________________
ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ ૨૧
જેવી વિભૂતિ અને કવિવર ટાગોર જેવાની તાત્ત્વિક ચર્ચાથી કે નિવેદનથી માનવજીત અટકવાની નથી. એની શેાધ, પ્રતીતિ, આત્મનિરીક્ષણ અને આત્મદર્શનથી થાય. સમૂહક નું તત્ત્વજ્ઞાન એમાં કેટલુ ઉપયાગી અને ઉપકારક થઈ શકે એ તરફ અગુલિનિર્દેશ કરવાને આ છણાવટના હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org