________________
૨૦૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે
ધાળકા : .
ચૌદમા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમાળામાં ઉલ્લેખ કર્યો છેઃ
ધવલકઈ એ પાસુ કલિકુડ, જિગુહા વસંતીય પાસવરે.” ઈડર :
- એના સંબંધી તેની ચૈત્યપરિપાટીમાં શહેરનું તેમજ જિનમંદિરનું વર્ણન આ પ્રમાણે છે: “તલહટ્ટાઈ શ્રી પાસના પ્રાસાદ નિહાલ, પૂજીએ પણુમીએ પાસ સામિ, પાતગ સવિ ટાલ; ખમણ વસહી વેપી હરખિ, ગિરિ સિરિવરિ વડીઆ, આગલિ આદિ જિણંદ, ભમણ દીસઈ પાવડીઆ.”
સેળમા સૈકાના શ્રી સુધાનંદસૂરિના કઈ શિષ્ય ઉપરોક્ત રચના કરી છે. ગિરનાર :
પર્વત ઉપર સંગ્રામ સોનીની ટ્રેક આવે છે. શ્રી હેમહંસગણિએ વિક્રમ સંવત ૧૫૦૨ થી ૧૫૧૭ વચચે રચેલી “ગિરનાર ચૈત્ર પવાડી માં આ ટ્રેકના ઉદ્ધારક તરીકે ઓસવાલ સોની સમરસિંહ અને માલદેવને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે :
સમરસિંહ – માલદેવ તણુઉ ઉદ્ધાર નિહાલઉં, મંડપિ મેડિઆ અતિવિસાલ ચઉવીસ જિણાલઉં.”
ભાવહર્ષના શિષ્ય રંગસાર-કૃત “ગિરનાર ગિરિ ચૈત્ય પરિપાટી”માં પણ આ કથનને પુષ્ટિ આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવેલ છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org