________________
જૈન સાહિત્ય સમારોહ - શુક્ર ૨ સામયિકમાં આહારજ્ઞા, ભયજ્ઞા, મિથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા સાંહેની ફઈ સત્તાનું સેવન કર્યું હોય તે તસ સિરામિ દુક્કડ.
સામાયિકમાં અતિક્રમ,વ્યતિક્રમ, અતિચાર, અણચાર જાણતાંઅજાણતાં મને-વચન-કાયાએ કરી કેઈ દોષ લાગ્યો હોય તે તલ્સ મિચ્છામિ દુક્કડ,
સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાયું. વિધિએ કરતાં અવિધિએ થયું હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ, . સામાયિકમાં કાન માત્રામીંડી-પદ-અક્ષરજૂર્વ-દીર્ઘ છું – અધિક-ત્રિપરીત બોલાયું હોય તે અરિહંત અનંત સિદ્ધ કેવીવી સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
(ઈ) નાની પક્ષ : સ્થાનકવાસીઓની જેમ નીચેના ફેરફાર સાથે “એયસ નવમસ્સ”ની જગ્યાએ પહેલા નવમાઉપરની વિધિ મુજબ આદરેલા મારા સમતારૂપ સામાયિક વ્રતને વિષે કહેવું, છેલ્લે “અક્ષર, હૃસ્વ, દીર્ધ” બોલવું નથી. - (ઈ) મૂર પા૦ :
સામાઈયે વચ જતો જાવ મણે, હેઈ નિયમ સંજતો છિન્નઈ અસુહ કમૅ સામાઈયે જરિયા વારા જ સામાઇયે મિ કએ સમણે ઈવ સાવઓ હવઈ જા;
એએણ કારણેણં બહુ સામાઈયં કુજના ધારા | સામાચિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાયે વિધિ કરતાં છે અવિધિ આશાતના કઈ હોય તે કવિ તું મનવસાકાસાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org