________________
૧૦૦
જૈન સાહિત્ય સમારેાહ – ગુચ્છ તેં
સમય એટલે આત્મા. આત્મા આત્માભય (પુદ્ગલમય નહિં) અને એટલે પરમાત્મા થાય. સમયમય-સ્વમય-તન્મય.
આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અસત્ા દ્રષ્ટા છે અને સતને ભાતા છે.
જ્યારે તેથી વિપરીત વમાનમાં આપણે અસત્ના ભેાક્તા બની ગયા છીએ. પરિણામે સત્તા (સ્વરૂપના ) ભોક્તા થઈ શકતા નથી.
સમાધિ એ ધ્યાનના એક છે, અને કેવલજ્ઞાન એ સમાધિનુ ફળ છે.
મન-વયંન-કાયાના યાગને સ્થિર કરવા તેનુ નામ ધ્યાન.
ખેલવું એટલે સંસાર, વિચારવું એટલે સૌંસાર, ઇચ્છવુ એટલે સ‘સાર. ખાલીએ નહિ, વિચારીએ નહિ, ઇચ્છીએ નહિ ત સંસાર શું ?
ધ્યાન એટલે જ ખેાલવું નહિ, વિચારવું નહિ, ઇચ્છવુ નહિ. માટે જ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ છે જે અષ્ટપ્રવચન પાલન જ મેાક્ષમાગ છે.
સ્વરૂપને અનુરૂપ જેટલા ભાવા કરીએ તે સાધના છે, જ્યારે પરને અનુરૂપ થવુ તે સંસારભાવ છે.
જ્ઞાનથી જ્ઞાનનું ધ્યાન કરવું એ રાજયોગ છે.
અધાતિકમ ના ઉદયને ન વેતાં દેવલ આત્માને વૈદવા તેનુ નામ ધ્યાન છે.
વિચાર એટલે પદાથ સ્વરૂપની બૌદ્ધિક તપાસ. ભાવના એટલે લક્ષ્યને આંખવાની લાગણી. ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા. આત્માનું સ્વરૂપ સ્થિર છે. પ્રદેશ સ્થિરતા અને ઉપયેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org