________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૧
તેમ અનેકાંતવાદી કહે નહિ, સર્વ ધર્માંમાં વિધિ-નિષેધા અને આચારામાં જેમ કેટલીક સમાનતા જાય છે તેમ અસમાનતા પશુ પાર વિનાની છે. ભઠ્યાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આદિ વિભાગે। બધે સમાન નથી. તેવી જ રીતે હિંસા-અહિંસા, સત્ય-અસત્યાદિના વિધિનિષેધા, ઉત્સગ અપવાદે બધે સરખા કહેવા સર્વ ધર્માંના અનભ્યાસનું ફળ છે, એકાંત અને અનેકાંત દુનના જીવાજીવાદિ તત્ત્વવિષયક વિવેચના વચ્ચે તેા આસમાનમીત જેટલું અંતર છે. આમ છતાં પણ બધા ધર્મો અને તેના પ્રણેતાએ વચ્ચે સંપૂર્ણ સામ્ય છે, મૌલિક અંતર નથી તેમ કહેવું તે સ્યાદ્વાદ નહિ પણ મૃષાવાદ છે. સ્યાદ્વાદીનેાસ ધમ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે એળખી સત્યના સ્વીકાર અને અસત્યને પરિહાર કરવામાં રહ્યો છે. અસત્યને ખેાટે પક્ષ ન કરવા અને સત્યને ખાટા દ્વેષ ન કરવા, એ સ્યાદ્વાદની સાચી માત્મ્યસ્થતા છે. ચાાદીની માધ્યસ્થતા શ્રી હરિભદ્રસૂરિના શબ્દોમાં તરી આવે છે. તેમનુ' કહેવુ છે અન્ય શાસ્ત્રોના દ્વેષ કરવેશ યાગ્ય નથી. પરંતુ તે જે કહે છે તેના વિષયને યત્નપૂર્વક શોધવા. તેનુ જે કંઈ સચન છે તે દ્વાદશાંગીથી અન્ય નથી. ' કાઈ પણ વચન સ્યાદ્વાદીને સ્વય પ્રમાણુ કે અપ્રમાણુરૂપ નથી. જેને વિષય પ્રત્યક્ષ યા પરાક્ષ પ્રમાણથી અવિરુદ્ધ હોય તે વચન, સ્વશાસ્ત્રનું હોય કે પરશાસ્ત્રનું હેાય, પ્રમાણુરૂપ છે.
<
'
સ
સર્વાર્થ સિદ્ધિના મૂળમાં અનેકાંત દષ્ટિ છે. સ અનર્થાંના મૂળમાં એકાંત ષ્ટિ છે.
અનેકાંત સુમતિ છે, એકાંત કુમતિ છે.
અનેકાંત સદાગ્રહ છે, એકાંત દુરાગ્રહ છે.
: -
અનેકાંત સંવાદ છે, એકાંત વિસ`વાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org