________________
અનુમાનપ્રમાણને આધારે ‘અનુયોગસૂત્ર'ના કાનિણૅય ૧૯૩ સૈકાથી ઈ. સ. મીા સૈકાની વચ્ચે મનાય છે.. પતિ રાહુલ સાંકૃત્યાયને અક્ષપાદનેા સમય ઈ. સ. ૧૫૦ માન્યો છે. ચરકના સમય ઈ. સ. પૂ. પહેલેા-બીજો સૈા છે. નાગાજુ નને સમય ઈ. સ. ૨૫૦ ના છે. પ્રમાણચર્ચાની બાબતમાં અનુયોગદ્વારસૂત્ર ન્યાયસૂત્રની વધારે નજીક છે. વળી, તેમાં ન્યાય-વૈશેષિક, માડર ઇત્યાદિ. માંથી કાઈનું અનુસરણ હોય તેમ જણાતુ નથી. એવી સ્થિતિમાં તેમજ તરગવતી જેવા ગ્રંથાનો તેમાં ઉલ્લેખ છે તે ધ્યાનમાં લેતાં અનુયોગદ્દારત્રને ઈ. સ. ની ખીજા-ત્રીજા સૈકાની આસપાસની રચના માનવામાં કાઈ માધ નથી. ઈ. સ. ૩૦૦ પછી તે તેનો સમય કલ્પી શકાય તેમ નથી જ
પાદટીપ
૧ આવશ્યકનિયુક્તિ ', પત્ર ૧૪૩
<
२ श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिक पञ्चशतवर्षान्त स्वर्गभणितिपट्टावल्यादौ दृश्यते ।
:
3 गोयमा से किं तं प्रमाण । प्रमाणे चउव्विहे पण्णत्ते ત' નટ્ટા-પરચાવે, અનુમાળે, સોળે ગામે નહીં - अणुयोगद्वारे तहा यव्वं प्रमाण ।
' ૧. શ.' ૬, ૩. રૂ, સૂત્ર ૧૬૨
४ प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि ।
Jain Education International
· ૫. સ. ' પૃ. ૮૪
"
- गौतम अक्षपाद ન્યાય સૂ. ૨/૨/૨
.
For Private & Personal Use Only
www.jainelibrary.org