________________
૩૪૪
૧. દિગમ્બર ( કાનજીસ્વામી મૈત) વિધિ પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ નવ અથવા ત્રણ વાર તમસ્કારમ ત્રના ઉચ્ચાર કરી ૧ર આવત, ૪ શિરાન્નતિ, બધી જ દિશાઓમાં કરવી. ચોગ્ય આસન પર બેસીને અથવા ઊભા રહીને આચાર્ય શ્રી અમિતગતિકૃત ' સામાયિક – પાઠ' કહેવા તથા તેના અર્થનું ચિંતન કરવું. સામાયિક – પાડતા સ્વાધ્યાય સંપન્ન કરી શેષ કાળમાં આત્મચિંતન કરવું. સામાયિક કાળ પૂરા થવા આવે એટલે ઊભા થઈને નમસ્કારમ ત્રના નવ વાર ઉચ્ચાર કરવા. ભાવસહિત પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી સામાયિક સપન્ન કરવું.
B
~~ સાહિત્ય સમારેાહ – ગુચ્છ ૨
-
૨. શ્વેતામ્બર તેરાપથ વિધિ :
1.
.
* તિક્ષ્ત્તોસૂત્ર'થી ગુરુવંદન કરી કરેમિ ભંતે 'ના પાઠથી સામાયિક વ્રતનું ઉચ્ચારણ કરવું, ' ઇરિયાવહિયસૂત્ર ’ અને ‘ તસ્સાત્તરીસૂત્ર' કહ્યા બાદ અન્નત્થસૂત્ર’ ‘તાવકાય' સુધી ખેલી મૌન ‘લાગસ ’ તથા ‘નવકારમ ત્ર'ના કાઉસ્સગ કરવા. ‘તમા અરિહંતાણું કહી ‘ લોગસ્સું ' પ્રગટ ખાલવુ’. ‘ શનવ ' ( નમુત્યુ)ના પાઠ કરી ૧૫ મિનિટ ‘અલિયાડલા'ના જાપ કરવા, ૧૫ મિનિટનુ કાયોત્સર્ગ કરવુ. ૧૫ મિનિટ ત્રિશુંપ્તિ અનુષ્ઠાન કરવું, સામાયિકવ્રતમાં લાગેલા અતિચારાની આલાચના કરી • મિચ્છામિ દુક્કડ'' કહેવુ અને સામાયિક ખારવું.
C.
૩. શ્વેતામ્બર સ્થાનકવાસી વિધિ :
<
નમસ્કારમત્રના પાઠ કડી, ગુરુવંદન તિક્ષુતોના પોથી કરવુ. ઈંરિયાવહિય સૂત્ર ' તથા ‘તસ્માત્તરી 'નો પાઠ કરી પરિ ચાન્દ્વય અને નવકારમંત્રની મૌન કાઉસ્સગ કરવો. તેમાં અરિહંતાણુ ” કહી પ્રગટ · લોગસ્સ ' માલવુ કરિમ ભંતે 'ના
?
.
"
•
Jain Education International
C
6
For Private & Personal Use Only
www.jainelibrary.org