________________
રૂ૫૪
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જિહાણ જોવયાણ તિજ્ઞાણું તારયાણું બુદ્ધાણું બેહિયાણ મુત્તાણું મયગાણું સવનુણું સન્રદરિસીણું સિવ મયલ મરૂચમણુત મકખ) મવ્યાબામપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાક [તે નમો જિણાણું જિયભયાણું] તે(તેજસ્થા. ના.)
(બ) બીજું મુલ્યુર્ણ વર્તમાનકાળે પંચમહાવિદેહક્ષેત્રમાં 'તીર્થકર દેવ બિરાજે છે તેમને કરવાનું છે. સ્થા૦.
નાની જ ઉપરના પાઠ“નામધેયં ઠાણું .ઉપરના પાઠ “નામધેય ઠાણ' પછી “સપાવિ€ કામાર્ગ ” પછી “સંપાવિઉકાભાણું નમો
જિણુણું જિન ભયાણું વદમિ | ભગવંતં તત્થગયું ઈહિયે પાસઉ. મેં ભગવં
તથગયે હગમં” કહેવું. (ક) નમેયુર્ણ મમ ધમ્મગુરુમ્સ ધમાયરિયસ્ય ધમેવદેસયલ્સ અગગુણસંજુસ્સ (સ્થા૦).
| (ક-૧) ત્રીજું નમુFણું મારા ધર્મગુરુ ધર્માચાર્યજી મહારાજષી શ્રી છુ પૂજ્ય
સ્વામીને કરું છું. તે સ્વામીનાથ કેવા છે? પાંચ મહાવ્રતના પાલનહાર, પાંચ ઇન્દ્રિય વશ કરી છે, ચાર કષાયને જીત્યા છે, ભાવસચે, કરણુસએ, જેગસચ્ચે ક્ષમાવિંત, વૈરાગવત, મનસમાધારણ, વયસમાધારણ, કાયસમાધારણા, નાણુસંપન્ના દંસણુસંપના, ચારિત્રસંપના, વેદનઆઈઆસે, મરણ આઈઆસે, ક્રિયાપાત્ર, ધમજાત્ર, પાંચ સુમતીએ સુમના, ત્રણ ગુપ્તિએ ગુપ્તા, છ કાયના પિહર, છ કાયને નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદિના ગાલણહાર, નવાડે વિશુદ્ધ બ્રહ્મચર્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org