________________
- જેના સાહિત્ય સમારોહ મ ગુગળ ૨ છે જેને કોઈ ઠેકી ન શકે. રાજાએ હુકમને અનાદર કરનાર બુક પિતાને પુત્ર હેય તે તેને પણ સાંખી લેવો ન જોઈએ. અપરાધી
ઓને – અનિષ્ટકારીઓને ક્ષમા કરવી એ ચતિઓનું ભૂષણ છે, રાજાનું નહિ. - અપરાઘારિવુ પ્રરા વતીનાં મૂષ ને મહીપતાનાં (૬–૩૭) દુષ્ટોને દંડ ન કરનાર રાજ માટે તેનું રાજ્ય નાર સમાન બની જાય છે (૬-૪૨ ). વળી અન્યાયકર્તાઓને સાંખી લેનારે રાજા પિતાને પણ સર્વનાશ નેતરે છે (૮-૨ ). રાજાએ રાજદંડ ધારણ કરવાનું પ્રયોજન પણ આ જ છે. જેને જેટલે. દોષ હોય તેને એટલા પ્રમાણમાં શિક્ષા કરવી તેને દંડનીતિ કહે છેઃ યથા ઇsuળાનં ઢંઢનીતિ: (૯-૨). દંડનું પ્રયોજન અપરાધીઓને શુદ્ધ કરવાનું છે. જેમ વૈદ્ય દર્દીની સારવાર કરી તેને રોગમુક્ત કરી નીરોગી બનાવે છે તેમ રાજા અપરાધી મનુષ્યોને શિક્ષા કરી તેમને શુદ્ધ કરે છે – ચિકિત્સામ રૂ ષવિશુદ્ધિ હેતુ03: } (૯-૧).
Y,
સોમદેવસૂરિને મતે રાજાએ એ બાબત સતત સ્મરણમાં રાખવી જોઈએ કે રાજદંડ પ્રજાનું પાલન કરવા માટે છે, ધનસંપત્તિ એકત્ર કરવા માટે નહિ – પ્રકારના રસ્તા ટુર પ્રયતે જ ધનાર્થમ્ | (૯-૩).
(૭) લાંચ એ એ રોગ છે જે રાજા અને પ્રજા બંનેના કલ્યાણને કેરી ખાય છે. લાંચ રૂપી પ્રવેશદ્વારમાંથી બધાં પાપ પ્રવેશે છે (૧૭–૪૨). લાંચ પર જીવનાર લે કે પોતાની માતાના સ્તન કાપી નાખતાં પણ ખચકાતા નથી (૧૭-૪૩). રાજા પોતે લાંચ લે તે તે અત્યંત ભયંકર છે. રાજા પોતે જ લાંચ લઈ કામ કરે તે તેમાં કર્યુ કલ્યાણ થાય ? દેવતા પોતે જ ચોર સાથે મળી જાય તો પ્રજાનું કુશળ કયાંથી થાય ? (૧–૪, ૪૭) છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org