________________
સામાયિક
૩૬૩ ત્રિકાળ વંદના હેજે. ઝાષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, વારિણુ, એ ચાર શાશ્વતા જિનને મારી ત્રિકાળ વંદના હેજે. દશ મનના, દશ વચનના, બાર કાયાને એ બત્રીસ દેશ માંહેલો સામાયિક વ્રત માંહે જિ કે કોઈ દોષ લાગ્યો હોય તે સવિતું મને-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તમેવ સર્ચ તિસંકે, જજ જિહિ પઇયં તં ધમ્મ સવ્વ ફલં મમ હેઈ. સાચાની સહણ, જુઠાનું મિચ્છામિ દુક્કડં છે સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણું પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન છે
(ઓ) દિગબર (કાનજીસ્વામી મત)
અમિતગતિકૃત સામાયિક પાઠ ૩૩ ક પ્રમાણે છે; ગાંધી નંદલાલ રાયચંદભાઈ બોટાદ (કાઠિયાવાડ)માં પ્રકાશિત થયું છેવિ. સં. ૨૦૦૪માં તે જોઈ લેવું.
ચોવીસી, વર્તમાન ચોવીસી ને મહારી ત્રિકાલ વંદના હેજે. ઋષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, વારિણુ એ ચાર શાશ્વતા જિનને મહારી ત્રિકાલ વંદના હેજે. દશ મનના, દશ વચનના, બાર " કાયાના એ બત્રીશ દોષ માંહેલે સામાયિક વ્રતમાં જિક કે દોષ લાગે છે, તે સવિ હું મને-વચન-કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં.” તમેવ સચ્ચે નિશંક, જે જ જિર્ણહિ પઇયં તે તે ધમ્મ સવ્ય ફલ મમ હેઇ, સાચાની સહયું, જુફાનું મિચ્છાસિ. દુક્કડં | સર્વ મંગલમાંગલ્ય સર્વ કલ્યાણકારણું પ્રધાન સવ ધર્માણાં જેન જયતિ શાસનું છે
(ઓ) દિગમ્બર (કાનજીસ્વામી મત) : સત્વેષ મિત્રી ગુણિષ પ્રમાદ, કિલશ્કેલુ છેષ કૃપાપરત્વમ છે ? - માધ્યભાવ વિપરીતવૃત્તો સદા માત્મા વિદધાતું દેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org