________________
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૨૩૩
આવા વીરચંદ રાધવજી ગાંધીનુ` સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું હતું. માત્ર સાડત્રીસ વર્ષોંની આયુમાં દૈવી અપૂ` સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકાલને એક શેર છે:
હારે। સાલ નરગીસ અપની મેનૂરીપે રાતી હૈ, ખડી મુશ્કિલ સે હાતા હૈ યમનમે દીદાવર પૈદા.’
છે.
સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે આ નરગીસનુ પુષ્પ હજા વર્ષથી પેાતાની જ્ગ્યાતિહીનતા માટે – મેનૂરી માટે – રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં અને જોનારા (દીદાવર ) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.
વીરચંદ રાધવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક 'દીદાવર હતા 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org