________________
ન તેનાહિતા
અવતારયાસાર! સરસારિત છે મા પુનહિ વળે નાથ ! જાનારતરણાનિત રૂા મહામાત્ય વસ્તુપાલ (૧૩ મી સદી) રાજપુરૂષ હોવા છતાં ઉત્તમ પતેત્રોનું સર્જન કરે છે. શત્રુંજય ઉપર આદિનાથના દર્શનથી મળેલી પ્રેરણાથી તેમણે તેત્ર રચ્યું દાદા કી “આદિનાથસ્તોત્ર', એમાં કવિ ધાર્મિક વિષયમાં પિતાના મારા વ્યક્ત કરે છે, તેથી સ્તોત્રને “મનેરથમય’ કહ્યું છે. તેમના “અંબિકાસ્તવન”માં નેમિનાથની શાસનદેવતા અને વસ્તુપાલની પ્રાગ્વાટ જ્ઞાતિની કુલદેવતા અંબિકાનું સ્તવન છે. નવમા લેકમાં વરદાન-યાચના છે?
वरदे । कल्पवाल्छि। त्वं स्तुतिरूपे। सरस्वति ।
વાકાનુણં મેક્સ જમવાનુ છે
આ સ્તોત્રમાં અંબિકાને “હિમાલયમાં જન્મેલી હૈમવતી" (લે. ૧), “કુમાર” (ા . ૨-૪), પુરુષોત્તમ-માનનીયા” (લે. દ) અને “સરસ્વતી” (લો. ૯) તરીકે વર્ણવી છે, જે બતાવે છે કે ઉત્તરકાલીન જૈનદેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણ તત્તનું કેવું સંસિથાણું થયું હતું !
આરાધ” એ વસ્તુપાલની અંતિમ રચના છે. એના દશ કમાં સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયતા વર્ણવી. છે. વસ્તુપાલના સમકાલીન અમરચંદ્રસૂરિએ “સર્વજિનસ્તવ'. સાધારણજિનસ્તવન' વગેરે રચ્યાં છે. “સાધારણજિનસ્તવન'ના. આઠેય શ્લોક ક-ચ-ર-ત-પ એ પંચવર્ગના વર્ષોથી રહિત છે, એ. સ્તોત્રની વિશેષતા કે કવિની કુશળતા છે.
રામન્તભદ્રને અનુસરી પાછળથી જે કવિઓએ વિપુલ પ્રમાણમાં ચિત્રબંધતાસંપન સ્તોત્રકાવ્યનું સર્જન કર્યું. એમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org