SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું - સામાજિક સ્વરૂપ પન્નાલાલ ૨. શાહ ઈ. સ. ૧૯૩૪ માં બિહારમાં ધરતીકંપ થયો. રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ આ ઘટનાને હિંદુ સમાજના કલંકરૂપ અસ્પૃશ્યતાના અન્યાયી વલણ સાથે સાંકળી, કુદરતની આ ઘટનાને અસ્પૃશ્યતાના ફળસ્વરૂપ લેખાવી હતી. તેમણે કહ્યું : “આપણામાંથી જેમને ઇશ્વર પર શ્રદ્ધા હોય તેમણે માનવું જોઈએ કે આ અવર્ણનીય આપત્તિની પાછળ પણ મનુષ્યનું કલ્યાણ કરનાર ઈશ્વરી હેતુ રહેલે હશે. તમારે મને વહેમી કહેવો હોય તે ભલે કહેજે; પણ મારા જેવા માણસથી. એમ માન્યા વિના રહેવાતું નથી કે આ ધરતીકંપ એ ઈશ્વરે આપણુ પાપને માટે મેકલેલી સજા છે. હડહડતા નાસ્તિકને પણ એટલું ચોખ્ખું દેખાવું જોઈએ કે આવા ઉત્પાતનું કારણ ઈશ્વરી ઈરછા સિવાય બીજું હેઈ શકે નહિ. * * * મારે મન બિહારની આફત અને અસ્પૃશ્યતાનિવારણ કરવા માગનાર સુધારકે આ ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે” કોઈ પણ ભૌગોલિક હકીકત કે સચરાચર સૃષ્ટિની ઘટનાને વૈજ્ઞાનિક ઢબે સમજવી–સમજાવવી જોઈએ. એને બદલે ગાંધીજી જેવી વિભૂ તિ આ ભૂકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે એ હકીકત વિસ્મયજનક લાગે. આવું અતાર્કિક કારણ આપવામાં પ્રજના વહેમેને પોષણ આપવા જેવું પં, જવાહરલાલ નહેરુ અને કવિવર ટાગોરને લાગ્યું હતું. કવિવર ટાગોરે પોતાના આવા પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy