________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ ...
(e) The State of a Living Being on the Fourth
Gunasthanak - Dr. Nilesh Dalal (Bombay) (૧૦) પ્રત્યાખ્યાન અથવા પચફખાણની મહત્તા – પ્રા. (કુ.) ઉત્પલા
કાંતિલાલ મેંદી (મુંબઈ) (૧૧) અનેકાન્તવાદ અને આપણે – શ્રીમતી સુધા ઝવેરી (ભૂજ) (૧૨) શાશ્વત સુખ માટેની આવશ્યક ક્રિયાઓ – શ્રી હસમુખ
શાંતિલાલ શાહ (અમદાવાદ) (૧૩) સ્યાદ્વાદઃ જૈન ધર્મની જગતને અમૂલ્ય ભેટ – શ્રી હરેશ
અરુણ જેશી (ભાવનગર) (૧૪) જૈન દર્શનમાં સ્યાદ્વાદ – ડો. ભકિતનાથ જી. શુકલ (વલભ
વિદ્યાનગર)
આ ઉપરાંત કેટલાક વિદ્વાનોના સંશોધનાત્મક કે અભ્યાસ પૂર્ણ નિબંધ આવ્યા હતા પરંતુ તે તે વિદ્વાને હાજર રહ્યા ન હોવાથી તેવા નિબંધો રજૂ થયા ન હતા. એવા નિબ ધોની યાદી આ પ્રમાણે છે: (૧) જૈન ધર્મ અને મૂળ તત્ત્વ એટલે નવ ત નું દહન –
પ્રા. જયંતિલાલ એમ. શાહ (પાલિતાણા) (૨) જૈન દર્શનનાં નવ તત્ત્વમાં સ્યાદ્વાદ – પૂ. સાધ્વીશ્રી પૂર્ણ
ભદ્રા શ્રીજી મહારાજ (ખંભાત) (૩) જૈન દર્શનની વિશિષ્ટતા - શ્રીમતી સરોજ ચં. લાલકા
(કારંજાલાક – મહારાષ્ટ્ર) (x) The Soul Karma Particles and Ghostly
Particles – Neutrinose etc. – શ્રી નિરંજન વખારિયા (ફલીટ, યુ. એસ. એ.)
શ્રી.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org