________________
શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત ૧૭૫
તેમાં તેઓ લખે છે કે –
ઉપાધ્યાયજીનું આંતરિક - આધ્યાત્મિક જીવન ચીતરવું તે તે તેમના જેવા જ કઈ લખી શકે. મારા જેવા અલ્પજ્ઞનું કામ નહીં હું તો માત્ર તેમનું બાહ્ય વિહાર ગ્રંથલખાણ વગેરે સ્થૂલ બાબતેનું આલેખન કરી શકું,
તેમણે લખેલ નિબંધ પરિષદમાં વંચાય અને તે સહુને ખૂબ જ ગમ્યો, જેથી પરિષદે જે તે છપાળે જેની પાછળથી બીજી . આવૃત્તિ થઈ.
ઉપાધ્યાર્ચ અને મહાત્મા આનંદઘનજી અનેક વાર મળ્યા હતા. તે સંબંધી અનેક દંતકથાઓ પણ ચાલે છે. પણ તે લંબાણ થઈ જવાના ભયે અત્રે લખી નથી
આનંદઘનજી મહારાજ ઘણું જ આધ્યાત્મિક અને નિવૃત્તિ. પ્રધાન હતા. જ્યારે ઉપાધ્યાયજીએ આધ્યાત્મિક હેવા સાથે એ પદે. શિક પ્રવૃત્તિ કરી. લેકકલ્યાણના માર્ગને ઉજજવળ બનાવવા સાથે ગ્રંથસર્જન કરી જૈન શાસનને નિરાબાધ રીતે ટકાવી રાખવામાં મોટો ફાળો નેધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org