________________
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
G
શ્રી પ્રીતિબહેન શાહે શીતળાના રાગમાં આંખ ગુમાવીને પણ ૫. સુખલાલજીએ કેવી રીતે શાસ્ત્રાભ્યાસ કર્યાં અને કેવા સમ તત્ત્વવેત્તા બન્યા તેની પ્રચ`ડ અને ભવ્ય પુરુષાર્થગાથા રજૂ કરી હતી, જ્યારે પ્રા. ગુલાબ દેઢિયાએ પં. સુખલાલજીના દર્શન અને ચિંતન ' ગ્રન્થના આધારે ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં એમનુ પ્રદાન કેવું બહુમૂલ્ય રહ્યું તેની વિશદ અને વિગતે છણુાવટ કરી હતી.
C
અન્ય નિષધા
આ બેઠકમાં ઉપક્તિ નિબધાની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાન અને અભ્યાસી×ાએ પણ જુદા જુદા વિષય પર નિબંધો રજૂ કર્યાં હતા, તેની વિગત આ પ્રમાણે છે :
(૧) સદાલપુત્ત અધ્યયન : એક અવલાયન –પ્રા. અરુણ જેશી ( ભાવનગર )
(ર) જૈન દર્શનમાં મનનું સ્વરૂપ-પ્રા. નાનક કામદાર (ભવનગર) (૩) જૈન દÖન અને નમસ્કાર મહામંત્ર – પ્રા. કૈાકિલાખહેન શાહ ( મુંબઈ )
-
(૪) દુર્લભ માનવ ભવ – કુમારી વર્ષા મેાદી ( મુંબઈ )
-
(૫) સિદ્ધિના મમ, સંયમના ધમ – શ્રી રાહિત શાહ (અમદાવાદ)
(૬) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી – પ્રા. મલુકચ ૬ ૨. શાહ (અમદાવાદ)
-
(૭) જૈન દશ નનુ વિશ્વ ઃ આચાર, વિચાર તે પ્રદાન – શ્રી નાનાલાલ વસા ( મુ`બઈ )
(૮) અહિંસાનાં પરિમાણ – શ્રી તેમચંદ્ ગાલા (મુંબઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org