________________
શ્રીમદ્ શે નિજયજી મહારાજ અને ખંભાત ૧૭૩
માનસને નગ્રત કરવા માટે અતિ ઉપયોગી બનશે તેથી આશા રાખવી અસ્થાને નહી' ગણાય. અને એ રીતે તેમના બનાવેલા ગ્ર ંથાનું વાંચન-મનન-પરિશીલન થાય, અનુપલબ્ધ પ્રથાની શોધ-ખાળ થાય, અપ્રગટ હોય તે પ્રગટ થાય તે તેમની સાી સેવા છે.
વળી તેમનાં વચને પ્રમાણે યથાશકય માર્ગોના પાલનરૂપ આછામાં ઓછી જરૂરિયાતાથી આપણા જીવનને નિભાવવા જેટલે સ્વાત્યાગ કેળવીએ કે જેમાં અશતઃ ભૂતમાત્રની સેવાને ફાળા આવે તેમજ તેમણે આપેલેા વારસા જાળવી રાખ્યા ગણાય. નહીં તા વારસામાં મળેલી વસ્તુને દુરુપયોગ કરનાર અકુલીત પુત્રની જેમ આપણે પશુ આવા મહાપુરુષાતે અન્યાય આપી રહ્યા હોઈએ એમ. શું નથી લાગતું ?
તા અને તેટલા તન-મન-ધન ખર્ચી તેમના અપ્રકાશિત પ્રથાને પ્રકાશમાં લાવવા અને પઠન-પાઠનના મેાટા વર્ગો, ઇનામે અને ઉપાધિઓની યાજના કરવી તે હાલના તબકકે અતિ આવશ્યક છે.
ઉપાધ્યાયજી સમથ તાર્કિક હતા, એટલું જ નહિં પણ ભારે!-- ભાર અધ્યાત્મજ્ઞાની પણ હતા, એ તેએશ્રીના બનાવેલા ‘ અધ્યાત્મસાર ', ‘ અધ્યાત્મ પનિષદ્ ’, જ્ઞાનસાર' વગેરે ગ્રંથાથી સ્પષ્ટ
"
માલુમ પડે છે.
પૂના મહાપુરુષો જિનભદ્રષ્ણુિ, ક્ષમાશ્રમણુ તથા સિદ્ધસેનદિવાકરનાં પરસ્પર વિરુદ્ધ દેખાવા છતાં નયાપેક્ષ વચનને બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું. છે. તે વત માન પૂ. આચાર્ય' પુંગવાએ ધ્યાનમાં લેવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org