्र में बार-बार बहुत अरस “विरस मेद्य, क्षार, मेघ, विद्युन्मेद्य, अमनोज्ञ, मेद्य, प्रचण्ड वायु वाले मेद्य” बरसेंगे। ...उस समय भूमि अग्निभूत, मुर्मरभूत, भस्मभूत हो जाएगी। पृथ्वी पर चलने वाले जीवों को बहुत कष्ट होगा । उस क्षेत्र के मनुष्य विकृत वर्ण गन्ध, रस, स्पर्श वाले होंगे तथा वे ऊँट की तरह वक्र चाल चलनेवाले शरीर के विषम
Page #423
--------------------------------------------------------------------------
________________
36
जैन साहित्य समारोह - गुच्छ २
सन्धि-कन्ध को धारण करने वाले, ऊँची-नीची विषम पसलियों तथा हड्डियों वाले और कुरूप होंगे। उत्कृष्ट एक हाथ की अवगाहना (ऊँचाई) और २० वर्ष की आयु होगी । बड़ी बड़ी नदियों का विस्तार हथ मार्ग जितना होगा । नदियों में पानी बहुत थोड़ा रहेगा । मनुष्य भी केवल बीज रूप ही बचेंगे । वे उन नदियों के किनारे बिलों में रहेंगे । सूर्योदय से एक मुहूत पश्चात् बिलों से बाहर निकलेंगे और मत्स्य आदि को उष्ण रेती में पकाकर खायेंगे !...
छठे आरे के अन्त होने पर यह ह्रास अपनी चरम सीमा पर पहुँचेगा । इसके बाद पुनः उत्सर्पिणी काल-चक्रार्द्ध प्रारम्भ होगा जिससे प्रकृति का वातावरण पुनः सुधरने लगेगा । शुद्ध हवाएँ चलेंगी । स्निग्ध मेघ बरसेंगे और अनुकूल तापमान होगा । सृष्टि बढेगी। गाँव व नगरों का पुनः निर्माण होगा। यह क्रमिक विकास उत्सपिणी के अन्त काल में अपनी चरम सीम पर पहुंचेगा । इस प्रकार एक काल-चक्र सम्पन्न होता है ।
जैन मान्यता के अनुसार अवसर्पिणी काल के तीसरे आरे सुखमा-दुःखमा के समाप्त होने में ८४,००,००० पूर्व', तीन वष' व ८ १/२ महिने शेष रहने पर १५ वे कुलकर से प्रथम तीर्थ कर का जन्म होता है । प्रथम तीर्थ कर के समय ही प्रथम चक्रवर्ती का भी जन्म होता है । चौथे आरे दुखमा-सुखमा में २३ तीर्थकर, ११ चक्रवर्ती, ९ बलदेव, १ वासुदेव और ९ प्रतिवासुदेव जन्म लेते हैं। इसी प्रकार उत्सर्पिणी काल के तीसरे आरे दुखमासुखमा के तीन वष और ८ १/२ महिने व्यतीत होने पर प्रथम तीर्थ कर का जन्म होता है । इस आरे में २३ तीर्थ कर, ११ चक्रवर्ती, ९ बलदेव, ९ वासुदेव और ९ प्रतिवासुदेव होते हैं । चौथे आरे सुखमादुखमा के ८४ लाख पूर्व, तीन वष ८ १/२ महिने बाद २४ वें
Page #424
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में दिक् और काल की अवधारणा
37
तीर्थ कर मोक्ष चले जाते हैं और १२ वें चक्रवर्ती की आयु पूर्ण हो जाती है ।
इस प्रकार १० क्रोडाकोडी सागरोपम का अवसर्पिणीकालक १० कोडाकोडी सागरोपम का उत्सर्पिणी काल मिल कर एक काल. चक्र बनता है । समय क्षेत्र में यह कालचक्र अनादि से घूम रहा है और अनन्त काल तक घूमता रहेगा ।
जैसा कि प्रारभ में संकेत किया गया था, जैन दर्शन में काल का चिन्तन मुख्यतय कर्मबन्ध और उससे मुक्ति की प्रक्रिया को लेकर चला है । योग और कषाय के निमित्त से जीव के साथ कर्म पुद्गलों का बन्ध होता है । कर्मबन्ध की मन्दता और तीव्रता के आधार पर चित्तवृत्तियों में उत्थान-पतन का क्रम चलता है । चित्तवृत्तियों का यह उतारचढ़ाव क्रमिक रूप से होता रहता है, अत: वृत्तियों के उत्थान, पतन के क्रम को "समय" कहा जा सकता है। इसो अर्थ में संभवतः जैन दर्शन में "समय" शब्द आत्मा के लिए प्रयुक्त हुआ है। कषायों की आवृत्ति को 'आवतिका' के रूप में भी समझा जा सकता है। योग और कषाय के वशवर्ती होकर जीव अनन्त संसार में भ्रमण करता रहता है । विषय-वासना के गुणनफल की स्थिति को असंख्यात और अनन्त नाम देना समीचीन हो सकता है । योग की प्रवृत्ति को असंख्यात और चित्त की प्रवृत्ति को अनन्त कहा जा सकता है । जीव के गुणस्थान के क्रम विकास के सन्दर्भ में कालमानों के विविध रूपों का अध्ययन और अनुसंधान किया जाना आवश्यक प्रतीत होता है ।
Page #425
--------------------------------------------------------------------------
________________
अप्रकाशित प्राकृत शतकत्रय - एक परिचय
डॉ. प्रेमसुमन जैन
श्री ऐलक पन्नालाल सरस्वती भवन, उज्जैन के ग्रन्थ भण्डार का जुलाई, १९८४ में अवलोकन करते समय प्राकृत भाषा में रचित शतकत्रय की एक पाण्डुलिपि प्राप्त हई । यह पाण्डुलिपि वि. सं. १९८१ में अश्विन सुदी चतुर्थी बुधवार को लिखि गयी है। इसमें रचनाकार और रचनाकाल का उल्लेख नहीं है। यह एक संग्रहग्रन्थ प्रतीत होता है । इसलिए इसमें लेखक या संग्रहकर्ता का नामोल्लेख नहीं है । प्राकृत साहित्य के इतिहास में भी ऐसे किसी लेखक का नाम नहीं मिलता, जिसने शतकत्रय की रचना की हो ।
इस पाण्डुलिपि में कुल ३२ पन्ने अर्थात् ६४ पृष्ठ हैं । बड़े अक्षरों में दूर-दूर लिखावट है । एक पृष्ठ में प्राकृत की कुल ७ पंक्तियां हैं । लगभग ९ शब्द एक पंक्ति में हैं । पन्ने लगभग ११ इच लम्बे एवं ८ इच चौड़े हैं।
इस प्राकृत शतकत्रय में प्रथम इन्द्रियशतक, द्वितीय वैराग्यशतक एवं तृतीय आदिनाथशतक का वर्णन है । शतकत्रय से भर्तृहरि के शतकत्रय का स्मरण होता है, जिसमें नीति, वैराग्य और शृंगार शतक सम्मिलित हैं । इनमें इस प्राकृत शतक का कोई सम्बन्ध नहीं है । केवल नाम-साम्य है । जैन आचार्यों में खरतरगच्छ में जिन भद्रसूरि के शिष्य देहडसुपुत्र श्री धनदराज संघपाटी ने सं. १४९० में मंडपदुर्ग में एक शतकत्रय की रचना की थी ।। किन्तु यह शतकत्रय 1. वेलेणकर, एच. डी. : 'जिनरत्नकोश', पृ. ३७०
Page #426
--------------------------------------------------------------------------
________________
अप्रकाशित प्राकृत शतकत्रय
39
संस्कृत भाषा में है । इसमें भर्तृहरि के अनुसरण पर नीति, वैराग्य एवं श्रृंगार शतक की ही रचना की गयी है ।
प्राकृत शतकत्रय की एक साथ कोई दूसरी पाण्डुलिपि की सूचना अभी तक प्राप्त नहीं है । अतः इसी उज्जैन भण्डार की पाण्डुलिपि के आधार पर इन तीनों शतकों का संक्षिप्त परिचय यहाँ प्रस्तुत किया जा रहा है। १. इंद्रिय शतक :
'इन्द्रिय शतक' नामक पाण्डुलिपियां कई जैन भण्डारों में उपलब्ध हैं। निम्नांकित ग्रन्थ भण्डारों की प्रतियां प्राकृत माषा की हो सकती हैं(१) भण्डारकर ओरियन्टल रिसर्च इन्स्टिट्युट पूना, कलेक्शन नं.
पांचवा (१८८४-८७) ग्रन्थ, नं. ११७० । (२) लीबड़ी जैन ग्रन्थ भण्डार, पोथी नं. ५७८ . (३) जैनानन्द ग्रन्थ भण्डार, गोपीपुरा, सूरत, पोथी . १६४८
भीमसी मानेक, बम्बई द्वारा 'प्रकरणरत्नाकर' के भाग चार में एक 'इन्द्रिय पराजय शतक' प्रकाशित हुआ है । यह पुस्तक देखने को नहीं मिली । हो सकता है इसका और प्राकृत इन्द्रियशतक का कोई सम्बन्ध हो । रचनाकार के नाम का उल्लेख कहीं नहीं है ।। 2 (क) 'काव्यमाला' के गुच्छ १३, नं. ६९ में निर्णयसागर प्रेस बम्बई
से प्रकाशित । (ख) नाहटा अगरचन्द, 'जैन शतक साहित्य' नामक लेख, गरु
गोपालदास बौझ स्मृति ग्रन्थ, सागर, १८६७, पृ. ५२५-५३८ 3. 'जिनरत्नकोश', पृ. ४० 4. वही, पृ. ४०, कान्तिविजयजी का निजी संग्रह, बड़ौदा
Page #427
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
इन्द्रियपराजय शतक पर सं. १६६४ में गुणविनय ने एक टीका भी
लिखी है ।
40
प्राकृत इन्द्रियशतक का प्रारम्भ इस प्रकार होता
आदि अश
ॐ नमः सिद्धेभ्यः ।।
सो च व सूरो सो चेव पंडियो त पसंसिमो निच्च इन्दिय चोरेहि सया न लुहिय जस्स चरणधणं ॥१॥ इन्दिय चवला तुरगो दुग्गइ मग्गाणु धाविणो णिच्च । भाविय भवस्स रूवो संभइ जिणवयणरिस्सीहि ||२|| इन्दिय घुत्तणमहो तिलंतु समित्तं पि दिसु मा पसरो । जइ दिण्णो तो नीउ जत्थ खणो वरिस कोडि समो ॥३॥ अंतिम अंश
दुक्करामे एहि कथं जेहिं समत्थेहि जुवणच्छहि । भगाइन्दियण धिइपायार वि लग्गेहिं ॥ ९९ ॥ ते घण्णा ताणं णमो दासोऽहं ताण संजमधराणं । अह अहच्छि पिरीआ जाण ण हियर खुडकंति ॥ १०० ॥ किं बहुणा जइ वच्छसि जीव तुम सासय ं सुहौं अख्अ । ता पिअसु विसइविमुहो संवेगरसायणं णिच्च ॥ १०१ ॥
॥ इति श्री इन्दिय शतक समाप्तं ॥
इस इन्दिय शतक में कुल १०१ प्राकृत गाथाएँ हैं । इन गाथाओं के उपर पुरानी हिन्दी में टिप्पण भी लिखे हुए हैं । इनमें से कुछ उदाहरण यहाँ द्रष्टव्य हैं
गाथा १
सोइ सुरमा पुरुष सोइ पुरुष पंडित ते हवइ प्रसंस्यज्यो नित्यं ।
Page #428
--------------------------------------------------------------------------
________________
अप्रकाशित प्राकृत शतकत्रय
41
जेह इन्दियरुपिया चोर सदा
ते हने नथी लूटाव्या चरितरूप धनु ।। गाथा २ इन्दीरूप चवल तुरंगम दुर्गति मार्ग
नइ धावत उथइ सदा । स्वभाविउ संसारस्वरूप रूंधइ
श्रीवीतरागना वचन मारगवोरीइ ॥ गाथा ३
इन्दिय धूरत नह अहो उत्तम तिलवाकू कसमात्र देसिमा । पसरवा जउ दीयउ तउ लीधउ जहां ।
एक क्षण वरसनी कोडिसरीखो दुखमय ।। इस इन्द्रियविजय शतक में कामभोगों के दुष्परिणामों का वर्णन किया गया है। प्रसंगवश नारी को दुःखों की खान कहा गया है । जीवों का इतना मूढ़ और अशानी कहा गया है कि वे विषय भोगों के जाल में जानते हए भी फंस जाते हैं। क्योंकि उन्हें अपने स्वरूप का पता नहीं है। जो स्वाभिमानी व्यक्ति मृत्यु के आने पर भी कभी दीन वचन नहीं बोलते हैं, वे भी नारी के प्रेमजाल में फंसकर उसकी चाटुकारिता करते हैं । यथा
मरणे वि दीणवचण माणधरा जे णरा ण पंति ।
ते वि हु कुणति लल्लि बालाणं नेह-गहिल्ला ॥६८||
इतिहास का एक उदाहरण देते हुए कवि कहता है कि यादववंश के पुत्र, महान् आत्मा, जिनेन्द्र नेमिनाथ के भाई, महाव्रतधारी, चरमशरीरी रथनेमि भी राजमति से विषयों की आकांक्षा करने लगता है । जब उस जैसा मेरूपर्वत सद्दश निश्चल यति भी कामरूपी पवन से चंचल हो उठा तब पके हुए पतों की तरह सामान्य अन्य जीवों की गति क्या कही जाय
Page #429
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
जउगंदणो महप्पा त्रिणभाय वयधरो चरमदे हो । रहणेमि रायमई, रायमई कासिही विसया ॥७०॥ मयणपवणेण जइ तारिसो वि सुरसेल निच्चला चालिया ।
ता पक्कपत्तसत्ता गइय सत्ताण का वत्ता ॥७१॥
इसिलिए विषय-कामभोगों से मन को विरक्त कर जिनभाव में अध्यास करना चाहिये । ऐसे संयमभारी योगियों का दास बनना भी श्रेयस्कर हो ।
२. वैराग्य शतक :
नीति और अध्यात्मविषयक प्राकृत रचनाओं में वैराग्यशतक नामक रचना बहुत प्रचलित रही है । यद्यपि इसका कर्ता अभी तक अज्ञात है । इसका दूसरा नाम 'भव-वैराग्यशतक' भी प्राप्त होता है । यह रचना संस्कृतवृत्ति एवं गुजराती अनुवाद सहित ३-४ बार प्रकाशित हो चुकी है । किन्तु फिर भी इसके प्रामाणिक संस्करण के प्रकाशित करने की आवश्यकता है। उसके लिये विभिन्न पाण्डुलिपियों का मिलान करना होगा । उज्जैन के सरस्वती भवन से प्राप्त पाण्डुलिपि के नमूने के रूप में इस रचना के आदि एव अन्त की कुछ गाथाएँ प्रस्तुत हैं ।
आदि अंश
संसारभि असारे नरिथ सुह वाहि वैयणा पवरे ।
जाणतो इह जीवो ण कुणई जिण देसिय घम्भ ॥१॥ 5. (क) कचराभाई गोपालदास, अहमदाबाद, सन १८९५
(ख) हारालाल हंसराज, जामनगर, १९१४ (ग) देवचन्द लालभाई जैन पुस्तकोद्धार ग्रन्थमाला, १९४१ (घ) स्याद्वाद संस्कृत पाठशाला, खंभात, १९४८
Page #430
--------------------------------------------------------------------------
________________
अप्रकाशित प्राकृत शतकत्रय
अज्जं कल्लं पुरपुण्णं जीवा चिंतति अस्थि संपत्ते । अंजलि - गहियग्मि तोय गलतिभाउ ण पिच्छंति ||२|| जं कल्लेण कयव्व त अज्ज चिय करेह तुरमार्ण । बहु - विग्द्योहमुहुत्तो मा अवरह प्पडक्खेहिं ||३||
अ ंतिम अश
चडगइणंत दुहाणल पलित्त भवकाणणे महाभीमे । सेवसु रे जीव ! तुम जिणवयण अमिय कुंड सम्म ं ।।१०४।।
विसमे भवमरूदे से अनंतुदुह गिम्हताव संतते । जिणधम्म कप्परूक्खं सरिस तुम जीव सिवसुहय ||१०५ ॥ किं वहुणा तहघम्मो जहअव्व जह भवोदहिं घोर । लहु तरिउमणंत सुह लहइ जियउ सासय ं ठाण ं ।। १०६ ।। ।। इति वैराग्यशतकं सम्पूर्णम् || द्वितीयम् ||
43.
इस वैराग्य शतक में संसार से वैराग्य उत्पन्न करने के लिये शरीर, यौवन और धन की अस्थिरता का वर्णन किया गया है । संसार की क्षणभंगुरता के दृश्य उपस्थित किये गये हैं । संसार के सभी सुखों को कमलपत्ते पर पड़ी हुई जल की बूँद की तरह चंचल कहा गया है । इस शतक में काव्यात्मक बिम्बों का अधिक प्रयोग किया गया है । व्यक्ति के अकेलेपन का चित्रण करते हुए कहा गया है कि माता-पिता, भाई आदि परिवार के लोग मृत्यु से प्राणी को उसी प्रकार नहीं बचा सकते हैं जिस प्रकार सिंह के द्वारा पकड़ लिये जाने पर मृग को कोई नहीं बचा सकता । यथा --
जह सीहो व मियं गहाय मच्चू नरं णेइ हु अंतकाले । णा तस्स माया व पिया न भाया कालंमि तंमिसहारा भवति ॥
Page #431
--------------------------------------------------------------------------
________________
44
जैन साहित्य समारोह - गुच्छ २ इसलिये चिन्तामणि के समान धर्मरत्न को प्राप्त कर संसारबन्धन से छूटने का प्रयत्न करना चाहिये ।' ३. आदिनाथ शतक :
'आदिनाथ देशना शतक' नामक प्राकृत रचना का उल्लेख मिलता है। किन्तु आदिनाथ-शतक नामक किसी अन्य रचना अथवा पाण्डुलिपि की जानकारी नहीं है । उज्जैन के ग्रन्थ भण्डार से प्राप्त. प्राकृत का यह आदिनाथ शतक नया हो सकता है। इस आदिनाथ शतक की प्राकृत गाथाओं के उपर हिन्दी टिप्पण भी नहीं दिये गये हैं। इसका नाम आदिनाथ शतक क्यों दिया गया है, यह पाण्डुलिपि को पढ़ने से ज्ञात नहीं होता। क्योंकि इसमें आदिनाथ के जीवन की कोई घटना नहीं है। जैन धर्म का प्रवर्तक होने के नाते आदिनाथ का नाम शायद इसिलिये दिया गया है कि इस शतक में जो कहा गया है वह भी जैन धर्म का मूल उपदेश ही है।
इस शतक में मनुष्यजन्म की दुर्लभता, कर्मों की प्रबलता एवं संसार की विचित्रता का वर्णन है । असरण भावना को जानकर शीघ्र धर्म करने की बात इसमें कही गयी है
असरण मरं ति इदा--बलदेव-वासुदेव-चक्कहरा । ता एअं नाऊण करेहि धम्मु तुरियं ॥२१।।
मनुष्यजन्म प्राप्त कर लेने पर भी धर्मबोधि का लाभ सभी को नहीं हो पाता है। कवि कहता है कि ७२ कलाओं में निपुण व्यक्ति भी स्वर्ण और रत्न को तो कसौटी में कसकर पहिचान लेगा, किन्तु धर्म को कसौटी में कसने में वह व्यक्ति भी चूक जाता है। यथा6. शास्त्री, नेमिचन्द्र : 'प्राकृत भाषा एवं साहित्य का आलोचनात्मक
इतिहास, पृ० ३८७ 7. 'जैन ग्रन्थावलि', पृ० २०८
Page #432
--------------------------------------------------------------------------
________________
अप्रकाशित प्राकृत शतकत्रय
वावत्तरिकला कुसला कसणाए कणयरयणाएं । चुकंति धम्मकसणा तेसिं वि घम्मुत्तिदुन्नेऽउ ।।७७।।
कवि की मान्यता है कि धर्म से ही व्यक्ति, नव निधियों का स्वामी, १४ रत्नों का अधिपति एवं भारत के छह खण्डों का स्वामी चक्रवर्ती राजा होता है। सामान्य उपलब्धियों का कहना ही क्या ? इस ग्रन्थ की कुछ गाथाओ के परिचय के लिये आदि एवं अन्त की गाथाएं यहाँ दी जा रही हैं।
अथ श्री आदिनाथ जी शतकमारंभः आदि अंश
संसारे नस्थि सुहं जम्म-जरामरणरोग-सोगेहिं । तह बिहु मिच्छंघ जीया ण कुणंति जिणंदवरधम्मं ।।१।। माइ जाल सरिसं विज्जाचमक्कारसच्छह सवं । सामण्णं खण-दि8 खण-णठं का पडि वच्छो ।।२।। को कस्स इच्छ सयणे को व परो भवसमुद्द-भवणम्मि ।
मच्छुब्ध भमति जीआ मिलति पुण जपि दूरं ।।३।। अतिम अंश
आरोगरूव-धण-सयण-संपया दीहमाउसोहग्ग । सग्गापवग्गपमं णे होइ विष्णेण धम्मेणं ।। ८३॥ जत्थ न जरा ण मच्चू वाहिं ण न च सव्वदुक्खाई । सय सुच्छमि वि जीवो वसइ तहिं सव्व-कालंमि ।।८४।। अरयब तुवलग्गाणो भमंति संसार-कतारे सम्मतजीवा । णरय तिरिआ नहुँति कया वि सुहमाणुसदेवेहि ।।
उपज्जिता सिवं जति ।।८५।। ॥ इति शतक त्रिक ।।
। इति श्री आदिनाथ स्वामी शतक सम्पूर्णम् । शुभ मिति आश्वन शुक्क चतुर्थी बुध वासरेषु विक्रमीयाव्द १९८१/
Page #433
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
इस तरह अज्ञात कवि द्वारा प्राकृत में रचित यह शतकत्रय नीति, धर्म, एवं वैराग्य विषय की एक महत्त्वपूर्ण रचना है । विभिन्न पाण्डुलिपियों के अध्ययन से इसका प्रामाणिक संस्करण तैयार करने की जरूरत है । हिन्दी अनुवाद के साथ यदि यह प्रकाशित किया जाय तो स्वाध्याय के लिये यह उपयोगी ग्रन्थ होगा । भर्तृहरि के शतकत्रय की भांति विद्वत्जगत् इस प्राकृत शतकत्रय से भी परिचित हो सकेंगे 18
46
黑
8. इस शतकत्रय की पाण्डुलिपि की प्राप्ति हेतु पं. दयाचन्द्र जी शस्त्र, व्यवस्थापक, ऐ० पन्नालाल सरस्वती भवन, उज्जैन के प्रति आभार ।
Page #434
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में नारी भावना डॉ. श्रीमती शान्ता भानावत
जैन दर्शन आत्मवादी, पुरुषार्थवादी और समतावादी दर्शन है। यह सदैव आत्मजय एवं गुण--विकास को महत्त्व देता रहा है । श्रमण संस्कृति के महान उन्नायकों ने आत्मसाधना के क्षेत्र में जातिभेद, वर्गभेद और रंगभेद को कभी स्वीकार नहीं किया । प्रभु महावीर ने आत्म विकास, धर्मसाधना एवं मुक्ति प्राप्त करने का सबको समान रूप से अधिकार दिया और कहा : आत्मस्वरूप की दृष्टि से विश्व की समस्त आत्माएँ एक सी हैं । जो अनन्त गुणयुक्त आत्म-ज्योति पुरुष में हैं, वैसी ही ज्योति नारी में भी है। अतः साधना की दृष्टि से जैन दर्शन नर-नारी में कोई भेद नहीं करता । यहाँ जो अधिकार पुरुष को प्राप्त है वे सब स्त्रियों को मी । समाज की संरचना में नारी और पुरुष दोनों का समान महत्व रहा है। दोनों विश्वरथ के दो पहिये हैं । उसमें न कोई छोटा है
और न कोई बड़ा । दोनों की समानता ही रथ की गति-प्रगति है । इतिहास के पृष्ठ उलटकर देखे जायें तो प्रतीत होगा कि नारीजाति ने सदैव मानवजाति को नई ज्योति, नई प्रेरणा और नई चेतना दी है । इतिहास नारी के उज्ज्वल आदर्श एवं तए-त्यागनिष्ठ जीवन का साक्षी है। जैन धर्म में नारी के अधिकार . जैन धर्म की सबसे बड़ी उदारता यह है कि उसने पुरुषों की भांति स्त्रियों को भी तमाम धार्मिक अधिकार दिये हैं । यदि पुरुष पूजा-पाठ, धर्मग्रन्थों का अध्यायन, मुनिजीवन अंगीकार कर सकता
Page #435
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
है तो नारियाँ भी ये सब अनुष्ठान कर सकती हैं । यहाँ केवल धार्मिक अधिकार ही नहीं, सामाजिक एवं साम्पतिक अधिकार भी स्त्रियों को पुरुषां के समान ही प्राप्त हैं। यह बात अवश्य है कि वैदिक एवं अन्य धर्मों में नारियों को इतनी स्वतन्त्रता प्राप्त नहीं थी । वहाँ नारी को पूजा, धर्मशास्त्र अध्ययन, संन्यस्त होने, दान देने, मोक्षप्राप्ति आदि के धार्मिक अधिकार नहीं दिये गये हैं। सम्पत्ति सम्बन्धी अधिकारों में भी पुत्र के समान पुत्री को सम्पत्ति में सहभागी नहीं माना हैं । तत्कालीन समाजव्यवस्था में नारी पूर्ण रूप से उपेक्षित और पद-दलित कर दी गई थी । समाज में उसका कोई स्थान नहीं था। वह मात्र भोग की सामग्री समजी जाती थी । 'स्त्री शूद्रो नाधीयताम , 'स्त्रियां वेश्या स्तथा शूद्राः येपि स्यु: पापयो नमः' जैसे वचनों की मान्यता थी।
बौद्ध दर्शन में नारी के प्रति सम्मान और आदर के भाव मिलते हैं । उस युग की गणिकाओ के जीवन को बदलने के लिये भगवान बुद्ध ने महत्त्वपूर्ण कार्य किया । इतना कुछ होने पर भी भगवान बुद्ध नारी को अपने भिक्षु संघ में स्थान नहीं दे सके । जब कभी उनके प्रमुख शिष्य आनन्द उनके सामने नारी को श्रमणदीक्षा देने की बात रखते तो वे उस बात को टालने में ही अपना हित समझते । उन्होंने आनन्द के आग्रह को रखने के लिये ही भिक्षुणी संघ की स्थापना की पर साथ ही स्पष्ट कर दिया कि मेरा यह शासन एक हजार वर्ष चलता वह अब पाँच सौ वर्ण ही चलेगा। उनकी इस भावना से यह स्पष्ट है कि तथागत बुद्ध के मन में तत्कालीन सामाजिक परिस्थितियों का भय था और थी नारी के चरित्र के प्रति आशंका । पर महावीर इन सब भूमिकाओं से उपर ऊठ चूके थे । उनके मन में कोई भय या आशका नहीं थी । उन्होंने नारीको उसका खोया हुआ सम्मान दिलाया और कहा कि नारी
Page #436
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में नारी भावना
49
को पुरुष से हेय समझना अज्ञान, अधम एवं अतार्किक है। नारी अपने असीम मातृप्रेम से पुरुष को प्रेरणा एवं शक्ति प्रदान कर समाज का सर्वाधिक हित साधन तथा वासनाविकार और कर्मजाल को काटकर मोक्ष प्राप्त कर सकती है। इसीलिये महावीर ने अपने चतुर्विध संघ में श्रमणियों-साध्वियों को श्रमण-साधु के बराबर स्थान दिया और श्राविकाओं को श्रावक के समान । उन्होंने साधु-साध्वी
और श्रावक-श्राविका चारों को तीथ' कहा और चारों को मोक्षमार्ग का पथिक बताया । यही कारण था कि महावीर के धर्मशासन में १४००० श्रमण थे, तो ३६००० श्रमणियाँ । एक लाख उनसठ हजार श्रावक थे तो तीन लाख अठारह हजार श्राविकाएँ । श्रमण संघका नेतृत्व इन्द्रभूति के हाथों में था, तो साध्वी संघ का नेतृत्व चन्दन बाला के हाथों में । पुष्पचूला, सुनन्दा, रेवती, सुलसा नामक अन्य मुख्य साध्वियां थी। आज भी साधुओं से साध्वियों की तथा श्रावकों से श्राविकाओं की संख्या अधिक है ।
महावीर से पहले के तीर्थकरों में स्त्रियों को पुरुषों के समान ही सामाजिक, धार्मिक और आध्यात्मिक क्षेत्र में समान अधिकार दिये। उन्होंने मोक्ष के द्वार भी उनके लिये खूले रक्खे । श्वेताम्बर परम्परा के अनुसार सर्व प्रथम मोक्ष जानेवाली स्त्री ही थी। वह थी भगवान ऋषभदेव की माता मरुदेवी। उन्होंने हाथी पर बैठे-बैठे ही निर्मोह दशा में कैवल्य प्राप्त कर लिया। दासी प्रथा का विरोध
भगवान महावीर के समय में दास-दासीप्रथा जोरों पर थी । दास-दासियों के साथ अमानुषिक अत्याचार किया जाता था। महावीर के वैराग्य में सांसारिक सुखों की असारता और क्षणभंगुरता के साथ साथ दास-दासियों के साथ किये जानेवाले अत्याचारों से उत्पन्न
ज-हि-4
Page #437
--------------------------------------------------------------------------
________________
50
जैन साहित्य समारोह - गुच्छ २
करुणा का भाव भी था। राजपरिवार में दासियों का जीवन अत्यन्त दयनीय था। गाजर-मूली की तरह उनका क्रय-विक्रय होता था। उन पर भांति-भांति के अत्याचार होते थे। महावीर को यह सब पसन्द नहीं था । श्रेणिक के पुत्र मेघकुमार की सेवा-सुश्रूषा के लिये नाना देशों से दासियों का क्रय किया गया तो उन्होंने अपनी धर्मसभाओं में इसका खुलकर विरोध किया । परिणामस्वरूप उन्हें कई कठोर व उग्र उपसर्ग दिये गये। पर महावीर ने सबको समभावपूर्वक सहन किया । महावीर ने साध्वी संघ की स्थापना की तो उसमें राजघरानों की महिलाओं के साथ दासियों, गणिकाओं और वैश्याओं को भी पूरे सम्मान के साथ दीक्षा देने का विधान रखा और उन्हें दीक्षित किया । समत्व के प्रहरी महावीर ने निर्भयतापूर्वक नारीजागरण का बिगुल बजाया। तुच्छ से तुच्छ व अबोध समझी जाने वाली अबलाओं में भी उन्होंने उच्च एवं महान सबल भवानाओं को प्रतिष्ठित किया।
मध्ययुग में मुसलमानों के आक्रमणों के समय जब राजपूत युद्ध में मारे जाते तो उनकी स्त्रियाँ उनके साथ चिता में जलकर सती हो जाती । सतीप्रथा के पीछे शायद स्त्रियों के मन की यह भय-भावना ही मुख्य कारण थी कि वे अपने शील की रक्षा जीवित रहकर नहीं कर सकेंगी। पर जैन दर्शन में भय के कारण इस प्रकार के मृत्युवरण का निषेध किया गया है। यहां सती का आदर्श पातिव्रत धर्म के सम्यक् निर्वाह और ब्रह्मचर्यपालन के लिये हर संभव कष्ट उठाने में माना गया है। नारी के विविध रूप
जैन दर्शन और साहित्य में नारी के विविध रूपों का चित्रण हुआ है। यहाँ नारी के भोग्या स्वरूप की सर्वत्र भार्सना की गई
Page #438
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में नारी भावना
है और साधिका स्वरूप की वन्दना - स्तवना । 'अन्तकृत दशांग सूत्र में मगध के सम्राट श्रेणिक की महाकाली, सुकाली आदि दस महारानियों का वर्णन है, जिन्होंने श्रमण भगवान महावीर के उपदेश से प्रतिबोध पाकर साधना -पथ स्वीकार किया । जो महारानियों राजप्रसादों में रहकर विभिन्न प्रकार के रत्नों के हार एवं आभूषणों से अपने शरीर को विभूषित करती थीं, वे जब साधनापथ पर बढ़ी तो कनकावली, रत्नावली आदि विविध प्रकार की तपश्चर्या के हारों को धारण करके अपनी आत्मज्योति चमकाने लगीं ।
जननी, पत्नी, भगिनी, पुत्रीरूप में नारी सदैव पुरुषों की प्रेरणा रही है । 'उत्तराध्ययन सूत्र' के १४ वें 'ईषुकारीय' अध्ययन में भृगु पुरोहित का वर्णन आता है । भृगु पुरोहित अपने दो पुत्रों के वैराग्य से प्रभावित होकर अपनी पत्नी यशा के साथ दीक्षा लेता है । तब इषुकार राजा ने उसकी सम्पदा को अपने भंडार में लाकर जमा कराने की आज्ञा दी । जब महारानी कमलावती को इस बात का पता चला तो उसने राजदरबार में उपस्थित होकर राजा की धनलिप्सा एवं मोहनिद्रा को भंग किया और उसे प्रतिबोध देकर साधनापथ का पथिक बनाया । रानी के ये शब्द कितने प्रेरक और मर्मस्पर्शी हैं
सव्वं जग जर तुहं, सव्वं सव्वं वि ते अपज्जन्तं, णेव
वावि घणं भवे ।
ताणाय तं तव ।।
'उत्तराध्ययन' १४ / ३९
हे राजन् ! यदि यह सारा जगत तुम्हारा हो जाय अथवा ससार का सारा धन तुम्हारा हो जाय तो भी ये सब तुम्हारे लिये अपर्याप्त है । यह धन जन्ममृत्यु के कष्टों से तुम्हारी रक्षा नहीं कर सकता है ।
51
-
तपस्या में लीन बाहुबली के अभिमान को चूर करनेवाली उनकी बहिनें भगवान ऋषभदेव की दो पुत्रियाँ ब्राह्मी और सुन्दरी ही
Page #439
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
थी । उनकी देशना में अहंकार एवं अभिमान में मदोन्मत्त बने मानव को निरहंकारी बनने की प्रेरणा थी । उन्होंने कहा : 'गज थकी नीचे उतरों वीरा गज चढ़याँ केवली न होती ।' राजमती से विवाह करने के लिये बरात सजाकर आनेवाले नेमिनाथ जब बाड़े में बंधे पशुओं का करुण क्रन्दन सुन कर, मुँह मोड़ लेते हैं, तब राजमती विरह-विदग्ध होकर विभ्रान्त नहीं बनती प्रत्युत विवेकपूर्वक अपना गन्तव्य निश्चित कर साधनामाग पर अग्रसर होती है । जब नेमिनाथ के छोटे भाई मुनि रथनेमि उस पर आसक्त होकर अपने संयम-पथ से विचलित होते हैं तो वह सती साध्वी राजमती उन्हें उद्बोधित करती हुई कहती हैं
धिरत्थु तेऽजसो कामी, जो तं. जीवियकारणा ।
वंतं इच्छसि आवेउ, सेमं ते मरण भवे ।।1 हे अपयश के अभिलाषी ! तुझे अधिकार है, जो तू असंयमरूप जीवन के लिये वमन किये हुए - त्यागे हुए कामभोगों को पुनः ग्रहण करने की इच्छा करता है । इसकी अपेक्षा तो तेरा मर जाना श्रेष्ठ है।
संयमवती राजमती का उद्बोधन पाकर अंकुश से जैसे हाथी अपने स्थान पर आ जाता है वैसे ही वह रथनेभि भी चारित्रधम' में स्थिर हो जाता है । -
तीसे सो वयणं सोच्या, संजमाई सुभासिम । अंकुसेण जहा नागो, धम्मे संपड़िबाइओ ।।
.. -'दशवैकालिक', २/१० तत्त्वज्ञ श्राविका के रूप में जयन्ती का नाम बड़े गौरव के साथ लिया जा सकता है । वह, कोशाम्बी के राजा शतानीक की बहिनी 1. 'दशवकालिक', २/७
Page #440
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में नारी भावना
53
थी । 'भगवती सूत्र' के अनुसार भगवान महावीर से पूछे गये उसके तात्त्विक प्रश्न उसकी सूक्ष्म तर्कशक्ति व तत्त्वज्ञान के परिचायक है । जैन धर्म में नारी का सम्मान और महत्त्व
जैन धर्म सदा से उदार रहा है। वहाँ स्त्री-पुरुष, ब्राह्मण-शूद्र का लिंगभेद या वर्णभेद जनित कोई पक्षपात नहीं है । जैन दृष्टि में सृष्टि का प्रारम्भ जुगलिया से माना गया है । इस रूप में नारी को नर के बराबर महत्ता प्रदान की गई है । वैदिक ग्रन्थों में जहाँ स्त्रियों को पढ़ने का अधिकार नहीं है, वहां प्रथम तीर्थंकर भगवान आदिनाथ ने स्वयं अपनी पुत्रियों ब्राह्मी और सुन्दरी का लिपिशास्त्र व अंकगणित का ज्ञान दिया । भगवान ऋषभदेव द्वारा दिये गये ज्ञान के प्रकाश को सर्वप्रथम पुत्रियों ने ही ग्रहण किया ।
__भगवान बुद्ध की दृष्टि में नारी सम्यक सम्बुद्ध नहीं हो सकती थी, पर महावीर की दृष्टि में नारी केवलज्ञान प्राप्त कर, तीर्थकर रूप में तीथ की स्थापना भी कर सकती है । १९ वे तीर्थकर मल्लिनाथ नारीरूप में ही श्वेताम्बर परम्परा में मान्य है । इस प्रकार नारी साधिका होने के साथ साथ लोक-उपदेशिका और धर्मचक्र प्रवर्तिका भी है।
'उपासक दशांग' सूत्र में दस आदर्श श्रावकों के माध्यम से श्रावकधर्म की सुन्दर विवेचना की गई है । इस सूत्र के अध्ययन से स्पष्ट प्रतिभासित होता है कि जैन दर्शन में पुरुष के समान स्त्री को भी श्रावकधम' अंगीकार करने का पूरा अधिकार है। जब श्रावक आनन्द भगवान महावीर से बारह व्रत ग्रहण कर अपने घर आता है तब आते ही वह अपनी धम पत्नी शिवनन्दा से कहता है : ‘एवं खलु देवाणुप्पिए । मए समणरस भगवओं महावीरस्स अंतिए धम्मे निसंते । से वि म धम्मे में इच्छिए पडिच्छिए अभिरुइए, त गच्छण
Page #441
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
तुम देवाणुप्पिए ! समण भगव महावीर वदाहिजाव (णमस्सहि, संक्कारेहि, सम्माणेहि, कल्लाण, मंगल, देवयं, चेइय) पज्जु वासहि, समणस्त भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइय सत्तसिक्खावइय दुवालसबिह गिहिधम्म पडिवज्जाहि ।'
अर्थात् देवानुप्रिय ! मैं ने श्रमण भगवान के पास से धम सुन है । वह धम' मेरे लिये इष्ट, अत्यन्त इष्ट और रुचिकर है । देवानुप्रिये ! तुम भगवान महावीर के पास जाओं, उन्हें वन्दना करो, (नमस्कार करों, उनका सत्कार करों, सम्मान करो, वे कल्याणमय हैं, मंगलमय हैं, देव हैं, ज्ञानस्वरूप हैं) पर्युपासना करो तथा ५ अणुव्रत, ३ गुणव्रत और ५ शिक्षाव्रत रूप १२ प्रकारका गृहस्थ धम स्वीकार करों ।
शिवनन्दा पति के कथन को सुनकर अत्यधिक प्रसन्न होती है और भगवान महावीर के पास जाकर श्राविका धम अंगीकार करती है । माता और पत्नीरूप में नारी अपने पुत्र व पति का धम मार्ग से विचलित होने पर साधना में सुदृढ़ करने के लिये प्रेरणा व प्रतिबोध भी देती थी । चुलनीपिता श्रावक ने जब प्रतिज्ञा धारण कर पौषध किया तब देव ने परीक्षा के निमित्त कई प्रकार के कष्ट दिये। अन्तिम उपसर्ग माता भद्रा के लिये था । तब मां की ममता और भक्ति के वशीभूत होकर उसने उस पुरुष को पकड़ना चाहा । ज्योहि वह पकड़ने उठा त्योहि देव लोप हो गया और हाथ में खांभा आ गया । वह उसी को पकड़ कर जोर जोर से चिल्लाने लगा । उसकी चिल्लाहट को सुनकर भद्रा सार्थवाही वहाँ आई और कहने लगा : 'तेरी देखी घटना मिथ्या है । क्रोध के कारण उस हिंसक और पापबुद्धि वाले पुरुष को पकड़ लेने की तुम्हारी प्रवृत्ति हुई है । इसलिये भाव से स्थूल प्राणातियात विरमणव्रत का भंग हुआ है । अयतना
Page #442
--------------------------------------------------------------------------
________________
जैन दर्शन में नारी भावना
55
पूर्वक दौड़ने से पौषध का और क्रोध के कारण कषाय त्यागरूप उत्तर गुण का भंग हुआ है । इसलिये हे पुत्र ! दण्ड, प्रायश्चित्त लेकर अपनी आत्मा को शुद्ध करों । चुलनी पिता ने अतिचारों की आलोचना की । इसी प्रकार जब सद्धालपुत्र अग्निमित्रा आर्या के निमित्त से अपने धम' से च्युत हुआ तब उसकी आर्या ने उसे उद्बोधन देकर धर्म में स्थिर किया। इन उदाहरणों से यह पता चलता है कि नर
और नारी का सम्बंध केवल दैहिक नहीं है, केवल सांसारिक अभिलाषाओं और वासनाओं की पूर्ति के लिये उनका गठबंधन नहीं हुआ, आपतु धर्मपूर्वक जीवन यापन के लिये ।
Page #443
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
डॉ. शेखरचन्द्र जैन
जैन साधनापथ के सभी आम्नायों में जिस स्तोत्र का सर्वाधिक श्रद्धा और भक्ति से स्मरण किया जाता है, जिसे पवित्र एवं सिद्धिदाता स्तोत्र माना जाता है - वह है आचार्य मानतुगसूरि रचित 'भक्तामर स्तोत्र'।
अपने इस विषय का प्रतिपादन मैं इस ढंग से करूँगा : प्रारंभ में मैं भक्ति का, साहित्य का. स्तोत्र की रचना की ऐतिहासिकता का एवं आचार्यश्री का संक्षिप्त परिचय कराऊँगा। तत्पश्चात् स्तोत्र के पर्दो के परिप्रेक्ष्य में भक्ति एवं साहित्य की समीक्षा करने का प्रयास करूँगा।
यद्यपि भक्ति और साहित्य के विषय में पृथक से एक-एक गवेषणात्मक लेख प्रस्तुत किया जा सकता है पर यहाँ तो मात्र संक्षिप्त में ही समझेंगे।
भक्ति : जैन ग्रन्थों में भक्ति संबंधी अनेक स्थापनाएँ दृष्टव्य हैं । आचार्य पूज्यपाद के कथनानुसार अहंत परमात्मा, आचार्य, उपाध्याय आदि बहुज्ञानी संतों और जिनवाणी में भावों की विशुद्धिपूर्वक जो अनुराग होता है, वही भक्ति है। जिसमें स्वार्थ, फलाशा, फल नहीं होना चाहिये। भक्त निरंतर आत्मोन्नयन में ही प्रयत्नशील रहता है।
आचार्य कुन्दकुन्दाचार्य ने भक्ति के स्वरूप की चर्चा करते हुए कहा है :
Page #444
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एव साहित्य
57
"जिणवर चरणांबुरुह, जयति जे परम भक्तिराएण, ते जम्मवेलि मूल, खणन्ति वरभाव सत्येण ।।
अर्थात् जो जन परमभक्ति रूपी अनुरागार्वक जिनेन्द्र भगवान के चरणकमलों में नत रहते हैं वे जन्म-मरण रूपी सांसारवेलि का उक्त उत्कृष्ट भक्तिभावरूप शस्त्र द्वारा समूल उच्छेद कर देते हैं - सिद्धत्व या मोक्ष प्राप्त कर लेते हैं ।
नियमानुसार में व्यवहारभक्ति के संदर्भ में कहा है कि जो जीव मोक्षगत पुरुषा का गुणभेद जानकर उनकी भी परम भक्ति करता है उस जीव की व्यवहार से भक्ति होती है-'मोक्खंगय पुरिसाण गुणभेद जाणिऊण तेसिपि । जो कृणदि परमभक्ति ववहारणयेन परिकहिय ।"1 ‘सर्वार्थसिद्धि' में-"भावविशुद्धियुक्तोऽनुरागी भक्ति ।"2 कह कर भावों की विशुद्धि के साथ अनुराग रखना भक्ति है-माना है । भावपाहुड में आचार्य कहते हैं- जो नित्य है, निरजन है, शुद्ध है तथा तीन लोक के द्वारा पूजनीक है- ऐसे सिद्धभगवान ने ज्ञानदर्शन और चरित्र में श्रेष्ठ में उत्तम भाव की शुद्धता दी ।"3 भक्तिविभोर भक्त व्यवहाररूप से अहंत में कर्तापने का भाव आरोपित कर मुक्ति की याचना में लीन हो जाता है। पद्मनंदि पंचविंशतिका में आचार्य लिखते हैं-"तीनों लोकों के गुरु और उत्कृष्ट सुख के अद्वितीय कारण ऐसे हे जिनेश्वर ! इस मुश दास के उपर ऐसी कृपा कीजिये कि जिससे मुझे मुक्ति प्राप्त हो जाये । हे देव ! आप कृपा करके मेरे जन्म को नष्ट कीजिये यही एक बात मुझे आपसे कहनी है। वचनों से कीर्तन किये गये, मन से वन्दना किये
1. दे नियमसार, पृ. १३५, 'जैनेन्द्र सिद्धांत कोश, पृ. २०८ 2. दे स. सिद्धि, ६/२४/३३९, 'जैनेन्द्र सिद्धांत कोश', पृ. २०८ 3. दे जैनेन्द्र सिद्धान्त कोश', पृ. २०९
Page #445
--------------------------------------------------------------------------
________________
58
जैन साहित्य समारोह - गुच्छ २
गये और काम से पूजे गये ऐसे ये लोकात्तम कृतकृत्य जिनेन्द्र मुझे परिपूर्ण ज्ञान, समाधि और बोधि प्राप्त करें । धतला में अरिहंतों के गुणानुरागरूप भक्ति को अरहंत भक्ति कहा है। पुनश्च अरिहंत के द्वारा उपदिष्ट अनुष्ठान के अनुकूल प्रवृत्ति करने को अरहंत भक्ति कहा है । .
जैनधर्म में व्यवहारभक्ति के साथ निश्चयभक्ति का महत्त्व अकित है। 'नियमसार' में आचार्य कहते हैं-'निज परमात्मतत्त्व के सम्यक् श्रद्धान अवबोध आचरणस्वरूप शुद्ध रत्नत्रय परिणामों का जो भजन, वह भक्ति है धाराधना ऐसा उसका अर्थ है 14 ‘समयसार' में निश्चय नय से वीतराग सम्यगदृष्टियों के शुद्ध आत्मतत्त्व की भावनारूप भक्ति होती है।
जैन धर्म के सिद्धांतानुसार वीतराग यद्यपि कुछ भला या बुरा नहीं करते, ना कुछ लेते-देते हैं, परन्तु इसी तथ्य को आचार्य समन्तभद्र ने बखूबी रखते हुए कहा है
"न पूजयाऽर्थस्त्वयि वीतरागे, न निन्दया नाथ ! विवान्त-वैरे ।
तथाऽपि ते पुण्यगुण-स्मृतिर्नः पुनापि चित्त दुरिताज्जनेभ्यः ॥४॥ अर्थात् – हे नाथ ! न आपकी पूजास्तुति से कोई प्रयोजन है- और न निन्दा से, क्योंकि आप समस्त वैर-विरोध को परित्याग कर के परम वीतराग हो गये हैं, तथापि आपके पुण्य गुणों का स्मरण हमारे चित्त को पाप-मलों से मुक्त करके पवित्र कर देता है।
जैनेतर धर्मों में भी भक्ति पर विविध शास्त्रों में अनेक व्याख्याएँ उपलब्ध है। भक्ति का अर्थ सेवा करने के संदर्भ में किया गया है। भक्ति को योग माना है। जहाँ ईश्वर की सेवा करते हुए उसके साथ नैकट्य प्राप्त किया जाये वही भक्ति योग है । संक्षिप्त में यों कहा जा सकता है कि भक्त एवं भगवान का निकट सम्बन्ध 4. दे 'नियमसार' 5. दे 'समयसार'
Page #446
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एव साहित्य
59
ही भक्ति है । भक्ति के अनेक प्रकारों में दास्यभाव की भक्ति का सर्वाधिक महत्त्व प्रायः सभी धर्मो ने स्वीकार किया है । दास्यभाव की भक्ति के अंतर्गत भक्त अपन आराध्य के गुणों का श्रवण, कीर्तन, स्मरण, पादसेवन, अर्चन एवं वंदन करता हुआ स्वयं को आराध्य के चरणों में समर्पित कर देता है। उसके आत्मनिवेदन से संसारसुख की कोई आकांक्षा नहीं होती, वह तो विहवल होता है अपने आराध्य के परम-धाम की प्राप्ति के लिए । श्रीमद्भागवत में नवधा भक्ति का स्वीकार किया है । नारदभक्ति सूत्र में दृढतापूर्वक के अनुराग को भक्ति कहा है ।
अन्य पश्चिमी धर्मो में भी भक्ति की महत्ता के अनेक उल्लेख उपलब्ध है । यह कहना अतिशयोक्ति न होगा कि ईश्वरप्राप्ति या भक्ति-प्राप्ति के लिये ज्ञान से अधिक भक्ति की विशेष प्रधानता रही है ।
साहित्य : साहित्य शब्द को संक्षेप में इस प्रकार प्रस्तुत किया जा सकता है : साहित्य अर्थात् सहित होने का भाव । पुनश्च "हितेन सहितम्” अर्थात हित के साथ होना । इससे इसको इस प्रकार कहा जा सकता है कि साहित्य में सहित एवं हित दोनों का साहचर्यभाव होने से स्व एव पर के कल्याण का भाव निहित है । क्योंकि साहित्य के अंतर्गत विश्व का प्रत्येक विषय समाहित है, पर यहाँ हम काव्यसाहित्य तक ही सीमित रहेंगे । कवि या सर्जक जब अपने मनः उद्गारों को वाणी द्वारा व्यक्त करता है अर्थात् जब उसकी अनुभूति वाणी के द्वारा झरने सी प्रवाहित होने लगती है तभी साहित्य का सर्जन होता है । ऐसी वाणी की कोमलता, भाव-प्रवणता कलाकार को 6. श्रवण की तिनम् विष्णोः स्मरण पाद सेवनम्
अर्चन वन्दन दास्य सख्यमात्मनिवेदनम् । 7. माहात्म्य ज्ञानपूर्वकस्तु, सुदृढ़ो सधतो अधिको अनुरागः भक्तिः ।।
Page #447
--------------------------------------------------------------------------
________________
60
जैन साहित्य समारोह - गुच्छ २
आत्ममुख प्रदान करते ही हैं - जन-जन की कल्याणवाणी से आइलादित बनाते हैं। ऐसी वाणी किसी किसी संत के कंठ से फूटी हो तो फिर युग की भागीरथी ही बन जाती है । साहित्य - जहाँ भावों के साथ कला का संगम है, भक्ति-गीतों के साथ आराध्य के प्रति सान्निध्य है, आत्मा का परमात्मा के साथ नै कटय भाव है, भाषा और माधुय' भाव का साम प्य है और जहाँ है व्यष्टि के साथ समष्टि का एकत्व भाव । मानक हिन्दी कोश में साहित्य की व्याख्या करते हुर लिखा है -वे सभी वस्तुएँ जिनका किसी काय' के संपादन के लिये उपयोग होता है...आवश्यक सामग्रो । जैसे पूजा का साहित्यअक्षत जल, फूलमाला आदि ।...लेखों आदि का समूह या सम्मिलित राशि जिसमें स्थायी उच्च और गूढ़ विषयों का सुन्दर रूप से व्यवस्थित विवेचन हआ हो ।...साहित्य मनुष्य को ऐसी अन्तरदृष्टि देता है जिस से कलाकार किसी प्रकार की कलासृष्टि करके आत्मोपलब्धि करता है और रसिक लोग उस कला का आस्वादन करके लोकोत्तर आनंद का अनुभव करते हैं। 'भक्तामर स्तोत्र' की ऐतिहासिकता
अब आपके समक्ष इस भक्तामर स्तोत्र एवं आचाय' मानतुंग के विषय में सक्षिप्त ऐतिहासिक पृष्ठभूमि प्रस्तुत करना विषयानुकूल एव योग्य समझता हूँ ।
जैनाचार्यो ने पंचपरमेष्ठी की भक्ति से ओत-प्रोत अनेक स्तवन या स्तोत्रों की रचनायें की हैं। उन स्तोत्रों में जिन गिने-चुने स्तोत्रों की महिमा है उनमें से भक्तामर स्तोत्र एक है । इसकी मात्रिक महत्ता भी विशेष है । दिगंबराचाय 'प्रभाचन्द्र' इसे 'महाव्याधिनाशक' स्तोत्र मानते हैं और श्वेतांबराचार्य प्रभाचंद्रसूरि इसे 'सर्वोपद्रवहर्ता' मानते है । इस स्तोत्र के साथ अनेक अतिशय एव किंवदन्तियाँ जुड़ी हुई हैं । भारतीय एवं पाश्चात्य अजैन विद्वान भैक्समूलर,
Page #448
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
61
कीथ, बेबर, जैकोबी, विन्टरनित्झ, पं. दुर्गाशंकर शर्मा, गौरीशंकर हीराशंकर ओझा, बलदेव उपाध्याय, भोलाशंकर व्यास जैसे प्रभृत विद्वानों ने इसकी भूरि-भूरि प्रशंसा की है । इसका अनुवाद अनेक पश्चिमी भाषाओं में हुआ है । प्रो. विन्टरनित्झ लिखते हैं कि धार्मिक भक्ति एव मांत्रिक शक्ति दोनों ही दृष्टिओं से मानतुंगकृत भक्तामर' एक सर्वाधिक प्रसिद्ध स्तोत्र है । जहाँ तक इसके नाम का सम्बन्ध है वह इसके प्रथम पद के आधार पर प्रचलित हुआ लगता है । 'प्रथम जिनेन्द्रम' के आधार पर आदिनाथ स्तोत्र नाम भी है । __ भक्तामर स्तोत्र की पदसंख्या के विषय में दिगंबर- श्वेतांवर आम्नायों में कुछ मतभेद है । श्वेतांबर आम्नाय में ४४ पद हैं, जब कि दिगंबर आम्नाय में ४८ पद हैं । इस ४८ पदों की दृष्टि से श्वे-आम्नाय में ३२, ३३, ३४ एव ३५ वा पद नहीं हैं जिनमें क्रमशः देवदुन्दुभि, पुष्पवृष्टि, भामंडल एवं दिव्यध्वनि प्रतिहार्यो का वर्णन है । यद्यपि श्वेतांबर आम्नाय में ८ प्रतिहार्यो का स्वीकार है, जिनका कल्याणमंदिर स्तोत्र में स्वीकार है...यहाँ क्यों नहीं ? यह जिज्ञासा होना स्वाभाविक है। जैकोबी ने श्वेतांबर आम्नाय के ४४ पदों में से भी ३९ ठों और ४३ में (दिगंबरों के ४३ में, ४७ वो) पदों को प्रक्षिप्त माना है, जिससे संख्या घटकर ४२ रह जाती है । कुछ प्राचीन हस्तलिखित प्रतियों में ४८ के उपरांत चार-चार श्लोकों के चार विभिन्न गुच्छक भी मिले हैं जो संख्या को ६४ तक पहुँचाते हैं । इस चर्चा से इतना तो सिद्ध होता ही है कि यह स्तोत्र मानतु गाचार्य दवारा रचित है। श्लोकों की संख्या का विवाद हमारा प्रतिपाद्य नहीं है। ... भक्तामार श्लोक के आविर्भाव के विषय में अनेक जनश्रुतियाँ हैं पर सर्वाधिक मान्य जनश्रुति यही है कि धारनरेश ने आचार्य मानतुग 8. 'हिस्ट्री ऑफ इन्डियन लिटरेचर'-प्रा. विन्टर नित्झ
Page #449
--------------------------------------------------------------------------
________________
62
जैन साहित्य समारोह - गुच्छ २
से अपने आराध्य का चमत्कार या अतिशय बताने को कहा । उन्हें ४८ कोठरियों के भीतर बंद कर दिया । प्रत्येक कोठरी में ताला लगा दिया । वही आचार्य ने इस भक्ति-भाव- प्लावित स्तोत्र की रचना की
और एक श्लोक की रचना से एक-एक ताला टूटता गया । कहीं-कहीं ४८ साकलों से जकड़ने की भी चर्चा है ।
आचार्य मानतुंग श्वेताम्बर थे या दिगम्बर ? श्वेतांबर से दिगंबर हुये या दिगंबर से श्वेतांबर ? यह चर्चा विद्वानों के लिये छोड़ दे पर. एक सत्य है कि मानतुगाचार्य दोनों सम्प्रदायों में पूज्य थे और इस अमरगीत के गायक भक्त कवि अवश्य थे।
भक्तामर की अनेक भाषाओं की प्रतियाँ, अनुवाद एवं उस पर लिखी गई अनेक टीकायें उपलब्ध हैं यही इसकी लोकप्रियता का वृहद् प्रमाण है।
"भक्तामर स्तोत्र' में भक्ति का स्वरूप
भक्तामर स्तोत्र के इस स्तवन में कवि ने अपने प्रबल भावभक्ति को इष्टदेव के प्रति अनुरागरत होकर गाया है। आराध्य प्रभु के रूपसौन्दर्य, उनके दर्शन एवं नाम का महत्त्व एवं फल-आराध्य की महिमा और अतिशय उनके उपदेश का लौकिक एवं पारलौकिक फल जैसे गुणों का स्मरण, स्थापन करते हुए आचार्य आराध्य के वंदन, अर्चन और पूजन में तल्लीन हो गये हैं । सम्पूर्ण स्तोत्र में आराध्य की गुरुता और स्वयं की लघुता का ही बहुलतासे वर्णन है - दास्यभक्ति का यही सर्वाधिक महत्त्वपूर्ण लक्षण भी है। आराध्य का रूपसौन्दर्य : ___स्तोत्र का प्रारंभ ही आचार्य ऋषभदेव के अचरणों की वंदना से करता है जिनके पद-नख के प्रकाश से देवताओं के मुकुण की
Page #450
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एव साहित्य
63
मणियाँ झिलमिलाने लगती है। जिनकी कांति चन्द्रमा सी उज्ज्वल है ।। जिनेन्द्रदेव इतने लावण्यमयी हैं कि जिन्हें निनिमेश नयनों से निहा. रने का मन उत्सुक रहता है । इस रूपछटा के क्षीरसागर का पान करने वाले का अन्यत्र चित लग ही नहीं सकता । 2 देवाधिदेव परमौदारिक शरीर के धारक हैं । उनकी देह अत्यन्त सुन्दर है जिससे अन्य देवों की देह की कांति भी मंद हो जाती है। क्योंकि उपलब्ध परमाणु ही उतने थे जितने आपकी रचना में आवश्यक थे। अर्थात् देहसौन्दर्य की इतिश्री आपके ही शरीरनिर्माण में लग गई है। जिनेन्द्र देव का सम्पूर्ण शरीर यद्यपि सौन्दर्य का भण्डार है तथापि उनका मुख इतना ज्योतिर्मय है कि तीन लोक में उसके लिये उपमान ही नहीं मिलता। अरे चन्द्रमा का उपमान भी योग्य नहीं - वह तो स्वयं कलंकी है । दिन में निस्तेज हो जाता है और आपका मुख तो निदधि एवं तेजयुक्त सदैव रहता है । 3 "प्रभु तो कर्म कालिमा से रहित मणिमय ज्योति से ज्योतिर्धर हैं। उनकी कांति उस संसारी दीप-सी नहीं है जो मिट्टी से निर्मित या बुझ जानेवाली वर्तिका युक्त हो, तैल ही जिसका जीवनाधार हो और पवनझकोरों का जिसे भय हो। आपके तले लौकिक दीपसा अधिकार भी नहीं है । हे नाथ ! आप तो अलौकिक दीप हैं । जिनेन्द्रदेव ! सूर्य से भी अधिक प्रकाश-तेजवान हैं। अद्वितीय मार्तण्ड हैं जो तीनों लोकों को हर समय प्रकाशित बनाये रहते हैं। वे उस सूर्य से श्रेष्ठ हैं जो ग्रहण
और अस्त होने से मुक्त हैं। इसी सौन्दर्य से अभिभूत भक्त अपने इष्ट के रूप में इतना विभोर है कि निरंतर नयी उपमाओं से उसे तौलता है। अरहंतदेव या मुख कमल ऐसा विलक्षण चन्द्रमा है जिसका कभी क्षय नहीं होता, ग्रहण नहीं लगता एव जिसकी कांति घटती1. श्लोक १-२ (२), श्लोक ११ (३) 2. श्लोक १२ 3. श्लोक (१३) 4. (१६), 5. (१७)
Page #451
--------------------------------------------------------------------------
________________
64
जैन साहित्य समारोह - गुच्छ २
बढ़ती नहीं अपितु सदाकाल देदीप्यमान रहती है। यही मुखचन्द्र संसार को तेज देकर मोहअंधकार का भी विनाश करता है ।" अरे!
आपका मुखसौन्दर्य और तेज दर्शन करने के पश्चात् सूर्य और चन्द्र दोनों की आवश्यकता ही कहाँ ?? 'स्तुतिकार' क्षितितलामल भूषण' संबोधन करके भगवान को अध, मध्य और अधोलोक के प्राणियों में शिरोमणि मानते हुए अवनीतल का शृंगार सिद्ध करता है । जिनका रूप रत्नत्रय की सुरभितमाला, अनन्त चतुष्टय के मणिमुकुट और नव केवल लब्धियों के अलांकारों से सुशोभित हो रहे हैं। जो आठ प्रतिहार्यो से और भी अधिक शोभित एवं दर्शनीय लग रहे हैं । जिनेन्द्रदेव की देदीप्यमान रश्मियाँ अशोकवृक्ष की शोभा प्रदान कर रही हैं । रत्नजड़ित सिंहासन पर कंचन काया शालीन लग रही है। देवों द्वारा ढोरे जाने वाले धवल चवर आपके शरीर की शोभा कुद पुष्प-सी धवल प्रतिभासित हो रही है। और आपका रूप वैसा ही प्रतीत होता है मानां सुमेरु पर्वत के उन्नत तट पर जलप्रपात झर रहा हो, जो उदीयचन्द्रसा कांतियुक्त है। आपके शिर पर लगे तीन क्षत्र उनकी झिलमिलाहट से रूप की झिलमिलाहट हृदय को आकर्षित कर रही है । अरहंत देव की दिव्य देह से प्रस्फुटित रश्मियों का प्रभामंडल गोलाकार भामंडल की शोभा निर्मित कर रहा है । जिसकी शोभा समस्त पुजी भूत पदार्थो को मात देती है। 10 त्रिलोकीनाथ के पावन युगलचरण नव प्रस्फुटित कमल-से हैं। उनके नखों की चमचमाती किरणें सर्वत्र बिखर रही हैं। स्तोत्र में अरहंत के दर्शन-नाम-महत्त्व का फल :
अनेक उपमानों से वेष्टित सौन्दर्य के प्रतीक परमात्म जिनेन्द्र देव की रूपछटा अपनी ओर आकर्षित तो करती ही है पर आराधक 6. (१८), 7. (१९), 8. (६) 9. इलोक (३०), 10. (३०)
Page #452
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
65.
तो उसके दर्शन से भव-भव के पातक दूर करता है । उसका नाम और गुणों के महत्त्व का स्मरण, गुणकथन करता हुआ अपने सांसारिक तावों को मिटाना चाहता है । वह आराध्य की महिमा का स्मरण करता है और वेदनार्थ उसी छवि में लीन होने लगता है । पूरे भक्तामर स्तोत्र में आचार्य ने ऐसी ही अपनी भक्तिभावना से प्रेरित होकर जिनेन्द्रदेव की स्तुति की है ।
;
प्रारम्भ से ही भावमंगल की कामना की गई है। जिनेन्द्रदेव के दर्शन सिद्धिदायक, विघ्नविनाशक एवं त्रिलापहारी हैं । ऐसे जिनेन्द्रदेव का चरण वंदन स्तुतिकार त्रियोग संवार कर करता है। भक्त अपने भगवान के चरणों में वंदन करके ही अपनी भक्ति प्रदर्शित करता है । आराध्य के चरण तिमिर - पाप को नष्ट करने वाले हैं, जिनके दर्शन से मनमयूर नाच ऊठता है जिनेन्द्रदेव के दर्शन से भव-भ्रमण का भटकावा रुकता है और आलंबन से पार ऊतरते हैं । फिर मानतुंग तो भवसागर पार करना चाहते हैं यही तो इस स्तोत्र का अभिप्राय है । वे 'स्तोष्ये किलाहमपि तं प्रथम जिन्द्रम्' कहकर इसी भाव को व्यक्त करते हैं ।1 जिनेन्द्रदेव का दर्शन ही इतना प्रभावशाली है कि वह भक्त को स्वयं भक्ति के लिये प्रेरित करता है । और उनका नाम इतना महिमामयी है कि महामंद्रित भी उसका शब्दों में वर्णन नहीं कर सकता । मात्र उसके स्मरण से ही जीवधारियों के जन्म-जन्मांतरों के पाप क्षय हो जाते हैं । अर्थात् सम्यकप की किरण से मिथ्यात्व का अधकार भाग जाता है । भक्त के अनुसार उसका नाम और गुणकथन चित्त को प्रसन्न करता है ।
1. श्लोक (१)
2. श्लोक ( ७ )
जै-हि-५
Page #453
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
अरहंत के नाम मात्र की चरित्रचर्चा से पापी का समूह नष्ट हो जाता है । जिनेन्द्रदेव का नाम तो सूर्य के समान है जो संसार के प्राणियों का पाप कष्ट रूपी अंधकार सहस्र योजन दूर होने पर भी हर लेता है । जिनेन्द्रदेव के नामस्मरण और पूजन की सर्वाधिक महत्ता तो इसलिये भी है कि वे अपने आराधक को अपने तुल्य बना लेते हैं । अर्थात् भक्त प्रभु की भक्ति करता हुआ कर्म-क्षय द्वारा तीर्थंकर पद तक पहुंचता है ।
66
यही तो जैन सिद्धांत की विशेषता भी है और प्रभु की समदृष्टि का प्रतीक भी । आपके दर्शन करने का महत्त्व ही यह है कि चित्त फिर किसी के दर्शन में नहीं लगता । अर्थात् समस्त सरागीदेवों से चित्त हरकर वीतराग में सन्निहित हो जाता है । हे देव ! आपके गुणों की महिमा का गान तो चराचर विश्व में सभी प्राणी करके कृतार्थ होते हैं । रत्नत्रय के धारक आप रूप के ही नहीं चारित्र के भी सुमेरु हैं । आप इतने वीर - अतिवीर हैं कि रूपांगनाएँ अनेक चेष्टाओं से भी आपको किंचित् भी नहीं डिगा सकती । आपने तो अपनी तपस्या के पुरुषार्थ से घातिया कर्म की ४७ प्रकृतियाँ ही नष्ट कर दी 12 सूर्य से भी अधिक ज्योतिर्मय देव ! आपका प्रताप मतिश्रुतावधिमनः पर्याय केवल आदि ज्ञानावरणी कर्मों के आवरण से सर्वथा रहित है । हे जिनेन्द्र ! आपका गुण अद्वितीय है । आपके वचन परस्पर विरोधरहित एवं मिथ्यामार्ग के उन्मूलक हैं । आपका महत्त्व गुणों, स्थिरता के कारण ब्रह्मा-विष्णु एवं महेश से उपर है और ज्ञानलोक से तो तीनों ही लोक प्रकाशित हो रहे हैं । हे देव ! नाम के नाम की महत्ता इसलिये और भी अधिक बढ़ गई है, क्योंकि उसमें नाम अनुसार गुण विद्यमान हैं । आपके स्व पर प्रकाशक कैवल्यज्ञान के आगे समस्त क्षायोपशमिक और क्षायिक ज्ञानों
9
1. (९), 2. (१५)
Page #454
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
67
का अवमूल्यन हो जाता है । आपके दर्शन से चित्त इतना संतुष्ट हो जाता है कि मृत्यु के उपरांत भी अन्य जन्मों में अन्य देवों के दर्शन की एषणा नहीं रहती । जिनेन्द्र देव सहस्र नामों के धारक एवं तदनुरूप गुणों के धारक हैं । अक्षय, अव्यय, आद्य-: स्मरणीय ब्रह्मा, ईश्वर, अनन्त, योगीश्वर ज्ञानस्वरूप हैं। आपकी सर्वाधिक महत्ता यही है कि आप 'त्रिभुवनाति हर' हैं आपके दर्शन से मानसिक पीड़ा, व्याधि तो दूर होते ही हैं पर उच्चस्थिति में प्रस्थापित होकर परमात्मा और आत्मा का एक अभेद भाव प्रगट होता है। श्री जिनेन्द्र देव के ८ प्रतिहार्यो की महत्ता जिनेन्द्रदेव के रूप और दर्शन के कारण है। भगवान के दर्शन और ध्वनि से मुमुक्षुओं की मुक्ति और लौकिकजनों को स्वर्ग संपदादिक पुण्य विभूतियों के द्वारा स्वय खुल जाते हैं। तीर्थ कर देव तो सर्वोदय तीर्थ के साक्षात् प्रतीक हैं । समवशरण में उनके दर्शन मात्र से प्राणी परस्पर वैरभाव भूल जाते है । उनके स्मरण मात्र से भयानक रोग-शोक भय नष्ट हो जाते हैं। अरे ! लोहजंजीरों में जकड़ा बन्दी भी नाम-स्मरण मात्र से भय एव बंधनमुक्त हो जाता है। . इस प्रकार आचार्य मानतुंगजी ने अपने आराध्य ऋषभदेव के नाम-दर्शन एवं स्मरण की महत्ता की प्रस्थापना अनेक उदाहरणों, अनेक रूपों से की है। आराध्य की महिमा एवं अतिशय । यद्यपि अपने इस लेख में मैंने आराध्य के रूपसौन्दर्य एव नामदर्शन के महत्त्व उपशीर्षकों में अरहंत की किंचित महिमा की चर्चा की है। प्रायः प्रत्येक भक्त, भक्ति की भावविह्वलता में भाव 1. (२४) 2. श्लोक (२६)
Page #455
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह
गुच्छ,
विभोर होकर आराध्य के अतिशयों की प्रस्तुति करके स्वयं तो आनंदानुभूति करता ही है - अन्य लोगों को भी आकर्षित करता है । भक्तामर स्तोत्र में श्री जिनेन्द्रदेव की महिमा एवं अतिशयों का वर्णन किया है । जिनेन्द्रदेव के नाम की ही इतनी महिमा है कि स्वतः व्यक्ति निर्मल होकर उनके चरणाम्बुजों में नतमस्तक हो जाता है । वाणी स्तुति के लिये स्वयं पुटने लगती है । सत्य तो यह है कि उनकी ही यह महिमा है कि स्तुतिकार को प्रेरणा प्राप्त हुई है । हे नाथ ! आपके तेज की ही यह महिमा है कि उसकी एक मात्र सूर्य- -सम किरण से युग का मिथ्या - अंधकार तिरोहित होने लगता है । ' हे प्रभु! आपकी महिमा चन्द्र, सूर्य सभी से उत्कृष्ट है - आपकी महिमा के सामने किसी की महिमा ठहर नहीं पाती । समवशरण में विराजित तीर्थ कर देव का तेज अहर्निश भूमंडल को प्रकाशित करता रहता है । हे अतिशय युक्त ! आपकी विलक्षणता तो आपके जन्म के दस अतिशयों के साथ ही प्रगट होने लगती है । जिनेन्द्रदेव कभी अपने आत्मस्वरूप से च्युत नहीं होते अतः अव्यय हैं, समस्त कर्मों को क्षय करने वाले होने से विभु हैं, निर्विकल्प समाधि द्वारा आत्मानुभूति के क्षणों में अनुभवगोचर होने से अचिन्त्य हैं, संख्यातीत होने से असंख्य हैं, आत्मा में निमग्न रहने से ब्रह्मा हैं, ज्ञानादि ऐश्वय' से सम्पन्न होने से ईश्वर हैं, अनन्तचतुष्टय के धारक होने से अनन्त हैं, कामविजयी होने से अनङ्गकेतु हैं, योगियों द्वारा सेव्य होने से योगीश्वर हैं, अभ्यंग योग के ज्ञाता होने से. योगवेत्ता हैं, अनन्तगुणों की अखंडता और अभेदता के कारण आप एक हैं, विशुद्धज्ञान के परिणामन के कारण आप ज्ञानस्वरूप हैं. तथा द्रव्य, भाव एव नोकर्म के मलों से मुक्त आप अमल हैं 12 मानतुंगाचार्य पुनः पुनः नमस्कार करते हैं क्योंकि आदिदेव तीनों '
1. श्लोक (२६) 2. दे श्लोक (३८)
68
Page #456
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
लोगों की वेदनाओं के कर्ता हैं, तीनों लोक के पवित्र-पावन, मंडनमनोज्ञ अलंकाररूप हैं, परमेश्वर हैं और संसार सागर को प्रचंड तेज से शोख लेने में सक्षम हैं ।1 अष्ट प्रतिहार्यों का तेज यद्यपि आप से ही तेजवान हैं, तथापि ये प्रतिहाय" आप अतिशय और महिमा को ही प्रदर्शित करते है जिससे भव्य जीवों को कल्याणमार्ग की प्रेरणा मिलती है । जिनेन्द्रदेव की दिव्य ध्वनि यद्यपि निरक्षरी है तथापि भिन्न-भिन्न कोटि के श्रोता (पशु-पक्षी सहित) स्व-भाषा में समझ लेते हैं । तीर्थकर की दिव्य ध्वनि अहोरात्रि की चार सन्ध्यायों में छह छह घड़ियों के अन्तराल से खिरती रहती हैं जो एक याजन तक सुन पड़ती है ।
जिनेन्द्रदेव की स्तुति जीवन की मुक्ति का मार्ग तो प्रशस्त करती ही है, पर उनकी आराधना से लौकिक एव तात्कालिक सफलताएँ भी यथाशीघ्र प्राप्त होती हैं । ऐरावत के समान भीमकाय हाथी क्रोध से मदोन्मत्त होकर उच्छखल हो गया हो जिसको वश में करना असम्भव-सा हो गया हो, वह हाथी भी आपके आराधक के सन्मुख आने पर उसका कुछ भी नहीं बिगड़ सकता...अरे ! बर्बर पशु अपनी पशुता त्यागकर सौम्यता धारण कर लेता है । बलिष्ठ हाथी को क्षत-विक्षत कर देनेवाला खूखार सिंह भी आपके भक्त पर वार नहीं कर सकता । सिंह भी अपनी करता त्याग देता है ।2 हे जिनेन्द्र ! आपके नामस्मरण के शीतल जल से वह प्रचण्ड दावाग्नि जो प्रचंड झकोरों से धधकती है, जो भूमंडल को मिलने के लिए लपलपाती है वह भी शामिल हो जाती है । 3 जिनेन्द्रदेव का कीर्तन करनेवाला काल से काले और जहरीले नाग को भी वैसे ही पांवधर कर लांघ जाता है जैसे नागदमीनी बूटी को लेकर कोई अन्य उसे लांघ सकता है। आपका कीर्तन नागदमनी-जड़ी-सा प्रभावक है। भीषण रणक्षेत्र में जहाँ उछलकर घोड़े हिनहिना रहे हैं, हाथी चिघाड़ 1. (३९), 2. (४०), 3. (४१)
Page #457
--------------------------------------------------------------------------
________________
70
... जैन साहित्य समारोह - गुच्छ २
रहे हैं, दुश्मन की सेना अग्निवाण वर्षा रही है ऐसे समय पर आपका चरण-सेबा आपकी अनुकंपा से विजय प्राप्त करता है ।1 आपकी भक्ति की ही यह महिमा है कि विकराल मगरों, भीमकाय मत्स्यों से युक्त, वडवानल से जलते तूफानी समुद्र को भी, आपका भक्त सरलता से निर्विघ्न पार कर लेता है ।
इस प्रकार प्राकृतिक बाह्य व्याधियों के साथ हे नाथ ! आपका स्वतन शारीरिक पीड़ाओं का भी हरणकर्ता है। जलोधर रोग से पीड़ित मनुष्य जिसकी कमर टेढी पड़ गई है, जिसकी दशा सोचनीय है, जिसके जीने की आशा छुट गई है, उनके शरीर पर यदि आपकी भभूत (चरणरज) लगा दी जाये तो वह रोगमुक्त होकर कंचन काया प्राप्त कर लेता है। अर्थात् सांसारिक रोगों से उसे मुक्ति मिलती है। यह भगवान के नामस्मरण का ही चमत्कार है कि लौहशृंखला में जकड़ा हुआ व्यक्ति, जिसका शरीर रगड़ के कारण छिल गया है, जो बन्दीगृह में परवश है - वह भी स्वयमेव मुक्त हो जाता है। तात्पर्य कि जिनेन्द्रदेव के नामस्मरण, कीर्तन की ही यह महिमा है कि भक्त संसार के सभी दुखों और भयों से छुटकारा पाकर मुक्तिलक्ष्मी का स्वामी बनता है...उसे लौकिक सम्पदायें प्राप्त होती सी हैं-वह मोक्षलक्ष्मी का अनन्त सुख प्राप्त कर लेता है। कृतिकार की विनम्रता :
भक्ति का और विशेषकर दास्यभक्ति का यह लक्षण है कि भक्त भगवान को सदैव श्रेष्ठ मानकर अपनी लघुता प्रकट करता है । स्वयं की निर्बल-अल्पबुद्धि मानते हुए स्तवन में लीन हो जाते हैं। यह सत्य भी है कि जब तक अहम् का तिरोहण न होगा - भक्ति की ही न जा सकेगी... उसमें ओत-प्रोत नहीं हुआ जा सकेगा। आचार्य 1. (४२-४३) 2. श्लोक (४४), 3. (४५), 4. (४८)
Page #458
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तात्र में भक्ति एव साहित्य
71
मानतुग बड़े ही मार्मिक शब्दों में कहते हैं कि हे जिनेन्द्रदेव ! मैं तो बुद्धिहीन हूँ । जैसे जल में स्थित चन्द्र को पकड़ने के लिये कोई बाल मचले वैसे ही आपकी कीर्ति-गान करने को मैं चेष्टाकृत हुआ हूँ...जो संभव कहाँ ?1 पर भक्ति का अदम्य उत्साह शक्ति का मर्यादा तोड़कर घृहस्तर कार्य के लिये तत्पर है। जिनेन्द्रदेव के गुण चन्द्रमा की भांति निर्मल हैं, जिनका वर्णन बृहस्पति जैसा बुद्धिमान गुरु भी नहीं कर सकता, जैसे प्रलयकालीन समुद्र को बाहों से तैर कर पार नहीं किया जा सकता। वैसे ही अनन्तगुणधारी जिनेन्द्र का गुणगान करने का सामर्थ्य मानतुग में कहाँ ?? पुनः वे कहते हैं कि हे नाथ! आप चन्द्रमा से शीतल, अमृतमय हैं, मैं अल्पबुद्धि एवं बालचेष्टायुक्त हूँ । आपके गुणों का वर्णन करने का सामर्थ्य नहीं है पर आपकी भक्ति स्वयं प्रेरित करती है। जैसे वात्सल्य से प्रेरित मृगी मृगेन्द्र का भय भूलकर भी शिशु के रक्षणार्थ उसके पास जाती है । यद्यपि अनन्तगुणों के धारक उदृप्त प्रतिभा एक और है और मुनि की शक्ति दूसरी ओर। दोनों में तुलनात्मक दृष्टि से भारी अंतर है तथापि वात्सल्य, प्रेम, श्रद्धा और भक्ति उस ओर प्रेरित करती है। इतनी सुन्दर रचना में भी आचार्य अपने कर्तव्यपने का निषेध ही करते हैं जो उनकी नम्रता का प्रतीक है। वे जानते हैं कि अल्पज्ञ, अल्पश्रुत होने से विद्वानों के उपहास का निमित्त भी बनूँ...पर भक्ति का प्रेरक तत्त्व ही गुणगान के लिये नाचाल बना रहा है। जैसे कोकिल के मधुर रव का कारण वसंत का सौन्दर्य है उसी भांति आपकी गुणमंजरी मुझे कुहुकने की प्रेरणा दे रही है । अपनी इसी लघुता के प्रति आचार्य कहते हैं कि यद्यपि ओस बिन्दु की कोई कीमत नहीं होती, पर कमलपत्र के सान्निध्य में उसे मोती-सी चमक प्राप्त हो जाती है वैसे ही मुझे मदबुद्धि द्वारा किया गया यह स्तवन
1. (३), 2. (४) 3. श्लोक (५), 4. (६)
Page #459
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
आपके प्रताप, प्रभाव एवं प्रसाद से सज्जन पुरुषों के चित्त को प्रफुल्लित करेगा ।1 अर्थात् सम्यकदर्शन ज्ञान की प्राप्ति में सहायक होगा। सच तो यही है कि भक्त की लघुता, अहम् का तिरोहण, आराध्य के चरणों में समर्पण ही भक्ति की उच्चता है। ___इस पूरे स्तोत्र में भक्ति की सर्वश्रेष्ठता स्वयिता ने सिद्ध की है । यह बाह्य रूप से लौकिक स्मरग इस जीव को निश्चयनय से कर्मों के बन्धनों से मुक्त कर स्वयं तीर्थकरों-सा समुन्नत बनाता है। कर्मो का क्षय करके यह जीवन जन्म-मरण के भयों से छुटकर मोक्षलक्ष्मी को प्राप्त करता है। पूरे स्तोत्र की इस प्रकार आध्यात्मिक मीमांसा की जा सकती है।
इस भक्तामर स्तोत्र को सर्वसिद्धिदातामंत्र स्तोत्र कहा गया है । दक्षिण में ऐसे ४८ यंत्र प्राप्त हुए हैं। एक-एक यंत्र एक-एक श्लाक संबंधी है। और प्रत्येक श्लोक किन-किन पीड़ाओं को दूर कर कौन-कौन सी सिद्धि प्रदान करता है, उसकी विधि-विधान क्या है इसका स्पष्ट उल्लेख किया गया है। इन सबका विषद विवेचन एक अलग से विषय हो सकता है। कलापक्ष
__ अभी तक के विवेचन में स्तोत्र के भावपक्ष पर प्रकाश डाला गया। अब मै उसके कलापक्ष जो अभिव्यक्ति का सौन्दर्य पक्ष है उस पर विचार व्यक्त करूँगा। इसके अन्तर्गत भाषा का सौन्दर्य उसकी शक्ति, अलंकार आदि की चर्चा प्रधान है। यदि रचना की आत्मा उसका भावपक्ष है तो उसका कलेवर या शरीर उसकी भाषा या कलापक्ष है। अनुभूति का सौन्दर्य भाषा द्वारा निखर ऊठता है।
भक्तामर स्तोत्र की भाषा मूल संस्कृत है इसे हम सभी जानते - हैं। पर कवि ने शब्दचयन द्वारा उसे संवारा है। पं. अमृतलाल 1. (८)
Page #460
--------------------------------------------------------------------------
________________
-73
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य शास्त्रीने सच ही कहा है : 'वसन्ततिलका अपरनाम मधुमाधवी नामक वर्णिक छंद में रचित सुष्ठुसंस्कृत के अड़तालीस पद्योवाले इस मनो मुग्धकारी स्तोत्ररत्न में परिष्कृत एवं सहजगम्य भाषा-प्रयोग, साहित्यिक सुषमा, रचना की चारुता, निर्दोष काव्यकला, उपयुक्त शब्दााकारों एवं अर्थालकारों की विच्छति दर्शनीय है, और अथ से अंत तक भक्तिरस अविच्छिन्नधारा अस्खलित गति से प्रवाहित है । ...अनावश्यक पांडित्य प्रदर्शन से स्तोत्र को बोझिल नहीं बनाया ।'1 पूरे स्तोत्र के पठन के पश्चात् कहीं भी वाणीविलास की विकृति या वाचालता नहीं। सर्वाधिक भाषा का गुण तो यह है कि वह भक्त के ऋजु एवं आराधना-भावों के अनुकूल और भावों की वाहिका बनकर प्रफुल्लित ही बनाती है।
कवि ने पूरा स्तोत्र वसंततिलका छन्द में बिना किसी स्खलन के प्रस्तुत किया है। "तभजजगुगु" अर्थात् तगण, भगण, जगण, जगण एवं गुरु-गुरु के शास्त्रीय बंध का पूर्ण निर्वाह हुआ है।
भाषा की लक्षणा एव व्यंजनाशक्ति का प्रयोग मनोहर ढंग से किया गया है। कवि ने आराध्य की महिमा का गुणगान और उनके अतिशयों के वर्णन में इन्हीं शक्तियों का प्रयोग हुआ है कवि का शब्दशिल्प अनूठा है। स्तोत्र का प्रत्येक शब्द अर्थ एवं भाव को सक्षमता से व्यक्त करने की शक्ति रखता है। वैसे प्रत्येक शब्द की विवेचना की जा सकती है पर यहां कुछ उदाहरण ही प्रस्तुत करके अपने कथन को पुष्ट करूँगा। कवि ने जहाँ अरिहंत की शक्ति, गुण और प्रभाव के सामने अपनी निबलता, वाचालता और उमंग की चर्चा की है वहाँ हर शब्द दोनों के भेद को स्पष्ट करते हैं। कवि ने जिनेन्द्रदेव के लिए जिन विशेषणों का या उपमानों का प्रयोग किया है वे इसी कोटि के प्रयोग हैं। 'जहाँ वे' भुवन 1. दे सक्षिप्त भक्तामर रहस्य', भूमिका, पृ.२६ से उदधृत ।
Page #461
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह - गुच्छ २
भूषण भूतनाथ है। वहाँ भूतनाथ वृषभेश्वर संकट विमोचक हैं । अहोरात्र तेजस्वी और कांतिमान रहने वाले मुख के लिये 'वक्त्र" शब्द का ही प्रयोग किया है 2 क्योंकि वह बोलने वाले उपादान के लिये प्रयुक्त है । जहाँ जिनेन्द्र 'मेरू' से दृढ़ हैं वहाँ देवांगनाएँ उन्हें चलित कैसे कर सकती हैं । 3 जिनेन्द्रदेव ने मृत्यु को जीत लिया तभी तो मृत्युजय हैं। 4 संतपुरुषों की भाषा में वे अक्षय, अव्यय, परमवैभवसम्पन्न, वचनअगोचर, गुणाहीत, अघस्मरणीय ब्रह्मा, ईश्वर, अन्नत, अनंगकेतु, योगीश्वर, योगवेत्ता, ज्ञानस्वरूप एवं अमल कहे गये हैं । 5 और आदीश्वर इन सभी शब्दों या विशेषणों के गुणधारी हैं अतः हर शब्द सार्थक ही नहीं धन्य हो गया है । वे किन गुणों और विशेषताओं के कारण बुद्ध है, शंकर है, ब्रह्मा है इसका विवेचन भी बड़े अर्थपूर्ण ढ़ग से कवि ने किया है।" अरह तदेव तो 'क्षितितलामलभूषण' हैं जो रत्नत्रय की सुरभितमाला अनन्तचतुष्टय के मणिमुकुट जब केवल लब्धियों के अलंकारों से सुशोभित हो रहे हैं ।
7
74
इस स्तोत्र की भाषा माधुर्य और प्रासादगुणों से युक्त है । वैसे इन गुणों के साथ भाषा की ध्वन्यात्मकता एवं संगीतात्मकता मनोमुग्ध करती है । विभोर होकर भक्त और कवि गा ऊठता है, उसका रोम-रोम पुलकित हो उठता है । मैं तो यहाँ तक कहना चाहूँगा कि नयनमूँद कर गा उठनेवाले स्वर जैसे साकार उभरनेवाले चित्रों में खो जाते हैं। यह भाषा की ही शक्ति है जो भावों के चित्र खड़े कर दे । विशेषकर अतिशय युक्त वर्णनों में यह तथ्य दृष्टव्य है ।
अलंकारयोजना स्तोत्र की कला की दृष्टि से सर्वाधिक सबल पक्ष है, और कुशलता तो यह है कि ये अलंकार लादे गये नहीं लगते हैं, स्वाभाविक होने से कला को सुन्दरता को सुन्दरतम बनाते हैं ।
1. श्लोक (१०), 2. (१५)
3. श्लोक (१५), 4. (२३), 5. (२४), 6. (२५), 7. (२६)
Page #462
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एवं साहित्य
15
कवि ने उपमा, रूपक, उत्प्रेक्षा, व्यतिरेक, व्या जस्तुति, उदाहरण, दृष्टांत, श्लेष अलकारों का विशेष प्रयोग किया है। सौन्दर्य, शक्ति
और शील के आगार जिनेन्द्र देव के रूप की तुलना कवि अनेक उपमानों से करता है पर सभी उपमान फीके पड़ जाते है, उनमें कोई न कोई दोष झलक ऊठता है। यद्यपि लौकिक रूप से प्रचलित उपमानों का स्वीकार अवश्य किया पर जिनेन्द्र उन सबसे उपर है । सूर्य, चन्द्र, दीपक, मणि आदि उपमानों के साथ कवि ने जिनेन्द्रदेव की तुलना ब्रह्मा-विष्णु-महेश से करते हुए उनके नाम और गुणों की सर्वक्षता वीतराग में प्रतिष्ठित कर दी है। चूंकि इस स्तोत्र का हर पद किसी न किसी अलकार का उत्तम उदाहरण प्रस्तुत करता हैपर समयाभाव के कारण हम यहाँ थोड़े से उदाहरण ही प्रस्तुत कर सकेंगे। कवि तीर्थ कर की देह स्वर्गिय सुमेरू सी एव जलप्रपात के प्रतीक स्वरूप दोलायमान शुभ चैवर को प्रस्तुत कर रूपक अलकार की उत्तम योजना करता है। इसी प्रकार छत्रत्रय प्रतिहार्य एवं निर्विकार मासतत्त्व में उत्प्रेक्षा दुन्दुभिप्रतिहार्य का प्रयोग है । उपमा अलकार के अनेक उदारहण हैं पर कवि जिनेन्द्रदेव की उपमा क्षीरसागर में और सरागी देवों की तुलना लवणसमुद्र से करके उनके गुणों पर भी प्रकाश डाल देता है । श्लोक नं. २१ व्याजोक्ति एव विरोधाभास अलंकार का उत्तम उदाहरण है। श्लोक नं. १० में कवि ने भूतनाथ' शब्द पर सुन्दर श्लेष किया है। कवि ने कोयल एवं मृगी आदि उदाहरणां की योजना करके अपने भावों को भाषा में पिरोया है । इलोक न. ६ एव ८ में इस प्रयोग को देखा जा सकता है । सच तो ऐसा लगता है कि मुनि की भक्तिभावना एवं बन्धनमुक्ति स्वयौं उदाहरण या दृष्टांत बन गई है। 2
1. श्लोक ३० (चवरप्रतिहार्य) 2. (३१, ३२ एवं १५)
Page #463
--------------------------------------------------------------------------
________________
16
जैन साहित्य समारोह - गुच्छ २
भक्तामर स्तोत्र भक्ति का काव्य है जिसका मूल भावभक्ति एवं आराध्य की सेवा-अर्चना है इस दृष्टि से समस्त काव्य को शांतिरस का काव्य ही कहा जायेगा। तथापि कवि ने कल्पनान्तकाल के पवन से प्रलयकारी समुद्र का, उसके भयानक जलचरों का वर्णन करके भयानक रस को प्रस्तुत किया है। इसी प्रकार क्रोधासक्त मदांध हाथी, एवं क्रोधोन्मत्तसिंह के वर्णन में रौद्र एव भयानक रस की योजना दृष्टव्य है।2 ३९ वां श्लोक तो भयानक, वीर, रौद्र और करुण रस का समन्तित उदाहरण है। भीमकाय विकराल हाथी में भयानकता है तो पराक्रमी सिंह वीरता से युक्त है । तो मदोन्मत हाथी के गंडास्थल तो विदीर्ण करने का दृश्य रौद्रतापूर्ण है और मृतप्रायः गजराज वरुवश करुणा को जन्म देता है । इसी प्रकार के रसों का संगम जिनेन्द्रदेव की शक्ति वर्णन में भी चित्रित है जहाँ वे संग्राम भयविनाशक हैं । 3 जलोदर के रोगी के वर्णन में भी करुण रस उभरा है। चूंकि इन रौद्र, भयानक आदि रसों का शयन तो प्रभु की महिमा के शीतल जल रूपी प्रताप से स्वयं शांति में ही परिवर्तित होता है।
'कलापक्ष' संक्षिप्त में ही पूर्ण कर रहा हूँ । उदाहरणों को प्रस्तुत करने की गुजाइश कहाँ ? हो, भक्तामर स्तोत्र का कलापक्ष एक अलग से निबन्ध तैयार करने की प्रेरणा अवश्य मिली है । ___ अंत में इतना ही कहकर अपनी बात समाप्त करूँगा कि यह भक्तामर स्तोत्र मात्र काव्य हो नहीं हैं, अपितु सर्व विघ्नविनाशक ही श्रीशक्ति प्रदायक आराधना और साधना मंत्र है जो
"विघ्नौधाः प्रलय यान्ति शाकिनी भूत पन्नगाः
विष नितिषतां याति स्तूयमाने जिनेश्वरे ।" 1. दे श्लोक (४), 2. (३८-३९), 3. (४२-४३), 4. (४५)
Page #464
--------------------------------------------------------------------------
________________
भक्तामर स्तोत्र में भक्ति एव साहित्य
77
पुनः इतना ही चाहता हूँ कि हे जिनेन्द्र ! मेरे अपने कर्मवन्धन काटने में मैं तेरी भक्ति में कुछ गा सकूँ...गुनगुना सकूँ, ऐसी शक्ति दे...भक्ति दे।
"वंदन यो जिनेन्द्राणां, त्रिकालं कुरने नरः ।
तस्य भावं विशुद्धस्य, सर्व नश्यति दुष्कृतं ।।" हे आदि तीर्थ कर, हे भक्तामर के कर्ता मानतुगाचार्य ! आपके चरणों में वंदन।
Page #465
--------------------------------------------------------------------------
________________
Mystic Elements in the Writings of Shrimad Rajchandra
Dr. Nilesh N. Dalal
Spiritualistic writings include Mystic, Ethical and Metaphysical Writings. It is quite obvious that ethical writings claim the maximum space of the spiritualistic works. After ethics, the major portion of spiritualistic works is occupied by metaphysical and philosophical discussions. The remaining portion of spiritualistic literature goes to the share of Mysticism. But, though the space occupied by purely mystic outpourings in spiritualistic literature is the least, in importance, it is supreme. This is so because the Mystic experience is the very core of spiritualism.
A perusal of Jaina Spiritualistic Litera. ture shows that though mystic utterences are scattered here and there, all these utterences taken together is scant than what one finds in the writings of Islamic or Christian saints.
Very few Jaina Spiritualists have maintained a record of their Spiritual Sãdhanã and
Page #466
--------------------------------------------------------------------------
________________
Mystic Elements in the Writings of Srimad Rajchar dra 79 the ioner states they have undergone from time to time. Śrimad Rajchandra is one of those rare Jaina Sadhakas who have made such a contribution. He has given a record of his spiritual states from time to time. He potes this down sometimes in his autobiografic poems like 'Dhanya re divasa á aho' or short jottings in bis diary or in his letters etc. From these writings, it is quite clear that he had undergone spiritual experience of a very high degree.
In the present paper, an attempt is made to point out how the important elements of Mysticism are to be found in the writings of Śrimad Rajchandra.
(1) Mystics claim to have undergone a direct immediate first hand intuitive experience of God or the Ultimate Reality Srimad Rajchapdra claims to bave had such an experience. Such a claim is there in his wirtings at a number of places. For example, he refers to this Experience'in his short autobiographical account written in the poem “ Dhanya re divasa ā aho."
(2) Due to the excellent super-normal experience the mystic experiences of bliss wbich is quite distinct from ordinary sense pleasures
Page #467
--------------------------------------------------------------------------
________________
80
Jaioa Sahitya Samaroh - 2 Śrimad Rajchandra refers to such an experience of bliss at a number of places.
(3) On account of the experience, the Mystic becomes free from doubts. Śrimad expresses this state in his poems especially the line ‘Māraga Sācā mila gaya chhut gaye sandeha.'
(4) Sometimes mystics have the experiences of seeing super-normal visions, listening to superpormal sounds etc. Yogis refer to the unstruck sound ( anahata nāda ) Sudhā Ras or Amrita Ras etc. Śrimad claims to have had the experience of Sudha Ras and the experience of seeing sparks at a particular time during his Sadhanā. One or two references to anāhata nāda by some interpreters. All this only strengthens our thesis that he was a mystic.
(5) Mystics sometimes undergo the exprience of Dark Night of the Soul.' In this state the mystic feels that he is abandoned by God. He undergoes extreme mental torture on account of the thought of being deprived of the superb spiritual treasure of illumination. Patranka 161-162 in Srimad's writings can be said to be the expression of the Dark Night of the Soul.
(6) The Mystic is faithful to his exprience
Page #468
--------------------------------------------------------------------------
________________
Mystic Elements in the Writings of Srimad Rajchandra 81 and to the Truth that he has realised rather then to the dogmas of any particular religious denomination. This trait is cleary evident in the writiogs of Śrimad Rajchandra.
(7) Due to the Mystic Experience, the mystic experiences identify with the Supreme Reality. He realises that there is no difference between his pure nature and the Supreme Reality. This experience of identity may lead to utterence where the mystic adores himself. Such utterences are not wanting in Srimad's writings. To quote only one :
અવિષમપણે જ્યાં આત્મશાન વતે છે, એવા o's 214745' ñ 34?*? * 47781?..."
(4713 376) (8) As the mystic is aware of his greatness from the transcendental point of view, he is also aware of limitations from the emperical standpoint. As a true spiritualist, Srimad is aware of his own limitations not only this, he even confesses what are his limitations. He even magnifies his own limitations so that he may be able to free himself from them as soon as possible.
(9) Though the mystic lives in the body he realises that he is distinct from the body.
Page #469
--------------------------------------------------------------------------
________________
82
Jaina Sahitya Samaroh - 2 He lives in a state of soul-consciousness and not in the state of body-consciousness like ordinary people. Srimad Rajchandra definately lived in such a state of soul-consciousness. He himself says, " 247 ÈG 4122 07 27 3 3 2 24641377
(412. His 4€ 2419 ." While ordinary human beings are not free from the deluded notion of "I am the body” even while they are in sleep; here we have an individual who is so much detached from the body that he has to make efforts to remember that he is in the body.
The above points make it quite clear that Srimad Rajchandra was a mystic in his own right. He expresses his inner states by using both Jaina and Hindu4 terminology. His writings definately give us an idea of the high mystic attainments of his; but more important is the fact that he too has been unable to express fully all his mystic states. This is quite natural for mystic experiences are beyond the realm of concepts and language can at the most give a faint idea of the real experience.
References 1. uzis 170, 317, 329, 368 3. 4715 32 iii 2. yais 95
4. yais 158, 255 etc.
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો
હ૦
કિંમત રૂ. (૧) અધ્યાત્મક૯૫કુમ : આચાયપ્રવર શ્રી મુનિસુંદરસૂરિ-વિરચિત ૨૫
વિવેચક : શ્રી મોતીચ'દ ગિરધરલાલ કાપડીઆ (૨) જૈન દષ્ટિએ યોગ : શ્રી મોતીચ'દ ગિરધરલાલ કાપડીઆ | (૩) શ્રી આનંદઘનજીનાં પદો (ભાગ ૧),
વિવેચક : શ્રી મતીચ'દ ગિરધરલાલ કાપડીઆ ૪) શ્રી આનન્દઘનજીનાં પટ્ટા (ભાગ ૨ )
વિવેચક : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૫) શ્રી આનંદઘન ચાવીસી
વિવેચક : શ્રી મોતીચંદ ગિરધરલાલ કા પડીઆ ૬) શ્રી શાંતસુધારસ : મહાપાધ્યાય વિનયવિજયજી-વિરચિત ૩૨
વિવેચક : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ( ૭) પ્રશમરતિ : શ્રી ઉમાસ્વાતિ વાચક-વિરચિત
વિવેચક : શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૮) જૈન ગુજ૨ કવિઓ (ભાગ ૧),
સ ગ્રાહક અને સંપાદક : શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ.
| પુનઃ સ સકરણ : હૈ. જય"તભાઈ કોઠારી દ) જૈન સાહિત્ય સમારેહુ ( ગુરછ ૧) b) જૈન સાહિત્ય સમારોહ ( ગુચ્છ ૨)
www.jaingib