________________
૨૦૨
-
કૈશરિયાજી – તારંગા – વરકાણા – જીરાવલા – સ્થ ́ભણુપુર તીર્થમ ઉલ્લેખ કરવામાં આવેલેા છે.
જૈન સાહિત્ય સમારેાહ – શુચ્છ ૨
-
શત્રુ ંજય તીથ – ગિરનાર – ભરૂચ – સષપુરી અથવા સાચાર નગર તથા મુદ્ગાર ગામના ઉલ્લેખ જગ ચિંતામણી 'ના પાઠમાં આવે છે: “જય વીર સચ્ચરી મંડણુ,''
પુખ્વરદીવતૢમાં પુષ્કરવરનામા દ્વીપના અર્ધા ભાગમાં ધાતકી ખંડમાં અને જંબુદ્રીપમાં, પાંચ ખૈરવ્રત અને પાંચ વિદેહમાં વિચરતા તી કરાને હું નમસ્કાર કરું છું એવી ભાવના સ સ્થળે આવેલ નામી-અનામી સહુ તી પ્રત્યેા ભક્તિભાવ હ્રદયમાં ઉપસાવી જાય છે.
નવપદજીની આયંબીલની આળીના અવસરે ધણું સ્થળે શ્રીપાલ રાજાના ર્ સ વંચાય છે. એમાંથી થાણા – નાલા સેાપારા - ભૃગુકચ્છ ( ભરૂચ ) ઇત્યાદિ સ્થળાા મહિમા તે કાળે કેવા હતા તેનું ચિત્ર નજર સમક્ષ ખડું થઈ જાય છે.
પ્રસિદ્ધ પ્રભાવી શ્રી માનદેવસૂરિનાડુલ નગરમાં ચામાસ રહ્યા હતા ત્યારે શાક ભરી નગરીમાં ઉપદ્રવેા થયા તેની શાંતિ અથે લઘુ શાંતિ સ્તાત્ર'ની રચના કરવામાં આવી હતી.
e '
સામસુંદરસૂરિના પટ્ટપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિ ‘દેવકુલ પાર ગામમાં ચાતુર્માસ રહ્યા હતા તે સમયે સધને મરકીના મેાટા ઉપદ્રવમાંથી બચાવવા સતિકર સ્તાત્રની રચના કરી હાવાના ઉલ્લેખ છે.
માનતુ ગસૂરિ નામના પ્રભાવશાળી આચાયૅ માં સંવત ૮૦૦ના અરસામાં હ`દેવ રાજને
Jain Education International
અને ચમત્કાર દર્શાવવા માટે ભક્તામરના સુમાળીસ ઢાળ્યે અનાવી દરેક કાવ્યથી ક્રેકી ખેડી તાડી હતી અને હુ દેવરાનને ધમ
» '
વારાણસી નગરીજૈનધમ ના પ્રભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org