________________
જૈન સાહિત્ય સમારોહ–સુચ્છ
આઘણએળગેળા પધાર્યાની માન્યતા પણ ખોટી છે. આ અંગે સૌથી પ્રાચીન પુરા શ્રવણબળગોળને એક શિલાલેખ છે જેમાં ઉજજૈનમાં આવનાર દુષ્કાળથી બચવા શ્રીસંધને દક્ષિણાપથ જવાની સલાહ આપનાર ભદ્રબાહુને ઉલ્લેખ કરતી વખતે એમના પૂર્વે થઈ ગયેલા આચાર્યોની લાંબી યાદી છે, જેમાં પ્રાચીન આચાર્ય ભદ્રબાહુ (જેમને આપણે ભદ્રબાહુ પ્રથમ કહીશું) પછી બીજા કેટલાક આચાર્યોના નામોલ્લેખ પછી મહાનિમિત્તતત્ત્વજ્ઞ ત્રિકાલદર્શ (બીજા) ભદ્રબાહુનું નામ આપ્યું છે. આમ દુષ્કાળની ભવિષ્યવાણ ઉચ્ચારનાર પ્રાચીન ભદ્રબાહુ નહિ પણ તે પછી અનેક ગુરુપરંપરા પછી થયેલા અન્ય ભદ્રબાહુ હતા. પ્રસ્તુત શિલાલેખને આ ભાગ નીચે મુજબ છે :
गौतमगणधरसाक्षाच्छिष्य-लोहार्य-जम्बू-विष्णुदेव-अपરાનિત–ોવર્ધન–મવાદ-વિરાર–છોટ–ક્ષત્રિવાર્ય –ાયनाम सिद्धार्थ-धृतिषेण-बुद्धिलादिगुरुपरम्परीणक्रमागतमहाપુરમહંત સિમવેરોધિતીન્વય-મવાવામિ ૩sઝયિાमष्टांगमहानिमित्ततत्त्वज्ञेन....कथिते सर्व संघ उत्तरापथाक्षिणाપર્થ સ્થિતઃ |
દિગબર પટ્ટાવલિઓમાં, દિગમ્બર પર પરાની પ્રાચીન સ્થવિરોની યાદીમાં પણ બે કે ત્રણ ભદ્રબાહુઓના ઉલેખ મળે છે.
હવે આપણે લાંછનોની વાત પર ઘેડે વધુ વિચાર કરીએ. લાંછનેની આ પરિપાટી કેવી રીતે શરૂ થઈ હશે ? હિંદુ દેવદેવીએનાં વાહને હોય છે જે તેમને ઓળખવામાં મદદ કરે છે પણ તીર્થ અને વાહન હેતાં નથી તેથી તેમની પ્રતિમાઓની ઓળખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org