________________
જૈન સાહિત્ય સમાગ્રહ – ગુચ્છ ૨
૧૬૦
(૪) આત્મકૃત અથવા આત્મસ વેદનીય
૧. વાતથી, ૨. પિત્તથી, ૩. કાથી અને ૪. સનિપાતથી થતા ભયંકર રોગ રૂપી ઉપસ`ગઆત્મસવેદનીયના આ ચાર પેટા પ્રકાર ખીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે પડેલુ કહ્યુ. વગેરે ખૂ`ચવુ', (ર) અ ંગાનુ` સ્તશ્ચિંત ખાડા વગેરેમાં ઉપરથી પડી જવું અને (૪) ખાહુ વગેરે અ ંગેનુ પરસ્પર અથડાવું,
·
મનુષ્યજીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવે અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂ་ઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીઓનુ` શરણુ` લે છે, ખાધા-આખડી માને છે.
(૧) નેત્રમાં થવું, (૩)
શ્રદ્ધાળુ માણસા માટે, સ`કટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. ‘નવરત્નમાલા ’માં એક સ્તુતિમાં વિજયા જયાદેવીને ઉદ્માપન કરવામાં આવ્યુ છે કે હે દેવી ! તું લેાકેાનું નીચેના ભયે તથા ઉપદ્રામાંથી રક્ષણ કર :
"
Jain Education International
(૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે ખીજી કાઈપણ રીતે ઉત્પન્ન
.
"
"
થતા ‘ જલ ભય. ' (૨) અચાનક આગ ફ્રાટી નીકળવી, દવ પ્રકટવા કે ખીજી કોઈપણ રીતે ઉત્પન્ન થતા ‘ અગ્નિ ભય, ' (૩) સ્થાવર 'કે જંગમ ‘ વિષ ભય, ' (૪) જૂદી જુદી જાતના સાપે। તરફથી થતા વિષધર ભય. ’ (૫) ગેાચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહે તરફથી થતા ‘ગ્રહચાર ભય. ' (૬) જુદાં જુદાં અનેક કારણાથી ઉત્પન્ન થતા ‘રાજ ભય.' (૭) જુદાં જુદાં કારણેાથી ઉત્પન્ન થતા ‘રાગ ભય,' (૮) લડાઈ કે યુદ્ધતા ભય (૯) રાક્ષસનેા ભય (૧૦) શત્રુ-સમૂહતેા ભય, (૧૧) મરકી કે અન્ય જીવલેણુ રાગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવ. (૧૨) ચાર-ડાકુ તથા ધાડપાડુ
For Private & Personal Use Only
www.jainelibrary.org