Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai
Catalog link: https://jainqq.org/explore/004871/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન Page #2 -------------------------------------------------------------------------- ________________ અબ જાપાન * જેક્શન [શ્રીમાન્ હરિભદ્રસુરિ પ્રભુત પ્રદર્શન-સમુચ્ચયમાંના અને તેને ઉપરની શ્રીગુણરત્નસૂરિની ટકામાંના જૈનદર્શન પ્રકરણનો અનુવાદ] અનુવાદક:પંડિત બેચરદાસ જીવરાજ પ્રકાશક: મનસુખલાલ રવજીભાઈ મહેતા, જીવાભાઇ વી. જેઠવા, “સનાતન જેન” પ્રિન્ટીંગ વર્કસ રાજકેટ–પરા, GS 22મૂલ્ય રૂા. – Iકંe season Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સૂચન. શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના ૧૬ ષનસમુચ્ચય” માં ફૂલ ૨૮૭ ( અનુષ્ટુપુ.) શ્લોકોમાં છે એ દર્શીનેનું માત્ર મૂળ સ્વરૂપ જ દર્શાવેલું છે. એ મૂળ સંસ્કૃત ગ્રંથ ઉપર જે બે ટીકાએ ઉપલબ્ધ ( પ્રકાશિત ) થયેલી છે તેમાંની એક મેટી ટીકા શ્રીગુરત્નસૂરિજીએ રચેલી છે ૧. આ મૂળ શ્લોકા ભાવનગરની પ્રસારક સભા તરથી ‘શ્રીવિરભદ્ર સિરકૃત ગ્રંથમાળા 'માં પ્રકાશિત થયેલા છે. ૨. આ ૮૭ કેમાં ૧૯ શ્લોક મગળરૂપ છે અને રજો, જો ક્ષેક છ દર્શનનાં નામ અને તેને લગતી પરચૂરણુ હકીકત સૂચવે છે. ત્યાર પછી ૪ થી ૧૧૫ સુધીના લેકામાં ઐહૃદન, ૧૫ થી ૩૨!! ક્ષે!કામાં તૈયાયિક દર્શન, ૩૨૫ થી ૪ા શ્લકામાં સાંખ્ય દર્શન, ૪૭ાા થી ૫૮ શ્લેાકેામાં જૈન દર્શન, ૫૮ થી ૬૭ શ્લોકોમાં વૈશેષિક દર્શન, ૬૭ થી ૭૭ લેાકેામાં જૈમિનીય દર્શન, ૭૮-૭૯ શ્લાકમાં છ દર્શનની સંખ્યાને લગતે મતભેદ અને ૮૦ થી ૮।। સુધીના શ્લોકેામાં લોકાયત-ચાર્વાક-મત તથા છેલ્લા અડધા બ્લેકમાં " तत्त्वं ग्राह्यं મુદ્ધિમિઃ ’ એવા ભાવ જણાવેલ છે. ‘ જૈન-ગ્રંથાવળી ' માં આ પ્રકરણના મૂળ શ્લોકા ૮૬ જણાવ્યા છે. ( જૂએ ૩૦ ૭૯ ) મને લાગે છે કે, કદાચ ૮૨ મેા ક્લેક એમનેા કરેલે! નહિ હાય-એ શ્લોકના છંદ, બધા ક્ષેદેશના છંદ કરતાં જુદો છે અને ટીકાકારશ્રી પણ તદ્દનુ ૨ તસ્યાઃ સતિયંતુતિટ્રાન્ તવેન વરોધમારૢ ' (અર્થાત્ ‘ ત્યાર પછી એ સ્ત્રીને તેના પતિએ જે ઉપદેશ આપ્યા તેને જ ગ્રંથકાર જણાવે છે) એ શબ્દોથી એ ૮૨ મા શ્ર્લોને પરકૃત માનતા જણાય છે. એ ક્ષેાક આ છે:-~~~ . 6 " पिब खाद च चारुलोचने ! यदतीतं वरगात्रि ! तन्न I नहि भीरु ! गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् " ॥ ८२ ૯. મૂળ સાથેની આ ટીકા કલકત્તાની રાયલ એશિયાટીક સાસાઇટી તરફથી પ્રકાશિત થએલી છે અને એ જ ટીકા પેથાને આકારે શ્રીઆત્માનંદ સભા ( ભાવનગર ) તરથી પણ મુદ્રિત થએલી છે. આ ટીકા, મળતી ખીજી ટીકા કરતાં ઘણી મેરી છે, તેનું પ્રમાણ ૪૨૫૨ ક્ષેાકનું છે( જૂએ જૈન-ગ્રંથાવળી પૃ૦ ૭૯–૧૦૨ ) મૂળમાં તે શ્રીરભદ્રસૂરિજીએ કત છ Page #5 -------------------------------------------------------------------------- ________________ અને નાની ટોકા શ્રીણિભદ્રસૂરિજીએ બનાવેલી છે. પ્રસ્તુત અનુવાદ " દર્શન કે મતનું ખ`ડનતત્ત્વનું ગ્રહણ કરવું ” ત્યારે ટીકાકારખીએ તે ખંડન-મડને પણ શ્રી એ દર્શનાનાં મંતવ્યે! જ જણાવ્યાં છે—ક્યાય કાઇ મંડન ન જણાવતાં બુદ્ધિમાન પુષોએ વિચારીને એવો ઉલ્લેખ અત્યંત મધ્યસ્થતાપૂર્વક કરેલા છે, મુળનો આશય સ્પષ્ટ કરવા ઉપરાંત એ દર્શનાના લાંબી વીગતથી જણાવેલાં છે. જૈન-દર્શનના મૂળ વિવેચનની જે ધણી જ લાંબી ટીકા થએલી છે-તેને જોવાથી એ ખડન-મંડનાને લગતી હકીકત દરેક વાંચનાર મહાશયને સ્પષ્ટપણે જણાય તેવું છે. ૪. આ નાની ીકા છે –એના કરનારના નામના ઉલ્લેખ જૈનત્ર થાવળીમાં જણાતા નથી. તેમા ( ગ્રંથાવળીમાં ) શ્રીગુણુરત્નસૂરિજીની એ ટીકાઓ જણાવેલી છેઃ એક ત કપર શ્લોકપ્રભાણુ અને બીજી ૧૨૫૨ શ્રેકપ્રમાણુ. મને લાગે છે કે, આ ૧૨પર ક્લેાકવાળી ટીકા—એ આ જ નાની ટીકા હાવી જોઇએ અને ગ્રંથાવળીમાં એના કરનાર તરીકે જે ગુણરત્નસૂરિના ઉલ્લેખ છે તે વ્યાજની ન હેાવા જોઇએ. આ ટીકાને, કથામાંથી પ્રકટ થતો શ્રીચાખબા ગ્રંથમાળા ” તરફથી પ્રકાશિત થએલીમે જોએલી છે. પણ આ પ્રસંગે લખતી વખતે એ, મારી સામે ન હેાવાથી એ સંબંધે કાંઇ લખી શકાય તેમ નધી. એના કર્તા તરીકે શ્રીમણિભદ્રજીને તે હું પ’૦ હરગોવિદાસના " :: गुणरत्नसू रिणा, मणिभद्रेण च विदुषा क्रमशो बृहत्या, लव्या च टीकेया अयं વિમૂવિત: ”( જાએ, તેમનું શ્રીહુંરિભદ્રસુરિચરિત્ર-પૃ૦ ૨૯) આ ઉલ્લેખ ઉપરથી જ જણાવી શકું છુ. આ એ ટીકાઓ ઉપરાંત જૈનમ્ર થાવળીમાં ( પૃ૦ ૮ ) મીજી એ વૃત્તિઓને પણ ઉલ્લેખ મળે છેઃ જેમાંની એક વૃત્ત ( પત્ર-૨૮ ) ની રચના શ્રીવિતિલકસૂરિજીખે કરેલી છે અને ખીજી વૃત્તિ ( સંક્ષિપ્ત હોવાને લીધે-અવર ) હું પત્રી છે, પણ તેના કર્તાના નામને! ઉલ્લેખ તેમાં (ગ્રંથાવળીમાં ) કરેલા જણાતા નથી. શ્રીવિધાતિલકસૂરિજી સંબંધે જૈનગ્ર થાવળીની ટીપમાં આ પ્રમાણેના ઉલ્લેખ જડી આવે છે: 66 1) વિદ્યાતિલક એ સે.મતિલકસૂરિનું બીનું નામ છે. તેઓ મું ૧૩૮૮ માં તીર્થંકલ્પ ( નામના ગ્રંથ ) ને અંતે રહેલું વીરકલ્પ રહ્યું છે. જિનદેવસૂરિ એમના શિષ્ય હતા. આ ઉલ્લેખ દ્વારા આપણે શ્રીવિદ્યા તિલકને ચૈાધ્મા સૈકામાં મૂકી શકીએ, ', Page #6 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિજીએ કરેલા એ ૮૭ શ્લોમાંના ૧૩ કે (જે માત્ર જૈન દર્શનને લગતા છે) અને તે ૧૩ કે ઉપરની શ્રીગુણરત્નસૂરિજીની ટીકા –એ બેને આધારે કરવામાં આવ્યા છે. ટીકાનો અનુવાદ અક્ષરશઃ મુકવામાં આવ્યો છે, તે પણ શરૂઆતનાં કેટલાંક વાદસ્થળો સરળ અને સ્પષ્ટપણે સમજાય તેવા જ એક ઉદેશથી તેમાં ટીકાકારશ્રીની શૈલીને ને અનુસરતાં વાદી અને પ્રતિવાદીના પ્રશ્નોત્તરની શૈલી ક૯પી છે અને બાકીનાં બધાં ય વાસ્થળને, અનુવાદ તે ટીકાકારની લીએ જ કરવામાં આવ્યા છે જ્યાં કયાંય ખાસ ફેરદાર કે જૂનાધતા કરી છે ત્યાં તે તે ઠેકાણે ટીપમાં સુચવવામાં આવ્યું છે. ટીકાકારએ પિતાની ટીકામાં અનેક ગ્રથની સખા આપેલી છે તેમાંના જે જે ગ્રંથો મારા લક્ષ્યમાં આવ્યા અને મને અહીં તે ઉપલબ્ધ થઈ શક્યા તેની નોંધે નીચે ટિપ્પણમાં આપેલી છે. એ ઉપરાંત મૂળ ગ્રંથકારશ્રીહરિભદ્રસૂરિ, મૂળ ગ્રંથની ટીકા કરનાર શ્રીગુણરત્નસૂરિ, ગ્રંથપ્રવેશ અને દશાને પરસ્પર સમન્વય પ્રાચીન ગ્રંથોમાં દર્શનેની ચર્ચા (પરિશિષ્ટ-૧), દશાના સંબંધમાં કેટલીક દંતકથાઓ (પરિશિષ્ટ-૨), ટીકાકારશ્રીએ ઉલ્લેખેલા ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય (પરિશિષ્ટ-૩), વિષયવાર સવિસ્તર અનુક્રમ અને ઉપસંહાર-એટલા વિષય અનુવાદક તરફથી આ પુસ્તકના આરંભમાં જ ઉમેરવામાં આવ્યા છે તે તરફ વાચક મહાશયો જરૂર લક્ષ્ય કરશે અને ઉપર્યુકત વિષયમાં તથા પ્રસ્તુત અનુવાદમાં થએલાં પ્રામાદિક વા દષ્ટિદોષજન્ય ખલને સુધારીને સમજશે અને તે વિન સુચના કરવા જરૂર કૃપા કરશે. અનુવાદકરાજકોટ, તે બેચરદાસ અવાજ, શરદ-પૂનમ ! ૧૮. ) ન્યાયતીર્થ-વ્યાકરણતીર્થ. * ૫. ઈશ્વરવાદ, સર્વજ્ઞવાદ અને કલાકારવાદ–આ ત્રણ વાદળોમાં જ પ્રશ્નોત્તરની શિલી કલી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ મુળગ્રંથકારશ્રીહરિભદ્રસૂરિ. GSTપ્રસ્તુત લખાણમાં *શ્રીહરિભક્ષુરિજી વિષે લખતાં પહેલાં આ “પદ નસમુચ્ચય' તેમણે જ કર્યો છે કે કેમ? એ પ્રશ્નનું પર્શનસમુકવચ સમાધાન લખવું જરૂરી હોવાથી પ્રથમ જ તેને લ વળે ? ખવામાં આવે છે. શ્રીહરિભસૂરિજીએ સેકડો પ્રથો જેન વેતાંબર સંપ્રદાયમાં આ નામના અનેક આચાર્યો થએલા છે, તે બધામાં આ શ્રીહરિભદ્રજી (જે વિષે અહીં લખવામાં આવનારું છે તે) કાળે કરીને સૌથી પહેલા છે તથા ગુણી તરીકે, ગ્રંથકાર તરીકે અને શ્રીજિનશાસનના પ્રભાવક તરીકે પણ એ પહેલા જ હરિભદ્રજી એ સિમાં પહેલા છે. અને એ સિવાયના—બીજા બીજા હરિભદ્રજીને સમય-પરિચય આ પ્રમાણે છે: ૧–હરિભદ્ર-તે બૃહદ્ગછના અને જિનદેવસૂરિના શિષ્ય—એમણે અણહિલપુર પાટણમાં ૧૧૮૫માં સિદ્ધરાજના રાજ્યમાં શ્રીઉમા સ્વાતિત-પ્રશમરતિનું વિવરણ કરેલું છે. ૨–હરિભદ્ર-તે મલ્લિણજીના દાદા ગુરૂ અર્થાત શ્રીઉદયપ્રભજીના મગુરૂ, શ્રીવિજયસેનસૂરિના તથા શ્રી બાલચંદ્રસૂરિના ગુરૂ અને શ્રીઆનંદસરિતા તથા અમરચંદ્રસૂરિના પટ્ટધર, આ હરિભદ્રજીને કલિકાલગીતમ' નું બિરૂદ હતું અને એ સિદ્ધરાજના જ સમસમી. હતા. ૩–હરિભદ્રજી-તે બૃહસ્થના અને માનભદ્રસૂરિના શિષ્ય તથા તા બર જૈન પંડિત શ્રી જયવલ્લભકૃત પ્રાપધાલય (વાલય) ના છાયાકાર શ્રીમાન ધર્મચંદ્રજીના ગુરૂ-ધર્મચંદ્રજીનો સમય ૧૩૩ વિક્રમવા જૂએ હરિભરિચરિત્ર (પં. હ૦). ૧. (૧) બારમા સૈકામાં (૧૧માં) થએલા શ્રીમુનિચંદ્રસૂરિજીએ ઉપદેશપદ” ની ટીકામાં જણાવેલું છે કે “શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રીજિનપ્રવચન પ્રતિ પિતાની અત્યંત વત્સલતા હેવાથી ૧૪૦૦. પકરણો કર્યા હતાં.” Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) એમના શ્રીમુનિચંદ્રજીના) જ શિષ્ય શ્રીવાદિદેવસૂરિજીએ પિતાના સ્વાદાદરત્નાકર” માં શ્રીહરિભદ્રજીને અનેક વિશેષણ દ્વારા વર્ણવતાં ચિાદમેં પ્રકરણોરૂપ મહાલયને ચણવામાં એક અદૂભૂત સૂત્રધાર” એવું વિશેષણ આપી એમના કરેલાં ૧૪૦૦ પ્રકરણ હોવાનું જણાવેલું છે. (૩) તેરમા સૈકામાં (પર માં) થએલા અને શ્રી સમુદ્રષ સરિના શિષ્ય શ્રીમુનિરત્નસૂરિજીએ પિતાના બનાવેલા “એમમજિનના ચરિત્ર” ના પ્રારંભમાં દરેક પ્રસિદ્ધ પ્રસિદ્ધ કવિઓને સંભારતાં “ચિંદમેં પ્રકરણો રચીને જેઓએ અહંત -વાણીને માતાની પિઠે પુષ્ટ કરી છે એવા શ્રીહરિભદ્રને હું સ્તવું છું” એમ કહીને શ્રીહરિભદ્રજીનાં ચૈદસે પ્રકરણે હેવાનું સૂચવેલું છે. (૪) ચાદમાં સૈકામાં (૧૯૨૪માં) હયાતી ધરાવતા શ્રીપ્રધુમ્ન સરિજીએ પિતે રચેલા “સમરાદિત્યસંક્ષેપમાં “શ્રીહરિભદ્રજીના ૧૪૦૦ ગ્રથો, મેક્ષમાર્ગ ભણી જવા માટે રથ જેવા છે.” એમ કહીને શ્રીહરિભદ્રજીના ચંદસે ગ્રથો હોવાનું સમર્થન કરેલું છે. (૫) શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના સમયમયી શ્રી મુનિદેવસૂરિજીએ પિતાના શાંતિનાથચરિત્રમાં પણ પૂર્વની જ હકીક્તને પુષ્ટ કરી છે. (૬) એ જ અરસામાં (૧૩૩૪ માં) વિધમાન રહેલા અને શ્રીચં પ્રભસૂરિના શિષ્ય શ્રીપ્રભાચંદ્રજીએ પિતાના (ચૈત્ર શુ ૭ શુક્રવાર અને પુનર્વસુ નક્ષત્રના યુગમાં બનાવેલા) પ્રભાવક ચરિત્રમાં “શ્રીહરિભદ્રજીએ સે ઉણ–૧૫૦૦ પ્રકરણે કર્યા હતાં.” એમ કહીને એમની કૃતિ તરીકે ૧૪૦૦ પ્રકરણો હોવાનું જણાવેલું છે. (૭) આ પદર્શનસમુચ્ચયની મોટી ટીકાના કરનારા અને ઉપમા સૈકામાં (૧૪૬૬ માં) થએલા શ્રીગુણરત્નસૂરિજીએ આ મોટી - ટીકા ” માં જ “શ્રીહરિભદ્રજીને મૂળ પદર્શનસમુચ્ચયના કર્તા તરીકે જણાવતાં, સાથે ૧૪૦૦ શાસ્ત્રોના વિધાયક પણ જણવ્યા છે.” Page #9 -------------------------------------------------------------------------- ________________ (૮) ૧૪૪૩ માં એટલે ઉપમા અસંકામાં વિદ્યમાન રહેલા શ્રીકુલ મંડનસૂરિજીએ પણ પિતાના “વિચારોમૃતસંગ્રહ' માં પૂર કત હકીકતને જ પુષ્ટ કરવા સાથે શ્રીહરિભદ્રજીનાં કેટલાંક પ્રક રોનાં નામ પણ જણાવ્યાં છેઃ “ધર્મસંગ્રહણી, અનેકાંતાપતાકા, પચવતુક, ઉપદેશપદ, લગ્નશુદ્ધિ, લેકતત્વનિર્ણય, ચેબિંદુ, ધર્મબંદુ, પંચશક, ડર્શક અને અષ્ટક વિગેરે.” (૮) ૧૬૭૩માં એટલે ૧૭ માં સિકામાં થએલા અને શ્રી સમય સંદગણિના શિષ્ય શ્રીહર્ષનન્દનગણિએ પિતાની “મધ્યા વ્યાખ્યાન પદ્ધતિ ' માં “મહર્ષિ કુલક” ના “પાર વારી” ઇત્યાદિ કલેકની ટીકા કરતાં પણ “રિમઃ શ્રવૃઢ છે ચતુઢારાતpભ્યાથનતસ્વર: ” એમ કહીને ઉપર જણાવેલી હકીકત ને જ દઢ કરી છે.. (૧૦) “પદ્દર્શનસમુચ્ચય"ની લધુ ટકાના કરનારા શ્રીમણિભદ્ર - રિજીએ પણ હરિભદ્રજીની કૃતિ તરીકે ૧૪૧૦ પ્રકરણો પ્રરૂપેલાં છે. (આ શ્રીમણિભદ્રજીના સમયની હકીકત સામગ્રીની તંગીને લીધે લખી શકાણ નથી.) (૧૧) ૧ર મા સૈકામાં હયાતી ધરાવતા અને ર૧૧ માં એટલે ૧૩ મા સૈકાના પ્રારંભમાં જ સ્વર્ગસ્થ થએલા ખરતરગચ્છના શ્રીજિનદત્તસૂરિજીએ પોતાના “ગણધરસર્ધિશતકમાં” “શ્રી હરિભદ્રસૂર્યનાં ૧૪૦૦ કિરણો જણાવીને ' એ ઉપરવાળી વાતને જ સંસિદ્ધ કરેલી છે. (ર) ૧૪૫ માં એટલે વિક્રમના પરમા સૈકામાં થએલા અને હષપુરીયગછના શ્રી રાજશેખરસૂરિજીએ તો પોતાના પ્રબંધકોષમાં એમના (શ્રીહરિભદ્રજીના) ૧૪૪૦ ગ્રંથ હોવાનું જણાવેલું છે. (૧૩) ૧૫મા અને ૧ માં સકાની સંધિમાં હયાતી ધરાવનાર શ્રીરત્નશેખરસૂરિજીએ વળી પોતાની શ્રાદ્ધપ્રતિક્રમણાર્થદીપિકા માં શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ૧૪૪ ગ્રંથ હોવાનું સુચવેલું છે. . (૧૪) ૧૯ મા સૈકામાં (૧૮૩૩ માં) થએલા શીક્ષણ Page #10 -------------------------------------------------------------------------- ________________ લખ્યા છે, તેમાં તેમણે કેટલાક ધેોમાં તા પોતાના કર્યાં. તરીકેને પરિચય પેાતાના કર્તા તરીકેને પરિચય સ્પષ્ટ વિરહ ' શબ્દ તે તે કૃતિને ચક 1 <6 મુનિજીએ, ૧૮૮૩માં એલા શ્રીવિજયલક્ષ્મીસૂરિજી એ અને અચલગચ્છની પટ્ટાવલીના પ્રણેતા મહાશયે પણ આ ઉપરના ( ૧૩મા અંકના લખાણ પ્રમાણે જ જણાવેલું છે. આ બધા ઉલ્લેખા દ્વારા શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ૧૪૦૦ હેવાનું તે સુનિશ્રિત જણાય છે. ગ્રંથો " . ૨. (૧) દશવૈકાલિક-નિયુક્તિ ' ની ટીકાને છેડે જણાવેલું છે કે, महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता । आचार्य हरिभद्रेण टीकेथं શિષ્યોધિની’ ( ૨ ) ‘ ઉપદેશ-પદ ’ ની પ્રાંતે સૂચવેલું છે કે, "" : जाइणिमय हरियाए रइता एते उ धम्मपुत्रेण । • हरिभद्दायरिएण છેવટના પુષ્પિકામાં આપેલે છે અને જ્યાં તેમણે માં નથી આપ્યા . ત્યાં પેાતાની ગ્રંથેશના છેવટના પદ્ય કે પદ્મા માં (૩) પચસૂત્રની ટીકામાં કહેલું છે કે, 1 66 ܕܝ विवृतं च याकिनीमहत्तरासूनुश्री हरि मद्राचार्यैः " (૪ ) અનેકાંતજયપતાકામાં પ્રરૂપેલું છે કે, " कृतिर्धर्मतो याकिनी महत्तराः मोराचार्यहरिभद्रस्य ( ૫ ) આવશ્યકનિયુક્તિની ટીકામાં ઉલ્લેખેલું છે કે, 46 समाप्ता चेयं शिष्यहिता नाम आवश्यकटीका कृतिः सिताम्बराचार्य जिनभर नगदानुसारियो विद्याधरकुलतिलकाचार्य जिनदत्तशियस्य धर्मतो याकिनीमद्दत्तसूनोः - अल्पमते : - आचार्यમિત્રશ્ય, ’ (૬) લલિતવિસ્તરામાં લલું છે કે, कृतिर्धर्मतो याकिनीमहंत्तरासूनोः आचार्य हरिभद्रस्य " इति . આ રીતે કેટલાક ગ્રંથામાં તે કર્તા તરીકેને! અન્યાય શ્રવરભદ્રજીના નશ્મને સ્પષ્ટ ઉલ્લેખ મળી શકે છે. .. ૩. અહીં એ જાતના ગ્રંથૈાનાં પ્રમાણા આપવાનાં છે કે જેમાં આચાય શ્રોતિિરભદ્રજીએ પોતાની કૃતિને સૂચક વિસ્તુ ' શબ્દ મૂકેલો. હેય. એવાં * Page #11 -------------------------------------------------------------------------- ________________ સૂચવે છે. હવે વિચારવાનું એ રહ્યું કે, આ “પદનસમુચ્ચય' નામના ગ્રંથને શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ઓળખવા માટે આપણી પાસે એ બેમાંનું હ્યું સાધન છે ? શું આ ગ્રંથની આદિ કે અંતમાં ગ્રંથકારે પિતાના બીજા ગ્રથોની પેઠે પિતાને કર્તા તરીકેને પરિચય સાક્ષાત્ આપેલ છે કે પિતાની કૃતિના નિશાનરૂપ “વિરહ’ શબ્દને આ ગ્રંથને છેડે મૂક્યો છે? પ્રસ્તુત ગ્રંથના ૮૭ કેમાં આદિ કે અંતના એક પણ 8 કિ વાર લોકાર્ધમાં શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકેનું (ઉપર જણાવેલા બે નિશાનમાંનું) એક પણ નિશાન સ્પષ્ટપણે પ્રતીત થતું નથી, તે પછી આ ગ્રથને પ્રમાણે મળે છે તો પુષ્કળ, પણ એ બધાને ઉલ્લેખ કરતાં પહેલાં “વિરહ' શબ્દ એ શ્રીહરિભદ્રજીની કૃતિનો સૂચક છે કે કેમ? એ જ પ્રશ્નનું સમાધાન કરવું વિશેષ આવશ્યક છે. આ સમાધાન માટે ખાસ શ્રીહરિભદ્રજીને પિતાને ઉલ્લેખ મળે છે એ વિશેષ નિશ્ચાયક થઈ શકે. (પણ તે મારાથી મેળવી શકાયું નથી ) જ્યાં સુધી એ ઉલેખ ન મળી શકે તેમ હોય ત્યાં સુધી આ બીજા બીજા સુવિહિત આચાર્યોએ કરેલા ઉલ્લેખ પણ એ ઉપર્યુક્ત પ્રશ્નનું સમાધાન લાવવાને પૂરતા છેઃ “૧૦૮ માં એટલે ૧૧ મા સિકામાં થએલા શ્રીજિનેશ્વરસૂરિજીએ અષ્ટક પ્રકરણ” ની વૃત્તિમાં જણાવેલું છે કે, “ “વિરહ” શબ્દ એ શ્રીહરિભદ્રસુરિજીની કૃતિનું નિશાન છે.” એ જ પ્રમાણે બારમા સૈકામાં થએલા નવાંગીટીકાકાર શ્રીઅભયદેવમૂરિજીએ પંચાલકની વૃત્તિમાં, મુનિચંદ્રસૂરિજીએ લલિતવિસ્તરાની પંજકામાં અને શ્રીરાજશેખરસૂરિજીને પ્રબંધકોષમાં પણ જણાવેલું છે. તથા અષ્ટકોમાં, ધર્મબિંદમાં, લલિતવિસ્તરામાં, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, ગદષ્ટિ સમુઐયમાં, જોડશકપ્રકરણમાં, અનેકાંત જયપતાકામાં, યોગબિંદુમાં, “સંસારદાવા” ની સ્તુતિ (ઈ)માં, ધર્મગ્રણીમાં, ઉપદેશપદોમાં અને પંચાશકમાં અર્થાત્ એ બધા શ્રીહરિભદ્રજી કૃત ગ્રંથોમાં તદન છેવટના પધમાં “વિરહ' શબ્દ મૂકાલે પણ છે–આ ટિપ્પણ લખવાનો એ જ એક ઉદ્દેશ છે કે, આ દ્વારા શ્રીહરિભદ્રજીની કૃતિને ઓળખવા માટે એમના (શ્રીહરિભદ્રજીના) નામ ઉપરાંત આ “વિરહ' શબ્દ પણ પૂરત છે—એ હકીકત સુનિશ્ચિતરૂપે વાંચકેની સામે આવી શકે., Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિભદ્રજીની કૃતિમાં શી રીતે ગણી શકાય? જેમ આ ગ્રંથમાં શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકેનું એક પણ નિશાન મળતું નથી, તેમ એવા જ બીજા શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાતા અનેક ગ્રંથ છે—જેમાં–શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે કોઈ નિશાન સ્પષ્ટપણે વિદ્યમાન જણાતું નથી. તે પણ તે તે ગ્રંથને બીજા બીજા વિહિત આચાર્યોએ શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે પોતપોતાના ગ્રંથમાં વર્ણવેલા છે, તેથી તે ને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ગણવામાં જેમ કશો બાધ જણાતું નથી, તેમ આ ગ્રંથમાટે પણ સમજી લેવું જોઈએ એ ઉપર્યુક્ત પ્રશ્નનું આ જાતનું કામ ચલાઉ સમાધાન હાલ તુરત હું જણાવી શકું છું. . ખરી રીતે તે એ પ્રશ્નનું વાસ્તવિક સમાધાન પ્રાપ્ત કરવા માટે શ્રીહરિભદ્રજીના બધા ગ્રંશે જોવા જોઈએ અને તદુપરાંત બીજા પણ કેટલાક ગ્રંથ જેવા જોઈએ. તે જરૂર એ ગ્રંથોમાં “૩ રામમિઃ ઘરનામુ ” વા તથા રાષ્ટ્ર જનસમુચે શ્રીમિજૂરિ: ” એ જાતને એ બેમાંને કઈ પણ ઉલ્લેખ જરૂર મળી શકે અને તેમ થાય તે જ એ પ્રશ્ન તદન અશંક થઈ શકે. પરંતુ હું જે સ્થળમાં રહીને આ ચર્ચા કરી રહ્યો છું ત્યાં આ પ્રશ્નને સર્વથા અશંક કરવા માટે મને એક પણ સાધન મળી શકે તેમ નથી માટે જ મારે ઉપર્યુક્ત કામ ચલાઉ સમાધાન જણાવી આ સંબંધે ઈતિહાસની ક્ષમા માગવી પડે છે. - ૨. સમઢિલ્યથા (મરચા ) નામને ગ્રંથ-જે શ્રીહરિભદ્રજીની કતિ તરીકે સુપ્રસિદ્ધ છે, તેમાં ગ્રંથકારે, જેમ બીજા બીજા ગ્રંથમાં જણાવ્યું છે તેમ પિતાની કૃતિનું નિશાન–પોતાનું સ્પષ્ટ નામ વા “વિરહ’ શબ્દને પગ મૂકેલે નથી, તો પણ એ ગ્રંથને શ્રીહરિભદ્રજીને જ માનવામાં–ગણવામાં –આવે છે. એ ગ્રંથને છેવટને (સમાપ્તિનો) ભાગ આ પ્રમાણે છે एयं जिणदत्तायरियस्स उ अवयवभूएण चरियमिणं । जं विरइऊण पुनं महाणुभावचरियं मए पत्तं । तेणं गुणाणुराओ होइ इहं सव्वलोयस्स ॥" [" एतद् जिनदत्ताचार्यस्य तु अवयवभूतेन चरितमिदम् । यद् विरचय्य पुण्यं महानुभावचरितं मया प्राप्तम्। तेन गुणानुरागो भवति इह सर्वलोकस्य |"] Page #13 -------------------------------------------------------------------------- ________________ –પિટન મહાશયને રિપોર્ટ-૩ (૧૮૮૪-૧૮૮૬.) g૦ ૧૧૮. ઉપર્યુક્ત “સમરાદિયકથા”ના આ છેવટના ઉલ્લેખમાં શ્રીહરિભદ્રજીની કૃતિને સુચવતે એમના નામને કે એમના નિશાનરૂપ “વિરહ' શબ્દને સ્પષ્ટ વા અસ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. ૨. ઉપરના ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે “સમરાદિત્યકથા ”ને ન ઓળખી શકાય, તે પણ ૧૩ મા સૈકામાં (૧૨૨માં) થએલા મહાકવિ શ્રી ધનપાળે પોતાની તિલકમંજરીમાં, શ્રીડેમચંદ્રાચાર્યજીના ગુરૂ શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રાકૃતમાં ગુંથેલા પિતાના શાંતિનાથ ચરિત્રમાં, પ્રભાવક ચરિત્રના પ્રણેતા શ્રીપ્રભાચંદ્રજીએ પિતાના પ્રભાવચરિત્રમાં, ઉદ્યતનસૂરિ અથવા દક્ષિણચિહ્નસૂરિએ વિક્રમ સંવત-૮૩૪માં રચેલી “પ્રાકૃત , કુવલયમાળા” માં તથા નંદનવભાનુ વર્ષે એટલે ૧૨૮૯માં થએલા શ્રીરત્નપ્રભસૂરિએ કરેલી લાખણશેઠની પ્રશસ્તિમાં (પિટર્સન મહાશયને ૩ જે રિપોર્ટ (૧૮૮૪-૧૮૮૬-g૦ ૧૧૯–૧૨૪) અર્થાત તે તે સુવિહિત ગ્રંથકારોએ પિતપતાની કૃતિમાં “સમરાદિત્યકથા' ને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાવેલી છે માટે એ કથા, જરૂર શ્રીહરિભદ્રજીની કૃતિમાં અસંશયપણે ગણું. શકાય છે. . પદર્શનસમુચ્ચય ની મેટી ટીકા કરનારે પોતાની મોટી ટીકામાં અને લધુ ટીકાકારે પિતાની લઘુ ટીકીમાં એ (પદ્દનસમુચ્ચય) - ગ્રંથને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાવેલો હોવાથી એને (એ ગ્રંથ) “સમરાદિત્યથા” ની પેઠે શ્રીહરિભદ્રજીની કૃતિમાં ગણતાં કશે બાધ કે સંશય લાવવાનું નથી. તે બન્ને ટીકામાં જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે –. ઘરો પ્રતિસાર, વતુર્વાસાતપંચશારિજનાનિતગાજરત્તपकारः. x x याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान શ્રીરિકgરિ: * * ઘરનામુ જાઢું બારમાળઃ ૪ ૪ પ્રથમ સ્ટોકમેનનાદ –મેટી ટીકા કરનાર શ્રીગુરુરત્નસરિ. . " इह हि श्रीजिनशासनप्रभावना विर्भावकप्रभोदयभूरियश:-चतुर्दशशतप्रकનવાઇriામે માવાન રામ રિ:”-- ' લધુ ટીકા કરનાર શ્રીમણિભદ્રસૂરિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત પુરાતત્વ મદિરના આચાર્ય મુનિ શ્રીજિનવિજયજી જણાવે છે કે, “ઐતઃ ફરે ચદૃ તિ નિચ હું નાતા હૈ श्रीहरिभदजीनो समय. कि महान् तत्त्वज्ञ आचार्य हरिभद्र और कुवलय. माला' कथाके कर्ता उद्योतनसरि ऊर्फ दाक्षिण्यचिह्न दोनों (कुछ समय तक तो अवश्य ही ) समकालीन थे। इतनी विशाल ग्रंथराशि लिखनेवाले महापुरुषकी कम से कम ६०-७० वर्ष जितनी आयु तो अवश्य होगी। इस कारणसे लगभग इस्वीकी ८वीं शताब्दी के प्रथम दशकमें हरिभद्रका जन्म और अष्टमं दशकमें मृत्यु मान लिया जाय तो वह कोई असंगत नहीं मालूम . રેતા ચિ, દમ . સ. ૭૦૦ કે ૪૭૦ (વિક્રમ સંવત ૭૫ ૮૨) ત5 મ ર સત્તા-સમય રિંગર #રતે હૈ” આ એતિહાસિક વિદ્વાનના ઉપર્યુક્ત ઉલેખ દ્વારા શ્રીહરિભદ્રજીને સમય શ્રીવીરાત તેરમો સિકે સુનિશ્ચિત થાય છે. સામાન્ય રીતે વિચારતાં એમ જણાય છે કે, ભગવંત શ્રીવીરના નિર્વાણ પછીને આ તેરમે સકે જેન આચાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સમાજને હાનિકર્તા હતેઈતિહાસકારે જાણે છે કે, શ્રીમાન જંબુસ્વામિના નિર્વાણ પછી જેન આચારે શિથિલ થવાની શરૂઆત કરી દીધી હતી જેને પરિણામે વીર સંવત ૬૦૮માં (વિક્રમ સંવત ૧૩૮માં ) શ્રીમહાવીરના મૂળવંશમાં બે તો પડ્યાં હતાંબર અને દિગબરત્યાર પછી પણ છિદ્રમાં વિશેષ છિદ્રો પડતાં જ જાય” એ ન્યાયે બીજે પણ વડે પડવા લાગ્યાં: વીરસં. ૮૮૨ (વિકમ ૪૧૨) માં થતાંબર તળે ઘણો ભાગ ચૈત્યવાસી નામક તડના આકાર પ્રકટ થયે. વિરમં ૮૮૬ (વિક્રમ ૪૧૬)માં “બ્રહ્મદ્વિપિક” નામના એક નવા સંપ્રદાયની સ્થાપના થઈ. ' જ્યારે શ્રીમાન હરિભદ્રસૂરિ થયા ત્યારે વિક્રમને આઠમ સિકો ચાલતો હતો અને એ ચિત્યવાસી' નામક તડ વિક્રમના પાંચમા શિકામાં પડયું હતું અર્થાત શ્રીહરિભકજી અને એ તડ-એ બે વચ્ચે લગભગ ત્રણ સૈકાને ગાળે હ. એટલા એ ત્રણ સૈકા ગાળામાં પણ એ તની ઘણી જમાવટ થઈ ગઈ હતી અને જૈન આચારને લગભગ કળિયુગના ધર્મની પેઠે કેટલેક અંશે લંગડો કરી મૂક્યા હતા. આવા જેને આચારને છુંદી નાખનારા સમયમાં ૧. જુઓ “જેનસાહિત્ય સંશોધક” ના પ્રથમ અંકમાં આવેલે “રમરિ સમયનિર્ણય ' એ નિબંધ ૨. જૂઓ શ્રી ધર્મસાગરજીત શોધિત પદાવલી. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિભદ્રજીનો ઉદય થતે જોઈ સહજ જ જેમ શ્રી ભગવદ્દગીતામાં કહ્યું છે તેમ કપાઈ જવાય છે કે, “ ત્રિાય સાધૂનાં નિપ્રહાય ચ સુતા ઘર્માણનાથજી મને યુ યુ ” અથવા જૈન પરિભાષામાં કહીએ તે જરૂર કોઈ શાસનભત દેવે કે જેન–આચારના પુનરૂદ્ધાર માટે કોઈ દેવાશી પુરૂષને મેકલવાના પ્રસંગે કેમ જાણે શ્રીહરિભદ્રજીને જ ન મોકલ્યા હેય. શ્રીમાન હરિભદ્ર પિતાના સમકાલિક જેન–સાધુ સમાજની ઓળખાણ આપતાં “સંબોધપ્રકરણ” નામના પિતાના ગ્રંથમાં શ્રીમિત્રીના સમયની (પૃ. ૧૩–૧૮) આ પ્રમાણે જણાવ્યું છેઃ “આ જૈન સવારની સ્થિતિ. લેકે ચૈત્યમાં અને મઠમાં રહે છે, પૂજા કરવાને આરંભ કરે છે, પોતાની જાવ માટે દેવદ્રવ્યને ઉપગ કરે છે, જિનમંદિર અને શાળા ચણાવે છે, એમાંના કેઈ લેકો એમ કહે છે કે, શ્રાવકોની પાસે સૂક્ષ્મ વાત કહેવી નહિ, તેઓ મુહર્તા કાઢી દે છે, નિમિત્તે બતાવે છે, ભભૂતી પણ નાખે છે, વિવિધ રંગનાં સુગંધિત અને ધૂપત વસ્ત્રો પહેરે છે, વીઆની સામે ગાય છે, સાધ્વીઓએ લાવેલું વાપરે છે, તીર્થના પંડયા લોકોની જેમ અધર્મથી ધન સંચય કરે છે, બે ત્રણ વાર ખાય છે, તાંબલ વગેરેને ખાય છે, ઘી, દૂધ વગેરેને ગળચે છે, ફળ, ફુલ અને સંચા પાણીને પણ ઉપયોગ કરે છે, જમણ વારના પ્રસંગે મિષ્ટ આહારને મેળવે છે, આહાર માટે ખુશામત કરે છે, પૂછતાં છતાં પણ સત્ય ધર્મને બતાવતા નથી, સવારે સૂર્ય ઉગતાં જ ખાય છે, વારંવાર વિકૃતિ કરનારા પદાર્થો (ઘી, દૂધ વગેરે) ખાય છે, લેચ કરતા નથી, શરીરું ઉપરનો મેલ ઉતારે છે, સાધુઓને શુદ્ધ ચારિત્રની શ્રેણીઓ રૂપ ગણાતી ક્રિયાઓ (પ્રતિમાઓ) કરવાં લાજે છે, જેડા રાખે છે, કારણ સિવાય જ કેડ ઉપર કપડું વીંટે છે, તે જષ્ટ હોવા છતાં બીજાઓને પ્રાયશ્ચિત્ત આપે છે, થોડા ઉપકરણનું પણ પ્રતિલેખન કરવા નથી, વસ્ત્ર, શવ્યા, જોડા, વાહન, આયુધ અને ત્રાંબા વગેરેનાં પો રાખે છે, નાન કરે છે, તેલ ચલાવે છે, પગાર સજે છે, અત્તર તેલ લગાવે છે, “અમુક ગામ મારું અને અમુક કુલ મારું' એમ અમલ રાખે છે, સ્ત્રીઓને પ્રસંગ રાખે છે, શ્રાવકને કહે છે કે, મૃતકાય (કારજ) વખતે જિનપૂજા કરે અને તે છે અમદાવાદવાળી પીઠ મતખભાઇ હરજીથી મહતું, Page #16 -------------------------------------------------------------------------- ________________ મૃતકોનું ધન જિનદાનમાં આપી છે, પૈસાને માટે અંગ-ઉપાંગ વગેરે: સૂત્રને શ્રાવકેની સામે વાંચે છે. શાળામાં કે ગૃહસ્થના ઘરમાં ખાજો વગેરે પાક કરાવે છે, નાંદ મંડાવે છે, પિતાના હીન આચારવાળા–પૂર્વે થઈ ગએલા ગુરૂઓના દાહ સ્થળ ઉપર પીઠે જણાવે છે, બલિ કરે છે, તેઓના વ્યાખ્યાનમાં સ્ત્રીઓ તેમનાં વખાણ કરે છે, માત્ર સ્ત્રીઓની સમક્ષ પણ તેઓ વ્યાખ્યાન વાંચે છે અને સાધ્વીઓ માત્ર પુરૂષોની સમક્ષ પણ વ્યાખ્યાન આપે છે, ભિક્ષા માટે ઘરે ઘરે ફરતા નથી, મંડળીમાં બેસીને ભોજન પણ કરતા નથી, આખી રાત સુવે છે, ગુણવંત જનો તરફ ઢષ રાખે છે, કયવિક્રય કરે છે, પ્રવચનને બાને વિકથાઓ કરે છે, પૈસા આપીને નાના બાળકને ચેલા કરવા માટે વેચાતા લે છે, મુગ્ધ જનેને ઠગે છે, જિન પ્રતિમાઓને વેચે છે અને ખરીદે છે, ઉચ્ચાટન વગેરે પણ કરે છે, વિદું કરે છે, જંતર મંતર કરે છે, દેરા ધાગા કરે છે, શાસનની પ્રભાવનાને બાને લડાલડી કરે છે, સુવિહત સાધુઓની પાસે શ્રાવકને જવાની મનાઈ કરે છે, શાપ વગેરે દેવાને ભય દેખાડે છે, દ્રવ્ય આપીને અગ્ય શિષ્યને પણ વેચાતા લે છે, વ્યાજવટું કરે છે, ધીરધાર કરે છે, અવિહિત અનુષ્ઠાનોમાં શાસનની પ્રભાવના હોવાનું જણાવે છે. પ્રવચનમાં નહિ જણાવેલા તપની પ્રરૂપણ કરી તેનાં ઉજમણાં કરાવે છે, પિતાને માટે વસ્ત્ર, પાત્ર, ઉપકરણે અને દ્રવ્ય પિતાના ગૃહસ્થોને ઘરે ભેગું કરાવે છે, પ્રવચનને સંભળાવીને ગૃહસ્થ પાસેથી પૈસાની કાંક્ષા રાખે છે, જ્ઞાનકોશની વૃદ્ધિને સારૂ ધનને ભેગું કરે છે અને કરાવે છે, તે બધામાં કઈને સમુદાય પરસ્પર મળતો નથી, પરસ્પર બંધાઓમાં વિસંવાદ છે, પિતા પોતાની બડાઈ કરીને સામાચારીને વિરોધ કરે છે, બધા લેકે વિશેષ કરીને સ્ત્રીઓને જ ઉપદેશ આપે છે, યથાઈદે વર્તે છે, ધમાધમી કરે છે, ભકતના સરસવ જેટલા ગુણને પણ મેરૂ જેવડો કરીને ગાઈ બતાવે છે, બાનાંઓને બતાવીને વધારે ઉપકરણે રાખે છે, ઘરે ઘરે જઈને ધર્મકથાઓને કહેતા કહેતા ભમે છે, બધા અવનિંદ્ર છે, પિતાની ગરજ પડયે મૃદુ થાય છે અને ગરજ સથે મત્સર ધરે છે, ગૃહસ્થોનું બહુ ભાન કરે છે, ગૃહસ્થને સંયમ સખા કહે છે, ચંદરવા પંઠિયાને વધારે કર્યો જાય છે, નાંદની આવકમાં પણ વધારો કરવો ચૂકતા નથી, તેઓ ગ્રહની પાસે સ્વાધ્યાય કરે છે અને પરસ્પર તે જૂછે છે તથા ચેલાઓ માટે પરસ્પર લડી મરે છે છેવટમાં તેઓથી (હરિભદ્રજી) જણાવે છે કે, મા સાથ નથી પણ પાયામા પકે છે“જે થયો છે Page #17 -------------------------------------------------------------------------- ________________ r કે, તેઓ તીર્થંકરની વેશ પહેરે છે માટે વધ્નીય છે” તે માટે શ્રીહરિભદ્રજી જણાવે છે કે, “ એ વાત ધિકકારને પાત્ર છે-આ શિરશૂળની વાતને પાકાર કાની પાસે કરીએ ” ઇત્યાદિ. જે જેન-આચારાના પાયા ઉત્તમાત્તમ ત્યાગ ( જે ત્યાગમાં દેહને પશુ વીસરવાના કે વેસરાવાના હૈાય છે ), સર્વથા અહિંસા, સત્ય, વિશુદ્ધ, બ્રહ્મચય અને કંચનતા ઉપર જ શ્રીવ માનદેવે માંડયેા હતા, તે આચારાની ખીજા દ્વારા નહિ પણુ જૈન ગુરૂએ (?) દ્વારા જ થયેલી આ નૃતની છિ ભિન્નતાને જોઇને વા સાંભળીને કયા મનસ્વિનું મન ન દુઃખાય ? શ્રીમાન્ હરિભદ્રજી ભગવંત વમાનના અડગ અનુયાયી હતા અને તેમના જ આચારાના સરળ અંતેવાસી હતા, એથી જ તેમણે પોતાના સમયના એ જૈન-આચા- . રાને જોઇને પોતાની મને!વેદનાને આ ગ્રંથમાં ( સંખેાધપ્રકરણમાં) ખુલ્લી કરી છે, અને યથાસાધ્ય એ આચારાની સામે થઇને પાછા રીતસરના આચારા જૈન-સાધુ-સમા૪માં દાખલ થાય, તે માટે તેમણે પોતાના ચારિત્ર દ્વારા અને ગ્રંથે દ્વારા પણ કાશીશ કરી છે—આ હકીકતને આપણે એઆના ગ્રંથાનું અવલાકન કરતી વખતે આ જ નિબંધમાં સ્પષ્ટપણે પણ હવે પછી નેઇ શકીશું. શ્રીહરભદ્રજીના સમય અને એ સમયનું વાતાવરણુએ એ ખાખતા લખાયા પછી એમના જીવન વિષે જે કાંઇ · ટું છવાયું મળે છે તે લખાય તે તે વ્યાજબી જ કહેવાય : શ્રીમદનીનું નીવન ૧ આ મહાપુરૂષનું જીવન એમના પોતાના કાઇ ગ્રંથમાં તે મળતું જ નથી તેથી એ આદર્શ જીવનને લગતી અધી હકીકતાને આપણે સર્વથા વિશ્વસ્તરૂપે મેળવવા તેા એનસીબ છીએ, તે પશુ ત્યાર પછીના કેટલાક મહાનુભાવાએ એમના જીવન વિષે જે કાંઇ એ ચાર વાતો લખી છે તે આપણે જરૂર જોઈ શકીએ છીએ અને તે બદલ આપણે તે લખનારા મહાશયાના ઘણા ઘણા ઉપકૃત પણ છીએ. એ લખનારા મહાશયેાની શુભનામાવલી આ પ્રમાણે છે; (૧) શ્રીહરિભકૃત ઉપદેશપની ટીકા શ્રીમુનિચંદ્ર સૂરિજીએ ૧૭૪માં કરેલી છે અને તે `ટીકામાં ઇંડે, તેમણે શ્રીહરિભદ્રજીના જીવનને લગતી ઘણી જ ટૂંકાક્ષરી નોંધ લીધેલી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરોહિત શ્રીહરિભદ્ર. ' અત્યાર સુધીના ઘણા ખરા ઐતિહાસિક પ્રસંગે દ્વારા આપણે જાણી ચૂકયા છીએ કે, મેવાડની વીરભૂમિએ અનેક વીરનરેને પેદા કર્યા છે ભામાશાહ જેવા દાનવીરોએ એ જ મેવાડી માતાનો ખાળે, શોભાવ્યો છે, મહારાણા પ્રતાપ જેવા અદ્વિતીય રણવીરોએ એ જ મેવાડી ભૂમીને અમર કરી છે, આપણી આ કથાના નાયક ધર્મવીર શ્રી હરિભદ્રજીએ પણ પિતાની સાધુતા દ્વારા એ જ ભૂમિને ઉજ્જવલ કરી છે. મેવાડમાં આવેલ ચિત્રકૂટ પર્વત (‘ચિત્તડ ગઢ') આજ ઘણુ સમયથી સર્વ વિદ્યુત છે – મહાકાય મહીધરે અનેક શિખરને ધારણ કરી પોતાનું “ચિત્રકૂટ' નામ યથાર્થ કરવા સાથે મેવાડના પાષાણને પણ યથાર્થ નામવાળા જણાવી. જગત સમક્ષ મેવાડના વર્ધિષ્ણ ગેરવમાં વિશેષ વૃદ્ધિ કરી છે. એ સાર્થક . નામધારી પર્વતની તળાટીમાં તેના જ નામે પ્રસિદ્ધિ પામેલું એક ચિત્રકૂટ (ચિત્તોડ) નામે નગર-૧નકર-હતું–જે અત્યારે પણ પિતાની જરાવસ્થાની જીર્ણતાને જણાવતું ઉદયપુર પાસે હયાત છે. આજથી લગભગ બારસો વરસ (૨) શ્રીસુતિગણિએ ૧૨૮૫માં બનાવેલી ગણધરસાર્ધશતકની મેરી ટીકામાં પણ શ્રીહરિભદ્રજી વિષે છૂટું છવાયું લખેલું મળી આવે છે. શ્રીપભાચંદ્રજીએ ૧૩૩૪માં રચેલા પ્રભાવક ચરિત્રમાં શ્રીહરિભદ્રજીના જીવન વિષે જે હકીક્ત મળે છે તે ઘણું જ વીગતવાર છે અને તે, તેમાં અત્યંત મનહર કાવ્યશૈલીએ વર્ણવાએલી છે. (૪) શ્રીભદ્રેશ્વરસૂરિએ સાંકળેલી ૨૩૮૦૦ લેક પ્રમાણ પ્રાકૃત કથાવલી માં છેવટ શ્રીભદ્રબાહુ, વજીસ્વામી અને સિદ્ધસેનની કથાઓની સાથે આ શ્રીહરિભદ્રજીની પણ જીવન-કથા સંમિલિત થએલી છે. (૫) શ્રીરાજશેખરસૂરિજીએ ૧૪૦૫માં બનાવેલા પ્રબંધકોષમાં પણ પ્રભાવક ચરિત્રની જ પેઠે શ્રીહરિભદ્રજી વિષે ઘણું વિગતથી લખાએલું છે. (૧) મારા મિત્ર અને સહાધ્યાયી ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત શ્રીહરગોવિંદ ઘસે ૧૮૭૩માં એક “શ્રીહરિભદ્રસૂરિચરિત્ર” રચેલું છે. જે ઘણું વિગતવાર અને ઉપર્યુક્ત બધા ગ્રંથોને દેહનરૂપ છે. આ જ તદન છેવટના લખાએલા ગ્રંથ ઉપરથી જ મેં આ બધું સંકલન કરેલું છે. ૧ કર વિનાનું. Page #19 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એ નગરમાં બન્ને રીતે “જિતારિ' એટલે નામે અને ગુણે કરીને “જિતારિ” રાજા રાજ્ય કરતા હતા એ રાજા રામની પેઠે પ્રજાવત્સલ, યુધિષ્ઠિરની પેઠે નીતિવત્સલ, અશેકની પેઠે દયાવત્સલ અને અર્જુનની પેઠે રણુવત્સલ હતા, એથી જ એની પ્રજાએ પણ “ચથા રાજા તથા પ્રજ્ઞા” ની ઉક્તિ ચરિતાર્થ કરી હતી અર્થાત્ પ્રજા પણ પ્રજાવત્સલ, નીતિવત્સલ, દયાવત્સલ અને રણવત્સલ હતી. “જાતિ નામૃતમ્” ના ન્યાયે એ પ્રજા ધનવાન પણ હતી. એ રાજા પાસે જે પુરોહિત હતા તે જ મહાશય આપણું આ ઉલ્લેખના પણ પુરોહિત છે.–શ્રીહરિભદ્ર જાતે બ્રાહ્મણ અને કમેં પુરહિત હતા. વિવાદેવી બ્રહ્મતેજને વરેલાં હોવાથી શ્રીહરિભદ્રજી પણ ચાદે વિદ્યાના જાણ હતા અને એક સમર્થ રાજાના પુરેહિત પદે બિરાજેલા હોવાથી રાજમાન્ય અને લોકમાન્ય પણ હતા. જે સમયે બહ્મણની વાસ્તવિક ઉચ્ચતા હતી ત્યારે તે તેઓ નિરભિમાની અને નિઃસ્પૃહ હતા, પણ જ્યારે તેઓનું બ્રહ્મતેજ અસ્ત થતાં જ એ ઉચ્ચતા પણ આથમી ગઈ ત્યારે તે તેઓ વિશેષ અભિમાની–મિથ્યાભિમાની બન્યા અને પોતે ઈશ્વરંમન્ય થઈ બેઠા. શ્રીહરિભદ્રજીએ પણ અહંવૃત્તિને પિષનારી પિતાની એ કુલપરંપરાને જાળવી રાખી હતી. જાતે બ્રાહ્મણ, ચારે વિદ્યાના જાણ, પ્રખર વૈયાકરણ, ઉત્કટ તૈયાયિક અને વળી જમાન્ય પુરહિત હોવાથી તેઓની એ અહંવૃત્તિમાં શી ખામી રહે ? શ્રીહરિભદ્ર વિપ્રને ખાત્રી હતી કે, આ છ ખંડ ધરતીમાં મારા જેવો-અરે મારા શિષ્ય જેવો પાણુ કાઇ પંડિત હોય એ સંભવતું નથી. ચારણોએ કરેલા જૂના રાસાઓમાં સંભળાય છે કે, કેટલાક બલાભિમાની શુરવીર રાજાઓ પોતાની સાથે અસ્ત્ર શ રાખવા ઉપરાંત એક નીસરણી, એક કોદાળ અને એક જાળ પણ રાખતા, કે જેથી શત્રને આકાશમાંથી પણ પકડી શકાય, જમીનમાંથી પણ ખેદી શકાય અને ઉંડા પાણીમાંથી પણ ગની શકાય. એ જ પ્રકારે અને એ જ વૃત્તિથી સર્વમાન્ય આ હરિભદ્ર ભૂદેવે પણ એ જાતનાં ત્રણે નિશાનો રાખ્યાં હતાં. એ ઉપરાંત પિતાની જે સમસ્ત જબૂદીપમાં કોઈ નથી જ' એવું જણાવવા માટે જ તેઓ પિતાના હાથમાં એક જ ખૂલતા પણ રાખતા હતા. વળી, “આટલું” બધુ-સંસારમાં કોઈ ન ભણે એટલું ભણવાથી કદાચ મારું પેટ ન ફાટે–એવી લોકોમાં પિતાની–અપૂર્વ પ્રતિષ્ઠા પ્રસરાવવાના જ હેતુથી તેઓ પિતાના પેટ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપર એક સુવર્ણપદ્મ પણ કાયમ બાંધી રાખતા હતા. વળી, આટલેથી જ અટકતાં તેઓએ એવી ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે, જેનું કહેલું હું ન સમજ્યું તેના શિષ્ય પણ થઇ જાઉં.' વાચક ! કાળની ગતિ ન્યારી છે, કાળે કરીને ખાટું પણ મધુરું અને છે અને મધુરૂં પણ ખાટું અને છે-ભૂદેવ શ્રીરભદ્રની આ ખારી પ્રતિજ્ઞા પણ કાળે કરીને તેને માટે મધુરી નીવડી છે, તે હવે આપણે આગળ ઉપર જોશું. < < કાષ્ઠ એક વિસે પુરહિતપ્રવર શ્રીહરિભદ્ર ભટ્ટ મીયાના ઉપર બેસીને ભજારે કરવા નીકળ્યા, મીયાનાની આગળ પાછળ સરસ્વતીક ડાભરણુ, વૈયાકરણપ્રવણ, ન્યાયવિધાવિચક્ષણ, વાદિમત ગજકેસરી, વિપ્રજનનરકેસરી ’, ઇત્યાદિ અનેક પ્રકારે એમના શિષ્યા એમનાં બિરૂદો ખાલી રહ્યા છે. રસ્તામાં સધળું શાંત છે, એવામાં અકસ્માત્ એ ભટ્ટજી મહાશયે લેકને ભાગતા જોયા, રસ્તામાં ચાલતી સ્ત્રીઓનાં માથા ઉપરથી પાણીનાં મેઢાં પડતાં જોયાં, નિરાંતે રમત રમતા છેકરાઓને છૂપાઇ જતા તૈયા, ગાય, બળદ અને ભેસાના કર્કશ સ્વરે પણ એમને કાને અથડાયા અને સર્વત્ર હાહા. હાહા, દાડા, દોડા; ભાગા ભાગેા, અરે એને કાઇ પકડી લ્યે! ' એવા જ કર્કશ અવાજે સંભળાવા લાગ્યા, ભટ્ટજીએ મીયાનામાંથી બહાર ડાકુ કાઢીને જોયું તે એક ગાંડા થઇ ગએલે, પ્રચંડ અને કૃષ્ણકાય હાથી સામે આવતા જણાયે હાથી, રસ્તાની બન્ને બાજુનાં હાટડાંને પાડતા, વચ્ચે આવતાં ઝડેને મૂળ સાથે ઉલાળતા અને કાનના ઢાલતે પણ ફેડે એવા ભયકર ગુલગુલાટતે કરતા ઝપાટાબંધ પાણીના પૂરની પેઠે ધસી આવતા હતા. આ જોતાં જ મીયાન ઉપાડનારા ભેાઇએ તે નાસી ગયા, ભટ્ટજી પણ સમયાનુકૂળ કુશળતાના ઉપયાગ કરી ઠેકડે! મારતા જ સામેના એક જિનમદિર ઉપર ચડી ગયા અને “તિના તાલ્યમાનોપિ ન ાછેર્ગનમ્ફિરમ્ ” એકલ્પિત ઉક્તિને અસયજ્ઞાએ કરેલી અનુભવી. મંદિર ઉપર ચડયા એટલે તેમની નખરમાં શ્રીવીતરાગની મૂર્તિ પણ આવી. જે નિપતિના મંદિરના આશરે લઇ પેાતે મચી ગયા, તે વા તે અભિમાનની ઉગ્રતામાં તેમને ન જ જણાઇ અને ઉલટુ' કલિયુગી બ્રાહ્મણુની પેડે એમણે એ જિનતિના પ્રતિબિંબને ઉપહાસ કરી : દૃષ્ટિ એવી સૃષ્ટિ'ની ઉક્તિને સમર્થિત કરી. ઉપહાસમાં પણુ . Page #21 -------------------------------------------------------------------------- ________________ તેમને બીજાં કાંઈ સ્મૃતિમાં ન આવતાં મિત્ર જ યાદ આવ્યું તેઓએ એ પ્રતિબિંબ પ્રત્યે કહ્યું કે— “ વપુરવ તોss છું છિન્નમૌત્રના.” થડે વખત વીત્યા પછી વળી બધું શાંત અને સ્વસ્થ થયું, હાથી હાથીને ઠેકાણે ગયો અને કેને વ્યવહાર પણ પૂર્વની જ પેઠે ચાલવા લાગે; ત્યારે આ ભટ્ટજી પણ ધીમે ધીમે પિતાના ઘર તરફ પ્રથિત થયા-કેમ જાણે ખુદ અભિમાન જ મનુષ્યના રૂપે ન ચાલતું હોય. વિદ્યાથી હરિભદ્ર * એક દિવસ ભદજી રાજમહેલમાંથી નીકળીને પિતાના ઘર ભણી ચાલ્યા આવતો હતો. રસ્તામાં એક જૈન ઉપાશ્રય પડતે હ–જેના ઉપર બેસીને સાધ્વીઓ સ્વાધ્યાય કરતી હતી. દૈવયોગે આજ જ એ સાધ્વીઓના સ્વાધ્યાયને ધ્વનિ જેમ લોઢાને પારસમણિ અડકે તેમ આ ભદ્રજીના કાનને અડો . જે આર્યા (છંદ)ને એ આર્યાએ એલતી હતી તેને આ ભટ્ટજી મહાશયે બરાબર સાંભળી–અક્ષરશઃ અવધારી અને તેને અર્થ સમજવા સારૂ તેમણે યથાસાંધ્ય દત્તચિત્ત થઈને પરિશ્રમ પણ કર્યો. કિંતુ તુંબડીમાં કાંકરાની પડે આ ભટ્ટજી મહાશયને એ આર્યાને એક અક્ષર પણ સમજાય નહિ. ભટ્ટજીના અભિમાનનો આ છેલ્લો શ્વાસ હતો, છતાં તેમણે મૂછે તા દઈને એ આર્યાને ગાનારી જૈનઆર્યાને પણ ઉપહાસ કરવો ન છે. એ ગાથા, સાંભળીને ભટ્ટજી બેલ્યા કે, “માતાજી અંબાજી! તમે તો આ ગાથામાં ખૂબ ચકચકાટ કર્યો” જેન આર્યા પણ સમયની જાણ હોવાથી ઘણી મીઠાશથી બેલી કે, “બાપુ ! નવું નવું તે એમ જ હોય ” આ સાંભળીને ભદજીની ખટાશ મીઠાશમાં પરિણમી અને તેમને પિતાની ભીષ્મપ્રતિજ્ઞાનું પણ સ્મરણ થયું. હવે એ ભદજીએ નહિ પણ શ્રીહરિભદ્રજી મહાશયે વિશેષ નમ્રતાપૂર્વક એ જેનઆર્યાને જણાવ્યું કે, માતાજી ! તમે મને તમારા ચેલો કરે અને જે ગાથા હમણું બોલ્યાં તેનો અર્થ પણ કૃપા કરીને સમજાવો. જૈન મહત્તરાએ ૧ શ્રીહરિભદ્રજી જે ગાથાને સમજયા ન હતા તે ગાથા-આર્યા–આ હતી: - "चक्कीदुर्ग हरिपणगं पणगं चकोण केसवो चक्की, केसव चक्की केसव दु चक्को केसव चकी य" આ ગાથામાં “ચ” વધારે હોવાથી શ્રીહભિદ્ર ને વિશેષ ચકચકાટ લાગે. Page #22 -------------------------------------------------------------------------- ________________ તેટલી જ નમ્રતાથી જણાવ્યું કે બાપુ ! પુરૂષોને શિષ્ય કરવાને અને (પુરૂને) અર્થ સમજાવવા અમારે આચાર નથી માટે તારી શિષ્ય થવાની અને ગાંથાના અર્થને સમજવાની વૃત્તિ હોય તે આ જ નગરમાં રહેતા અમારા ધર્માચાર્ય શ્રીજિનભટમુનિજી પાસે જા. શ્રીહરિભદ્રજીએ તે પિતાની પ્રતિજ્ઞા મુજબ એ મહત્તરાનાં જ શિષ્ય થવાને ઈચ્છયું હતું પણ તેણીના અત્યંત આગ્રહને લીધે છેવટ એની એ આજ્ઞા ગુર્વાસાની પેઠે જ શિરોધાર્ય કરી એમણે તક્ષણ શ્રીજિનભટમુનિજી પાસે જવાનું પ્રયાણ કર્યું અને સાથે એ મહારાષ્ટ્રને પણ લીધાં. રસ્તે જતાં વચ્ચે એ જ જૈનમંદિર આવ્યું, જે દ્વારા એકવાર શ્રીહરિભદ્રજી મોતમાંથી બચી ગયા હતા. વાચક ! તને યાદ જ હશે કે, તે હરિભદ્ર અને આ હરિભદ્રમાં અત્યારે આકાશપાતાળ જેટલું અંતર થએલું હતું–તે હરિભદ્ર માનના સ્તંભની પેઠે અક્કડ હતા–આ હરિભદ્ર ત્રિલતાની પેઠે ઘણું જ નરમ હતા, તે હરિભદ્ર કોઈના વાળ્યા વળે તેમ ન હતા–આ હરિભદ્ર તો મહત્તરાના એક જ વચન થી વળી ગયા હતા, કાળની કહો કે કર્મની કહો, પ્રકૃતિને કહે કે માયાની કહી–ગમે તેની કહો પણ જેની તેની એ આ જ અકળતા છે કે, જે દ્વારા એક જ વ્યક્તિમાં પણ આટલું બધું અણધાર્યું પરિવર્તન થઈ શકે છે. મુનિ હરિભદ્ર મહારાજ શ્રીહરિભદ્રજીને એ મંદિરે લઈ ગયાં અને હરિભદ્રજી પણ જાણે પિતાના પૂર્વ ઉપહાસથી થએલા પાપનું પ્રાયશ્ચિત્ત જ ન કરતા હોય તેમ એ શાંતરસને સૂચવતી ભગવતી જિનપ્રતિમાને વિશેષ વિશેષ નિરખી નિરખીને સ્તુતિ કરતાં એ ઉપહાસવાળા જ કાને છેડે ફેરવીને બેલ્યા કે * “ agવ તવાઇsણે મન ! વનરાજતામુ. ” ' આ ઉપરાંત એક વિયેગી ભક્તની પેઠે જાણે ઘણું કાળે આ જાતનું ઇધરસ્વર૫ ભાળી તેઓએ ગદગદસ્વરે બીજી પણ અનેક તિઓ કરીને પિતાના ચિત્તપટને વિશેષ વિશુદ્ધ કર્યો ત્યાંથી બહાર નીકળી તેઓ અને પૂ૦ મહત્તરાજી બન્ને અવિલબે શ્રીજિનભટજીનાં ચરણમાં પડ્યાં અને પહે ૧. શ્રીપ્રભાવચરિત્રકારે હરિભદ્રજીના દીક્ષાગુરુ તરીકે શ્રીજિનભટજી” ને જણાવેલા છે તે પણ શ્રીહરિભદ્રના પિતાના જ એક ઉલ્લેખ (જૂઓ આ નિબંધ પૂ૦ ૭ (૫) ધારા એ સંધે કાંઈ જુદુ જ જણાય છે અને એ આ - પ્રમાણે છે – Page #23 -------------------------------------------------------------------------- ________________ -ચત જ શ્રીહરિભદ્રજીએ જેની દીક્ષાને સ્વીકારીને બ્રાહ્મણકુલમુખને ઉજ્જવલ કરવા સાથે પ્રાણે જાએ પણ નહિ તજે દક્ષ ધારેલ વાત” અને “ઈષ્ટની સિદ્ધિને માટે ડાહ્યા વાર ગણે નહિ” એ બન્ને ઉક્તિઓને પણ ચરિતાર્થ કરી દીધી. આચાર્ય હરિભદ્ર શ્રીહરિભદ્રજી જે કર્મો કરીને પુરોહિત હતા તે હવે પણ પુરેહિત જ રહ્યા–માત્ર પહેલાં રાજપુરોહિત હતા અને હવે તે ધર્મપુરહિત થયા. વર્તમાન સમયના નવીન સાધુની પેઠે દીક્ષિત થયા પછી પણ તેમને કોઈ ભણવાપણું ન હતું–માત્ર જે શાસ્ત્રો અત્યાર સુધી તેમને પક્ષ હતાં તે પ્રત્યક્ષ જ કરવાનાં હતાં અને તે બધાં એક શ્રીગુરૂમંત્ર મળે તેમને પ્રત્યક્ષ પણ થઈ ગયાં–જેમ શ્રી મહાવીર પ્રભુની ત્રિપદીને સાંભળી ગણધરટીઇન્દ્રભૂતિ ગૌતમ બાર અંગોને રચી શક્યા હતા તેમ આપણું શ્રીહરિભદ્રજી પણ માત્ર શ્રીજિનભટજી દ્વારા ત્રિપદીને મેળવીને અનેકાનેક ગ્રંથો લખવા સમર્થ થયા હતા. જેમ જેમ તેઓ અહિંસા, અનાગ્રહ અને અકાયના જ પાયા ઉપર મંડાએલા જૈનદર્શનનું અવલોકન કરવા ગયા અને જીવનને પણ એ જ રીતે ફેરવતા ગયા તેમ તેમ તેઓને વીતેલા દિવસે માટે ભારી પશ્ચાત્તાપ થવા લાગ્યો અને આ જાતનો ગાનુયોગ કરી દેવા માટે તેઓ પૂ૦ યાકિની મહરાજીનો અત્યંત ઉપકાર માનવા લાગ્યા, એટલું જ નહિ પણ તેઓને પિતાનાં ધર્મમાતા સમજી પિતાના પ્રત્યેક ગ્રંથમાં તેમના ધર્મપુત્ર તરીકે જ “જિનભટછ તે હરિભદ્રજીના આજ્ઞાકારી અર્થાત્ ગચ્છપતિ ગુરૂ” “જિનદત્તજી તે હરિભદ્રજીના દીક્ષાકારી ગુરૂ (જૂઓ સમરાદિત્યકથાની પ્રશસ્તિ, આ નિબંધ પૂ૦ ૮) જ યાકિની મહત્તા તે શ્રીહરિભદ્રજીનાં ધર્મજનની માતા વિદ્યાધરકલ તે હરિભદ્રજીનો વિધાધરગ૭” • સિતાંબર તે હરિભદ્રજીને વેતાંબર સંપ્રદાય. . ૧. જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપે રિપી. - ૨. શ્રીહરિભદ્રજીએ પિતે જાતે જ પોતાને અને બીન પણ અનેક સુવિહિત સૂરિઓએ શ્રીહરિભજીને ‘યાકિનીમલ્તરાસનું કે તે તે અનેક ગ્રંથોમાં ઓળખાવેલા છે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રકટ થયા. ક્રમે કરીને જેમ કાઇ ચક્રવતી પેાતાના રાજ્યભાર પોતાના પુત્રને સાંપે તેમ જ · શ્રીહરિભદ્રજીના ગુરૂજીએ પોતાના ગચ્છને સર્વસ્વ ભાર શ્રીહિરભદ્રજીને સોંપ્યા એટલે એ મુનિ શ્રીહરભદ્રજી, આચાય` શ્રીહરિભદ્રજી થયા અને જૈત-આચારનું, જૈતી અહિંસાનું, જૈની મધ્યસ્થતાનું અને જેની સાધુતાનું જાણે પોતે મૃ રૂપ ન હોય તેમ તેએ સ્થળે સ્થળે વિહરવા લાગ્યા. હરિભદ્રના શિષ્યા. શ્રીહરિભદ્રજી જેવા ધર્મવીર હતા તેવા જ રણવીર તેમના એ ભાણેજ હતાઃ એક હુસ અને બીજો પરમહંસ. તે બન્નેને કાઇ નિમિત્તને લીધે વૈરાગ્યવૃત્તિ થઇ, તેથી તેઓને આ ધર્મમાઁ સમજાવીને ખેતે દીક્ષા આપી, અને વ્યાકરણ, સાહિત્ય તથા દર્શન શાસ્ત્રને અભ્યાસ કરાવીને તે બન્નેને અત્યંત નિપુણુ કર્યા. તે વખતે પૂર્વી તરના મગધ વિગેરે દેશમાં ઐાદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી અને અનેક ઠેકાણે એ પ્રખરતાર્કિક શ્રીહરિભદ્રજીના પોતાના ગ્રંથા~~ महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता । }} आचार्य हरिभद्रेण टीकेयं शिष्यबोधनी ॥ " - श्रीदशवैकालिक नियुक्ति टीका. -૩ વેરાવર્. २" जाइणिमय हरियाए रइता एते उ धम्मपुत्रेण हरिभद्दायरिएण tr . विवृनं च याकिनीमहत्तरासू नुश्री हरिभद्राचार्यैः " पश्च सूत्रटीका. ४" कृतिर्धर्मतो याकिनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य " - अनेकान्तजयपताका . ५" कृतिर्धर्मतो या किनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य ''—રુજિતવિસ્તરા ૬. શ્રીહરિભદ્રજીએ પેાતાની આવશ્યકનિયુક્તિની ટીકામાં પશુ એ જે પ્રમાણે જણાવેલું છે-જાએ આ નિબધ (પૃ૦ ૭ (૫) ખીજા ખીજા આચાર્યાંના ગ્રંથા *r 9 याकिनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य r २ " ચાર્જિનીધર્મનું:”પ્રચન્જોય (રાગોલરસૂરિ ) ३ · याकिनी महत्तराधर्मपुत्र श्री जिन भट्टाचार्य-शिष्य श्री हरिभद्रसूरिभिः " .. —મધ્યા ધ્યાહ્યાન ( દૂર્બનન ) ૧. દીક્ષા લીધા પછી નામ ફેરવવાને રિવાજ શ્રીહરિભદ્રજીના સમયમાં ન હાતા તેમ તેમના પાત્રાના અને શ્રીહુંસ તથા પરમહંસના નામ ઉપરથી જ જાણી શકાય છે. "" ललितविस्तरा पञ्जिका ( मुनिचन्द्रसूरि Page #25 -------------------------------------------------------------------------- ________________ બાહોનાં અનેક વિદ્યાપીઠ હતા જેમાનું એક વિદ્યાપીઠ તે એવડુ મોટું હતું કે જેમાં ૫૦૦ અધ્યાપકે અને ૧૫૦૦૦ વિદ્યાર્થિઓ રહેતા હતા. શ્રીહરિભદ્ર સૂરિજી પિતે જ બદ્ધદર્શનના પ્રવર અને પ્રખર પંડિત હતા તે પણ એ વિદ્યાપીઠની કીર્તિ સાંભળીને મુનિ શ્રીહંસ અને પરમહંસને તે ત્યાં જઈને જ બાદ– શાસ્ત્રાને જાણવાની તીવ્ર કિંઠા થઈ. હરિભદ્રના શિષ્ય અને બૌદ્ધવિદ્યાપીઠ. અણજોયું જોવાની, અણકર્યું કરવાની, અણુસાંભળ્યું સાંભળવાની અને અણુખાધું ખાવાની ઇચ્છા સાધારણ માણસોને થયા કરે છે–એ રીતે આ હંસ અને પરમહંસની પણ એ વિદ્યાપીઠમાં જવાની એટલી બધી અનિવાર્ય વૃત્તિ થઈ ગઈ કે પોતાના મહામાન્ય –ગુરૂપ શ્રીહરિમદ્રજીએ તેમ કરવાની અનુમતિ ન દર્શાવી તો પણ તેઓ તે વૃત્તિને વશ ન કરતાં પિતે જ તેના મજબૂતપણે વશવતી બની ગયા–જે શિષ્યએ કોઈ વાર ગુરૂના વચનને અનાદર કરવાનું ઇચ્છવું પણ ન હતું તેઓ જ પોતે આજે તે વચનને ને અનુસરી શક્યા–જે શિષ્યો ગુરૂના વચનને માટે પ્રાણ પાથરવાની ભાવનાવાળા હતા તેઓ જ પતે આજે મહત્તિને વશ બની એ તરફ દુર્લક્ષ્ય કરવા લાગ્યા અને જેમ પેલા પ્રસિદ્ધ સુવર્ણ મૃગે ભગવાન શ્રીરામને પણ ભમાવ્યા હતા તેમ એ બન્ને બંધુઓને એ વ્યામોહના પ્રબળવર સંસ્કારે “વિદ્યાપીઠમાં જઈને ભણવા સિવાય બીજું કશું જ ન સૂઝવા દીધું, ન સાંભળવા દીધું અને ન વિચારવા દીધું. ગુણી તે આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષપણે એમનું અનિષ્ટ જ જોતા હતા, અને એથી જ એમણે માત્ર પુત્રપ્રેમને લીધે તેમ કરવાની ના પણ પાડી હતી. ૧. આ વિદ્યાપીઠ' ના સ્થાન સંબંધે અને તેના કુલપતિ વગેરેને લગતી કોઈ જાતની માહિતી મળી શકી નથી. કોઈ કહે છે કે “ એ બન્ને શિષ્યો બદ્ધાચાર્ય પાસે “ભેટ ' દેશમાં ભણવા ગયા હતા” –(જુઓપિટર્સનમહાશયને ત્રીજો રિર્ટ, પૃ. ૩૫ (કલટની પૃ. ૨૪૭ ની સાક્ષી) એ ઉપરથી ‘ભોટ’ દેશમાં એ વિધાપીઠ” હેવાનું કલ્પી શકાય. ૨. શ્રીહરિભળના તર્કગ્રામાં ભાગ તે બૌદ્ધદર્શન સંબંધી ચર્ચા અત્યારે પણ જોઈ શકાય છે, એ ઉપરથી એમને દર્શનના પાદરી કહેવામાં લેશ પણ અતિશયોક્તિ થતી નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩ A તા પણુ કર્મના પ્રશ્નળ સસ્કારી પાસે જેમ પામર મનુષ્ય દીન ખની જાય છે. તેમ આ બન્ને ભાઇઓ પણ એ પોતાની ઇચ્છાના દીનદાસ બની ગયા અને ભવિતવ્યતાને પણ એવું જ સયેાગ હેવાથી પોતાની ઇચ્છાપૂર્વક એ બન્ને ભાઇએ પોતાના જ અકલ્યાણુની અરે વિનાશની પ્રવૃત્તિ આદરી અને વિદ્યાર કરતાં કરતાં કાળક્રમે તેએ બન્ને એ વિદ્યાપી સુધી જઇ પહેાંચ્યા. વમાનમાં જેમ પરમતસહિષ્ણુતા જણાતી નથી તેમ તે કાળે પણુ તેવા જ રંગ જામેલો હતાઃ સમસ્ત સંસારની મુકિત માટે પ્રયત્ન કરનાર મહાકાસણિક ભિક્ષુવર યુદ્ધના એ વખતના શિષ્યા મોટા ચમરબંધી જેવા વિરાગી (!) બન્યા હતા, એમણે યુદ્ધનું ભિક્ષુપદ વિસાયુ હતુ. અને શ્રીમુદ્ધના સભસમયી બ્રાહ્મણેાની પેઠે જ એએએ પોતાનું એકછત્ર રાજ્ય ચલાવા માંડયું હતું. શ્રીમુદ્ધના સમસ્ત આચારેને તિલાંજલી આપી માત્ર એક તુ જાળને જ સાધન બનાવી, અને તે જ દ્વારા લેાકેાને યુદ્ધના સ ંદેશા કહી સાવવા, અનેક સભાએ જિતી બૈદ્ઘ શાસનની વહુ ના વધારવી અને ઇતર દશ નાના સહાર કરવાના જ એક સુપવિત્ર (!) ઉદ્દેશથી તેઓએ એ વિધાપીઠને સ્થાપ્યુ હતુ. એ વિદ્યાપીઠમાં આ બન્ને જૈન સાધુએ પેાતાને સાધુ વેષ રાખી શી રીતે જઇ શકે ? વા જૈન-આચાર પ્રમાણે જ વર્તી ત્યાંનું ભણતર શી રીતે ભણી શકે ? જેમ ધનલુબ્ધ વિષ્ણુક ન કરવાનું કરે છે, માતા પિતા અને વડિલાના આમ્નાય તેાડે છે અને પરિણામે અનેક યાતનાએ સડે છે તેમ આ બન્ને વિદ્યાલુબ્ધ ભાઇએએ પણ પોતાને વેષ બદલ્યે, આચારવિચાર વિસા અને તુચ્છ ઇચ્છાપૂરણ પાસે પેાતાને હાથે થએલે ગુરૂજીને અવિનય પણ તને સાંભર્યા નહિ. વાચક ! સાવધાન થજે અને વ્યસનના શા હાલ થાય છે તેનું પણ નિરીક્ષણ કરી શાસ્ત્રાભ્યાસ જેમ પવિત્ર લાગતા વ્યસનને પણ કદી દાસ થઇશ નહિ “ નુર્વાજ્ઞ ચુરુવિનાશળાત્ શાસ્ત્ર વિષાદ્વાયતે ” મુનિ હંસ અને મુનિ પરમહંસે પેાતાના નામની આગળ વિરાજતા મુનિ' નું સ્થાન · ભિક્ષુ ' શબ્દને આપ્યું, એ વિદ્યાપીડના કુલપતિએ આ બન્ને નવા ભિક્ષુઓને વિદ્યાપીઠમાં દાખલ કરી તેમના અભ્યાસ અને ભાજનાદિની વ્યવસ્થા પણ કરી દીધી. હવે તે બન્ને ભિલ્લુ ભાઇએ નિય રીતે-નિરાંતે બાદશાસ્ત્રાના અભ્યાસ કરવા લાગ્યા. કણમાં ક! શાસ્રોતે પણ તે સહજમાં જ સમજવા લાગ્યા અને પેાતાના અતુલ બુદ્ધિ પ્રભાવ Page #27 -------------------------------------------------------------------------- ________________ ને લીધે એ શાસ્ત્રોના ઉપયોગી પાઠોને તેમણે કંઇ પણ કરી લીધા, એટલું જ નહિ પણ સાથે સાથે એ શાસ્ત્રમાં આવેલા જૈનમતના પ્રતિવાદને પણ પ્રતિવાદ તેઓએ ટૂંકાક્ષરી પણ ઘણી જ માર્મિક નોંધમાં બે એક પાનામાં લખો નાંખે. હરિભદ્રના શિષ્યની જિનભકિત અને બૌદ્ધોને પ્રપ. વાચક! તું એમ ન સમજતો કે, એ બે પાનાં માત્ર કાગળનાં કે તાડનાં પાનાં હતા, એ તો એ બન્ને બંધુઓના વિનાશ માટે જીવલેણું તરવારનાં પાનાં હતાં “વારે વિધ વામનવમેવ” એ બે પાનાને તેઓ પિતાની જ પેઠે અત્યંત છુપાવીને રાખતા હતા, તે પણ એક દિવસે કોણ જાણે શી રીતે એ બન્ને પાનાં ઉડતાં ઉડતાં કોઈના હાથમાં આવી ગયા–કેમ જાણે પૂ. ગુરૂ બીના અવિયે જ તેને ન ઉડાડ્યાં હોય. પાનાંને લેનાર ભિક્ષુએ એ બન્ને પાનાં કુલપતિની પાસે આણ્યાં, કુલપતિએ તેને અથથી ઇતિ સુધી બરાબર ધ્યાનપૂર્વક જોયાં, તેમાં જણાવેલી માર્મિક યુકિતઓથી તે તે વાંચતા વાંચતે ડે અને પોતાના વિદ્યાપીઠમાં આવા પ્રખર બુદ્ધિમાન વિદ્યાર્થિઓની હાજરી જણ વિસ્મય પણ પા. કિંતુ બીજે જ ક્ષણે તે કુલપતિ ઉપર મiાંધવાએ. હૂમલે કર્યો અને એ લખનારાને પિતાના મતના શત્ર સમજી તેને પ્રાણનાશ કરવાનો તેણે નિશ્ચય પણ કર્યો. ૧૫૦૦૦ વિદ્યાર્થિઓમાં એ પાનાં કોણે લખ્યાં હશે ? તે જાણવું વિશેષ વિકટ હતું, તે પણ કાળના ખાધેલ એ મતiધ કુલપતિને એ વિકટ કામ પણ સુકર થઈ ગયું. વિદ્યાર્થીઓને ચાલવાના ધોરી માર્ગ ઉપર એટલે ચાલવાની જમીન ઉપર તેણે શ્રીજિનપ્રતિમાને આળેખાવી, કે વિધાથી તે ઉપર પગ દઈને નથી ચાલતે, તે બાબતનું ચોકકસ ધ્યાન રખાવ્યું. ભજનને ઘંટ થતાં સઘળા ભિક્ષુઓ ભોજનશાળા તરફ જતાં એ પ્રતિમાને ચાંપી ચાંપીને ચાલવા લાગ્યા, કિંતુ જ્યારે હંસ અને પરમહંસ એ ઠેકાણે આવ્યા ત્યારે એમને તે ભજનના ઘંટને બદલે મરણના ઘંટનું સ્મરણ થયું. એ બન્ને શૂરવીર હતા, એમના હૃદયમાં જિનભકિતની જ્યોત જાગતી હતી. મરણ થાય તો પણ તે પોતે શ્રીજિનની આશાતનાને સખી શકે તેમ ન હતા, તે પિતાને હાથે જ એ આરાતનાને તેઓ કેમ કરી શકે? આ રસ્તે ચાલ્યા સિવાય છુટકે જ ન હોવાથી તેઓએ ખડીવતી પ્રતિમાના કંઠ ઉપર ત્રણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૫ રેખા કરી, તેથી તે પ્રતિમા “જિનને બદલે બુદ્ધની બની અને પછી તે બન્ને તેના ઉપર પગ દઈને ચાલ્યા ગયા. વાચક! તેં સાંભળ્યું જ હશે કે, “જો સૂર તે ઘણે દૂરn” એ બન્ને ભાઈઓએ ગુરૂને અવિનય કરીને પણ આ ઉકિતને ચરિતાર્થ કરી છે. શ્રીજિનભકિતની રક્ષા માટે પિતાના જીવની પણું તેઓએ દરકાર નથી' કરી. માટે આપણે તે એમના અવિનય તરફ દુર્લક્ષ્ય કરી એમની જન ભકિતને જ અનુદવાની છે. હરિભદ્રના મોટા શિષ્ય હંસને બદ્ધાએ કરેલ સંહાર વિદ્યાપીઠના ચર પુરૂષોએ કુલપતિને સમાચાર પહોંચાડ્યા કે, આ બને નવા આવેલા જ ભિક્ષુઓ (હંસ અને પરમહંસ) નિગ્રંથ જ્ઞાતપુત્રના ઉપાસક હોવા જોઈએ. કુલપતિએ વળી, વિશેષ ખાત્રી કરવા માટે બીજી બીજી યુકિતઓ રચી, તે તે દ્વારા પણ આ હંસ અને પરમહંસની જ પ્રબળ જિનભકિત તેને જણાઈ આવી, એથી તેને ગુપચુપપણે મારી નાખવાને તેણે વિચાર કર્યો. કુલપતિ એ પડયંત્રને રચવાની કલ્પનામાં જ હતો ત્યાં તે આ બધા ભેદને જાણતા તે બન્ને ભાઈઓ કોઈ ન જાણે તે રીતે વિદ્યાપીઠથી નીકળ્યા અને પ્રબળવેગે પિતાના ગુરૂના નગર ભણી જવાને નાશી છૂટયા કુલપતિને એમના નાસવાના પણ સમાચાર મળ્યા, તે તે સાંભળતાં જ રાતે પી થી ગ અને જેમ નાસતા ખાજ પાછળ બાજ તૂટી પડે તેમ તેના હૃદયની અહિંસાને ચોરી જતા તે મને ઉપર તૂટી પડવાને તે દૂર ભિક્ષુ એ નિશ્ચય કર્યો. પિતાના ગુલામ બનેલા કઈ શૈદ્ધ રાજાનું લશ્કર તેણે તે બંનેની પાછળ મોકલ્યું, લશ્કરને પાસે આવેલું જોઈ. મોટા ભાઇ હંસે નાનાભાઈ પરમહંસને કહ્યું કે, તું શીધ્ર આ આંખ સામે દેખાતા નગરમાં જા, ત્યાંના રાજા સૂરપાળની સહાય લઈ શ્રીગુરૂજીનાં ચરણમાં પહોંચ અને મેં કરેલા તેઓના અવિનયની માફી જણાવ. પરમહંસ તે વકિલ બંધુની આજ્ઞા મુજબ પૂરપાટ દેડતા ઘડાની પેઠે શરીરની પણ દરકાર ન કરી ઝપાટા બંધ દડવા લાગ્યો અને એકલે હંસ–જે સહસ્રોધી હત–સામે આવેલા લશ્કરને ત્રાસ પમાડતે, કેટલાકને મારતે, કેટલાકને પાડો અને કેટલાકને ભગાડો પ્રસિદ્ધ વીર અભિમન્યુની જેમ લડવા લાગ્યું. પણ છેવટ પિતે એક હેવાથી બાણના અનેક જખમેથી જખમાઈ–ચાલણી જેવો થઈ એક વીરનારની પડે ભૂમિ ઉપર ઢળી પડ્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ રાજા સૂરપાલે કરેલી બીજા શિષ્ય પરમહંસની રક્ષા શરણાગત રક્ષક રાજા સૂરપાલે પરમહંસની વ્યાજબી વાત સાંભળી, તેને સહાય કરી, પાછળ આવતા લશ્કરને પાછું હઠાવ્યું અને કોઈ પણ રીતે પરમહંસનો વાળ પણ વાંકે ન થવા દીધે. લશ્કરના અધિકારી બદ્ધ. સેનાપતિએ રાજા સૂરપાલને ઘણું સમજાવ્યું, ઘણી ડરામણું દીધી અને ઘણી લાલચ આપી તે પણ તે એકનો બે ન જ થયું. છેવટ એવું ઠરાવવામાં આવ્યું કે, પરમહંસ સાથે શાસ્ત્રાર્થ કરવો અને તેમાં જે હારે તેના પ્રાણ લેવાઃ એવી આકરી અને પ્રાણઘાતક પરીક્ષામાં પણ જિનભકિતના પ્રભાવને લીધે પરમહંસ જ જિત્યો અને ગુરૂને મળવાના તીવ્ર અભિલાષને લીધે પ્રબળ વેગપૂર્વક ચિત્રકૂટ તરફ ચાલ્યો હંસનું અવસાન. પાછળ પડેલા એ પ્રતિપક્ષિઓએ તેને માર્ગમાં કનડે ધાર્યો, પણ કઈ પ્રકારે તે, તેઓને છળી જેમ તેમ કરી ગુરૂજી પાસે પડઓ, ગુરૂજીએ છાતી સરસે ચાં, તેણે કહેલી મોટા ભાઈ હંસની બધી હકીક્ત સાંભળી અને છેવટે તે ગદગદ સ્વરે પિતે અને પોતાના વડીલ ભાઈએ કરેલા અaનયની ક્ષમા માગતાં કેમ જાણે મોટા ભાઈને મળવા જ ન જ હોય તેમ ત્યાં જ ઢળી પા. બ્દો ઉપર શ્રીહરિભદ્રને પ્રપ. " संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते। क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः । રકૃતિપ્રશાત્ નાશ યુદ્ધનાશાત્ કળથતિ ” મેહની લીલા વિચિત્ર છે, પછી તે ધર્મને હે, ધનને હે, ધરાને કે પુત્રનો હો. મેથી કામ (તૃષ્ણા) જન્મે છે, એ કામ જ ક્રોધને પિતા છે અને કોપિશાચનો પ્રાદુર્ભાવ થયે તો આત્માના સર્વસ્વનો નાશ થઈ જાય છે. શ્રીહરિભસૂરિએ પિતાના વહાલામાં વહાલા બે શિખે ગુમાવ્યા, તે પણ કમેતે ગયા, અને વળી પ્રતિપક્ષિઓના જુલમથી ગયા, એથી જ વિશેષ શેક થયો અને એ શેક, એમને ક્રોધના રૂપમાં પરિણમે, ઘસારાથી Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ તે ચંદનના વનમાં પણ આગ થાય છે તેમ આ પ્રસંગને લીધેશ્રીહરિભદ્રના ચંદન જેવા શીતળ હૃદયમાં પણ પ્રબળ ક્રોધાગ્નિ ભભુકી ઉઠ્યો અને જે ધર્મમેહે હંસ અને પરમહંસને જીવ લીધો હતો તેના જ ભાઈ પુત્રમેહે. એ બોદ્ધોના નિકંદનને પ્રસંગ ઉભો કર્યો. ભલભલા જ્ઞાનિઓ અને જાણકારે પણ મે-ક્રોધના સપાટામાં આવી જાય છે તેમ શ્રીજિનદર્શનના પ્રબળ અભ્યાસી આ હરિભદગી પણ એ મેહની જાળમાં ફસી પડ્યા અને એ ક્રોધના વેગમાને વેગમાં પગે ચાલતા આ મહાનુભાવ, રાજા સૂરપાળની રાજધાનીમાં રાજસભામાં પહોંચ્યા. રાજાને આશીર્વાદ દીધે, પોતાના શિષ્યને જાળવવા માટે એણે જે ક્ષત્રિયવટ બતાવી હતી તે માટે વિશેષ કૃતજ્ઞતા જાહેર કરી ઘણો ધન્યવાદ આપ્યો અને પ્રામાણિક રીતે બૌદ્ધોની સાથે શાસ્ત્રાર્થ કરવાના પિતાના અભિલાષને પાર પાડવા માટે એની સહાય પણ માગી. રાજાએ એમ કહ્યું કે, આપ એકલા છે, અને પતંગની જેમ પ્રતિવાદિઓ અનેક છે, તે તમે એ બધાને શી રીતે પહોંચી શકશે ? આપને સહાય કરવી એ અમારું પરમ કર્તવ્ય છે, પણ મને આપના એકલા હોવાની શંકા રહ્યા કરે છે, અથવા જે મારી પાસે કોઈ દિવ્યશકિત હોય તો તમે જરુર પહોંચી શકે. શ્રીહરિભદ્રજીએ જણાવ્યું કે, મને શ્રીઅંબિકામાતાની સહાય છે. માટે તમારે મારા એકલાની ચિંતા રાખવાનું કશું કારણ નથી. રાજાએ એ બૌદ્ધ ગુરૂઓની કરતા અનુભવી હતી, એની એ ક્રૂરતાનો મદ ઉતારવાને આવે લાગ અનાયાસે આવ્યો જાણી પતે શ્રીહરિભદ્રજીના શાસ્ત્રાર્થમાં સહાય કરવાનું વચન આપ્યું અને એક વાચાળ દૂતને તેણે બૌદ્ધોને નગર ભણી રવાના પણ કર્યો. તે ત્યાં જઈને બૌદ્ધ કુલપતિને આ પ્રમાણે કહ્યું: રાજ સૂરપાલે જણાવ્યું છે કે, તમારી જેવા વાદિગજેસિરિઓ હોવા છતાં હજુ પણ વાદિમતંગ વિઠ્ય કરે એ શું? અમારી રાજસભામાં કોઈ જેનવાદી આવ્યો છે તે તમારી જ સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છે છે, તે શું તમે તેનું માનમર્દન કરી શકશે ? જે જેન વાદી આવ્યો છે તે કોઈ સાધારણ નથી, એ તે ત્રિલેકીના વાદિઓને અને તેમાં વળી બૌદ્ધાચાર્યોને તે તૃણું સમાન જ સમજે છે, માટે જે તમે તેની સામે ટક્કર ઝીલી બૌદ્ધશાસનની પ્રભાર્થના કરી શકે તો હા કહે-નહિ તો થયું. દૂતનું કથન સાંભળી કુલ પતિને ગુરુ તે ચડ્યો પણ તે ગુસ્સાને જેમ તેમ શમાવી તેણે શાસ્ત્રાર્થમાં આવવાની હા કહી, અને મનમાં વિચાર્યું કે, આ વળી કયે નવા નિશાળિયો -જે પિતાને હાથે જ પિતાનો હોમ કરવા આવ્યું. જતાં જતાં કુલ Page #31 -------------------------------------------------------------------------- ________________ પતિએ તને કહ્યું કે, જે હારનારને પ્રાણ-દંડ મળવાની શરત થાય તે જ અમે શાસ્ત્રાર્થમાં આવીએ. દવે જણાવ્યું કે, “જે હારે તે ધગધગતા તેલના કડાયામાં પડે એવી શરત કરવાથી એને આપોઆપ પ્રાણુદંડ મળી જશે. જે આ શરત આપને પણ સમ્મત હોય તો જઈને રાજા સૂરપાળને જણાવું અને એ સંબંધે બધો નિશ્ચય કરાવી લઉં. હજુ પણ આપ વિચાર કરી શકે છે. વખતે આપનો પણ કડાયામાં પડવાને વારે આવે અને બુદ્ધશાસનની અવહેલના થવાનો પ્રસંગ આ માટે જે નિશ્ચય કરવો હોય તે ઉતાવળથી ન કરતાં બરાબર વિચારીને કરશે. એ સાંભળતાં જ કુલપતિ પિતાના આસનથી ઉછળ્યો અને વાઘની પેઠે ત્રાડ મારતો બોલ્યોઃ અરે વાચાળ ! તને મારા પાંડિત્યનો પરિચય નથી, તેથી જ તું આમ બબડે છે, તે હવે જ, અને તારા રાજાને કડાયામાં પડવાની શરતે જણાવ, એટલામાં તો હું ત્યાં આવી પહોંચીરો: "વનારીજા વિરતવૃદ્ધિઃ ” બોદ્ધો સાથે શ્રીહરિભદ્રને શાસ્ત્રાર્થ. વાચક ! તે ધર્મમેહ જે, પુત્રમેહ જોયો, હવે તું વિદ્યામદને જે અને આચારમાં આધ્યા વિનાને ધર્મ કેવાં ફળને આપે છે તે પણ નીરખા દતનાં વચનાથી કુલપતિને ગર્વન કસું બે વિશેષ વ્યા, તેના ઘેનમાં તેણે મરણની કે અપતિની જરા પણ દરકાર કર્યા વિના, પિતાનું બળ માપ્યા વિના અને સામાનું બળ જોયા વિના જ શાસ્ત્રાર્થમાં જવાની હા પાડી અને છેવટે તેણે એ તેલના કડીયાને જ પિતાની છેલ્લી પથારી બનાવી. : ( રાજસભામાં સભ્ય, મધ્ય અને પ્રજાને આવવા લાગ્યા, વખત થયે રાજા પણ આવ્યું અને સૌ એ બે મલ્લની કુસ્તી અને તેનું પરિણામ જવાને કાકડળે આતુર થઈ રહ્યા. બરાબર વખત થતાં એ બન્ને વાદિઓ. આવ્યા અને મુકરર કરેલી રીતપૂર્વક શાસ્ત્રાર્થની શરૂઆત પણ થઈ: બૌદ્ધ કુલપતિએ પૂર્વ પક્ષ કરતાં દિનાગાદિને સમ્મત ક્ષણવાદનું સમર્થન કર્યું, તેના ટેકામાં તેણે અનેક યુક્તિપ્રયુક્તિઓ, હેતુઓ, ત, અનુમાનો જણાવી તેને વિશેપ અકાદ્ય બનાવ્યું અને પોતાને પૂર્વપક્ષ પૂરે કર્યો. હવે આડંબર વિનાના સીધા સાદા શ્રીહરિભદ્રજી ઉઠ્યા, તેમણે સભાજનની આશા નિરાશા વચ્ચે જ એ પૂર્વપક્ષનું નિરસન કરવું શરૂ કર્યું, ક્ષણવાદને માનવાથી જે દૂષણે સૌના વ્યવહારમાં આવે છે, તે બતાવી Page #32 -------------------------------------------------------------------------- ________________ ઘણી ગંભીરતાથી એ પક્ષનું મૂળથી જ ઉમૂલન કર્યું અને છેવટ અનેકાંત દર્શનનું એવું અને એટલું સમથે સમર્થન કર્યું કે ફરીવાર કેઈસુગતશિષ્ય ઉઠીને એની સામો થઈ શકે જ નહિ. તેલના ડાયામાં બદ્ધોને હોમ સભામાં બધે મૌન ફેલાઈ રહ્યું, માત્ર એ કુલપતિના ઊર્વીશ્વાસ વિના કશું સંભળાતું ન હતું. એવામાં સભ્યએ કહેલા કુલપતિ: પશલત શબ્દથી મૌનને ભંગ થતાં જ કુલપતિનો પણ ભંગ થયો અને તે બિચારે તેલના કડાયામાં પડતાં જ કયાં ગયો તેની ખબર પણ ન પડી. વાચક ! મેહની વિચિત્રતા તે જે-દયાના સાગર ભગવાન મહાવીરના ધર્મપુત્ર છે છતાં શ્રીહરિભદ્રજીના મનમાં કેમ જાણે ભજીયાં જ ન તળાતાં હોય તેમ તેઓ તે એક પછી એક બૌદ્ધઆચાર્યને હરાવી સુધરેલા ઘાતકની પેઠે તે પ્રત્યેકને પ્રાણદંડ આપવા લાગ્યા. એ રીતે પાંચ છ ખૂને થતાં જ બૌદ્ધસંઘમાં હાહાકાર મચી ગયો, મોટા મોટા બૌદ્ધરાજાઓ તથા મહાજનો ભારે શેમસંકટમાં પડ્યા અને છેવટે બધા બૌદ્ધોએ એક થઈ પિતાના ધર્મની રક્ષિકા તારાદેવીને બેલાવી. તેણે પ્રત્યક્ષ થઈ નિર્દોષ વિદ્યાથી હંસ અને પરમહંસના ખૂનની વાતને તાજી કરી એ શાસ્ત્રાર્થમાં આવેલા બધા બૌદ્ધોને વિખરાઈ જવાનું સૂચવ્યું. “ ન િવેબ વેરાશ સત્યંતી રાજ” આટલું બધું બલિદાન લીધા છતાં શ્રીહરિભજી કેપ જરા પણ શો નહિ, તેમણે તે એ કેપને શમાવવાના વ્યાપેહથી જ ઉલટ તેને વધારે પ્રદીપ્ત કરી શાસ્ત્રાર્થ જેવાં જ બીજાં સુધરેલાં શસ્ત્ર દ્વારા અનેક બૌદ્ધોને નાશ કરવાનો સંકલ્પ કર્યો. " હરિભદ્રનું પ્રાયશ્ચિત્ત- આ તરફ તેમના આજ્ઞાદાયક ગુરૂ શ્રીજિનભટજીને આ વિષમ મેંહ અને ક્રોધના સમાચાર મળતાં જ તેમની ઘણી દયા આવી, બે શિષ્યને શ્રીહરિ, ભદ્રજીને ઉપશાંત કરવા કેટલીક ગાથાઓ ' આપીને તેની પાસે મેકલ્યા, અને વધારામાં કહેવરાવ્યું પણ ખરું કે, - ૧ શ્રીજિનભટજીએ તે મુનિઓની સાથે કુલ ત્રણ ગાથાએ મેલી હતી અને એ જ ગાથાઓ ઉપરથી શ્રીહરિભદ્રસુરિજીએ “સમરાદિત્ય-કથા ની રચના કરી હતી- એમ કહેવાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ' કષાયે તે વધે તેના જે સેવે કુશાસને, વીરવાણ સુધા ચાખ્યા પછી તે તે વધે નહીં, જેમ કોઈ લાંબા સ્વમમાંથી જાગે, કઈ દીધ વિકલ્પજાળમાંથી જાગે અને કોઈ પિતાને ચડેલા ઘેનમાંથી જાગે તેમ આ ગાથાઓની હવા લાગતાં જ શ્રીહરિભદ્રજી જાગી ગયા, પિતાને વળગેલા ક્રોધપિશાચને તેમણે બરાબર ઓળખ્યો, અને તે પિશાચને વશ થવાથી પિતાના થએલો અકલ્યાણનું માપ પણ તેમણે કહ્યું. હવે તે પશ્ચાત્તાપ સિવાય બીજો માર્ગ જ ન હોવાથી તેઓ તે તરફ વળ્યા. રાજાની અનુમતિ લઈને ગુરૂજીની મહેપકારિતાને યાદ કરતા તેઓ ચિત્રકૂટ જઈને તેમને ચરણે પડયા અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્ત દ્વારા પિતે નિર્મલ પણ થયા. ૧ ૧. (૧) રાજશેખર સૂરિજીએ પોતાના પ્રબંધકોષમાં આ હંસ અને પરમહંસની હકીકત લખતાં ઉપલી વાત જેવી પણ બીજી વાત જણાવેલી છે અને આ બદ્ધોના ધાત વિષે પણ એમણે ઉપર જણાવેલા શાસ્ત્રની વાત ન જણાવતાં પાધરી જ બૌદ્ધોના હોમ કરવાના સંકલ્પની હકીક્ત લખેલી છે. () ૧૯મી સદીમાં (૧૮૩૪માં) થએલા અમૃતધર્મગણિના શિષ્ય શ્રીક્ષમાકલ્યાણ મુનિ પણ એ વિષે લગભગ શ્રીરાજશેખરજી જેવું જ જણાવે છે– વિશેષમાં તેઓ શ્રીહરિભદ્રજીને ઉપશાંત કરનાર તરીકે પાકિની મહારાજ ને જણાવે છે, Page #34 -------------------------------------------------------------------------- ________________ 31 હરિભદ્રના ગ્રંથ અને તેમનું જીવન. હમણાં શ્રીહરિભદ્રજી વિષે ઉપર જે લખાયું, તે તેા બીજા ખીજા ગ્રંથાના અનુવાદરૂપ હતું. કાઇ સમર્થ વ્યકિત માટે ક્રાઇ ખીજાએ લખેલું લખવું વા કાઇ ખીજાએ સાંભળેલું લખવું, તે કરતાં તે વ્યકિતના શબ્દદેહ દ્વારા જ જો તેના અંતરાત્માને ઓળખી આલેખવામાં આવે તે તેમાં પ્રામાણ્યને અંશ વધારે હાઇ શકે છે. શ્રીહરિભદ્રજીના શબ્વેદેહને તા અત્યારે પણ આપણે ઉકેલી શકીએ છીએ, તે તે દ્વારા તેમના સ્વભાવનું ચિત્ર ઘેરવું એ અહીં અસ્થાને પ્રેમ ગણાય ? સમજાવનાર—સમજ શક્તિને કેળવીને સમજુતી ગણનામાં આવનારા તે ઘણા ય મળી રહે છે, પરંતુ પેાતાનું સમજેલું બીજાને સમજાવનારા-શાંતપણે અને મધ્યસ્થપણે ખીજાને ગળે ઉતારનારા વિરલા મનુષ્યા હાય છે, શ્રીહરિભદ્રજી એ વિલામાંના એક અદ્વિતીય સમજાવનાર હતાઃ શાસ્ત્રવાર્તાસમુચ્ચય’ના ત્રોજા સ્તંબકમાં (પ્રારંભમાં) ષ્ટિ અને તેના સર્જનહાર વિષે જે ચર્ચા આવેલી છે, તેને વાંચવાથી સમજાવવાની કળા વિષેનું તેમનું સિદ્ધહસ્તપણુ અત્યારે પણ પ્રત્યક્ષજેવું જણાઇ આવે છે. કાઇ પણ સિદ્ધાંતભેદને ચર્ચતી વખતે ાઇ વાદી કે પ્રતિવાદીના નામનેા ઉલ્લેખ તે આ ગ્રંથમાં કરતા નથી—ખીજાતે તા ઠીક, ‘જૈન’ વાદીને પણ તેઓએ ‘અન્ય' શબ્દમાં રગેલા છે. એ સર્જનહારને લગતી જે ચર્ચા એ ગ્રંથમાં આવેલી છે તેને સાર આ પ્રમાણે છે: (શ્રીહરિભદ્રજીને કાઇએ નમ્રભાવે હ્યું કે, મુનિજી ! આપ મને ઇશ્વર વિષે સમજાવવાની કૃપા કરા, તેા તેઓએ એ વિષે આ પ્રમાણે કહ્યું:) (બાપુ ! ઇશ્વર તેા આપણે માટે પરાક્ષ છે. એ વિષે તે આપણે ત્યરે જ સમજી શકીએ-જ્યારે આ આપણા મલિન અત્મા નિર્મળ થાય— તદન સંશુદ્ધ થાય—એમાં એક પણ સંસ્કાર કાયા ન રહે--તર્કથી કે શાસ્ત્રીય યુક્તિથી ઇશ્વરને જોવા કરતાં પેાતાના આત્મા દ્વારા જ તેને જોવા એ પ્રયત્ન વિશેષ પ્રામાણિક છે-તાંય હું કહું છું; Page #35 -------------------------------------------------------------------------- ________________ -બાપુ! ઇશ્વરના સ્વરૂપ સંબંધે પંડિતમાં બે મત છેઃ કાઈ પંડિત કહે છે કે, આ અજ્ઞાન આત્મા, પિતાના સુખ દુઃખમાં અસમર્થ છે માટે જ १. " ईश्वरः प्रेरकत्वेन कर्ता कॅश्चिदिहेप्यते । अचिन्त्यचिच्छक्तियुक्तोऽनादिशुद्धश्च सूरिभिः॥१ ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः। . ऐश्वर्थ चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥ २ अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुख-दुःखयो । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा वभ्रमेव वा ॥ ३ अन्ये त्वभिदधत्यत्र वीतरागस्य भावतः। इत्थं प्रयोजनाभावात् कर्तृत्वं युज्यते कथम् ? ॥ ४ ततश्चेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाऽविगेधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ॥ १० ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कती स्याद् गुणभावतः॥ ११ तदनासेवनादेव यत् संसारोऽपि तत्त्वतः । तेन तस्याऽपि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥ १२ कतीऽयमिति तद्वाक्ये यतः केषांचिदादरः ।। अतस्तदानुगुण्येन तस्य कर्तृवदेशना ॥ १३ परमेश्वर्ययुक्तत्वाद् मत आत्मैव चेश्वरः। स च कर्तति निर्दोषः कर्तृवादो व्यवस्थितः ॥ १४ शास्त्रकारा महात्मानः प्रायो वीतस्पृहा भवे । सत्त्वार्थसंप्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ॥ १५ अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राऽविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥ १६ आच धर्मशास्त्रं च वेदशास्त्राऽविरोधिना। यस्तणाऽनुसंघत्ते स धर्म वेद नेतरः " ॥ १७ -शास्त्रवाती-पृ० ६-७-भावनगर.) Page #36 -------------------------------------------------------------------------- ________________ તે એક ઈશ્વરને પ્રેરણાથી સુખી વા દુ:ખા થાય છે વગે વા નરકે જાય છે - એ પ્રકારે એ પંડિતોના હિસાબે ઈશ્વર સર્વ –પ્રેરક છે–સર્જનાર છે.” “બીજ પંક્તિ એ વિષે જણાવે છે કે, એ મહાપુરા (ઈશ્વર) વીતરાગ છે, માટે તે કોઈને સુખમાં કે દુઃખમાં શી રીતે પ્રેરે ? વળી, એ તે કૃતકૃત્ય છે--કૃતકૃત્ય વ્યકિતને કશું કરવાનું નથી હોતું. એથી પણ એ કદને કયાંય પણ શા માટે પ્રેરે ?” બાપુ ! ઈશ્વર, પરમાત્મા છે, એમાં રાગ, દ્વેષ, કોધ કે લોભ વગેરે એક પણ સંસ્કાર હોતો નથી, એ બધે સ્થળે સમદષ્ટિ છે–એને તો કોઈ પૂજે કે કેઈ નિંદે તે એ કશું પણ લાગતું નથી. જે આપણે ઈશ્વરે કહેલું સમતાનું વ્રત સેવીએ તે જરૂર આ સંસારના બંધનથી છૂટીએ-અને સર્વ મુકત થઈએ આપણી મુકિત, ઇશ્વરની આજ્ઞા પાળવામાં જ છે માટે એને સંસારનો કર્તા માનવા કરતાં આપણી મુકિતનો કર્તા માનીએ તે વધારે ઠીક ગણાય. જે આપણે એ મહેશની એક પણ આજ્ઞા ન પાળીએ, તો આપણે સંસાર વધે છે, અને આ પ્રકારે ઇશ્વરને સરજનહાર માનવાની વાત બધબેસતી આવે છે.” - “બાપુ ! “ઈશ્વર આપણે તારણહાર છે” “જે છે તે બધું તેનું જ છે ” “ આપણે કશું યા નથી અને લઈ જવાના નથી’ એવી વિશુદ્ધ ભાવનાથી દેહાધ્યાસને વળી ઘણા મુમક્ષ તરી ગયા છે. હવે પછી પણ યોગ્ય મુમુક્ષુઓના ચિત્તમાં એવી જ ભાવના ઉત્પન્ન થાય એ માટે જ એ મહાપુરૂષોએ આ સરજનહારની દેશના કરેલી છે.” આપણે આત્મા અનંત ઐશ્વર્યનો ધણી-ઈશ્વર-છે, એ જ આ બધું હવી રહ્યા છે કે જ કર્તા, હર્તા અને પાક છે-એરી તે “ઓ! ' જય! તે જ રારો સંસાર” એ સારૂ બરાબર સુસંગત છે.” “ય! વયે શારે મહાપુરૂષો ૫, ના હિત માટે જ જીવનારા હતા અને એરપરની હા તે તેમાંથી કામ નાબૂદ થઈ ગઈ હતી; એવા એ મહાપુર વી શી રીતે હોય? તિઓએ જે સરજન હારની દેશના કરી છે તે સારવાર ઘાંમા” “વાસ નિણ ફા” ૧. ઓ ઇશ્વર-આત્મા ! તું એક છે--અપૂર્વ છે-અદ્વિતીય છે. ૨. આ સાંખ્યસનું ગુજરાતી ભાષ્ય આ પ્રમાણે છેઃ “સ હિ - વિત કર્યા” (તે જ સર્વજ્ઞ, તે જ સર્વને કર્તા) ઇત્યાદિ શ્રુતિમાં એવી Page #37 -------------------------------------------------------------------------- ________________ (સહન, વિષયાશાય ૩૦ ૨–૦ ૪૮. હિંી.) મુક્ત આત્માઓની પ્રશંસા અથવા સિદ્ધોની ઉપાસનાપાક છે. ) હિૌથી મુમુક્ષુઓએ તો તેઓને અભિપ્રાય ન્યાયશાસ્ત્રના અવિરોધપૂર્વક જ જોઈએ. જૂઓ, મનુજી પણ એ જ કહે છે : વિપ્રણીત શાસ્ત્રને અથવા ધર્મશાસ્ત્રને, વેદ અને શાસ્ત્રમાં વિરોધ ન આણે એવા તકથી જે મુમુક્ષુ સાંધે છે તે જ ધર્મને જાણી શકે છે બીજે જાણતો નથી”-(શાસ્ત્રવા, લેક ૧થી ૧૭ તૃતીય સ્તબક.) , મહાશય શ્રીહરિભદાની સમજાવવાની શૈલી વિષે ઉપરના એ એક જ વિખથી વાચક પિતાને મત બાંધી શકે છે. તે મહાપુણ્યની કૃતિઓમાં આવા તે અનેક ઉલ્લેખો સુલભ અને સુગમ છે, તે બધા ય અહીં આપી શકાય નહિ. આ સામે રહેલા એ ઉલ્લેખને જોઈને હું દઢતાપૂર્વક જણાવી શકું છું કે, ભગવંત મહાવીરના શાસનમાં જે જે ગ્રંથકાર અચાય થઈ ગયા છે, તે બધામાં આ એક શ્રીહરિભદ્રજી જ આવા સમર્થ સમજાવનાર મને જડ્યા છે, બીજી એની જોડી ક્યાંય ગોતી પણ મળી નથી મળતી નથી અને કદાચ મળશે પણ નહિ. - સમર્થવાદી. આ એક જ ગ્રંથ-અનેકાંનયપતાકા–ને જોઈને હરકેદાનિક પંડિત, એમની વાદી તરીકેની કારકીદી (કાર્યકતિને) સ્વીકાર્યા સિવાય રીતના ઇશ્વરના કર્તાપણની વાત છે ખરી, પરંતુ તેનું તાત્પર્ય સિદ્ધપુરૂષમુક્ત અંત્માઓની પ્રશંસા સૂચકતા સિવાય બીજું કાંઈ નથી. સાધકને " સાહન આપવા માટે શ્રુતિએ સિદ્ધ પુની એવી રીતની પ્રશંસામાત્ર કરેલી છે. (સાંખ્યમતે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ બધા પૂર્વ કલ્પના સિદ્ધ પુરૂષો અનિત્ય ઈશ્વર છે.) અથવા તે બ્રહ્માદિના નિત્યપણાને જણાવનારી મુતિ, ઉપાસના માટે ગણ નિત્યપણાના અભિપ્રાયથી પ્રવૃત્ત થાય છે (શ્રી નથુરામ શર્મા પ્રણીત સાંખ્યદર્શન–સં. ૧૯૪૯ની આવૃત્તિ, પૃ. ૫૯-૬૦) જેમ સાંખ્ય એ કૃતિઓને સ્તુતિ અભિપ્રાય માનીને (લઈને) સમન્વય કરે છે તેમ જેને પણ પોતાની “ તિથr visig” “માદા – વોહિંસામાં સમાદિવસે તમે રિંતુ” [ “તીર્થ: જજ ” “મારોવોષિામ[, સમાધિવર વત્તમં તુ.”] એ કૃતિઓને સ્તુતિ-અભિપ્રાય માને છે. ૧. આવા ઉલ્લેખો જેનારે શ્રીહરિભદ્રજીના શબ્દશરીરરૂપ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગષ્ટિસમુચ્ચય અને ગબિંદુ વગેરે ઘણી સાવધાનતાપૂર્વક જેવા જોઈએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રહેશે નહિ. વાદના 2થે તે બીજાને પણ ઘણા છે-જેમાં હાલતાં ચાલતાં વાદી, પ્રતિવાદીને ઉપવાસ કરે છે, પ્રતિવાદિને, છોકરાં છોકરાંને ગાળ દે તેમ ગાળા દે છે અને પ્રતિવાદી ઉપર ખીજાઈ પણ જાય છે. કિંતુ આ મહાપુરૂષના એ જાતના ગ્રંથમાં ક્યાંય એ–ઉપહાસ, તુચ્છતા કે ખીજવાનો ગંધ પણ આવતું નથી, ઉલટું, પ્રતિવાદીનો ઉલ્લેખ કરતાં “ મા જ રચાયવાર” “= રચાયાદ્રિના ” “મવત્તાવિજશૂરામાના” “ રચાયવિરા વાર્તિ” “ચમત મૂવુદ્ધિાઆવા માનભર્યા શબ્દો તે તે ઠેકાણે મળી આવે છે. આ જાતના ઉલ્લેખો જ એમને આપણી સામે ‘સમર્થ-વાદી તરીકે ઉપસ્થિત કરવાને બસ છે. જેનામાં વાદનું સામર્થ્ય ન હોય અને વાદી થવા જાય તે તો “ કમજોર ને ગુસ્સા બહોત ” એ ન્યાયે ગાંભીર્ય અને સભ્યતાને નેવે મૂકીને પ્રતિવાદી ઉપર ધસી જાય છે. “ સમર્થવાદી” તરીકે શ્રીહરિભદ્રજીની પુણ્યગાથા ગાતાં પદ શ્રી જિનવિજ્યજી પણ જણાવે छ, * भिन्न भिन्न मतोंके सिद्धांतोकी विवेचना करते समय, अपने विरोधि मतवाले वि वारकों का भी गौरवपूर्वक नामोल्लेख करनेवाले और समभावपूर्वक मृद और मधुरशब्दों द्वारा विचार-मीमांसा करनेवाले ऐसे जो कोइ विद्वान् भारतीय साहित्य के इतिहासमें उल्लेख किये जाने योग्य हों तो उनमें हरिभद्र का नाम सबसे વરં રિલને યોગ્ય હૈ ”—(કૈ૦ લાવ હં૦ ૧ –વૃ૦ ૨૧) | સમન્વય કરનાર. સાંસારિક પ્રવૃત્તિની જ પડે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ લેકિન મેહાવેશ વર્તે છે, એ મહાવેશને લીધે જ લેકે પિત પિતાના ધર્મમંદિરે કે વ્યાખ્યાનમંદિરોને કલેશમંદિરના રૂપમાં ફેરવે છે. એક કહે છે કે, શ્રી કપિલ –મુનિએ જે કહે છે તે જ સત્ય છે બાકી બધું જુઠું છે, બીજો બબડે છે કે, અમારે તે તેના દર્શન સિવાય બાકી બધું રદ છે. ત્યારે વળી, ત્રીજો ત્રાડ મારીને જણાવે છે કે, એ તે બધા પૂર્ત હતા–ખર તે એક પ્રબુદ્ધ ભગવાન જ છે–આ પ્રકારને કલેશ અતીત કે વર્તમાન ધામિકામાં રહ્યા કર્યો છે–રહ્યા કરે છે–એ માટે એ જાતનાં શાસ્ત્ર પણ લખાયાં છે-લખાયા કરે છે. આ જાતના કલેશ કરનારાઓની મને ભૂમિ ઘણી નીચી હોય છેવખતે પૂરી માણસાઈ પણ તેઓમાં હોતી નથી–જેઓને તેઓ સાચા માનવાને દાવો કરે છે, તેઓની આજ્ઞા પ્રમાણે તે તેઓ ભાગ્યે જ વર્તતા • ૧. ૧૨મા ૧૯મા સૈકામાં બનેલા (હિંદના જૈનના) ન્યાયના શ્રેને જેવાથી આ વાતની ખાત્રી થશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ હોય છે વા પિતાનાં માની શાસ્ત્રમાં જણાવેલાં અનુષ્ઠાનને તેઓ ભાગ્યે જ આચરતા હોય છે, જે કદાચ આચરતા પણ હોય તે–જે રૂપે શારકારે જે અનુષ્ઠાન જણાવ્યું છે તે રૂપે નહિ પણ પિતાની અનુકૂળતા પ્રમાણે અને પિતાને કોઈ પ્રકારનો ખાસ ભોગ ન દેવે પડે એવી પદ્ધતિએ પોતાને આનંદ આવે એ રીતે–એ અનુષ્ઠાનને ફેરવીને. એ ફેરવેલાં અનુદાનેને શાસ્ત્રીય અનુષ્ઠાન તરીકે પણ માને છે, મનાવે છે અને એમ ન માનનારા ઉપર તે તેઓ ઘુરકે છે–આ જતની ભૂમિકાવાળા ગૃહસ્થ અને સંન્યાસિઓ (સાધુઓ) પણ હોય છે–હોયા કરે છે. વર્તમાનમાં તે કેટલીક વિરલ વ્યક્તિઓ સિવાય તેઓનાં તેવાં પડાને પેડાં આપણે જોઈ શકીએ છીએ. આ ઉલેખથી મારી એમ કહેવાની ઇચ્છા નથી કે એ સાધુઓ અને ગ્રહસ્થા બહાર છે વા શાયર્મ છે, ખરી રીતે વિકારતાં એ હા મેહ અને આગ્રહ જ ૨૫નીય છે. કેટલાક સુધારક (5) મહાપ્ત ની વિવિધતા સિદ્ધાતિની ભિન્નતા અને અનુદાનની અનેતાને લીધે ભારતનું ય સથાવાની આશા છોડી દે છે અને તેમાં તેઓ પ્રધાનપણે ધર્મને વા ધર્માચાળીને જ દુષિત ગણવાની હિમ્મત પણ કરી લે છે, જે બરાબર આત્મપર થઈને વિચારવામાં આવે તો ધર્મની, સિદ્ધાતિની કે અનુદાનની અનેક્તા વિધરૂપે મટી મંગળમય થાય અને વિધરૂપે તો એ મહામોહ અને કદાગ્રહ જ જણાય. જગતમાં જ્યાં જુઓ ત્યાં છએ ખૂણે એ મહામહ અને કદાગ્રહ વ્યાપેલા છે તે એ બિચારા સ્થિર ભૂમિકાને નહિ પામેલા સંસારિઓ એને છોડીને ક્યાં જાય વા શું કરે ? “પ્રવૃત્તિકા મતાના નિવૃત્તિના મા.” આ પ્રકારના ધર્મ કલેશને વ્યાધિ સદંતર નાબુદ થાય તેવા જ ઉદ્દેશથી શ્રીહરિભદ્રજીએ પિતાના સમયમાં “સમન્વય” નામની જડી વાપરી હતી અને ભવિષ્યના લેકે પણ એ અમૃતમય જડીને ઉપયોગ કરે–એવી ભાવના રાખી એ ભવવિરહાંકી પુરૂષે પિતાના શબ્દદેહમાં પણ એને આ પ્રમાણે દર્શાવેલી છે? [પિતાના જ મંતવ્યની મમતાવાળા એ સ્થિરા સુધી નહિ પહોંચેલા કેટલાક જિજ્ઞાસુઓ પિત પિતાના તર્ક દ્વારા આત્મપ્રાપ્તિ માટે મથતા હોયએક તે આત્માને નિત્ય જણાવતો હોય, બીજે આવેશપૂર્વક તેનું ખંડન કરી આત્માને અનિત્ય બનાવતા હોય, ત્રીજો વળી કે, વેદની કૃતિઓને આગળ કરી આત્માને એક અને વ્યાપક કરતો હોય, થો વળી, એને અકર્તા કરાવવા માટે ગેદવી ગેધીને બોલતે હૈય, પાંચમે તે કાદ ઈશ્વરક્ષિતિ સાધતે હોય- કેમ પણે એ વિના ઇશ્વક રાઈ ન જ હાય ? Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્યારે છ ઈશ્વરને માથે આવતા કતના આરોપને દૂર કરવા માટે વાધની જેમ ત્રાડે માર મારતો “અરે! ઈશ્વર દુષિત થઇ જશે, ” અરે! એનું ઐશ્વર્ય ચાલ્યું જશે” ઈત્યાદિ પ્રકારે બેલતો, કેમ જાણે દુબળી પાતળા ઈશ્વરની દયા ખાઈને તેને પક્ષ ન કરતે હેય-અર્થાત જ્યાં કોઈ કોઈનું સાંભળી ન શકે એ પ્રકારના ભીષણ કોલાહલમાં ભગવાન શ્રીહરિભદ્રજી मापाने :]: १ " ( all ! ) 240 141-शद अने अर्थ ने समता विश्व १. अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकचष कुतर्कः किमनेन तत् ? ॥ ९० जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्ता प्राप्ताऽप्राप्त विकल्पवत् ॥ ९१ बोधरोगः. शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥ ८ ॥ कुतऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ॥ ८८ चित्रा तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्माद् एते महात्मनो भवव्याधिभिषग्वराः ॥ १३२ [ एतेषां सर्वज्ञानाम् कपिल-सुगता दीनाम्-टी.] यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः॥ १३३ एकाऽपि देशनैतेषां यद् वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामात् तथा चित्राऽवभासते ॥ १३४ यथा भव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थता ॥ १३५ . यद् वा तत्तनयापेक्षा तत्कालादिनियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूषाऽपि तत्त्वतः ॥ १३६ तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् ।। युज्यते तत्प्रतिक्षेपो महाऽनर्थकरः परः ॥ १३७ निशानाथप्रतिक्षेगो यथाऽन्धानामसंगतः। ... तद्भेदपरिकल्पश्च तथैवाऽत्रा'दृशामयम् ॥ १३८ न युज्यते प्रतिक्षेपः सामान्यस्थाऽपि तत् सताम् । Page #41 -------------------------------------------------------------------------- ________________ લગભગ તમારી અવિલા વૃક્ષનાં ફળ છે તે તે વિકલ્પને સમર્થિત કરસંપત કરવા તમારે જે પ્રયાસ છે તે એક પ્રકારનો કુતર્ક છે એ તર્કથી કેઈનું કાંઈ વળતું નથી, વળ્યું નથી અને વળશે પણ નહિ.” ૯૦. * “એક સાંકડી શેરીમાં ગાંડે હાથી આવ્યો, હાથી ઉપર બેઠેલા માવતે લેકેને ત્યાંથી ભાગી જવાની સૂચના કરી, ત્યારે એક કઈ કુતક માણસે आर्यापवादस्तु पुनर्जिह्वदाधिको मतः ॥ १३९ कुदृष्ट्या दिवद् नो सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवञ्चव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४० निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानाद् ऋते न च । अतोऽप्यत्रान्चकल्पानां विवादेन न किंचन ।। १४१ न चाऽनुमान विषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगू अन्यत्राऽज्याह धीधनः ॥१४२ यत्नेनाऽनुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते॥ १४३ ज्ञायेरन् हेतुवादेन पदार्थी यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः ॥ १४४ न चैतदेवं यत् तस्मात् शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात् त्याज्य एव मुमुक्षुभिः ॥ १४५ प्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षुणामसंगतः । मुक्त धर्म। अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ? ॥ १४६ तदत्र महतां वर्म समाश्रित्य विचक्षणः । वर्तितव्यं यथान्यायं तदतिक्रम जितैः ।। १४७ परपीडेह सूक्ष्माऽपि वर्जनीया प्रयत्नतः । तद्वत् तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १४८ गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः। . पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १४९ पापवत्खपि चात्यन्तं खकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः । १५०-योगदृष्टिसमु. चय पृ०४३-४४-४५ अने ५८ थी ६४ ( शेट देवचंद लालभाषायी आवृतिः । Page #42 -------------------------------------------------------------------------- ________________ 32 ભાગવાને બદ્લ એ માવતને પૂછ્યું કે, અરે ! એ હાથી લોકોને શી રીતે મારી શકશે ? શું એ હાથી લોકાને અડકીને મારે છે કે અડક્યા સિવાય જે મારે છે? જે અડકીને મારતા હોય તો હે માવત ! તું એને અડકેલે હાવાથી સૌથી પ્રથમ તારા જ નાશ થવા જોઇએ. જો અડક્યા સિવાય મારા હાય તા અહીંથી નાશી જતું વ્યર્થ છે કારણ કે, અડકયા સિવાય તે તે ગમે ત્યાં પણ મારી શકે છે—આ જાતની વાજ્રાળના કુતર્કમાં સાએલા તે તાર્કિક કયાંય ભાગી ન શકયા અને હાથે કરીને હાથીની સુંડમાં સપડાઇ યમના ઘરના પરણા બન્યા. જેમ, આ જાતના તો એક જીવલેણ ખંજર જેવા છે તેમ આ બધા તમારા કુતર્કો પણ તેવા જ ભયંકર અને જીવનની પ્રગતિના શત્રુ છે. ૯૧. “ધા નાશ કરવા માટે રાગ જેવા, શમને નાશ કરવા માટે એક આપત્તિ જેવા, અભિમાનને વધારનારો, શ્રદ્ધાને નાશ કરનારા—એમ અનેક પ્રકારે એ કુતર્ક ચિત્તને ખાસ શત્રુ છે. "" ૮૭. 4. • મુક્તિવાદી પુરૂષોને તેા કુતર્કના આગ્રહ કરવા ઘટે નહિ, તે મહાનુભાવાએ તેા શ્રુત, શીલ અને સમાધિમાં જ આગ્રહ રાખવો ઉચિત છે.” ૮૮. “ [ તમે જે અહીં મહાત્મા કપિલ, મહાત્મા બુદ્ધ, મહાત્મા મહાવીર, મહાત્મા કણાદ, મહાત્મા ગાતમ કે મહ'માં કૃષ્ણચંદ્રના નામની ખાતર અને તેમના વચનના સમર્થન માટે લડવા ભેગા થયેલા છે-તે તમારા - : માહ છે, ] તેઓએ જે ‘ આત્મા નિત્યં છે’ આત્મા અનિત્ય છે પ્રમેશ્વર કર્તા હર્તા છે ’ એ પ્રકારની જુદી જુદી દેશના આપેલી છે તે બવી, તે તે વિનેયા ( શિષ્યા ) ની અનુકૂળતા તરફ લક્ષ્ય રાખીને આપેલી છે કારણ કે, એ પુરૂષો મહાત્માએ સર્વને –તા અને સંસારરૂપ વ્યાધિને નાબૂદ કરવા માટે ઉત્તમ વૈદ્યમાન હતા.” ૧૩૨. 66 જે ત્રાતાને શિષ્યને જે પ્ર.રે સમજાવવાથી આત્મજ્ઞાનના બીજનું અધાન થવાના સંભવ હોય અને તે સભવ પણ પ્રતિદિન વર્ધમાન હોય તે શિષ્યને તેઓએ તે તે પ્રકારે જુદી જુદી દિશાએ સમજાવ્યું છે, ” ૧૩૩, અથવા, કદાચ તેઓએ તા એક સરખી દેશના કરેલી હોય તેા પણ જુદી જુદી ભૂમિકા ઉપર રહેલા સાંભળનારા અને જુદી જુદી ભૂમિકા ઉપર રહેલા સમજનાર.--એ બધા પરસ્પર ભિન્ન મુદ્ધિવાળા હોવાથી સંભવ છે કે, તે એક દેશના પણ અનેક રૂપવાળી થઇ ગઇ હોય, ” ૧૩૪, "" 4 Page #43 -------------------------------------------------------------------------- ________________ :: ‘જુદી જુદી વાની જેમ જમનારના ચિત્તને સતાષ આપે છે તેમ દરેક સાંભળનારને તેની ( સાંભળનારની ) ચેાગ્યતા પ્રમાણે એ જુદી જુદી દેશનાએ કાંઈ ને કાં લાભ તા કરેલા છે, માટે એ દેશનાને અવય્ "" કહેતાં કશા આધ આવતા નથી. ૧૨૫ CC અથવા, તે તે કાળ વગેરેને અને નયાને લક્ષ્યમાં રાખી તેઓએ ( ઋષિઓએ ) એ જાતની જુદી જુદી દેશના આપેલી છે, માટે તત્ત્વષ્ટિએ જોતાં તેા એ દેશનાનું મૂળ સર્વજ્ઞ—દેશના છે. ” ૧૩૬ “ તેનેા ( તે તે મહાપુરૂષના) અભિપ્રાય. જાણ્યા સિવય આપણી જેવા નવા નિશાળિઆએ જે, તે જુદી જુદી દેશના ઉપર પ્રતિક્ષેપ કરે તે અત્યંત અનકર કહેવાય. ૧૩૫. "" આંધળાઓ એમ કહે કે, ચંદ્ર નથી, અથવા છે તો તે ત્રાંસા છે, ચારસ છે, લગેડી છે વા. પૂણિયા છે—આ કથનને જેટલું ખાટું માનવામાં આવે છે એ જ રીતે આપણી જેવા અહિષ્ટિ-નવા સવા વાર્દિ એ મહાપુરૂષાને પ્રતિક્ષેપ કરે વા એની દેશનાને લગતા ભેદોની કલ્પના કરે તે તેટલું જ અસંગત છે. ૧૩૮ "" 66 પણ પ્રતિક્ષેપ કરવા યુક્ત નથી, તા એ આનિઃ પ્રતિક્ષેપ ! શી રીતે સંગત ગણાય --સપુર્ણા તે મને છે કે, એ મહાપુરૂષોના અપવદ કરવા કરતાં જીભ કાપવી એ વધારે ઉત્તમ છે. ૧૩૯ << · વળી, કોઇ સાધારણ માણસને એ અ પુરૂષા કવચત્ પણ કુત્સ્ય, નિરર્થક અને અનર્થંકર ભાપણ પ્રાય: કરતા નથી, તે તે એવું જ કહે છે–જે નિશ્ચિત હેય સારવાળુ હોય અને સસારના સત્ત્વાને લાભ કરનારૂં હેય. ” ૧૪ 66 જે વિષયા અદ્રિય છે, તે બધાને નિશ્ચય ચૉગિન્નાન સિવાય થઇ શકતા નથી, માટે તેવા પરાક્ષ વિશે સંબંધે આપણા વિવદ કર્યો શા કામના? ” ૧૪૧ 6: એ અદ્રિય વિષયેાને સમ્યગ્ નિશ્રય અનુમાન દ્વારા પણ થધૂં શકતા નથી આ હકીકતને ધીધન શ્રીભર્તૃહરિજીએ પણ જણાવેલી છેઃ” ૧૪૨, CC કુશળ ન્યાયશાસ્ત્રિ અનુમાન દ્વારા . જે હકીકનને ઘણા પ્રયાસ પૂર્વક ઉભી કરે છે. તે જ હકીકતે ખીજા જગ વધારે કુશળ પડતા તદ્દન Page #44 -------------------------------------------------------------------------- ________________ વિપરીત રીતે પણ સાધી બતાવે છે ” ( અર્થાત્ અતદ્રિય હકીકતાને સમજવા વા સમજાવવા અનુમાન પણ કામ આવતું નથી. ) ૧૪૩. 're જો માત્ર હેતુવાદ ( તર્કવાદ ) દ્વારા અતીદ્રિય પદાર્થાનમાં નિશ્ચય થઇ શકતા હોત, તા આટલા વખત સુધીમાં એ તર્કજાળી પડિતા, એ વિષે જરૂર નિશ્રય મેળવી શકયા હાત. ૧૪૪; cr પણ કયાંય એમ બન્યું તે જણાતું નથી, માટે મુમુક્ષુ પુરૂષોએ મિથ્યાભિમાનની વેલને વધારનારા એ સૂકા તર્કવાદ છેડી દેવેદ જ જોઇએ. ” ૧૪૫. ,, 6. 6 ' કયાંય પણ કદાગ્રહ રાખવા ' એ તેા "" મુક્તિ પામ્યા પછી તો એ બધા વાઈવવા મુમુક્ષુ પુરૂષોને ધટે જ નહિ. અને તર્ક જાળાને છાંડવાનાં છે, તેથી તેના આગ્રહ કર્યાથી શું ? ” ૧૪૬, 66 માટે વિચક્ષણ પુરૂષોએ વાદવિવાદ, ખંડનમંડન કે તર્કજાળને છોડી તે મોટા પુરૂષોના માર્ગના આશ્રય કરવા જોઈએ અને એ માર્ગનું ઉલ્લંધન ન થાય તેમ ન્યાયપૂર્વક વર્તવું જોઇએઃ ” ( એ માનું સ્વરુપ બતાવે છેઃ ) ૧૪૭. ' . આપણે સાએ એટલી બધી કાળજીથી વર્તવું જોઇએ કે, આપણી પ્રવૃત્તિથી કાઇપણ જંતુને થાડા પણ ત્રાસ ન થાય, અને આપણા હાથે જીવ માત્રનું ભલું થાય તે રીતે હમેશાં પ્રયત્ન પણ કરવા જોઇએ: ૧૪૮. “ માતા–પિતા પ્રમુખ વવિડલા, દેવ, બ્રાહ્મણો અને તપસ્વી સંન્યાસીએ બધા મહાત્માઓની ઘણી કાળજીપૂર્વક આપણે પૂજા કરવી જોઈએ” ( પૂજા એટલે તેની આજ્ઞાનું પાલન ) ૧૪૯.. વળી, પોતપાતાના કર્મથી હડ્ડાએલા એવા પાપી પુરૂષો તરફ તા આપણે અનુકંપા જ રાખવી જોઇએ-તે તરફ આપણે કદી પણું મચ્છર ન ધરવા જોઇએ-એ ધર્મ સૌથી ઉત્તમોત્તમ છે.” ૧૫૦.-યાબદષ્ટિસમુચ્ચય. ઉપર જણાવેલી શ્રીહરભદ્રજીની સમન્વય શૈલી વાદિના વાદજ્વરનૅ, હિંડના હજ્વરને અને જિજ્ઞાસુઓના માહન્વરને ઉપશમાવવાને એક રામબાણું રસાયન સમાન છે. એ મહાપુરૂષે પાતાના આ એક જ ગ્રંથમાં નહિ, પણ બીજા ખીજા તત્ત્વમ્રથામાં મહાત્મા કપિલ અને મહાત્મા મુદ્દ વગેરેને નામવાર યાદ કરીને તેઓની ભિન્ન ભિન્ન દેશનાને ગંભીર મખૈ સ્પષ્ટતા પૂર્વક સમજાવેલા છે, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવે છે કે, તે Page #45 -------------------------------------------------------------------------- ________________ '“ તે કપિલ, દિવ્ય મહામુનિ હતા માટે જ એમણે કહેલા પ્રકૃતિ વાદને પણ એ રીતે સત્ય જ સમજવો જોઈએ.”—શા સ્ત, ૩, ૪૪. “ર તે બુદ્ધ, મહામુનિ હતા માટે જ એમણે જણાવેલ વિજ્ઞાનવાદ ન્યાપ્ય ન હોય એમ ન હોય ”—શા સ્તર ૬, ૫૩. એ રીતે શુન્યવાદ પણ કેટલાક મુમુક્ષુઓના હિત માટે એ તત્ત્વવિધી મહાત્માએ કહેલું જણાય છે”—શા સ્ત, ડ ૬૩. “૪ સંસ્કારના પ્રવાહમાં તણાતી જીવ માત્રની વિષમતિ, સર્વત્ર સમતાભાવને ધારણ કરે–એ જ એક ઉદ્દેશથી તે તે શાસ્ત્રકારોએ “અત” ની દેશના કરેલી છે”—શા સ્ત, ૮, ૮. શ્રીહરિભદ્રજીની આ જાતની સમન્વય કરવાની વૃત્તિથી જ આપણે તેઓના પક્ષ હૃદયની પણ ઉદારતાનું માપ પ્રત્યપણે કાઢી શકીએ છીએ. હું તો માનું છું કે, શ્રી મહાવીર ભગવંતના શાસનસંરક્ષક આચાર્યોમાં જે કઈ આવો ઉદારમતવાદી ય વા જે કઈ આ સમન્વયશીલ નિરીક્ષક હોય તો તે આ એક જ શ્રીહરિભદ્ર છે. તે પછી અત્યારસુધીના સમયમાં કઈ માતાએ એવા ઉદાર-કહિતકર અને ગંભીર નિરીક્ષકને જન્મ આ જ નથી, એ દેશનું, ધર્મનું અને સમાજનું મહાદુભાય છે!!!!! વર્તમાનમાં જે ધાર્મિક કલેશ પદે પદે ઉભો થાય છે, એક બીજા સંપ્રદાયો પરસ્પર ઘસાઈ મરે છે અને વધતા જતા ભૂખમરાની પેઠે આત્મઘાતી ધર્મમેહ વધતા જાય છે-તે બધું જે ઉપશમાવવું હોય, ધાર્મિક શાંતિને મેળવવી હોય અને જે આત્મરાજ્ય પ્રાપ્ત કરવું હોય તો પ્રત્યેક ધર્માચાર્યે શ્રીહરિભદ્રજીની સમન્વય શૈલીને અનુસરવી જોઈએ-તાઓને પણ તે જ પ્રમાણે ઉપદેશ સંભળાવ જઈએ. ૨. “gવં પ્રતિવારો વિશેઃ સત્ય જીવ હિં. ___ कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः ” । २. न चैतदपि न न्यायपं यतो बुद्धो महामुनिः। . ३. एवं च शून्यवादोऽपि तद्विनेयानुगुण्यतः।। ___ अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्त्ववेदिना ।। ४. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वैतदेशना शाग्न निर्दिष्टा न तु तत्त्वतः ।। Page #46 -------------------------------------------------------------------------- ________________ સુનારકશ્રીહરિભદ્રજી પોતાના સમયના એક્ સુધારક હતા, એ હકીકત પણ એમને શબ્દદેહ ખાલી રહ્યો છેઃ તેમના સમયના ચૈત્યવાસીઆની સ્થિતિ તેમના પોતાના જ શબ્દોમાં આગળ આવેલા એક ઉલ્લેખમાં જણાવેલી છે. એ સ્થિતિ ભગવંત શ્રીમહાવીરના નામને કલંક લગાડનારી અને માનવતિના ચારિત્રને વિનાશ કરનારી હતી એ તેા સહજમાં જ જણાઇ આવે એવું છે. આ મહાપુરૂષ એ સ્થિતિની સામે થયા હતા—એ સ્થિતિના પાયાને હચમચાવી નાખ્યા હતા અને તે દ્વારા તેમણે શ્રાજિતશાસનની અને તેના આચારધર્મની મજબૂત રક્ષા કરી હતી. તેમના સમસમયી ચૈત્યવાસિ દેવદ્રવ્યને ખાઇ જનારા, અનેક અનુચિત ઉપાયો દ્વારા દેવદ્રવ્યને વધારનારા, તે દ્વારા માળે માણનારા અને એ દ્રવ્યને દુરૂપયોગ કરનારા હતા. તેની સામે થઈને આ ભડવીરે સાફ સાફ કહ્યું કે, “ ( એ દ્રશ્ય તમારૂં ખાધું નથી ) .એ જિનદ્રવ્યo તે। શ્રીજિનપ્રવચનની વૃદ્ધિ કરનારૂં, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારૂં મંગળદ્રવ્ય છે, શાસ્વતદ્રવ્ય છે અને નિધિદ્રવ્ય છે ” અર્થાત્ તમે કે ખીજો કાઇ, એ પવિત્રદ્રવ્યની એક પાઇ પણ ખાઇ શંકા નહિ, કિંતુ શ્રીજિનપ્રવચનને, શ્રીજિનજ્ઞાનના અને શ્રીજિનદર્શનના પ્રચાર, ઉત્કર્ષ અને પ્રભાવના થાય તે જ રીતે તમારે કે ખીજાએ તેને ખર્ચ વું જોઇએ. એમના સમયના ચૈત્યવાસિઐ આચાર–અંગ, ભગવતી વગેરે સૂત્રો વાંચીને શ્રાવકાની પાસેથી પૈસા લેતા, શ્રાવકાને આગમની સમવાતાના અનધિકારી માનતા અને વિના કારણે પણ કટીવઅને ઉપયોગ કરતા તેની સામે પણ આ ધર્મવીર પુરૂષ ગને હ્યું કે, સૂત્રો વાંચીને પૈસા લેવા એ-સાધુધર્માંતે ઊભે નહિ. શ્રાવકાનેર અનધિકારી ઠરાવવા એ તા સર્વથા અનુચિત 11 ૨૭. १. “ जिणपवयणवुद्धिकरं पभावगं नाण- दंसणगुणणं । वुढतो जिणदव्वं तित्थयर लहइ जीवा " "मंगलदव्बं निहिदव्वं सासयदव्वं च सव्वमेगा । आसायणपरिहारा जयणाए तं खु ठायं" --સવાધપ્રય૨જૂ . " “ ફ મળતિ ॥ ૨૬, - उ भण्णइ सुहुमविया न सावगाण पुरा । तं न, जओ अंगाइसु सुव्वइ तव्वन्नणा एवं હ્રદા, ચિટ્ટા, પુષ્ઠિઠ્ઠા, વિિિચઠ્ઠા ચ । अहिगयजीवा-इजीवा अचालणिज्जा पवयणाओ " .. -સોપારા ૨. - ૬. 'રૢ૦૧ૐ. 3 1 ૨". ૬૦ ૧૨, Page #47 -------------------------------------------------------------------------- ________________ કહેવાય અને કારણ સિવાય જ કપડાને ઉપયોગ કરવામાં આવે તે તે ખ્ખી નામર્જાઈ છે. આ ઉપરાંત એમણે પોતે બનાવેલાં અષ્ટમાં અને ષોડશક વગેરે ગ્રંથમાં શ્રીજિનપૂજા, જૈન સાધુની ભિક્ષા, શ્રીજિનબિંબપ્રતિષ્ઠિા, શ્રીજિનગૃહ, શ્રી જૈન દીક્ષા વગેરે અનેક વિષયો સંબંધે પિતાના સ્પષ્ટ અને સત્ય વિચારોને જણાવીને તે તે ક્રિયાને લગતું તે સમયે ચાલતું અંધારું નાબૂદ કર્યું હતું. ભગવંત શ્રી મહાવીર પછીની આચાર્ય પરંપરામાં થએલા આ પ્રથમ સુધારકને અસ્ત થયા પછી પણ સમયે સમયે શ્રી જગચંદ્રસૂરિ, અભયદેવરિ, જિનવલભસૂરિ, મહેદ્રસિંહસૂરિ, મેરૂતુંગસુરિ અને તદન છેલ્લા પંડિત શ્રી સત્યવિજયજી ગણી વગેરે અનેક સુધારક પુરૂષ થઈ ગયા છે, તે પણ સૂર્યાસ્ત થયા પછી જેમ રાત્રીની પરંપરા આવ્યા કરે છે તેમ ભગવંત શ્રી મહાવીરના શાસનમાં વર્તમાન આ ભીષણ રાત્રીને નાબૂદ કરવા માટે હવે તે જરૂર એક શ્રીહરિભદ્રજી જેવા વીર સુધારક કયાંયથી પણ આવવા જોઈએ. ગ્રંથકાર-શ્રીહરિભદ્રજીએ સ્વતંત્ર રીતે ન્યાય, ગ, ધર્મશાસ્ત્ર અને ધર્મકથાસાહિત્ય વગેરે અનેક વિષયોને લગતા-લખેલા મર્મસ્પર્શ ગ્રંથે આજ પણ હયાત છે-એ ગ્રંથો લખવા ઉપરાંત તેમણે જૈન-આગમ ઉપર સવિસ્તર અનેક ટીકાઓ કરી છે–ખરું કહીએ તે જૈન-આગમો ઉપર ટીકાની પહેલ કરનાર આ જ મહાપુરૂષ હતા. પ્રખર તાર્કિક બૌદ્ધઆચાર્યોના ગ્રંથ ઉપર ટીકા રચેલી છે. એવું એક પણ દર્શન નથી-જે વિષે એમણે પિતાના ગ્રંથમાં ચર્ચા ન કરી હોય. સ્વ. રા. મણિભાઈ નભુભાઈએ એમના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ને જે હેત તે તેઓ કદી પણ એમને “વેદાંતશાસ્ત્રના અનભ્યાસી” તરીકે જણાવવાનું સાહસ ન કરત. એમનું ગ્રંથકાર તરીકેનું જીવંત ગૌરવ તો એમના ગ્રંથોની સૂચી ઉપરથી જ તરી આવે છે-જે હવે પછી લખવામાં આવનારી છે. શ્રીહરિભદ્રજીના એ ગુણ ઉપરાંત એમની મધ્યસ્થતા, ગુણગ્રાહિતા, ભક્તિપ્રિયતા, કમળતા, યોગાનુભૂતિ વગેરે અનેક ગુણોને પણ આજે એમના ગ્ર અવિરતપણે ગાઈ રહ્યા છે. બૌદ્ધો ઉપરનો એમનો પ્રકોપ એ તદન છેલ્લો જ પ્રકેપ હતો, એ હકીકત આપણે એમની “સમરVચ્ચકહા દ્વારા જાણી શકીએ ૧. આ વિષે વિષે શ્રીહરિભજીનાં અષ્ટમાં, ડિશમાં અને પચારોમાં વીગતવાર જણાવેલું છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ છીએ અને શ્રીહરિભદ્રજીની સમતાના સાક્ષાત્કાર પણ એ જ ગ્રંથની પ્રત્યેક પક્તિમાં સહૃદય વાંચનારને જરૂર થઇ શકે છે. એ મહાપુરૂષના પુણ્ય યશેગુણનું સ્મરણુ સુદૃઢરીતે પ્રતીત થાય, એ ઉદ્દેશથી એમના ગ્રંથ-રાશિને પણ નામગ્રાહ અહીં સૂચિત કરીએ છીએઃ શ્રીહરિભકૃત ગ્રંથાની સૂચી: ટીકાકારનું નામઃ k ગ્રંથનામઃ અનુયાઞઢારસ્ત્રવૃત્તિ. સંવાદી ઉલ્લેખઃ જૈનગ્રંથાવલી પૃ૦ ૪૪. ૧. શ્રીહરિભસૂરિજી ‘ ચૈત્યવાસી સંપ્રદાયના હતા કે નહિ? એ વિષે કાં વિશેષ માહિતી મળી શકતી નથી, તો પણ સા કુમારપાળના સમસમયી શતા↑ સોમપ્રભસૂરિ, એમના પોતાના શતા-કાવ્યમાં શ્રીહરિભદ્રસૂરિજીને ‘અન્નનું દાન દેનાર’ તરીકે વર્ણવે છે, એ ઉપરથી આપણે એમ કલ્પી શકીએ કે, એ કદાચ ‘સુધારક–ચૈત્યવાસી’ હાય (?) એ વિષે સેમપ્રભુસૂરિના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ :" कामद ! -- शङ्खवादनपुरस्सरं प्रातर्लोकानां स्व-परशास्त्र संशयच्छेदनरूपान्, मध्याह्ने दुःस्थितानां यथाभीष्टभोजनપ્રાપ્તિ પાન, વરાહે પ્રતિમાધિનાં વવિનોદ્દાંય (જામાન્) સ્વાતિ કૃતિ ( જામવ્ 1 )”—રતાર્થી-Rsિ૦૪૦ ૧૮. ik અર્થાત્ “ પ્રાતઃકાળે શ્રીહરિભદ્રસૂરિજી ખાદ્દઘોષપૂર્વક લૉકાના શાસ્ત્રવિષયક સંદેહને તોડવાના અભિલાષાને, અપેારે ગરી અે યથાભીષ્ટ ભોજન મેળવવાના અભિલાષાને અને સાંજે પ્રતિવાદિના વાદવિવાદરૂપ અભિલાષાને પૂરતા હતા માટે તે ‘ કામદ’( કામને–અભિલાષાને-દેનાર) છે.” . ' ૨. શ્રીહિરભસૂરિજીએ પોતાના પ્રત્યેક ગ્રંથમાં પ્રાયઃ છેવટ વિરહ' શબ્દના પ્રયોગ કરેલા છે, તેનું કારણ પ્રભાવકચરિત્રમાં આ પ્રમાણે જણાવેલુ છે. પ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ અનેકાંતજયપતાકા. ૩ ૪ ૫ અનેકાંતપ્રઘદ. અનેકાંતવાદપ્રવેશ. અષ્ટકે. ટીકા પિતે જ કરેલી છે. આની ઉપર એક ટિપ્પણ શ્રીમુનિચંદ્રજીનું શ્રી હેમચંદ્રત સિદ્ધહેમશબ્દાનુશાસન બહત્તિ છે. ૧૧૭૪. – ૨–૨-૮૭. શ્રીહરિભદ્રસુરિચરિત્ર-પ૦ હરગોવિંદદાસજી. પદર્શનસમુચ્ચય (જેનદર્શન) પૃ. ૧૮૯. અા ઉપર શ્રીજિનેશ્વરસૂરિની ટીકા છે-સં. ૧૦૮૦. છપાએલાં છે. છપાએ ડી છે. છે આવશ્યક નિર્યુક્તિની લઘુ ટીકા. (૩૨૦૦૦). છ આવશ્યકનિર્યુક્તિની મોટી ટીકા (૮૪૦૦૦ ). સમયસુંદરનું સામાચારીશતક–અંક–૧૬૮૧. અચલગચ્છની પટ્ટાવલી. અં—૬ ની ઉપરનું મલધારી હેમચંદ્રનું ટિપ્પણી અં-૬ ની શરૂઆતમાં ગ્રંથકાર પિતે. આ ટીકા માલધારી હેમચંદ્રના સમયથી જ મળતી નથી–સં૦–૧૧૬૪. 'अतिशय हृदयाभिरामशिष्यद्वय विर होर्मिभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात् समस्तां विरहपदेन युतां सतां स मुख्यः” ॥ २०६-~-श्रीहरिभद्रप्रबंध. અર્થાત “પિતાના વહાલામાં વહાલા બે શિષ્યને અકાળે વિરહ થવાથી શ્રીહભિસૂરિજીએ પિતાના બધા ગ્રથને વિરહ’ શબ્દથી અંક્તિ કરેલા છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮: ઉપદેશપદ. આની ઉપર શ્રીમુનિચંદ્રજીની પણ ટીકા છે–વર્તમાનમાં આ જ ટીક. મળે છે. સર્વશજગણીની ગણધરસાર્ધશતકટીકા. જેનગ્રંથાવલી પૃ. ૧૧૬. શ્રીહરિભદ્રસુરિચરિત્ર–પં. હર૦. ૯ કથાશ. ૧૦ કર્મસ્તવવૃત્તિ. ૧૧ કુલકે. ૧૨ ક્ષેત્રસમાસવૃત્તિ. ૧૩ ચતુર્વિશતિરસુતિ-સ્ટીક. ૧૪ ત્યવંદનાભાય–સંસ્કૃત. ૧૫ ચિત્યવંદનાવૃત્તિ–લલિતવિસ્તર. જે ૧૬ છવાભિગમ-લઘુત્તિ. ૧૭ જ્ઞાનપંચકવિવરણ. ૧૮ જ્ઞાનાદિયપ્રકરણ. મેદી કેશવલાલજી. શ્રીહરિભદરિચરિત્ર-૫ હર૦. શ્રીસિદ્ધ—િઉપર તિને અંતભાગ. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય–શાસ્ત્રવાર્તા. ટી . મુક્તિ. શ્રીહરિ૦-૫૦૯ર૦, જેનગ્રંથાવલી પ૦ ૮. સમયસુંદરની ગાથાસહસ્ત્રી–સં. ૧૬૮. શ્રીરાજશેખરમૂરિ–પ્રબંધકોષ. કે આ ગ્રંથને “નાનાચિત્રક” વા “ જ્ઞાનચિત્રિકા ” નામથી ઓળખે છે- ૫૦ હ૦ હરિ. પૃ. ૨૪). શ્રીહરિભદ્રસૂરિચરિત્ર–પં. હર૦. પાએલી છે. આત્માનંદસભા તરફથી છપાય છે. (મુ. ૨૦-). આનું બીજું નામ “વેદાંકુશ’ છે, પં–હર૦. ૧૯ દશવૈકાલિની અવરિ. ૨૦ દશવૈકાલિકની માટી ટીકા. ૨૧ દેવેંદ્રનરકેંદ્રપ્રકરણ. રર દ્વિજવદનચપેટા. ટીકાકાર-શ્રીમુનિચંદ્રસૂરિ. Page #51 -------------------------------------------------------------------------- ________________ *** ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ૩૪ ૩૫ ૩} ३७ ૨. ધર્મ બિંદુ. ધર્મ લાલસિદ્ધિ ધ સંગ્રહણી. ધર્મ સારમૂલટીકા. ધર્તાખ્યાન. નદી-અધ્યયનની વૃત્તિ. ઔઢવાદી શ્રાદિગ્ગાગાચાર્ય કૃત ન્યાયપ્રવેશત્રુતીવૃત્તિ. ન્યાયવિનિશ્ચય. ન્યાયામૃતતરગિણી. પાનાં- પ. ન્યાયાવતારવૃત્તિ. પંચનિયી ( નિગ્રંથી ), પંચલિગી. પંચવસ્તુ સટીક, પંચસંગ્રહ. પૂર્વાચાય રચિત પંચસૂત્રની વૃત્તિ. પંચસ્થાનક. ટીકાકાર શ્રીમુનિચંદ્રસૂરિ આ ગ્રંથ સૂત્રરૂપ છે-પાએલા છે. શ્રીહરિભદ્રસૂરિચરિત્ર-૫૦ હર૦. ટીકાકાર--શ્રીમલયગિરિસૂરિ-કુમાર- શ્રીમદ્ઘિર્ષણસરિ—સ્યાદ્વાદમજરી—ટીકા, પાંચમા પાળના સમસમયી. એ વૃત્તિ ઉપર પજિકાકાર-પા દેવ ગણી-સં. ૧૧૬૯. બ્લેક. >> શ્રીમલયગિરિસૂરિ–પ્રજ્ઞાપનાની ટીકા–(પ′ર૦) શ્રીહરિભદ્રસુરિચરિત્ર-૫૦ હર૦. શ્રીમલગિરિ નંદિત્રની મેડી ટીકા. શ્રીહરિભદ્રસૂરિચરિત્ર—પ હર. દી કેશવલાલજી, રાજશેખરસૂરિ–પ્રબંધકાય. શ્રીહરિભદ્રસૂરિચરિત્ર—૫૦ હર૦. રાજશેખરસૂરિ–પ્રબંધકોષ. ટીકાકાર-ભિદ્રસૂરિ પોતે અને હર્ષનંદનગંણુ મધ્યાહ્નવ્યાખ્યાન. બીજા શ્રીમલયગિરિજી. St. પાએલા છે. શ્રીહરિભદ્રસુરિચરિત્ર-–૫૦ ૦ ૨૦. હર્ષનંદનગણિ-મધ્યાહ્નવ્યાખ્યાન. ૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૪ ૩૯ પંચાશક. શરૂઆતની ચૂર્ણિ કરનાર–ચંદ્રસૂરિશિષ્ય-ચશેદેવસૂરિ૧૧૭૨. છપાએલાં છે રીકાકાર–અભયદેવસૂરિજી સં.૧૯૨૪ ૪૦ પરલેકસિદ્ધિ. શ્રીહરિભક્સચિત્રિ-૫૦ હર૦. ૪૧ પૂર્વાચાર્યત પિંડનિર્યુક્તિની વૃત્તિ. કેટલીક ટીકા હરિભદ્રની અને કેટલીક વીરાચાર્યની. પ્રાપના પ્રદેશવ્યાખ્યા. મલયગિરિ–પ્રજ્ઞાપના ટીકાપ્રતિષ્ઠાકલ્પ બૃહસ્મિથ્યાત્વમનિ. ૪૫ નિપતિચરિત્ર ૪૬ યતિદિનકૃત્ય. જૈનગ્રંથાવલી-પૃ૦ ૧૦૦, , ૧. કહેવાય છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ જેટલા ગ્રંશે લખ્યા હતા. એ વિષે એમ સાંભળવામાં આવ્યું છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ કે ૪૪ બોને સંહારવાને સંકલ્પ કરેલ હતો, તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરૂએ એમને ૧૪૪૪ Jથે લખવાનું જણાવેલું હતું. આ હકીકતને રાજશેખરસૂરિજીએ પિતાના ચતુર્વિશતિપ્રબંધમાં અને ક્ષમાકલ્યાણ મુનિએ ખરતરગચ્છની પટ્ટાવલીમાં પણ લખેલી છે. આ ગ્રંથમાંના કેટલાક ગ્રંથ તે ૫૦-૫૦ શ્લેકના પણ છે ‘પંચાશક’ નામના એમણે એવા ૧૯ ગ્રંથો લખેલા છે-જે વર્તમાનમાં “શ્રીપંચાશક ગ્રંથ તરીકે એક સાથે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ મુકિત કરેલા છે. એ જ પ્રમાણે ૧૬-૧૬ નાં છોડશક, ૨૦-૨૦ શ્લેકની વિલિકા વગેરેને આપણે સોળ સોળ શ્લોકને અને વિશ વિશ લેકને એક એક ગ્રંથ સમજવાનું છે, કારણ કે, તે તે ગ્રંથમાં તેમણે પચાસ પચાસ સોળ સોળ અને વિશ વીશ કને છેડે “વિરહ’ શબ્દની યેજના કરેલી છે. વળી, એક સ્તુતિ ( સંસારદાવા તે એમની ચાર ઑી જ છે અને તે પણ ઉક્ત કારણથી એક રૂપ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ યશોધરચરિત્ર. ૪૮ ૬૧ ૨ યેાગર્દષ્ટિસમુચ્ચય. ૪૯ ૧૦ ૫૧ પર ૫૩ ૧૪ ૫૫ પ ૫૭ ૧૮ વ્યવહારફ૫. ૫૯ ૬૩ યાબિંદુ. યોગશતક. લદ્ધિ (?) લાકતનિર્ણય. લોક દુ. વિંશતિ ( વિશિકાવિંશતિ ). વીરસ્તવ. વીરાંગ કથા. વેદબાહતાનિરાકરણ. શાસ્ત્રવાર્તાસમુચ્ચય. શ્રાવકપ્રપ્તિવૃત્તિ. શ્રાવકધર્મ તન્ત્ર. પર્શ નસમુચ્ચય. ષોડશક. ટીકાકાર–યશોવિજયજી. ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ પોતે અને આજા યશવિજયજી. ટીકાકાર–માનદેવસૂરિ. ટીકાકાર–ગુણરત્નસૂરિ અને માણુભદ્રસૂરિ. ટીકાકાર-શાભદ્રસૂરિ, ધર્મસાગર ( જૈનગ્ર પૃ૦ ૧૬૪) અને યશવિજયજી. દેવચંદ લાલભાઈ મુદ્રિત. છપાએલા છે. રાજશેખરસૂરિ–પ્રબંધકોષ, શ્રીહરિભદ્રસૂરિચરિત્ર-૫૦ હર૦. છૂપાએલા છે. શ્રીહરિભદ્રસૂરિચરિત્ર-૫૦ હર૦. ૫૦ સુખલાલજી સંપાદિત ચેાગવિશિકા શ્રીહરિભદ્રસૂરિચ૦-૫૦ હર. . >> "" દેવચંદ લાલ॰ મુદ્રિત. સમયસુંદરગણી—સામાચારીશતક, જયસામર— વિચારરત્નસંગ્રહ, રાજશેખરસૂરિ-પ્રબંધક્રાય. શ્રીહરિભદ્રસુરિચરિત્ર-પ્。 છપાએલા છે. • હર૦. પાએલાં છે. 8. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫ આ re ક 190 91 15 43 છ સંકિતપચાસા(?) સંગ્રહણીવૃત્તિ. સંપચાસિત્તરી(?) સંબાસિત્તરી. સંબોધપ્રકરણ, ‘ સંસારદાવા ’“સ્તુતિ. સંસ્કૃત-આત્માનુશાસન. સમરાઇન્ધ્યકહા. સર્વજ્ઞસિદ્ધિપ્રકરણુ સટીક સ્યાદ્વાદઙચાદ્યપરિહાર. શ્રીહરભ૬૦ ૨૦-૫૦ હર૦. ૧. શ્રીહરિભદ્રસૂરિજીએ પૂર્વોક્ત ગ્રંથ મનાવ્યા પછી તેને સાર્વસિનનિગમ) ઉપદેશ આપી, જૈનધર્મના અનુયાયી બનાવી હતો અને એ ગૃહસ્થે એ એ ગ્રંથેની અનેક પ્રતિએ લખાવી હતી–( 11 .. "" "" છપાએલું છે. પ્રસિદ્ધ છે શ્રીહરિનંદ્ર ચ૦-૫૦ હર૦. ધનપાલ-તિલકમ જરી, શ્રીહેમચંદ્રના ગુરૂ દેવચંદ્રસૂરિ—શાંતિનાથચરત્ર, પ્રભાચંદ્રસુરિ–પ્રભાવકરિત્ર-છપાએલી છે. શ્રીહરિભદ્ર પોતે અનેકાંતજયપતાકા-પૃ૦ ૧૦૦. (૫૦ ગ્ર॰ ) પૃ॰ ૨૫૮, ૨૭૩, સવિશેષ પ્રચાર થાય માટે એક કપાસના વેપારીને પોતાની નિમિત્તવિદ્યાના બળથી ધનાઢય બનાવ્યા શ્રીઽરિભદ્રસૂરિચરિત્ર-૫૦ હ॰ પૃ૦ ૩૨.) Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથના ટીકાકાર શ્રીગુણરત્નસૂરિ. પ્રસ્તુત ગ્રંથની ટીકાના છેવટના ભાગમાં ટીકાકારશ્રીએ પેાતાના કા વિશેષ પરિચય આપ્યા લાગતા નથી, તે પણ તેમણે કરેલા બીન બીજા ગ્રંથા જોતાં તેમના સમય, તેમના ગુરૂ, તેમની વંશપરપરા અને તેમનું ઉત્તમાત્તમ ચારિત્ર વગેરે જણાઇ આવે છે. પાતે કરેલા ' ક્રિયારત્નસમુચ્ચય’ની પ્રશસ્તિમાં આવેલા આ બ્લેાક— . Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તે “ગુણરત્નસૂરિના ગુરૂનું નામ શ્રીદેવ સુદરસૂરિ હતું. દેવસુંદરસૂરિના શિષ્યોમાં એ સૈથી અગ્રણી ગણાતા હતા.” એમણે કરેલે ‘ક્રિયારન–સમુચ્ચય ' એમની શબ્દશાસ્ત્રની ઝીણવટની સાક્ષી " सर्वव्याकरणावदातहृदयाः साहित्यसत्यासवो गम्भीरागमदुग्धसिन्धुलहरीपानकपीताब्धयः । ज्यायोज्योतिषनिस्तुषाः प्रदधतस्तषु चाऽऽचार्यक वादे तेऽत्र जयन्य शेषविदुषां त्रैवैद्यदर्पोष्मलान् ॥ ३८३. परमेष्टिमन्त्रतत्त्वाम्नायस्मरणेन दैवतादेशैः । પાત્રિ-દિવીતે પ્રાયો જ્ઞાનતિ દાર્થતીઃ + ૩૮૫. स्वदर्शने वा परदर्शनेषु वा प्रन्धः स विद्यासु चतुर्दशस्वपि । समीक्ष्यते नैव सुदुर्गमेऽप्यहो ! यत्र प्रगल्भा न तदीयशेमुषी ॥ ३८६. " लोकोत्तरां सच्चरणश्रियं मुदा सदा भजन्तश्च सरस्वती प्रियाम् । दुष्कर्मदैत्यव्यथका जयन्तु ते गुरुप्रवेकाः पुरुषोत्तमाश्चिरम् "॥ ३९०. ६. " देवसुन्दरगुरुक्रमपद्मोपास्ति विस्तृतसमस्तगुणा ये। तद्विनेयवृषभा विजयन्ते कीर्तयामि ततकीर्तिततीस्तान् ॥ ३७६. " आद्या जयन्ति गुणरत्नमुनीन्द्रचन्द्राः સૂરીશ્વર: મુકુળરવિમૂળે ” ઇત્યાદિ-( ગુ ય ગ્રંટ પૃ૦ ૪૧. ). ૭. આ “જિયારત્નસમુચ્ચય'માં દશે ગણના ધાતુઓનાં રૂપને સંગ્રહ છે. આમાં ગ્રંથકારે પોતાની બહુ લાંબી એટલે ૬૨ શ્લોકની પ્રશસ્તિ નોંધેલી છે અને ત્યાર પછીના છેવટના ચાર શ્લેકમાં ઝિયારત્નસમુચ્ચયને ઉદ્દેશીને જે કાંઈ જણાવ્યું છે તેને ગૂજરાતી સાર આ છેઃ વિક્રમાદિત્યનાં ૧૪૬૬ વર્ષો વીત્યા પછી વપરના હિત માટે શ્રીગુણરત્નસૂરિએ પોતાના ગુરૂની આજ્ઞાથી આ ક્રિયારત્નસમુચ્ચયને ર છેતેને બુદ્ધિમાન સનેએ શોધી લેવો.” ૬૩. એક એક અક્ષરને ગણતાં આ ગ્રંથ પ૬૬૧ (અનુષ્ટ્ર) લેક પ્રમાણ છે” ૬૪. ઇડરના રાજમાન્ય સંઘવી વાછાના દીકરા વીસલ શાહે આ ગ્રંથની દસ પ્રતિઓ લખાવી હતી” ૬૫. બાય, કાવચંદ્રદિવાકર નંદમાન રહે છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ આપે છે, પ્રસ્તુત ટીકા એમના સર્વ દર્શનને લગતા પારગામિપણાની પ્રતીતિ કરાવે છે અને એ સિવાયના એમણે કરેલા ખીજા બીજા ગ્રંથા પણ એમના પાંડિત્યના ખરેખરા પુરાવા છે. ખીજા ખીન્ન આચાર્યોના ઉલ્લેખા અને એમના પોતાના ગ્રંથ શ્વેતાં એમના સમય વિક્રમને ૧૫ મા સૈકા સુનિશ્ચિત થએલા છે. એમણે પોતાના એક ગ્રંથ ૧૪૮૪ માં૧૦ કરેલા છે, એ ઉપરથી (આ સારના મૂળશ્ર્લોકા ક્રિયારત્નસમુ૦-પૃ ૦૩૦૯ માં જોઇ લેવા. યુન્ગ્ર ) આ ‘ક્રિયારત્નસમુચ્ચયને ગુર્વાવલીમાં પણ ( શ્લોક ૩૮૯ માં ) સભારવામાં આવ્યા છે. . ૮. આ ટીકા માટે ગુર્વાવલીમાં પણ નીચેના ઉલ્લેખ છે:टीकाल दर्शनसमुच्चये । << જ્ઞાનનેત્રાજ્ઞનાયેવ સતાં તત્ત્વાર્થયારોની ’” ॥ ૨૮૮, --(પૃ૦ ૪૨–૫૦ ગ્ર॰ ) ૯. ગુણરત્નસૂરિએ જે ખીજા ખીજા ગ્રંથો લખ્યા છે તેનાં જૈનગ્રંથાવલીમાં જણાવેલાં-નામ આ છેઃ— ૧. ચતુઃશરણની ૨. આતુરપ્રત્યાખ્યાનની ૩. ભક્તપરિજ્ઞાની ૪. સસ્તારકની ૫. પ્રમાણગ્રંથ ૬. સિદ્ધસેનર ચત અવસૂરિ–જૈનગ્રંથા॰ પૃ॰ ૪૪. ૫૦ ૪૬. دو "" ,, >> બૃહત્પન્દનસમુચ્ચયની ટીકા ( ? ) 33 ૭. શતક ( પાંચમા કર્મગ્રંથ ) ની અવસૂરિ ૮. સત્તર ( ટ્ટા કર્મગ્રંથ ) ની—,, ૯. ક્ષેત્રસમાસની લઘુત્તિ—— ૧૦. પ્રતિષ્ઠાવિધિ ૯૪. ૧૧૭. ૧૧૯. ૧૨૨. ૧૫. ૧૧. વાસેાંતિકપ્રકરણ— ૧૬૩. ૩૦૧. ૧૨. ક્રિયારત્નસમુચ્ચય ૧૩, સમાદિત્યચરિત્ર ( ? ] ૨૩૬. "" ૧૦. ‘ સસ્તારક’ પયન્નાની અવરિને શ્રીગુણરત્નસૂરિએ ૧૪૮૪માં રચેલી છે—જાઓ પિટર્સનના રીપોર્ટ ૧૮૮૪-૧૮૮૬ પૃ૦૪૦૬, ,, 27 પૃ. ૭૬. "" ܕ 22 ,, ,, , 22 Page #58 -------------------------------------------------------------------------- ________________ સ એમ પણ કલ્પી શકાય કે, કદાચ એ પૂરા પારમા સૈકા પણ જીવ્યા હાય અને આવા તપસ્વી પુરૂષને માટે આટલું લાંબુ જીવન સંભવિત પણ છે. એ પોતે જૈન સાધુ હતા એથી એમનું જીવન ત્યાગ, તપ, શમ અને સંયમમય હતું, એમના જીવન વિષે શ્રીમુનિસુંદરસૂરિએ જે એક અદ્ભુત વાત લખી છે તે આ છે: 'जगदुत्तरो हि तेषां नियमविष्टम्भ - रोष - विकथानाम् । आसन्नां मुक्तिरमां वदति चरित्रातिनैर्मल्यात् " ॥ ૨૮૨ cr * અર્થાત્ આપણા આ ઉલ્લેખના સત્રધાર શ્રીગુણરત્નસરિને એવા નિયમ હતા કે “ કદી પણ ગર્વ ન કરવા, રાષ ન કરવા અને વિકથામાં ન પડવું –આ નિયમ જ એમની આસન્નમુક્તિની પ્રતીતિ કરાવે છે ” જો કે જૈન સાધુઓના બીજા ખીજા આચારા વિશેષ કિલષ્ટ છે તેા પણ તે માત્ર દેહક્લેશરૂપ હોવાથી પાળવા સુગમ પડે છે. શ્રીગુણરત્નસૂરિતા આ નિયમ તે એ દેહકલેશરૂપ લાચાદિ કા કરતાં પણ વિશેષ કાણુ છે અને પાળા પણ મહાદુટ છે, માટે જ એને અહીં અદ્ભુત વાત તરીકે જણાવેલા છે. તેઓએ પોતાની વશપરંપરા ‘ ક્રિયારત્નસમુચ્ચય' ની પ્રશસ્તિમાં સવિસ્તર આપેલી છે, તે દ્દારા એમનું વંશવૃક્ષ આ પ્રમાણે આળેખી શકાયઃ Page #59 -------------------------------------------------------------------------- ________________ બહગવશ—વિક્રમ સંવત ૯૪. સર્વ દેવસૂરિ. | દેવસૂરિ. (૨) સર્વ દેવસૂરિ. યશોભદ્રસુરિ—નેમિચંદ્રસૂરિ. મુનિચંદ્રસૂરિ. અજિતદેવસૂરિ વાદી દેવસૂરિ વગેરે. વિજયસિંહરિ. સેમપ્રભસૂરિ તાર્થીમણિરત્નસૂરિ. વિક્રમ સંવત-૧૨૮૫–તપાગ—જગચંદ્રસૂરિ. ૭ વિજયચંદ્રસૂરિ વિક્રમ સંવત-૧૩ ૦૨. ૬ દેવેદ્રસુરિ– ૮. વિદ્યાનંદસૂરિ–-ધર્મબરિ. સોમપ્રભરિ. વિમલાપ્રભસૂરિ--પરમાન દરિ--પદ્ધતિલકરિ-સોમતિલક સરિ. - ૧૩ ચંદ્રશેખરસૂરિ—જયાનંદસૂરિ–દેવસુંદરસૂરિ. 1. ૧૮ જ્ઞાનસાગર--કુલમંડન–ગુણરત્નસૂરિ-સોમસુંદર––સાધુરત્ન. - ૧ ૬ | જૂઓ ક્રિયારત્નસમુચ્ચયની પ્રશસ્તિ૫૦ ૩૦૪-૩૯, ૫૦ ગ્રંથ.) Page #60 -------------------------------------------------------------------------- ________________ : ૧. “શ્રીહરિભદ્ર” વિષે લખતાં ટિપ્પણમાં વારંવાર જે “મુનિચંદ્રસૂરિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ મહાપુરૂષ આ છે. એમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ “આ આચાર્ય તીવ્ર તપસ્વી હતા તેમણે ઘી વગેરે વિકૃતિ કરનારા પદાર્થોને (વિગઈઓનો) ત્યાગ કર્યો હતો, તેઓ જીવ્યા ત્યાં સુધી ખાવામાં માત્ર સૈવીર-કાંજી–ને જ લેતા હતા. એ સમર્થ ગ્રંથકાર પણ હતાઃ એમણે શ્રીહરિભદ્રસારિકૃત અનેક તર્ક ઉપર ટિપ્પણે અને પંજિકા વગેરે રચ્યાં છે. એમણે પિતાના અનેક ભાઈઓને દીક્ષિત કરીને આચાર્યપદે સ્થાપ્યા હતા. શ્રીનેમચંદ્રસૂરિના ગુરૂભાઈ શ્રીવિનયચંદ્ર ઉપાધ્યાય, એમના ગુરૂ હતા અને એમને આચાર્યપદે સ્થાપનારા શ્રીનેમિચંદ્રપરિ જ હતા. વિક્રમ સં. ૧૧૭૮ માં તેઓ દેવ થયા.” વધુ વિગત માટે જૂઓ. જૈન શ્વેતાંબર કે હે (અંક–૨૧૦–૧૧–૫૦ ૧૩, પૃ. ૩૨૪-૩૩૫) ને મારો લેખ. ૨. ઉપર્યુક્ત શ્રીમુનિચંદ્રસુરિ જ આ મહાપુરૂષના ગુરૂ હતા. અણહિવપુર પાટણના જયસિંહદેવરાજની રાજસભામાં એમની વિશેષ પ્રતિષ્ઠા હતી. વિક્રમ સં. ૧૨૦૪ માં એમણે ફલેધી (મારવાડ) માં જૈન મંદિરની અને જૈન મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તથા આરાસણ ગામમાં શ્રી નેમિનાથની પણ પ્રતિષ્ઠા એમણે જ કરી હતી. એમણે “સ્વાદાદરત્નાકર' નામે એક તદગ્રંથ (૮૪૦૦૦ શ્લેક પ્રમાણ) ની રચના કરી છે (આ ગ્રંથ વર્તમાનમાં પૂર મળતો નથી.) ૩. આ રિવરને લગતા વિક્રમ સંવત ૧૨૦૬ ને એક શિલાલેખ આરાસણના એટલે વર્તમાન કુંભારિયાના જૈન મંદિરમાં હયાત છે—(જૂઓ પ્રાચીન જૈનલેખસંગ્રહ– જિન વિ. લેખ અંક ૨૦૯.) ૪.આ આચાર્ય, પરમહંત શ્રી કુમારપાલ ભૂપાલના સમયમયી હતા. એમણે કુમારપાલ–પ્રતિબોધ' નામનો ગ્રંથ ( ૮૮૦૦ પ્રાકૃતપ્રધાન) વિક્રમ સંવ ૧૨૪૧માં બનાવ્યો હત–આ ગ્રંથ બન્યા ત્યારે કુમારપાલ નરેશને દેવ થયાં માત્ર ૧૧ વરસ જ થયાં હતાં. એમના પિતાનું નામ “સર્વદેવ’ અને બાપના બાપનું નામ જિનદેવ હતું. એ જ્ઞાતિએ પોરવાડ વાણિઓ હતા. એમના પિતામહ “જિનદેવ” તે વખતના કોઈ રાજાના કારભારી હતા. દીક્ષાને તો એમણે કુંવારા જ લીધી હતી–અર્થાત તેઓ ચાવજીવ બ્રહ્મચારી હતા. એમણે કરેલા ગ્રંથોમાં વર્તમાનમ-સુમતિનાથચરિત્ર (લે. ૯૫૦૮-પ્રાકૃત) “સિન્દરપ્રકર” અથવા “સોમશતક અને “શતાર્થ કાવ્ય” એ ત્રણ મળે છે. “શતાર્થ કાવ્ય માં એમણે માત્ર એક જ શ્લોકના સે અર્થો ભર્યા છે. એથી જ એમનું Page #61 -------------------------------------------------------------------------- ________________ શતાથ” નામ પ્રખ્યાત થયું છે. “ગુર્નાવલી' માં પણ એમને સંભારવામાં અને પ્રશંસવામાં આવ્યા છે. (વધુ વિગત માટે જૂઓ જૈનસાહિત્ય સંશોધકનો અંક બીજે–સોમપ્રભસૂરિના નિબંધ.) - પ. આ મહાપુરૂષ મહાતપસ્વી હા, એમના તપના પ્રભાવથી જ “તપાગચ્છ' નામનો આરંભ થયો. “ચૈત્રવાલ” ગચ્છના દેવભક ઉપાધ્યાયની સહાયથી એમણે પોતાના સમયમાં ક્રિોદ્ધાર કર્યો હતો એટલે શિથિલ થએલા જૈન સમાજને પાછી ધર્મપરાયણ કર્યો હતો. આચાર વિચારમાં એ. પુરૂષ “હીર” સમાન દૃઢ હોવાથી લેકે એને “હીરલા જગચ્ચદસરિ” પણ કહે ' (એમની “હીરલા તરીકેની ખ્યાતિ થવાનું કારણ ગુર્નાવલીમાં આ બીજું જણાવ્યું છે: આઘાટપુરની રાજસભામાં એમણે બત્રીશ વાદિઓને જીત્યા હતા, તેથી ત્યાંના રાજાએ એમને “હીરલા તરીકે જાહેર કર્યા હતા.” –ગુ લ૦ ૧૦૫–૧૦૬ પૃ. ૧૧ યગ્રં ૦ ) ૬. આ આચાર્યશ્રીનું વ્યાખ્યાન કૌશલ વિશેષ પ્રશસ્ત હતું, એમના વ્યાખ્યાનમાં ખંભાતમાં (કુમારપ્રાસાદમાં ) અઢારસો મનુગે તો સામાયિક કરીને જ બેસતા, શ્રીવાસ્તુપાલ મંત્રી પણ એમના શ્રેતાઓમાંના એક હતા. વર્તમાનમાં પણ આ દેવેંદ્રસૂરિના “કર્મગ્રંથો” વિશેષ પ્રસિદ્ધ છે. એમણે અનેક પ્રકરણને સ્તવનના રૂપમાં રચ્યાં હતાં. ચૈત્યપ્રતિસ્તવ', “શાશ્વતબિંબસંખ્યાસ્તવ” અને સમ્યકવસ્વરુપસ્તવ વગેરે. એ ઉપરાંત એમણે સિદ્ધપંચાશિકા, ભાવ્યત્રય, ઉપાસકદિનકૃત્યસૂત્રવૃત્તિ–વંદારવૃત્તિ, ધર્મરત્નપ્રકરણની ટીકા અને સુદર્શનચરિત્ર વગેરે અનેક ગ્રંથે રમે છે. એમના ગ્રંથ “વૈદ્રાકી’ એટલે “દેવેંદ્ર’ શબ્દના આંક–નિશાન–વાળા છે. એમના દેવ થયાને બેદને લીધે સંધવી ભીમે બાર વરસ સુધી અન્નને ત્યાગ કર્યો હતો. એમના સંબંધમાં જૂઓ ગુર્નાવલી–લે ૧૦ થી ૧૨૦–૧૬૮ યઐ૦ ) છે. આ પુરૂષના સંબંધમાં શ્રીગુણરત્નસૂરિજીએ પોતાની ક્રિયારનસમુચ્ચયની પ્રશસ્તિમાં એમની પ્રશંસા સિવાય વિશેષ કાંઈ લખ્યું જણાતું નથી, પણ તે સંબંધે વિશેષ હકીકત ગુર્નાવલીમાં અને શ્રીધર્મસાગરજીની શોધિત પટ્ટાવળીમાં આ પ્રમાણે જણાવેલી છે? સાધુ થયા પહેલાં આ પુરૂષ મંત્રી શ્રીવાસ્તુપાલને ત્યાં નામું લખવાનું કામ કરતા હતા. તેમણે કાંઈ અપરાધ કરેલ હોવાથી વસ્તુપાળે એમને દક્તિ પણ કર્યા હતા, પણ પાછળથી એમને શ્રીદેવભદ્રગિણિએ છેડાવ્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ પટે હતા. અપરાધ મુક્ત થયા પછી એમણે શ્રીજગચંદ્રસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી અને માત્ર દેવભદ્ર ગણિના આગ્રહથી જ શ્રીજગચ્ચદ્રસૂરિએ એમને વેંદ્રસૂરિને સહાય કરવા માટે આચાર્ય પદે પણ સ્થાપ્યા હતા. એમની પ્રકૃતિ અભિમાની હતી, એથી જ એમને આચાર્યપદે સ્થાપવાની મંત્રી શ્રીવસ્તુપાલે ના પાડી હતી. જગચ્ચદ્રસૂરિની હયાતીમાં અને ત્યાર પછી પણ કેટલાક સમય તો તે ઠીક ઠીક રહ્યા, પણ પાછળથી તેઓ શિથિલ થયાઃ એ એક જ કાણે અને એક જ ગામમાં (ખંભાતમાં) એક સાથે ખાર વરસ રહ્યાં, ત્યાં પોતાના આગળના આખિતાએમાં તે પૂજાતા રહ્યા, એમણે ગચ્છની સામાચારીને-જે શ્રીજગÜદ્રસૂરિએ સુબહ કરી હતી—દીલી કરી દીધી હતી અને વિશેષ સવતા ( શિથિંકતા ) કરી આપી તે ગવાસિએની ખુશામત કરતા હતા. હવે તેમના ગુરૂ તરફના આદરભાવ ઉડી ગયા હતા, કેટલાંક ખાસ કામા તા તે ગુરૂની અનુમતિ વિના જ કરતા હતા. વેંદ્રસૂરિએ એમને મેધાન '—એટલે ઉપદેશને અયોગ્ય—સમજી પડતા મેટ્યા હતા. એમના અનુયાયિઓ ‘ વૃશાલિકા' કહેવાતા હતા.-(ગુ॰ શ્લો ૧૨૨-૧૫૧) આ આચાર્યશ્રી વિષેની વધુ વીગત માટે જા શ્રીધર્મ સાગરજીની શોધિત પટ્ટાવલીમાં આવેલું ૪૫ મા શ્રીદેવેંદ્રસૂરિનું પ્રકરણુ. એમણે જે જે શિથિલતા કરી હતી, તેમાંની ઉપર્યુક્ત પટ્ટાવલીમાં ખાસ આ જણાવેલી છે: ૧ ગીતાર્થી ૨ ૩ ૪ ૫ ,, ફળ અને શાક લઈ શકે. સાધ્વીઓએ આણેલું ભોજન જમી શકે. શ્રાવકાને પ્રસન્ન રાખવા તેની સાથે બેસી પ્રતિક્રમણ પણ કરી શકે. ૮. આ સૂ'રશ્રીને પરિચય આ પ્રમાણે છેઃ એમનું મૂળનામ વીરધવળ, એમના પિતાનું નામ ‘ જિનચંદ્ર' અને એ માળવામાં ઉજ્જયનીના રહીશ હતા. વીરધવળના વિવાહના પ્રૉંગ હતા તેટલ માં એણે ગુરૂશ્રી પાસે ઉપદેશ સાંભળીને વૈર.ગ્ય ધારણ કર્યા અને ત્રીજુંખ્ યાગિની પેઠે વિવાહાસન્ન રૂપવતી રમણીના ત્યાગ કરી, પાના માતા પિતાને સમજાવી દીક્ષાના પણુ "> વસ્ત્રની પાટલી રાખી શકે. હમેશાં ઘી, દૂધ વગેરે ખાઇ શકે. કપડાં ધાઇ શકે. >> Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર કર્યો-(દીક્ષાકાળ–વિ ૧૩૦૨). એનું આ વિદ્યાનંદ એ દલિત નામ છે. આ વિદ્યાનંદ મુનિ કાળક્રમે વિદ્યાનંદ ગણી થયા, એમ ભાઈ ભીમશીને એણે બેધ આપી દીક્ષિત કર્યો, એનું નામ “ધર્મકાતિ.' એઓ પાલણપુરમાં આવ્યા ત્યારે તેમના માનમાં ત્યાં ઘણી ધામધૂમ થઈ હતી, પાલણપુરના સંઘના આગ્રહથી ત્યાંના મુખ્ય મંદિરમાં એમને–વિદ્યાનંદને--કિસૂરિજીએ પોતાના પટ્ટધર વિદ્યાનંદસૂરિ બનાવ્યા હતા. (વિક્રમસં-૧૩૦ અથવા ૧૩૦) એમણે એક નવું વ્યાકરણ નામે વિદ્યાનંદ' રચ્યું છે– ગુ ૧૫ર-૧૭૨ ) ૯ આ આચાર્ય પ્રબળ મંત્રશાસ્ત્રી હતા–એમની મંત્રશક્તિના ચમત્કારે વિષે ગુર્નાવલીમાં સવિસ્તર જણાવેલું છે (જૂઓ લૈ ર૧૩-૨૫૬) એમના સમયમાં શ્રાવક પૃથ્વીધર શાહ માલવાના રાજાને મંત્રી હને, આ પૃથ્વીધરે અનેક ઠેકાણે મેટાં મોટાં જિનમંદિર બંધાવ્યાં હતાં, માત્ર બત્રીશ વર્ષની વય થતાં જ એણે સ્ત્રી સહિત બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું. એની સ્ત્રીનું નામ પ્રથમિની.” (પૃથ્વધરશાહના સંબંધમાં જૂઓ ગુર્વાવલી , ૧૭૭–૨૧૧) આ શ્રાવક, શ્રીધર્મઘોષસૂરિને અનન્ય ભક્ત હતા. એણે મોટા મોટા સાત જ્ઞાન ભંડારે કરાવ્યા હતા, માંડવગીને એ રહીશ હતું અને સાધર્મિકોને તે એ સદર હતો. ધર્મષસૂરિ વિક્રમ સં–૧૩૫૭માં દેવ થયા. [ રૈનગ્રંથાવળી ( પૃ૨૬ ) માં તથા “ શત્રુંજયમહાતીર્થાદિયાત્રવિચાર” (પૃ.૬૮-૭૨-)માં ઉપર્યુક્ત “ધમકીતિનું જ આચાર્ય–અવસ્થાનું નામ ધર્મ છે એમ જણાવેલું છે.] ૧૦. આ મહાપુરૂષનો જન્મ વિક્રમ સંવત-૧૩૧૦, ૧૩૨૧માં દીક્ષા, ૧૩૩૨માં આચાર્યપદ અને ૧૯૭૩માં સ્વર્ગવાસ. એમનું કુલ આયુષ્ય ૬૩ વર્ષનું હતું. ચિત્રકૂટ–ચિત્તડ-માં એમણે બ્રાહ્મણોની સભામાં જય મેળવ્યો હતો, એ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા, જેન–આગના પણ એ અગાધ અભ્યાસી હતા, ભીમપલ્લીને થનાર ભંગ, સૌથી પહેલાં જ્ઞાનાતિશયથી એમણે જ જાણે હતો, એમણે યતિજતકલ્પ” વગેરે અનેક પ્રકણેની રચના કરી છે. . ૧૧. આ સૂરિવરનો જન્મ વિક્રમ–૧૯૫૫ મહામાસ, ૧૩૬માં દીક્ષા અને ૧૩૭૩માં આચાર્યપદ આમના ત્રણે ગુરૂશ ઈઓ અલ્પજીવી હોવાથી ગરજીનો સઘળો ભાર એમને જ માથે આવેલા હતા. આમના સમયમાં જેઘરાળ’ નગરમાં ગજાભાઈ સંઘવી મોટા પ્રસિદ્ધ વ્યાપારી હતા, એણે જ Page #64 -------------------------------------------------------------------------- ________________ આમના આચાર્ય—પદનો ઉત્સવ ૨૫૦૦૦ ટંકા ખર્ચને વિશેષ ધામધૂમથી ઉજવ્યો હતો, આ આચાર્ય પ્રવરમાંત્રિક હતા અને સમર્થ વાદી પણ હતા. એમણે ૧૩૯૪માં “શીલતરંગિણુની અને વૃદ્ધક્ષેત્રસમાસ, સતિશતસ્થાન વગેરે ગ્રંથની રચના કરી છે. વિક્રમસં-૧૪૨૪માં આ આચાર્યશ્રી દેવ થયા. ૧૨. આમના જન્મ વિક્રમ સં—૧૩૭૩, ૧૩૮૫ માં દીક્ષા, ૧૩૯૨ માં આચાર્યપદ અને ૧૪૨૩ માં દેવપદ. આ આચાર્ય ચમત્કારી કવિ હતા અને ભણાવવામાં પણ વિશેષ કુશળ હતા. ૧૩. આમને જન્મ વિક્રમ સં–૧૩૮, ૧૩૯ર માં દીક્ષા, ૧૪૨૦ સૂરિપદ અને એ ૧૪૪૧ માં દેવ થયા. સ્થૂલિભદ્રચરિત્રની કૃતિ એમની જ છે. ૧૪ આ જ આચાર્ય આપણી પ્રસ્તાવનાના નાયક શ્રીગુણરત્નસૂરિના ગુરૂ થાય. એમને જન્મ વિ. સં–૧૯૬, ૧૪ ૮૪ માં દીક્ષા અને ૧૪ર૦ માં મહેશ્વરપુરમાં એમનું આચાર્યપદ. એમના આચાર્ય–પદનો ઉત્સવ સિંહ સંવર્થિક (સનીએ કર્યો હતો. વટપદ્ર (વડોદરા) ના સારંગ મંત્રિને એમણે જનધર્મી કર્યો હતે. ૧૫ આમને સમયમાં સાધુ-સંધ “દુસ્થ ” હતો એમ ગુર્નાવલીના કર૭ માં લેકના આ “વફા =વયં શુwતવ શિક દુરથમેષઃ” ચરણથી જાણી શકાય છે. આમના ઉત્તમોત્તમ સંયમ-ચારિત્ર-વિષે ગુર્નાવલીમાં સવિસ્તર ( લે. ૩૨૮ થી ૩૩૩) જણાવેલું છે. ખંભાતમાં શ્રીયંભણપાર્શ્વનાથના ચૈત્યમાં એમને “ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા. તે પ્રસંગે ધના સંધવીએ ભારે ધામધૂમ કરી હતી. તેમનો જન્મ વિક્રમ–૧૪૦૫, સંયમ-૧૪૧૭, આચાર્યપદ-૧૪૪૧ અને ૧૪૬૦ માં તેઓ ચોથા સ્વર્ગે ગયા (?) આ મહાપુરૂષ ભારે ચે ગી હતા–એમ ગુર્નાવલીમાં આવેલા તે તે ઉલ્લેખો દ્વારા કળી શકાય છે. આમણે કેટલીક અવચૂણિઓ ( સૂત્ર ઉપરની નાની નાની વ્યાખ્યાઓ) કરેલી છે તથા ભરૂચ અને ઘંઘા તીર્થનાં સ્તોત્રો પણ રચેલાં છે. ૧૬. આમનો જન્મ વિ. ૧૪૦૯, દીક્ષા ૧૪૧૭, આચાર્યપદ ૧૪૪૨ અને ૧૪૫૫ ના ચૈત્ર માસમાં તેઓ દેવ થયા. એમણે “સિદ્ધાંતાલાપોદ્ધાર તથા “અષ્ટાદશાર ચક્ર (3)” વગેરે ગ્રંથ રચેલા છે. ખંભાતમાં આલિગની Page #65 -------------------------------------------------------------------------- ________________ કર છેવટ શ્રીરત્નશેખરણુએ, આ ગુણુરન સબંધે કરેલા પ્રશ'સાત્મક ઉલ્લેખ આપીએ છીએ: श्रीगुणरत्नास्तृतीयाथ | षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय- विचारनिचयसृजः 1 एषां श्रीसुगुरूणां प्रसाद दे षडङ्कविश्वमिते श्रीरत्नशेखरगणिर्वृत्तिमिमामकृत कृतितुष्ट्यै ॥ અર્થાત્ “ દેવસુંદરસરના ત્રીજા શિષ્ય નામે ગુણુરત્નસિર થયા, એમણે યગ્દર્શનસમુચ્ચયની વૃત્તિ અને ક્રિયારત્નસમુચ્ચય વગેરે અનેક ગ્રંથા સરજ્યા –એ `સુગુરૂની કૃપાથી રત્નશેખરગણુએ ૧૪૯૬ માં આ (શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની ) વૃત્તિને રચેલી છે. ’ ? વસતિમાં એમનું આચાર્યપદ થયું હતુ, તે વખતે લખમસહ સાનીએ મોટા ઉત્સવ કર્યાં હતા. . << ૧૭. આ પ્રસ્તાવનામાં ‘ ગુર્વાવલી ’ નામના ગ્રંથને વિશેષ સભારવા પડયા છે—એ ગ્રંથમાંથી જ અહી લખેલી આ બધી હકીકત મળી શકી છે.એ ગ્રંથના કર્તા ‘ શ્રી સુંદરરિ ’ છે. આ સામસુંદરસૂરિ તે શ્રીમુનિ– સુંદરસૂરિના શુરૂ થાય, આ ‘ સામસુંદરસર ’ને લગતી વધૂ હકીકત · માટે જાએ સામસભાગ્યકાવ્ય. ‘ સામસુંદર ’ ના શિષ્ય શ્રીમુનિસુંદર સમર્થ ગ્રંથકાર હતા અને પ્રખરમાંત્રિક પણ હતાઃ જૈનસમાજમાં વર્તમાનકાળે " સ્મરણુ ' તરીકે પ્રસિદ્ધ થયેલું ‘સતિકર’ સ્તાત્ર આ સામસુંદરના શિષ્ય મુનિસુંદરે જ રચેલું છે, એ ઉપરાંત મુનિસુંદરની કૃતિમાં ‘અધ્યાત્મકપદ્રુમ’ વગેરે ગ્રંથા આવી જાય છે. ‘ મુનિસુંદર ’ માટે ‘ ગુર્વાવલીની ’ની પ્રસ્તાવનામાં વિશેષ લખવામાં આવેલું છે. در ૧૮. એમને પાટણમાં ૧૪૫૮માં આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા. આમણે ૧૪૫૬માં ‘તિજીતકલ્પ’ ની વૃત્તિ રચેલી છે તથા ‘નવતત્ત્વ' ની અવર ' પણ એમણે જ રચી છે. ૧. જાએ ક્રિયારનસમુચ્ચયની અંગ્રેજી પ્રસ્તાવના ( પુ ૧ ) : more Page #66 -------------------------------------------------------------------------- ________________ - ગ્રંથપ્રવેશ અને દર્શનેને પરસ્પર સમન્વય. દઃ આ પુસ્તકમાં આવેલા વિચારો અને તે દર્શને ” પર છે, એને સરળતાપૂર્વક સમજવા માટે અને દર્શનોનો પરસ્પર સમન્વય કરવા માટે અહીં તે તે દર્શનેની મુખ્ય મુખ્ય માન્યતાઓ જણાવવી આવશ્યક છે અને તે બધી શ્રીહરિભદ્રજીના જ શબ્દોમાં ટુંકામાં આ પ્રમાણે છે : ૧. બદ્ધદશન: - બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે, એ સુગદેવે ચાર આર્ય–સત્યને જણાવેલાં છે. ૧ દુ:ખ, ૨ સમુદય, ૩ માર્ગ અને ૪ નિષેધ. ૧. દર્શને સંબધે આ ઉપર જે લખણ લખેલું છે તે શ્રીહરિભદ્રરિકૃત ‘પદર્શનસમુચ્ચય” ના મૂળનું સંક્ષિપ્ત ભાષાંતર માત્ર છે. ૨. વર્તમાનમાં બૌદ્ધદર્શનના મુખ્ય પુરૂષ તરીકે ભગવાન બુદ્ધને ગણવામાં આવે છે. એમનો જન્મ મગધદેશમાં “ગયા” પાસેના “કપિલવસ્તુ ગામમાં થએલે હતા. એમનું મૂળ નામ સિદ્ધાર્થ ' છે. એમના પિતાશ્રીનું નામ શુદ્ધોદન અને માતાજીનું નામ માયાદેવી છે. એમનો અંશ શાક્ય છે, જાતિ ક્ષત્રિય છે અને ગોત્ર ગૌતમ છે. એમના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના રાજેન્દ્ર હતા. આ મહાપુરૂષનું ચરિત્ર સંસારપ્રસિદ્ધ છેવાથી અત્રે એ વિષે લખવું પુનરૂક્ત જેવું છે. એમના અન્યાયી સાધુઓને “ ભિખું” શબ્દથી અને ગૃહસ્થોને ઉપાસક” શબ્દથી ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્દે અહિંસા ને જ પરમધર્મ ગણેલે છે. આ મહાપુરૂષ આત્મવાદી છે, તે પણ તેમની પછીના તેમના કેટલાક અનુયાયિઓની તકજાળને લીધે તેમના ઉપર “અનાત્મવાદી” તરીકે જે આપ આજ ઘણું વખતથી મૂકવામાં આવેલ છે તે અવિવેકથી થએલે છે અને ખેટે છે. એ માટે એમના પાલી ભાષામાં લખાએલા ગ્રથને મનનપૂર્વક વાંચવાની પાઠકેને વિનંતિ કરવામાં આવે છે. એમના અનુયાયી ભિક્ષુઓના વેષ અને આચાર સંબંધે શ્રીગુણરત્નસૂરિ જણાવે છે કે, “ૌદ્ધભિક્ષુઓ ચમર રાખે છે, બેસનને ચામડાનું આસન રાખે છે, હાથમાં કમંડલુને ધારણ કરે છે, માથે હજામત કરાવે છે, ઘુંટી સુધી લાંબા ગેરૂઆ રંગના કપડાં પહેરે છે, સ્નાન વગેરે શાચ વિશેષ કરે છે. એઓ આહારમાં માંસને પણ ખાય છે, માર્ગમાં ચાલતી વખતે જીવદયા માટે, જમીનને પ્રમાજીને ચાલે છે, બ્રહ્મણ્ય વગેરે પિતાની ક્રિયામાં એઓ વિશેષ દઢ. હોય છે. એઓ ત્રણ રત્નને માને છે Page #67 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ--શબ્દને ભાવ પ્રતીત છે, તેના પાંચ પ્રકાર છે: ૧ વિજ્ઞાન, ૨ વેદના, ૩ સંજ્ઞા, ૪ સંસ્કાર અને ૫ રૂપ. ૧. “વિજ્ઞાન” એટલે “આ રૂપ, આ રસ” વગેરે જાતનું જ્ઞાન. ૨. “વેદના” એટલે શારીરિક કે માનસિક સુખ દુઃખનો અનુભવ. ૩. સંજ્ઞા એટલે “આ માણસ, આ પશું વગેરે પ્રકારની જુદી જુદી સંજ્ઞા. ૪. “સંસ્કાર” એટલે પુણ્ય વા પાપનો સંસ્કાર. ૫. રૂપ’ એટલે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ વગેરે ભૂત. ધર્મરત્ન, બુદ્ધરત્ન અને સંધરત્ન. એમની શાસનદેવી તારાદેવી છે. એમના પ્રાસાદો ગળાકારે હોય છે-એઓને બુદ્ધડક કહેવામાં આવે છે.” – પદ્દર્શનસમુચ્ચયની ટીકા તથા રાજશેખરનો પર્શન–સમુ. ) વર્તમાનમાં આ મતનો પ્રચાર ઘણે વધારે છે. સિંહલદ્વીપ, તિબેટ, આસામ, સિઆમ, બ્રહ્મદેશ, જાપાન અને ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાએલે છે. અત્યારે બધી પ્રજાઓ કરતાં બૌદ્ધપ્રજા સંખ્યામાં ઘણી વધારે છે. આપણા દેશમાં પણ હવે આ દર્શનનો પ્રચાર થવા લાગ્યો છે. વર્તમાનમાં મેં નજરે જેએલા કોલંબે (સીલેન) ના બૌદ્ધ સાધુએને વિષ અને આચાર આ પ્રમાણે છે. તેઓ હાથમાં પ રાખે છે, બેલગાડી વગેરે વાહનોમાં બેસે છે, માથે અને ભમર ઉપર સુદ્ધાં હજામત કરાવે છે, ખાવામાં માંસ લે છે, જમીનને પ્રમાર્જિવા માટે તેઓ હાથમાં ચમર કે બીજું કશું રાખતા નથી, બ્રહ્મચર્ય પાળે છે, પિતાને ઘેર જઈ શકે છે, દસ દસ વરસની ઉમરના પણ કેટલાક બૌદ્ધ સાધુઓને મેં ત્યાં જેએલા છે. કેટલાક ભિક્ષા કરીને ખાય છે અને કેટલાક મઠેમાં ભજન કરે છે. કેલિબે માં ના મેટા મેટ ઘણું “વિહાર” છે, એ સાધુઓ વિશેષે કરીને અધ્યાપનનું અને ઉપદેશનું કામ કરે છે. ત્યાંના કેટલાક મુખ્ય મુખ્ય સાધુઓ મેટાં મોટાં વિદ્યાપીઠો સ્થાપી પાલી ભાષા અને ત્રિપિટક ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ શીખવવાને પ્રયાસ કરે છે. ત્યાં ચાલતાં શ્રદ્ધપુસ્તકે વિશેષે કરીને પાલીભાષામાં અને સિંહલી લિપિમ લખાએલાં છે. સમસ્ત બૈદ્ધ પુસ્તકો ત્રણ વિભાગમાં વહેંચાએલાં છે. સુત્તપિટક (જેમાં શ્રી બુદ્ધના વિહારે–પ્રવાસે--અને ઉપદેશનું વર્ણન છે), વિનયપિટક (જેમાં શ્રી બુદ્ધના અનુયાધિઓએ પાળવાના આચાર તથા પ્રાયશ્ચિત્ત વગેરેનાં વિધાન છે) અને અભિધમ્મપિટક ( જેમાં શ્રીબુદ્ધ-ધને લગતું તત્ત્વજ્ઞાન નેંધાએલું છે.) હાલના બેહ ભિએ બે પ્રકારે વહેચાએલા છે હીનયાન અને માહયાત, Page #68 -------------------------------------------------------------------------- ________________ સમુદય--એટલે રાગ અને દ્વેષ વગેરે કષાયેનું કારણ અમવા મમતા હું અને મારું' એવો ભાવ. માગ–એટલે “સંસ્કાર' માત્ર ક્ષણિક છે–એવી વાસના. નિધ––એટલે સર્વ પ્રકારને નિધિ અર્થાત “નિષેધ” નું બીજું નામ નિર્વાણુ-મુક્તિ. આયતની__બાર છે. પાંચ ઈકિય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—એ પાંચ વિષયો, મન અને બારમું ધર્માયતન એટલે શરીર. પ્રમાણુ-બે છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ એટલે કલ્પનારહિત અને ભ્રાંતિ વિનાનું જ્ઞાન. કેલ તરફના દ્ધો પ્રાયઃ હીનયાની ગણાય છે. કલબમાં પ્રસિદ્ધ વિદ્યાપીઠ વિદોદય–પરિવેણુ” નામે છે. અને પ્રસિદ્ધ સાધુ તરીકે એ વિદ્યાપીઠના અધ્યક્ષ સ્થવિર સુમંગલના શિષ્ય સ્થવિર જ્ઞાનેશ્વર છે. એએનું પૂજ્ય વૃક્ષ “પીપળે છે. અનુરાધાપુરના મંદિરમાં અત્યારે પણ બુદ્ધ ગયાથી આણેલી શાખામાંથી ઉગેલા ૨૫-૫૦ પીપળા ઉભેલા છે. ભારતવર્ષમાં કાશી, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, શાંબી વગેરે અનેક સ્થળે ભગવાન બુદ્ધ વિહરેલા હોવાથી ત્યાં ત્યાં ખોદ કામ કરતાં અનેક બુદ્ધની મૂર્તિઓ-( ઉભેલી વા બેઠેલી), સ્તૂપ, ધર્મચક્રે અને બીજાં પણ નિશાને મળેલાં છે. શ્રીગુણરત્નસરિજીએ જે બુદ્ધમંદિરે ને સુહાડક’ શબ્દથી લખેલાં છે તેવા પણ અનેક સ્વ મગધ દેશમાં સારનાથ વગેરે અનેક સ્થળે તથા પૂના પાસે કાર્લા વગેરે અનેક ઠેકાણે આજે પણ હયાત છે. કેટલામાં પણ શ્રી બુદ્ધનાં નવાં મંદિરે બહુ સુશોભિત, સ્વચ્છ અને સુગંધવાસિત રહે છે, ત્યાં દરેક પૂર્ણિમાએ લોકોને મેટે સમૂહ દર્શને આવે છે. બૈઠ પુરત કે વિશેષે કરીને પાલી ભાષામાં છે, તે પણ “લંકાવતારસૂત્ર' અને “લલિતવિસ્તર’ જેવાં અનેક પુસ્તકે સંસ્કૃતમિશ્ર પાલીમાં તથા કેટલાક (માધ્યમિકાવૃત્તિ વગેરે) ગ્રંથો તદન સંસ્કૃતમાં પણ વિદ્યમાન છે. “મજિઝમનિકાય' નામના ગ્રંથમાં ભગવાન બુદ્ધ અને ભગવાન જ્ઞાતપુત્ર (મહાવીર) ને પરસ્પર થએલો વાર્તાલાપ જણાવેલ છે-એ બન્ને મહાપુરુષે સમસમથી તો હતા જ. - ૩. “આપ્તન' નામ “સ્થાન'નું છે. ઈદ્રિ વગેરે વિષનાં સ્થાનરૂપ હેવાથી તેને અહીં “આયતન માં ગણવામાં આવી છે. જ “શરીરને જે સદુપયોગ કરવામાં આવે તે તે “ધર્મસ્થાન' થઈ શકે છેમાટે જ એને અહીં “ધયતન? કહે છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ અનુમાન એટલે કઈ પ્રકારના નિશાનથી થનારૂં જ્ઞાન. ૨ નયાયિક દર્શન: - નૈયાયિક દર્શનમાં મુખ્ય દેવતા શિવ” છે–એ સંસારને સરજનહાર છે, નાશ કરનાર છે અને પાલનહાર પણ છે–વ્યાપક છે, નિત્ય છે, એક છે, સર્વજ્ઞ છે અને એની બુદ્ધિ શાશ્વતી છે. ૫. નૈયાયિક દર્શનના અનુયાયી સંન્યાસિઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ નિરંતર દંડનું ધારણ કરે છે, મોટી લગોટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચોળે છે, જનોઈ પહેરે છે, હાથમાં જલપાત્ર–કમંડલુ-રાખે છે, રસકસ વિનાનું ભોજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું રાખે છે, કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરેણુગત કરવામાં ઉક્ત હોય છે. એઓ બે જાતના હોય છે. સ્ત્રી વિનાના અને સ્ત્રીવાળા. તે બન્નેમાં સ્ત્રી વિનાનાને ઉત્તમ ગણવામાં આવે છે, એ જ બ્રહ્મચારી સંન્યાસિઓ પંચાગ્નિતપ તપે છે અને હાથમાં તથા જટામાં પ્રાણલિંગધર (?) હોય છે. જ્યારે તેઓ સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તે નાગા જ રહે છે અને દાતણ કરીને, હાથ માં છેઇને, શરીરે ભસ્મ લગાડીને શિવનું ધ્યાન કરે છે. તેઓને યજમાન જ્યારે નમસ્કાર કરે ત્યારે તે 3 નમઃ શિવાય’ એમ બોલે છે અને એ સંન્યાસી તે માત્ર “નમઃ શિવાય” એમ બોલે છે. એઓ “ઇશ્વર'ના અઢાર અવતારને આ પ્રમાણે ગણવે છે. નકુલી, શિક, ગાર્ચ, મૈત્ર્ય, (અ) કરૂષ. ઇશાન, પારગાર્ચ, કપિલાંડ, મનુષ્યક, અપરકુશિક, અત્રિ, પિંગલાક્ષ, પુષ્પક, બૃહદા(ચા)ર્ય, અગસ્તિ, સંતાન, રાશકર અને વિદ્યાગુરૂ. એ સાધુઓ તપવિઓ” પણ કહેવાય છે. તેઓના સર્વ તીર્થોમાં પૂજા કરનારા (પૂજાકારીપૂજારી) ભરડાઓ હોય છે. એઓ સન્મુખ રહીને દેવાને નમતા નથી પણ આડે દંડવત કરે છે, તેમાંના કેટલાક વિકાર વિનાના તપસ્વિઓ કહે છે કે, “જ્યાં ગંગા નથી, પણ નથી, કપાલમાં માળા અને ચંદ્રની કળા નથી, (ખળામાં) પાર્વતી નથી, (માથે) જટા નથી, (શરીર) વિભૂતિ-ભસ્મ-નથી અને બીજું પણ કાંઈ નથી તે રૂપ ઈશ્વરનું પુરાણું છે અને મુનિઓ પણ એ જ રૂપનું ધ્યાન કરે છે. જે આ રૂપ ગંગાવાળું, ફણીવાળું, વા પતીવાળે છે તે તે ઈશ્વરનું અર્વાચીન રૂપ છે અને એ રૂપને તો ભેગલુબ્ધ પુરૂષો મજે છે, એ પરિવઓના પ્રકાર સાર છેઃ શૈવ, પાશુપત, મહાવતધર અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ત સોળ છે. પ્રમાણુ પ્રમેય, સંશય, પ્રજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણયવાદ, જલ્પ, વિતંડા, હેવાભાસ, છાલ, જાતિ અને સોળમું નિગ્રહસ્થાન. પ્રમાણ––વડે જ પદાર્થમાત્રની ઓળખાણ થાય છે. એના ચાર પ્રકાર છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને ચોથું શાબ્દિક કાલમુખ. શૈો તે આ નૈયાયિક દર્શનને અનુસરનારા હોય છે. શિવજી તરફ ભક્તિને રાખતો વતી “ભરટ’ કહેવાય છે, ભરટ થવામાં કોઈ જાતને “વર્ણ' વગેરેને નિયમ નથી–ગમે તે જાતનો માણસ શિવભક્ત હોય તો ભરટ થઈ શકે છે. શોને યજમાન સત્યવાદી હરિશ્ચન્દ્ર છે. “નૈયાયિક દર્શન નું બીજું નામ “શૈવદર્શન પણ છે”(ષદર્શન સમુચ્ચયની ટીકા અને રાજને દર્શન સમુ છે) ૬. “પ્રમાણ અને પ્રમેય ” એ બેમાં જ તત્ત્વ માત્રનો સમાવેશ થઈ શકે છે, પણ વિસ્તરાર્થી જિજ્ઞાસુઓને વિશેષ સમજાવવાની ખાતર જ મહર્ષિ અક્ષપાદ ગૌતમે સોળ તને ઉલ્લેખ કરેલો છે, જેમ “જીવ અને અજીવ’ એ બેમાં જ સર્વ તો સમાઈ જાય છે તે પણ વિશેષ જાણવાની ખાતર જેનઋષિઓએ નવ તને, આઠ કર્મોને અને એની અનેકાનેક પ્રકૃતિઓને જણાવી છે તેમ. ૭. જેન સોમાં પણ પ્રમાણુના ચાર પ્રકાર જણાવેલા છે ભગવતીસૂત્ર માને ચવિશે વાત, તં ના પરચાહે, માળે, વળે, મારે” અર્થાત “પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ (શબ્દ) એ ચાર પ્રમાણ છે –શતક ૫, ઉદ્દેશક ૪, સત્ર ૧૮૩ (સમિતિ ) સ્થાનાંગસુત્ર “રવિ રે, -નવા, મજુમાળે, એવમે, ગમે” આ પાઠને અર્થ આગલા પાઠની જેવો જ છે. “દેતુ એટલે પ્રમાણ” એમ આ સ્થળે ટીકાકારશ્રીએ જણાવેલું છેઃ ચતુર્થસ્થાન–૩ ૨, (દૂ ૨૨૮ ૫૦ ૨૫૪ સમિતિ ) અનુગારસૂત્ર— “બાળTળમાજે જટિવ વાતે, જાદવ, અજીમાળે, ૩૧મે, મા” અર્થાત “જ્ઞાનગુણપ્રમાણેના પ્રકાર ચાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ”-(૫૦ ૨૫૧૨૧૯ ) Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ ઈદિ અને પદાર્થના સંબંધથી થનારૂં, દેવ૮ વિનાનું, નિશ્ચયરૂપ અને ૯શબ્દરહિત જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ” કહેવાય. અનુમાનઃ પ્રત્યક્ષ જ્ઞાનની સહાયથી જે જ્ઞાન થાય તે “અનુમાન” કહેવાય. અનુમાનના ત્રણ પ્રકાર છેઃ પૂર્વવત ૧૦ શેષવત અને સામાન્યતેદષ્ટ. કારણને જોયા પછી થનારા કાર્યના જ્ઞાનનું નામ પૂર્વવ-અનુમાની. કાર્યને જોયા પછી થનારા કારણના જ્ઞાનનું નામ શેકવર–અનુમાન. સમાપણાથી એટલે ૮. સંશય, ભ્રમ વગેરે દોષ વિનાનું. ૯. “બીજા પાસેથી સાંભળીને આપણે જે જાણીએ અથવા આપણું બોલેલું સાંભળીને બીજે જે જાણે તે જ્ઞાન પ્રત્યક્ષ ટિમાં ન આવે માટે આ “શબ્દરહિત” વિશેષણ જેલું છે. ૧૦. અનુમાનના આ જ ત્રણ પ્રકારેને જેસૂત્રમાં પણ જણાવેલા છે: અનુગારસૂત્ર – અજીમાને તિવિષે વળશે, તેં શા–પુત્રવ, સેવ, હિનામ ર” અર્થાત “ અનુમાનના ત્રણ પ્રકાર છે ---પૂર્વવત, શેષવત, અને દષ્ટસાધર્મવત –પૃ૦ ૨૧૧-૨૧૯-૦ ) ભગવતી સત્ર: ત્રિવિધ અનુમાનઃ પૂર્ણતઃ શાવત, દઇewષ્યવ” અર્થાત “અનુમાનના ત્રણ ભેદ છેઃ પૂર્વવત શેવત અને દષ્ટસાધર્મવત’–ટીકા, (૫) રરર-સમિતિ) ૧૧. “પૂર્વવત વગેરે અનુમાનના ભેદોનું સ્વરૂપ તૈયાયિક દર્શનમાં અને જેનસૂત્રામાં એક સરખું જ જણાવેલું છે અને કેટલાંક ઉદાહરણે પણ તદ્દન મળતાં મળતાં મૂકેલાં છે. પૂર્વવતનો અર્થ આ છે: “કારણ” લગભગ “કાર્ય ની પહેલાં જ પૂર્વમાં જ-રહેનારું હોય છે, માટે જ કારણથી થનારા “અનુમાન ને “પૂર્વવત’ એ નામ આપેલું છેઃ ગગનમાં ચડેલાં કાળાં વાદળાંઓને જોઈને જે વરસાદ આવવાનું અનુમાન કરવામાં આવે છે તે પૂર્વવત’ અનુમાન." ૧૨. “કાર્ય” માત્ર લગભગ કારણની પછી જ એટલે કારણની હયાતિના સમય પછીના શેષ–બાકીના–સમયમાં હયાત હોય છે માટે જ કાર્યથી થનારા અનુમાનને ‘શેષવત’ નામ આપેલું છેઃ નદીને બે કાંઠામાં આવેલી જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન કરવામાં આવે છે તે “વવત’ અનુમાન Page #72 -------------------------------------------------------------------------- ________________ સમાનપણું જોઈને થનારા જ્ઞાનનું નામ સામાન્યતદષ્ટી--અનુમાન. ઉપમાન: પ્રસિદ્ધ પદાર્થની ઉપમા દ્વારા થનારં–અપ્રસિદ્ધ પદાર્થનું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ શાબ્દિક આ પુરૂષને ઉપદેશ અર્થાત્ શા કે વાણી વગેરેને શાબ્દિક પ્રમાણ પ્રમેય–-બાર છે. આત્મા ૧૪ શરીર, ઈદ્રિય, પદાર્થો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેશ પ્રત્યભાવ, ફલ, દુઃખ અને બારમું મેલ. સંશય-એટલે “આ શું ?” એ પ્રકારનું સંદેલવાળું જ્ઞાન". ૧૩. જેમકે, અહીં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનારો માણસ, ગતિ કરતે (ચાલતો) જેવામાં આવે છે તેમ સુર્ય પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે માટે તે પણ જરૂર ગતિ કરતો હોવો જોઈએ-એ અનુમાનનું નામ સામાન્યતાદષ્ટ અથવા “દષ્ટસાધમ્યવ. ૧૪. “આત્મા અને શરીર” એ બે જ પ્રમેયને ગણવવામાં આવે તે પણ તદાશ્રિત બીજાં દશે આવી જાય તેમ છે, તે પણ વિસ્તરરૂચિ મુમુક્ષને માટે અને તે તે પ્રમેયની સ્કુ. સમજણ આપવા માટે કાણિક શ્રીઅક્ષપાદજીએ આ જાતને વિસ્તાર કરેલ છે. આ બારે પ્રમેનો અર્થ તે ઉપર્યુક્ત તે તે શબ્દ જ જણાવી દે છે, તે પણ અહીં તે વિષેની અસ્પષ્ટતાને સ્પષ્ટ કરીએ છીએ: બુદ્ધિ એટલે જાણવું અર્થાત ભેગનિમિત્તક જ્ઞાન, આ જ્ઞાન સંસારનું કારણ હોવાથી હેય છે એટલે ત્યાજય છે” પ્રતિ એટલે સારા નરસાં ફળવાળી મન, વચન અને શરીરની પ્રવૃત્તિ.” “ષિ એટલે રાગ, દ્વેષ અને મેહ-આમાં ઈર્ષ્યા વગેરે દે પણ સમાઈ જાય છે.” “પ્રત્યભાવ એટલે જન્માંતર.” “ફળ એટલે પૂર્વોક્ત પ્રવૃત્તિ અને દેશદ્વારા થએલું બાહ્ય સુખદુઃખરૂપ મુખ્ય ફળ.” “દુઃખ એટલે પીડા અને સંતાપના સ્વભાવથી થએલું વેદન–અનુભવન” મેક્ષ એટલે અહીં જણાવેલા દુઃખને સર્વથા વિયોગ. .. " ૧૫. જેમકે, “આ ઝાડનું ઠુંઠું છે કે કઈ માણસ છે એ જાતનું જ્ઞાન.. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રયજન-એટલે જે માટે પ્રવૃત્તિ કરાય છે. દૃષ્ટાંત.--એટલે વિવાદ વિનાને દાખલ–ઉદાહરણ૬ સિદ્ધાંત –એટલે છેવટનો નિર્ણય. એના ચાર પ્રકાર છેઃ સર્વતંત્રસિદ્ધાંત, પ્રતિતંત્રસિદ્ધાંત, અધિક સિદ્ધાંત ઓ એ અભ્યપગમસિદ્ધાંત. જે નિર્ણય સર્વમાન્ય હોય તે સર્વતંત્રસિદ્ધ૧૭ જે નિર્ણય પ્રતિવાદિને અમાન્ય હોય તે પ્રતિતંત્રસિદ્ધાંત. જે નિર્ણયની સિદ્ધિ બીજાના પેટમાં થઈ જતી હોય તે અધિકરણસિંદ્ધાંત. જે નિર્ણય અસંમત છતાં ઘડીભરને માટે માનવામાં આવે તે અમ્યુપગમસિદ્ધાંત. અવયવ-પાંચ છેઃ પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમ. “ પ્રતિજ્ઞા ૧૮” એટલે “અહીં આમ છે એવું કથન. “૧૯હેતુ” એટલે કઈ પ્રકારની કરેલી પ્રતિજ્ઞાની સિદ્ધિનું કારણ દષ્ટાંત' એટલે એ પ્રતિજ્ઞાને વિશેષતા પૂર્વક સાબીત કરનારે. વિવાદ વિનાનો દાખલો. “ઉપનયર? ' એટલે એ દાખલા ઉપરથી નિકળતો સાર. નિગમ૨' એટલે ઉપસંહાર અર્થાત એ દાખલા દ્વારા ઠેવટે તે નિર્ણય તક8–-એટલે “અહીં આમ છે માટે અમ હોવું જોઈએ એવી ૧. કોઈ બાબતનો નિર્ણય કરવા માટે જે દાખલ અપાય તે-જેમ; જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં બધે દેવતા હોય છે એ બાબતની સાબીતી માટે “રસોડાને દાખલો આપવામાં આવે તે ઉદાહરણ ૧૭. પ્રમાણ, ઈકિય, આત્મા, મોક્ષ, અને ભૂતો-વગેરે પદાર્થો સર્વ આસ્તિકને સમ્મત છે, માટે તે, અસ્તિકાને આથી “સર્વતંત્રસિદ્ધાંત' કહેવાય. ૧૮. જેમકે, “આ ભોંયરામાં દેવતા હોવા જોઈએ.’ ૧૯. જેમકે, “એ ભેચરામાંથી ધૂમાડો નીકળે છે માટે.” ૨૦. જૂઓ આગળનું ટિપણ ૧૬. ૧. જેવું એ રસોડું છે તેવું આ ભયરૂં છે એની વાક્યરચના-બે ઉપનય. રર. એ બેયરું રસડા જેવું હોવાથી જ રસોડાની પડે એમાં પણ દેવતા છે” એવી વાક્યની ગોઠવણુએ નિગમ. ૨૩. ૧૫ મા ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે સંશય થયા પછી એ જે વિચાર કરવામાં આવે છે, ત્યાં તે પક્ષિઓનાં ટોળાં ઉડે છે, જંગલ જેવું Page #74 -------------------------------------------------------------------------- ________________ કપના. આ કલ્પના સંશય મટયા પછી થાય છે. નિર્ણય-છેવટને નિર્ણય તે નિર્ણય. સંશય અને તર્ક થઈ રહ્યા પછી જ આ નિર્ણય થાય છે. વાદ––ગુરૂ શિષ્ય એક બીજા સામસામા વાદી પ્રતિવાદી બનીને માત્ર શીખવાને અર્થે જે વાતચીત કરે તે વાદ: જલ્પ––એટલે માત્ર વિજય મેળવવાને જ કરવામાં આ છાદિયુક્ત શાસ્ત્રાર્થ.. વિતંડા૪––એટલે બકવાદ અર્થાત સામા પ્રતિવાદિના મંતવ્ય વિષે કાંઈ ન કહેતાં જેમ ફાવે તેમ માત્ર પિતાને જ કક્કો ખરે કરે. હેવાભાસ"--જે વાસ્તવિક રીતે હેતુ’ ન હોય પણ ફક્ત હેતુ જે ભાસતા-દેખાતે—હોય અર્થાત પિતાની વાતને ખરી કરવા માટે જે સાચા જેવા પણ વસ્તુતઃ ખોટા હેતુઓ આપવા તે હેત્વાભાસ. ઉજડ દેખાય છે અને સંધ્યા વખત પણ થઈ ગયો છે માટે માણસ ન હોવો જોઈએ –ઝાડનું ઠુંઠું હોવું જોઈએ એનું નામ તર્ક. * ૨૪. “વિતંડા’ શબ્દને ભાવ તો પ્રસિદ્ધ છે. કોઈને શંકા થાય કે, મહર્ષિ ગૌતમે વિતરાને પણ પ્રમેયાં ગણાવી છે તેનું શું કારણ?' તેના ઉત્તરમાં જણાવૈવોનું કે, વિતંડા' કઈ મેક્ષાંગ નથી–એ તે વાદાંગ એટલે શાસ્ત્રાર્થનું અંગ છે. ફકત સંપ્રદાયની માન્યતાને સુરક્ષિત રાખવા અને સમય આંબે સંપ્રદાયના વાદિની આબરૂને જાળવવા વિતંડા” ને પ્રવેગ કરવામાં આવે છે. “વિતંડાને કાંટાની વાડ જેવી ગણવામાં આવેલી છે. કહ્યું છે કે, " तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्प-वितण्डे बीजप्ररोहसंरक्षणार्थ कण्टकशाखावारणવર" અર્થાત “જેમ બીજાંકુરને સાચવવા માટે તેની ફરતી કાંટાની વાડ કરવી પડે છે તેમ તત્વના અધ્યવસાયને સુરક્ષિત રાખવા માટે જ૫ અને વિતંડાનો ઉોગ કરવાનો છે.” કે. વૈ કિ પ્રખર તાર્કિક વાદિની સામે જ્યારે કેઈ જેનવાદી ઉભો થાય ત્યારે તે પોતાના સંપ્રદાયની અને પિતાની આબરૂને બચાવવા માટે આ વિતંડા” નો ઉપયોગ કરે છે તેમાં કાંઈ નવાઈ નથી. વિતંડ” વાદશકિતને ખીલવવામાં નિમિત્ત હોઈને પણ શાસ્ત્રાર્થ રસિકાને માટે ઉપયોગી ગણાય અને એ માટે જ તે વાદનું અંગ પણ લેખાય. - ૨૫. જેમકે, બ્રાહ્મણ પ્રવાહી પીણું પિયે છે તે દારૂ પણ દૂધની પેઠે Page #75 -------------------------------------------------------------------------- ________________ છલ –સાંભળનાર વાદી સાંભળતાં જ મુંજવણમાં પડે એવું અનેકાથું ભાષણ-વાછળ. જાતિ –એટલે બીજાની વાતને ખોટી પાડવા માટે જે સાચાં જેવાં પણ વસ્તુતઃ ખોટાં દૂષણે લગાડવાં તે જતિ-એનું બીજું નામ દૂષણભાસ છે. નિગ્રહસ્થાન-પ્રતિદિને નિગૃહીત કરવા માટે એટલે બોલતા અટ. કાવવા માટે વા ફસાવવા માટે જે ભાષા-પ્રયોગ કરવામાં આવે તે નિગ્રહસ્થાન ૮-એ નિગ્રહસ્થાનના ઘણા ભેદ છે. . પ્રવાહી છે, માટે બ્રાહ્મણે પણ દારૂ પી જોઈએ. અહીં “દારૂ પીવામાં જે પ્રવાહિપણું હેતુ તરીકે જગાવ્યું છે તે” હેવાભાસ છે. ૨ . જેમકે, “આ કુ નદક છે' આ વાક્યમાં “નવેદક' શબ્દ દ્વિઅર્થી છે એટલે “નવ પ્રકારના પાણીવાળો” અથવા “નવી જાતના પાણીવાળા બીજું; “દીવા–નથી દરબારમાં છે અંધારું ઘર” આ વાક્યમાં પણ દાવા–નથી શબ્દના બે અર્થ છે. એટલે એક તે “દીવા નથી’ અને બીજે દીવાનથી – દીવાનને લીધે. ત્રીજું: “ભૂતલે પકારી એટલે ભૂતલ–ઉપકારી-ભૂતલમાં ઉપકાર કરનાર અથવા ભૂત–લપકારી એટલે ભૂતોન-9નો, લેપ એટલે નાશ અને કારી એટલે કરનાર અર્થાત હિંસક. એ એ પ્રકારની બોલવાની રીત તે ઉછળ' કહેવાય ર૭ જેમકે. કોઇ એમ કહે કે “ઘડાની પેઠે શબ્દને કરવામાં–રચવામાંઆવે છે, માટે તે (શબ્દ) અનિત્ય છે તે બીજે એમાં દૂષણ ભાસ (જાતિ) ને લગાડે છે કે, જે ઘડો અને શબ્દ બન્ને સરખા હેય તે શબ્દ પણ ઘડાની પેઠે આંખે દેખાવો જોઈએ અથવા ઘડે કાનેથી સંભળાતું નથી તેમ શબદ પણ કાને ન સંભળાવો જોઈએ. આ જાતના દૂધણાભાસો તે “જાતિ' કહેવાય. એ જાતિના ચોવીશ પ્રકાર છે, એ તે તે તર્કશાસ્ત્રથી જાણી લેવા. ૨૮. જેમક, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દ, ઈડિયદ્વારા જાણી શકાય છે માટે તે (શબ્દ) અનિત્ય છે તો એમ બોલનાર વાદિને નિગ્રહ કરવાને સામે માણસ એમ કહે કે, “ઈદિયધારા તો સામાન્ય પણ જાણી શકાય છે અને તે તે અનિત્ય નથી–નિત્ય છે તેમ જ ઇંદ્રિયદ્વારા જાતે ઘડો પણ નિત્ય હોવું જોઈએ. આ સાંભળીને કદાચ વાદી ઉતાવળા થઈને એમ કહી દે કે, “ભલે ઘડો પણ નિત્ય હાય-એમાં શું તે એ ઉતાવળા થએલા વાદિને જ અહીં નિગ્રહ થયો ગણાય, કારણ કે, એણે (વાએિ) ઘડાનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩ સાંખ્યદર્શન.૨૯ ઉદાહરણ દઈને શબ્દની અનિત્યતાને સાબીત કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી–તે (ઘડે નિત્ય થવાથી) તદન ખોટી પડી જાય છે. આ જાતની આંટીઘૂંટીવાળી વાય રચનાને જ “નિગ્રહસ્થાન” કહેવામાં આવે છે. ૨૯. સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસિનો વેષ અને આચાર આ પ્રમાણે છે: “એ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર પીનને પહેરે છે, પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે, કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક ક્ષુરમુંડ હોય છે. આ સનમાં મૃગચર્મને ઉપયોગ કરે છે, બ્રાહ્મણને ઘરે ભોજન લે છે, કેટલાક માત્ર પાંચ કાળીયા ઉપર રહે છે અને એ પરિવ્રાજેક બાર અક્ષરનો જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભતા “ ના નારાયજાય” એમ બોલે છે અને તેઓ (૫રિવાજે) સામું ફકત “નારાયના નમ:' એમ કહે છે. જેને સાધુઓની પેઠે તેઓ પણ બોલતી વખતે મુખત્રિકા રાખે છે. એની એ મુખત્રિકા કપડાની નથી હોતી પણ લાકડાની હોય છે—મહાભારતમાં એ મુખવસ્ત્રિકાને “ બીટા” કહેવામાં આવી છે. " 'बीटा' इति भारते ख्याता दारवी मुखवस्त्रिका.। હાનિમિત્તે મૂતાનાં મુનિશ્વારોધિતરૂ. એઓ પોતે જીવદયા નિમિતે પાણી ગળવાનું ગણું રાખે છે અને પિતાના અનુયાયિઓને પણ સમજાવે છે કે, " षड्विशदङ्गुलायाम विंशत्यङ्गुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोषयेत् ॥ ३८ म्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः ॥ ३९ लूतास्यतन्तुगलितैकबिन्दौ सन्ति जन्तवः । सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे" ॥ ४० અર્થાત્ “દરેક માણસે પાણી ગળવા માટે મજબુત ગણું રાખવું જોઈએ અને તે ત્રીશ આગળ લાંબું અને વિશ આંગળ પહોળું હોવું જોઈએ—એ ગલણ દ્વારે જલજીને વિશેષ કાળજીપૂર્વક શેધવા જોઈએ. ૩૮. મીઠા પાણીની સાથે ખારા પાણીનો અને ખારા પાણીની સાથે મીઠા પાણીનો ભેળસેળ ન કરવું જોઈએ, એમ કરવાથી તે તે પાણીના પૂરાઓ મરી જાય છે. ૩૮. Page #77 -------------------------------------------------------------------------- ________________ સાંના બે ભેદ છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર° છે અને કેટલાક સાં૩૧ સેશ્વર છે. એ બન્ને પ્રકારના પણ સાંખે આ પચીશ તને માને છે. પ્રકૃતિ––અથવા પ્રધાન ના અધ્યક્ત ૨: સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ.--એ ત્રણેની જે સમાન સ્થિતિ તેનું નામ પ્રકૃતિ. બુદ્ધિ-અથવા મહાન --એટલે જણાતા પ.ને લગતું “આ અમુક જ” એવું નિશ્ચયરૂપ જ્ઞાન તે બુદ્ધિ, આ બુદ્ધિનો જન્મ પૂર્વોક્ત પ્રકૃતિથી થાય છે. અહંકાર–એટલે ‘હું સુંદર છું’ ‘હું દેખાવડ છું” એવું અભિમાન, આ અહંકાર, તે બુદ્ધિમાંથી જન્મે છે અને અહંકારમાંથી આ સેળના જસ્થાનો આવિર્ભાવ થાય છે: પાંચ ઈદ્રિ:–સ્પર્શન, રસન, ઘાણ, ચલું અને ત્રએ પાંચ જ્ઞાનેંદ્રિ. પાંચ કર્મ-ઇદ્રિ–ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ-એ પાંચ ક્રિયા-ઈ.િ કરોળીઆની જાળમાંથી પડતા એક પાણી છે બિંદુમાં એટલા બધા જ હોય છે કે, જે તેઓ ભમરાનું રૂપ લે તે ત્રણ લેકમાં પણ માય નહિ.”૪૦. નિરીશ્વર સાંખ્યો નારાયણને દેવરૂપ માને છે. સાંખ્ય આચાર્યોનાં નામો સાથે ચેતન્ય” વગેરે શબ્દો જોડાએલા રહે છે-એ ભગવાન વિષ્ણુના પ્રતિકાપક હોય છે. સાંખ્યોનું બીજું નામ–પારમષ (પરમપિપ્રણન) પણ છે. એઓની વધારે વસ્તી બનારસમાં છે. એઓ ધર્મને નામે કોઈ પ્રકારની હિંસાને માનતા નથી અર્થાત એઓ અર્ચિર્માગાનુયાયિઓ છે” (સમુ. ટીકા અને રાજશેખરને પદશન) ૩૦. “નિરીશ્વર ” એટલે “આત્માથી જુદો કેઇ એક બીજો ઈશ્વર છે” એમ નહિ માનનારા અર્થાત પ્રકૃતિથી છૂટા થએલા અને સ્વરૂપસ્થિત આત્મા માત્ર ઇશ્વર છે એમ માનનારા. ૩૧. સેશ્વર” એટલે કોઈ એક જુદે ઈશ્વર-જે મનુષ્યમાત્રને ધ્યેયરૂપ છે એમ માનનારા. આ પૃથઈશ્વરવાદી સાંખ્યો પણ તર્કની દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે નથી સ્વીકારતા. “ગશાસ્ત્રના પ્રણેના ભગવાન પતંજલિ અને તેમના અનુયાયિઓ આ સેશ્વર સાંખોમાં ગણી શકાય ખરા. ૩૨. “અવ્યક્ત” એટલે કળી શકાય નહિ તેવું. પ્રકૃતિનું આ નામ ખરે Page #78 -------------------------------------------------------------------------- ________________ પાંચ તન્માત્રા—પમાત્રા, રસમાત્રા, ગંધમાત્રા, શબ્દમાત્ર અને સ્પર્શમાત્રા. મન—એ જ્ઞાનેંદ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. પાંચ મહાભૂત–ઉપર્યુક્ત તે તે તન્માત્રાઓમાંથી તેજ, પાણી, પૃથિવી, આકાશ અને વાયુ–એ મહાભૂત થાય છે–એ રીતે એ ચોવીશ તો થયાં. પુરૂષ–એ પચ્ચીસમું તત્ત્વ છે, પુરૂષ અનો છે, સત્વ, રજ, તમેગુણરહિત છે, અનુભવ કરનાર છે, નિત્ય છે.અને ચિન્મય છે. જે રીતે આંધળા માણસને ખભે લંગડે માણસ બેસે એટલે લંગડે કહે તેમ આંધળે ચાલે અને એમ એ બન્નેને પરસ્પર વ્યવહાર થાય તે રીતે પ્રકૃતિ અને પુરૂષને પરસ્પર સંબંધ છે. મેક્ષ-પિતાના સહજ સ્વરૂપનું ભાન થવાથી પ્રકૃતિનો વિગ થયે જે સ્થિતિ થાય તે મોક્ષ. પ્રમાણ–ત્રણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ૪ જેનદર્શન ૩૪ જેમતમાં મુખ્ય દેવતા “જિન” છે–જે રાગ દ્વેષ, મેહ અને માનથી ખર સાર્થક છે, કારણ કે, એને સ્વભાવ કળી શકાતે જ નથી અને મનુષ્યો એમાં જ મુંઝાયા કરે છે. ૩૩. “પરમાણુ શબ્દનો ભાવ દૈતન્માત્રા” શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં પરમાણુ શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળે ‘ વણ' શબ્દ પણ આવે છે. “ પ્રદેશ’ શબ્દને પણ 'પરમાણુ'ના અર્થમાં જેનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભકત પરમાણુને એટલે કોઈ જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત જેનભાષામાં એકલા છઠ્ઠા પરમાણુ ને પ્રદેશ” શબ્દથી સૂચવી શકાય નહિ જ. - ૩૪. “જેનદર્શન ને અનુસરનારા સાધુઓના ભેદ, આચાર અને વેષ સંબંધે પ્રસ્તુત પુસ્તકને પહેલે પાને જ જણાવવામાં આવેલું છે. એમાં એક બીજા જેન સંપ્રદાયના આચાર અને વેષ વિષે લખવામાં નથી આવ્યું, કારણ કે, એ સંપ્રદાય ગુણરત્નસૂરિની વ્યતીમાં ન હતું. એ સંપ્રદાયનું નામ શ્વેતાંબર સ્થાનકવાસી’ સંપ્રદાય છે. એને અનુસરનારા સાધુઓના વેશમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સર્વથા રહિત છે, સર્વજ્ઞ છે, સદ્ભુતવાદી છે અને બધાં કર્મોના ક્ષય કરીને પરમપદને પામેલા છે. તત્ત્વાં નવ છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બુધ, નિર્જરા અને મેાક્ષ. જીવ શુભ અને અશુભ કર્મોને કર્તા છે, તેનાં કળાને ભોગવનાર છે, જ્ઞાની છે, પરિણમનશીલ છે અને ચેતનારૂપ છે. અજીવ-જીવથી વિપરીત છે—એટલે જડ છે. પુણ્ય—એટલે સત્કમ નાં પુદ્દગલા. પાપ—એટલે અસત્કષઁનાં પુદ્દગલા. આશ્રવ એટલે મિથ્યાત્વ,૩૪ અવિરતિ,૩૬ વિષયો અને યાયા યુક્ત ક્રિયા (મનની ક્રિયા, વચનની ક્રિયા કે શરીરની ક્રિયા,) સવર—એટલે આસ્રવ અટકાવ. અધ—એટલે જીવ અને કા એક બીજાના સંબધ. નિજ રા—એટલે બધાએલાં કર્મોના નાશ થવો. માક્ષ—એટલે શરીર, કર્મો અને જન્મ વગેરેથી સર્વથા રહિતપણું. પ્રમાણ છે છેઃ પ્રત્યક્ષ અને પરાક્ષ પ્રત્યક્ષ—એટલે અપરોક્ષપણે અર્થાને ગ્રહણ કરનારૂં જ્ઞાન. પરાક્ષ—એટલે પરોક્ષપણે અર્થાને ગ્રહણ કરનારૂં જ્ઞાન. પ્રમેય—એટલે પ્રમાદ્રારા જણાય તે-પદાર્થ. —પદાર્થ માત્ર અનત ધર્મ સહિત છે. તે જ સત્ પદાર્થ હોઇ શકે છે જે ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા–એ ત્રણે ધર્મોના આધાર હાય. તે નિર્તર પોતાના મુખ ઉપર આડુ કે ઉભું મુખવસ્ત્ર બાંધી રાખે છે' એ ખાસ વિશેષતા છે. એ સંપ્રદાયના સાધુ કે ઉપાસા ધ્યાન કે ઇશ્વર સ્મરણ કરતી વખતે ‘ મૂતિ તે અલખન રૂપે લેતા જ નથી. આ સપ્રદાયમાં પણ પેટાભેદો અનેક છે. 6 ૩૫. ‘ દેહાધ્યાસનું ’ નામ મિથ્યાત્વ છે– દેહાધ્યાસ ’ એટલે આત્માથી જુદા દેહ અને તે સિવાયના બીજા બીજા પદાર્થોમાં પોતાપણાની માન્યતા, આ માન્યતા તદ્દન ખોટી હાવાથી તેનું ‘ મિથ્યાવ’ નામ યથાર્થ છે. ૬૬ એ દેહાધ્યાસવાળી પ્રવૃત્તિથી ખીલકુલ વિરામ ન લેવા અને એ જ પ્રવૃત્તિનું ચાલુ રહેવું તે અવિરતિવિરતિ-વિરામ નહિ, ܕ Page #80 -------------------------------------------------------------------------- ________________ وف ૫ વૈશેષિક દર્શન, ૩૭ આ દર્શનમાં તો છેઃ કવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. દ્રવ્ય-નવ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. ગુણ-પચ્ચીશ છેઃ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સંખ્યા, સંગ, વિભાગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, કેપ, સ્નેહ, ગુરૂત્વ, કત્વ અને વેગ. - કર્મ ૩૮–-પાંચ છે, ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. - સામાન્યએ છેઃ પરસામાન્ય ૩૯ અને અપસામાન્ય. સવિશેષ એટલે બીજાથી વિશેષતા જણાવનારું નિશાન–આ નિશાન નિત્ય પદાર્થોમાં રહેનારું છે. ૩૭. આ દર્શનનું બીજું નામ “પાશુપત’ કે ‘કાણાદ’ દર્શન પણું છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષ અને આચાર સંબધે “નૈયાયિક દર્શન ” ઉપરના ટિપ્પણ પ્રમાણે સમજી લેવાનું છે. ૩૮. “ક” શબ્દ અહીં “ક્રિયા ” ને સૂચવે છે. ઉપર જણાવેલાં પાંચ કર્મોમાં સંસારની ક્રિયામાત્રનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેપણુ–ઉંચે ફેંકવું, અવક્ષેપણુ–નીચે ફેંકવું, આકુંચન-સંકોચાવું, પ્રસારણ–ફેલાવું અને ગમનગતિ કરવી–ગમે તે રીતની ગતી કરવી. વધુ વિચાર કરતાં તે ગતિ” ના અર્થમાં જ બધી ક્રિયાઓ સમાઈ જાય છે. ' ' ૩૯. વધુ માત્રને જે “સત્તા” ધર્મ તે પર સામાન્ય અને “વ્યસત્તા” “ગુણસત્તા વગેરે જે વિશિષ્ટ સત્તા તે અપર સામાન્ય–વધારે વ્યાપક સત્તા તે પર સામાન્ય અને અલ્પવ્યાપક સત્તા તે, અપર સામાન્ય. “સામાન્ય” એટલે સરખાઈ અને “પર” એટલે મુખ્ય અથવા સૌથી વધારે પરમે. પદાર્થોની પરસ્પર સરખામણી કરતાં જે સરખાઈ સૈાથી વધારે જણાવી હોય-એટલે જે સરખાઈ સૌ પદાર્થમાં ઘટી શકતી હોય–તે “પરસામાન્ય અને તે સિવાયનું અપસામાન્ય. ૪૦. સરખા આકારવાળા, સરખા ગુણવાળા અને સરખી ક્રિયાવાળા પરમાણુઓમાં તથા મુક્ત આત્માઓમાં આ વિશેષને લીધે તેની પરસ્પરની વિલક્ષણતા જણાઈ આવે છે, Page #81 -------------------------------------------------------------------------- ________________ સમવાય–એટલે જે બે વસ્તુ–એક બીજા વિના ન રહી શકે એવી હેય- તેઓને પરસ્પરને સંબંધ તે સમવાય. ૪૧ પ્રમાણ–છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. ૬ જેમિનીયદર્શન ૪૨– પૂર્વમીમાંસા): ૪૧. જેમ કે, વસ્તુ અને તેના રૂપનો સંબંધ, માણસ અને તેના મનુષ્યપણાને સંબંધ વગેરેઃ રૂપ કે વસ્તુ અથવા મનુષ્ય કે મનુષ્યપણું એ બને એવાં છે કે, જે એક બીજા વિના કદી પણ ન જ રહી શકે. ૪૨. આ દર્શનનું બીજું નામ “મીમાંસક મત પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષાદિ સંબંધે “સાંખ્યદર્શન’ ઉપરનું ટિપ્પણ જોઈ લેવું. આ લોકે પણ એકદડી કે ત્રિદંડી હોય છે. એના બે પ્રકાર છે. એક બ્રહ્મમીમાંસક અને બીજા કમ મીમાંસક. જેઓ ભટ્ટ અને પ્રભાકરના અનુયાયિઓ છે તેઓ કમીમાંસક છે અને વેદાતિઓને બ્રહ્મમીમાંસક કહેવામાં આવે છે. મીમાંસક–સાધુઓ ગેરૂઆ રંગનું વસ્ત્ર પહેરે છે, હાથમાં કમંડલુ રાખે છે, મૃગચર્મ ઉપર બેસે છે અને માથે મુંડિત હોય છે, એઓ પિતાના ગુરૂ તરીકે વિદને જ માને છે–એ સિવાય બીજા કોઈને ગુરૂ કે સર્વજ્ઞ માનતા નથી. તેઓ જનોઈને પખાળીને પાણીનું આચમન ત્રણવાર લે છે. મીમાંસકે બ્રાહ્મણ જ હોય છે–એઓ દ્ધોનું અન્ન લેતા નથી. ભટ્ટના મતમાં અને પ્રભાકરના મતમાં પણ પ્રમાણભેદ છે. પૂર્વમીમાંસાને માનનારા મીમાંસકો કુકર્મો કરતા નથી, યજ્ઞાદિ ષટકર્મોને કરે છે. બ્રહ્મસૂત્ર રાખે છે, ગૃહસ્થાશ્રમી હોય છે અને શદ્રોને ત્યાં અલેતા નથી. ઉત્તરમીમાંસાને માનનારા મીમાંસકે અદ્વૈતને જ માને છે–તેઓ પણ બ્રાહ્મણ જ હોય છે. તેઓના નામની પાછળ “ભગવત’ શબ્દ યોજાએલે રહે છે અને તેઓ ચાર પ્રકારના છે: કુટીચર, બદક, હંસ અને પરમહંસ. કુટીચરઃ મઠમાં રહે છે, શિખાને રાખે છે, બ્રહ્મસૂત્ર પહેરે છે, ત્રિદંડી હેય છે, યજમાનને ત્યાં ભેજનાદિ લે છે અને એકાદવાર પિતાના પુત્રને ત્યાં પણ જમે છે બદક નદીકાંઠે રહે છે, સ્નાન કરે છે, બ્રાહ્મણના ઘરનું-પણુ–નીરસ ભેજન લે છે અને વિષ્ણુને જાપ જપે છે તથા વૈષ તે કુટીચરની જે જ રાખે છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ આ દર્શન કેઈ સર્વજ્ઞની હયાતી સ્વીકારતું નથી અને સર્વજ્ઞ’ ને સ્થાને વેદને જ સ્થાપે છે-“વેદ નિત્ય છે અને અ ય છે એમ માને છે. સૈથી પ્રથમ વેદોને ભણવાની ભલામણ કરવામાં આવે છે અને વેદનાં પ્રેરણું–સૂચક વાકયોને ધર્માચારનાં સૂવો ગણવામાં આવે છે. . છ પ્રમાણ છે–પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ. અથવા ૬ સેકાય દર્શન, ૪૩ દેવ નથી, ધર્મ નથી અને અધર્મ નથી. જેટલે ઈદ્રોગચર છે તેટલું જ લેક છે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ભૂત છે. પ્રમાગ—એક પ્રત્યક્ષ. [ પ્રમાણ માત્ર પ્રત્યક્ષપૂર્વક હોવાથી બધાં પ્રમામોનો સમાવેશ એકલા પ્રત્યક્ષ પ્રમાણમાં પણ થઈ શકે છે જેમ ૬૪ ૫ઈસાનો સમાવેશ રૂપિયામાં થાય છે તેમ.]. હસઃ બ્રહ્મસૂત્ર અને શિખાને રાખતા નથી, કષાયેલું વસ્ત્ર પહેરે છે, દંડને ખે છે, ગામડામાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે, જ્યારે ધુમાડો નીકળતા બંધ થઈ જાય અને દેવતા એલવાઈ જાય તે સમયે બ્રાહ્મને ઘરે ભિક્ષાવૃત્તિ કરે છે, તપ કરે છે અને સર્વત્ર પ્રવાસ કર્યા કરે છે. પરમહંસઃ જયારે હંસ જ આત્મજ્ઞાની થાય છે ત્યારે પરમહંસ કહેવાય છે, એ ગમે તેને ત્યાં ભેજન લઈ શકે છે, દંડ રાખવાનો એને નિયમ નથી હતા અને એ, વેદાંતનું જ ધ્યાન કર્યા કરે છે. આ ચારે પ્રકારમાં ઉત્તરોત્તર પ્રકારની ઉત્તમતા છે–પડદર્શન સ0 ટીકા તથા રાજ પદસ) ૪૩. લેકાયત’ (લેક+આયત) અર્થાત લેકમાં વિસ્તૃત. ઉપર લખેલી હકીક્ત સિવાય આ દર્શન સંબધે વિશેષ પરિચય મળી શકે નથી તો પણ વિચાર કરતાં એટલું તો જરૂર સખે છે કે, નીતિપ્રધાન અને ધર્મ પરાયણ આ આર્યદેશમાં (ભારતવર્ષમાં) પ્રાચીન સમયે પ્રાદુર્ભત થએલે આ મત હિંસાનું, જુઠાણુનું, ચેરીનું, વ્યભિચારનું અને ૬ વા કૃતં પિત’ નું જ સમર્થન કરી જીવન–વકાસનો માર્ગ બતાવતો હોય એમ મારા તે માનવામાં આવતું નથી. આ દર્શન સંબંધે વિશેષ હકીકત મળી શકતી જ નથી તેથી વિશેષ શું Page #83 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. પરમ ગી શ્રીઆનંદઘનજી મહારાજ આ મત વિષે જણાવતાં કહે “લેકાયતિક કુખ જિનવરની, અંશ-વિચાર જે કીજે તત્ત્વ-વિચાર સુધારસ ધારસ, ગુરૂગમ વિણ કેમ પીજે.” ૧૦-બીનમિનાથજીનું સ્તવન, ગાજ આ ઉપલા પદ્યમાં આ મતને “શ્રીજિનની કુક્ષિની ઉપમા આપેલી છે” એ ઉપરથી બીજું તે નહિ પણ “સાપેક્ષ રીતે જેમ શરીરમાં કુક્ષિની ઉપગિતા જણાય છે તેમ આ મતની પણ એવી કઈ ઉપયોગિતા હોવી જોઈએ—એમ અટકળી શકાય. મારી પાસે (રા. મારા ઘેર વાળી) અર્થની ચોપડી છે છતાં આ પદ્યનો વિશેષ સ્કુટ આશય હું સમજી નથી શકશે. આ મત સંબંધે ટીકાકાર શ્રીગુણરત્નસૂરિજી જણાવે છે કે, “કાપાલિક યોગ આ મતના સાધુઓ છે–તેઓ શરીરે રાખ ચળે છે– બ્રાહ્મણથી અંત્યજ સુધીની કોઈ પણ જાતના હોય છે, મધ, માંસ ખાય છે, વ્યભિચાર પણ સેવે છે અને વિષે વિષે કોઈ પણ દિવસે ભેગા થઈને સ્ત્રીકોડા કરે છે” આ ઉલ્લેખ વામમાગિઓને વા કુંડીમાગિઓને બરાબર બંધ બેસે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ : સમવય-છ એ દર્શનેનાં મૂળ મંતવ્યો આગળ જણાવ્યાં છે. અહીં તે બધાને સમન્વય કરવાનું પ્રસ્તુત છે. આ પ્રસંગે હું એવું તે નથી જ. જણાવવા ઈચ્છતો કે, જે હકીકતને જેનો કહે છે તે જ હકીક્તને બીજા બધા પણ શબ્દાંથી સ્વીકારે છે વા જે હકીકતને બીજા બધા માને છે તે જ હકીકતને જેને પણ પ્રકારતરથી સ્વીકારે છે. જો કે, કેટલાક મુદ્દાઓ માટે તે તે એનાં એક બીજાનાં શબ્દાંતર સિવાય વિશેષ કશું નથી, તો પણુ એ વિષે મારે અહીં કઈ જણાવવાનું સ્થાન જ નથી. ભગવાન શ્રીहरिसाना ' शोमा ९ ता “ चिंत्री तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्माना भवव्याधिभिषग्वराः ” ॥ १३२. " यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः ।। सानुबन्धेो भवत्येते तथा तस्य जगुस्ततः" ॥१३३. "यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र गुस्थिता" ॥१३५. "चित्रा तु नानाप्रकारा पुनर्देशना " नित्य आत्मा, अनित्य इति च" इत्यादिरूपा । एतेषां सर्वज्ञानां कपिल-सुगतादीनां स्याद् भवेद--विनेयानुगुण्यतः-तथाविध शिष्यानुगुण्येन-कालान्तराऽपायभीरुम् अधिकृत्य उपसर्जनी. कृतपयर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगावस्थावतस्तु अधिकृत्य उपसर्जनीकृतद्रच्या पर्यायप्रधाना अनित्यदेशना । xxx “यस्माद् एते महात्मानः" सर्वज्ञाः । किम् ? इत्याद-" भवव्याधिभिवग्वराः' संसारव्याधिवैद्यप्रधानाः ॥ १३२ ॥ " यस्य ' प्राणिगो " येन" प्रकारेण नित्यदेशनादिलक्षणेन " बीजाधानादि. संभवः " नयाभवोद्वेग दिभावेन "सानुबन्धो भवति," तथा तथा-उत्तरगुण. धा, " एते" सर्वज्ञाः, “ तथा" तेन प्रकारेण, "तस्य जगु. " गीतवन्तः " ततः" इति ॥ १३३ ॥ “ यथाभव्यम्" भव्यसदृशं च “सर्वेषामुपकारोऽपि" गुण:-अपि, “तत्कृतः" देशनानिष्पन्नः, " जायते" प्रादुर्भवति, " अवन्ध्यता" अनिष्फलता, " अप्येवम्” उकनीत्या, “अस्याः " देशनायाः, “सर्वत्र सुस्थिता'' इति ” ॥ १३५ ॥ ૧ આ શબ્દ એકવાર આ જ નિબંધમાં આગળ કહેવાઈ ગયા છેપણું તેને વીગતથી સમજાવવા માટે અહીં ફરીવાર પણ જણાવેલા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્થાત “સાંખ્ય દર્શનના મૂળ પુરૂષ કપિલ અને શ્રદ્ધા દર્શનના મૂળ પુરૂષ સુમત વગેરે એ બધા દર્શનાર મહાપર 7 હતા. જળનારાઓની યોગ્યતા તન્ક લય રાખીને “આત્મા નિત્ય છે' વા અનિત્ય છે” એવી ચિત્રા–જુદી જુદી–દેશના તેઓએ આપેલી છે– જે રીતે કહેવાથી સાંભળનારાઓને મોહ નાબૂદ થાય, દેહાધ્યાસ છૂટી જાય, આત્મજ્ઞાનના બીજનું આધાન થાય, સસારના પ્રપંચ તરફ દુર્લક્ષ્ય રહે અને આત્મસ્થિરતાની પ્રાપ્તિ થાય તે રીતે તેઓએ જુદે જુદે ઉપદેશ આપેલો છે: કોઈ મુમુક્ષ વિનય ( શિષ્ય) “હે તે હવે મરી જઈશ” “મારું કલ્યાણ શી રીતે થશે” મારી ઉમર પણ બહુ થઈ ગઈ છે” એ રીતે કાળભીર થઇ કાયર બની જતાં તેને કહેવામાં આવે છે કે, “ભાઈ, તું મુંઝા મા’ ‘તું કદી મરતે જ નથી” તું તે નિત્ય છે, “તારે વળી કાળની બીક શી?” તું તે તારું સાધન કર્યા જ કર’–આ પ્રકારે કાળભીરૂ શિષ્યની નિરાશાને અને કાયરતાને દૂર કરવા માટે તથા તેની આત્મસાધનાને નિરંતર ચાલુ રાખવા માટે પર્યાયોને ગાણ કરી અને કલ્પને પ્રધાન રાખીને સમજાવવામાં આવે છે. વળી, કેાઈ બીજો મુમુક્ષ શિષ્ય ભેગે ભેળવવામાં જ એકમ થઈ ગયો છે. એ બેગોને માટે બીજા કેટલા પ્રાણોને ભોગ અપાઈ કવ છે–એને ખ્યાલ પણ એને આવતો નથી, માત્ર જડાધ્યાસી થઈ અને તેમનું ભાન ભૂલી ગયો છે અને એ જ ધ્યાસને લીધે બીજાની અશાંતિને એ લેશ પણ ખ્યાલ આવતો નથી—એવા ભોગી પુરૂષને કહેવામાં આવે છે કે, “ ભાઈ, તું હવે જાગ્રત થા” “આ બધું નશ્વર છે-ક્ષણિક–છે' કાળને ભરૂસો નથી” “તું પણ હતું ન હતો થઈ જઈશ”—આ પ્રકારે ભેગના કીચડમાં ખેંચી ગએલા મુમુક્ષને ઉગારી લેવા માટે, એને સત્પથ પર આણી આત્મભાન કરાવવા માટે અને એને આત્મ-સ્થિરતાની ઝાંખી કરાવવા માટે દ્રવ્યો ગણુ કરી– પયોને મુખ્ય કરીને સમજાવવામાં આવે છે. આ દૃષ્ટિએ વિચારતાં નિત્યવાદના ઉપદેશકની અને અનિચ-વાદના ઉપદેશકની મહત્તાનો ખ્યાલ આપણને આવી શકે એમ છે– એ માટે જ તે તે મહાપુને સર્વ કહેવામાં આવ્યા છે અને સંસારની વ્યાધિથી પીડાતા આપણી જેવા દરદિઓ માટે ઉત્તમ વૈદ્ય સમાન ગણવામાં આવ્યા છે. તેઓએ આપેલા એ જૂદી જૂદી દેશનાએ યોગ્ય ભલેને તે જરૂર લાભ જ કર્યો છે—માટે જ એ દેશના અહીં “ અધ્ય” કહેવામાં આવી છે.” આ સંબંધે વિશેષ કહેતાં શ્રીહરિભદ્રસૂરિજી આ પ્રમાણે પણું જણાવે છે કે, Page #86 -------------------------------------------------------------------------- ________________ નિશારાથતિક્ષેપો થાડપાનામત ? તાપિતા તેવાáદશામચ છે ૧૩૮. “न युज्यते प्रतिक्षेपः सामान्यस्याऽपि तत्सताम् ।। आधीपवादस्तु पुनर्जिह्वाच्छदाधिको मतः " ॥ १३९. 'અથોત “જેમ આંધળાઓ ચંદ્રની હયાતીને ઇનકાર કરે અને તે માટે પિતાની તર્કજાળ ફેલાવી તેની (તે ઇનકારની) સાબીતી કરવા પ્રયાસ કરે તે જ રીતે આપણી જેવા નવા નિશાળિયાઓ એ પૂર્વ પુરુષ માટે જે યદુવા તવવા માત્ર તર્ક જાળી બકવાદ કરે તે તદ્દન અસંગત છે, સામાન્ય મનુષ્યનો પણ પ્રતિક્ષેપ કરવો ઘટતે નથી તો પછી એ સર્વજ્ઞ તરીકે અને ભવધિના પ્રવર ચિકિત્સક તરીકે ગણાતા તે તે આર્ય પુરૂષોને પ્રતિક્ષેપતે વળી, માત્ર આપણી અઘરી અને તર્ક જાળમાં ફસાએલી કલ્પના શક્તિથી થતો પ્રતિક્ષેપ– શી રીતે ઉચિત કહેવાય ? એ પ્રતિક્ષેપ કરવા કરતાં તે પ્રતિક્ષેપકે પિતાની જીભને ખેંચી કાઢવી જોઈએ.” એ મહાયોગી શ્રીહરિભદ્રના ઉપર્યુક્ત શબ્દો આપણને સાફ સાફ જણાવે છે કે, ‘એ એ દર્શનકારે પ્રતિક્ષેપ કર’ એ આત્મવિકાસના પંથે પ્રવાસ કરતા મુમુક્ષુઓનું કામ નથી. ઉલટું તે તે ભિન્ન ભિન્ન દેશનાઓમાંની--પિતાની-મભૂમિને અનુકૂળ-દેશનાને અવલંબી મુમુક્ષુએ તે આત્મવિકાસને જ સાધવો જોઈએ આજ ઘણા સમયથી માત્ર તર્ક પરંપરામાં ગુંચવાએલી, તે દ્વારા જ સત્ય શાધનની ટેવવાળી અને તેથી જ રહેણી-કહેણીમાં આંતર રાખતી આપણી જેવી જીવન વિતાની પ્રજા શ્રીહરિભદ્રજીના ઉપયુક્ત સત્યને જોતાં જં-વાંચતાં જ-કે.વિચારતાં જ સમજી શકે એમ નથી, એનું ખરું કારણ આપણી પાસે એટલે આપણું જીવનમાં આત્મજ્ઞાન રહ્યું નથી–માત્ર જડાધ્યાસમાં જ આપણે રાચી રહ્યા છીએ. શ્રીજિનપ્રવચનમાં જણાવેલું છે કે, ૧ ગમે તે કાઈનું બનાવેલું અને કોઈ પણ વિષયનું શાસ્ત્ર સમ્યગ્દષ્ટિને માટે અમૃત સમાન છે અને જે જીવ, સમ્યગ્દષ્ટિ વિનાનો છે તેને માટે અહંત-પ્રણીત १. “ सम्यग्दृष्टेः अहत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतं वा यथास्वरूपमवगमात् सम्यक्श्रुतम् , मिथ्यादृष्टेः पुनः अर्हत्वणीतम् इतरद् वा मिथ्याश्रुतम्-यथास्वरूपમનવમાન” –- મ રી (પૃ૨૨, મા.) ૨. સમ્યગ્દષ્ટિ એટલે જૈન કે બીજા કોઈ સંપ્રદાયમાં રૂઢ રીતે ખુંચેલે એમ નહિ પણ વસ્તુતઃ આત્માન પૂર્વક જીવનને રાખનારે પુરુષ. “ Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસન કે બીજું કઈ શાસન મિથ્યાશ્રુત જેવું છે”- આ હકીકતને સમજી શકનારા મુમુક્ષઓ જ શ્રીહરિભદ્રના એ અપૂર્વ આશય સુધી પહોંચી પિતાનું હિત સાધી શકે છે અને બાકીના તો કુતંક અને કદાગ્રહ કરી ધર્મને નામે ધર્મમહને વધારી પોતાનો પ્રવાસ પૂરો કરે છે. કદાચ એમ પૃધ્યામાં આવે કે, આત્મા, ઈશ્વર, કર્મ કે સંસારાદિની વ્યવરથાને પૂરેપૂરો નિર્ણય થયા વિના મુમુક્ષુ પ્રાણી પણ પિતાનું હિત શી રીતે સાધી શંકરે તેને જવાબ શ્રીહરિભદ્રજી અને બીજા પણ ધુપ આ રીત જ વાળે છે: જ્ઞાન હેતુવાન પાર્થ ચાતીઝિયાઃ | wાર્જનૈતાવતા ગ્રાશેઃ શ્રત તેનુ નિશ્ચયઃ” | ૨૪૪ "यत्नेनाऽनुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । - મયુરતાપપરત ” { રે “જ્ઞાન” “ વાન” અનુમાનધાન સાથં ચ મતથા શર્વાદઃ “શાન તાવતા” “શૈઃ ” તાર, “ શ્રતઃ રાત તેવું નિશ્ચયઃ-સવામ” તિ. ૨૪૪ “ચસ્નેન મનુમિતisf અર્થ:” અરયાવનારા “સૈ-મામાકૃમિ ” બવથા – મયુર -શઃ” ચવચારિત્ર, બચાવાયતે” બતથfaifકરા.” ૨૪૨ અર્થાત–“સર્વા, આત્મા, ઈશ્વર કે બીજા એવા અતીદિય પદાર્થોના સ્વરૂપનો નિર્ણય જે માત્ર અનુમાન-વાદ દ્વારા થઈ શકતા હતા તે તાર્કિક પુરૂએ એ વિના નિર્ણય કયારે થ કરી લીધા છે. આ કુરાલ તાર્કિક પિતાનાં ભેજની તરગાવી દારા જે જાતને એ અતીતિય પદાર્થોને લગતા નિર્ણય બાંધે છે, ત્યારે તેનાથી ચડિયાતા બીન વધારે કુશળ તાકે એ નિર્ણયને પિતાના યુક્તિબળથી ઉથલાવી નાખી તદન વિપરીત રીતે જ સ્થાપિત કરે છે ”—એ તકતક પણ મુષ્ટામુષ્ટિ જેવું જ એક પ્રકારનું વચ્ચે યુદ્ધ સિવાય બીજું કશું નથી. ઉદયન જેવો પ્રચંડ તાર્કિક પિતાની કુસુમાંજલિમાં ઇશ્વર-ભક્તિથી પ્રેરાઈ તેને “ સર્વકર્તા' નું બિરૂદ આપવા મથી રચે છે, એ માટે છૂટથી તંક અને અનુમાનેને વેરી રડ્યા છે, વેદની કૃતિ ૧ મહર્ષિ ભતૃહરિજી. શ્રીહરિભદ્રજીએ યોગદષ્ટિસમુચ્ચયમાં ૧૪ લોક–જે અહીં ઉપર ટાંકેલે છે–આપે છે તે એ ધીધન ભર્તુહરિજીનો જ છે(વીના 1 મહિ૦ ટી) Page #88 -------------------------------------------------------------------------- ________________ ઓને પણ ઉપયોગ કરી રહ્યો છે અને છેવટ એ રીતે નહિ માનનારાને “વાવાળાઃ ” કહેતાં પણ ચૂકતા નથી. આ તરફ જેન–આચાર્યો પણ પિત પિતાના તર્કમાં એ જ ઈશ્વર-ભક્તિથી પ્રેરાઈ તેને “અર્જાનું બિરૂદ આપવા તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે, એ જ માટે તર્ક અને યુક્તિઓનો વરસાદ વરસાવી રહ્યા છે, કતાંપણાની માન્યતામાં ઈશ્વરનું ઇધરપણું જતું રહેવાની ભક્તિ બતાવી રહ્યા છે અને એ માન્યતાને “ફના દેવાવિરતના યુઃ” એમ કહીને બને તેટલી રીતે વર્ગવી રહ્યા છે. એ જ પ્રકારે પ્રકૃતિવાદને માનનારા સાંખે, ફૂટસ્થવાદને માનનારા નૈયાયિક, પરિણામવાદને માનનારા જેન, માયાવાદને માનનારા વેદાંતિઓ, અસર્વસવાદને માનનારા મીમાંસ અને ક્ષણિકવાદને માનનારા બેદ્ધિવાદિઓ એક બીજાનું ખંડન કરીને માત્ર તર્કદારા જ કેમ જાણે છે તે અતીડિયપદાર્થોનું સ્વરૂપ સમજતું હોય એમ માની પાતપિતાના શાસ્ત્રમાં તે તે મહાપુનાં પવિત્ર નામની રક્ષાના બાને, ન્યાયને નામે મધના વર્તમાન ધારાશાસ્ત્રિઓની પેઠે જીવતડ પરિશ્રમ કરી રહ્યા છે. પરંતુ શ્રીહરિભદ્રજી જણાવે છે તેમ એ તર્ક –પરિશ્રમ કે વાયુદ્ધથી કદી પણ કઈ અતીંદિય પદાર્થોને નિર્ણય મેળવી શકાતું નથી–એ તકતકિ તો માત્ર કલ્પના-શક્તિને ખીલવવાનું જ એક એવધ સિવાય બીજું કશું નથી, માટે એ તર્કની મૃગતૃષ્ણામાં મુંઝાઈને મુમુશઓએ કદી પિતાને આત્મઘાત ન થવા દેવા જોઈએ. ગઈ કાલે જ થએલા ગિપ્રવર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી પણ પિતાના જ્ઞાનસારમાંના જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે, "यादान प्रतिवादांध वदन्तोऽनिश्चितांस्तथा । तत्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गता॥ ४. અર્થાત્ “પરસ્પર વાદ અને પ્રતિવાદ કરતા લોકો ઘાંચીના બળદની પિ ભમ્યા જ કરે છે- પણ તત્વને છેડે મેળવી શકતા નથી ”—એક જણ આત્માને વ્યાપક બનાવવાની યુક્તિઓ લડાવે, બીજો જણ આત્માને દેહવ્યાપી સાબીત કરવાની પોતાની તરંગવતી લહેરના ફુવારા છેડે, ત્રીજો વળી, વેદની કૃતિઓના જ પ્રામાણ્ય માટે ફાતિ ચેત, તન્ન” “રૂતિ વૈત, ત” એમ ક્યાં કરે વેદના અપ્રામાણ્ય માટે દિવસના દિવસે સુધી બેલાય તેટલું લખી નાખે, પાંચ જણ સ્વતઃ પ્રામાણ્ય અને પરત: પ્રામાણ્ય માટે હજારે શ્લેક બનાવી નાખે અને છઠ્ઠો તાર્કિક આત્માની અક્રિયતાને સાબીત કરવા પાર વિનાની પ્રક્રિયાઓ કહી નાખે–એ રીતે દરેક વાદિઓ, Page #89 -------------------------------------------------------------------------- ________________ અને પ્રતિવાદિઓ પિત પિતાની વંશ પરંપરાગત માન્યતાને વા નવી જ માન્યતાને સાબીત કરવા તર્કચાહના પ્રાસ બને છે, કંડશેષ સિવાય બીજું ફળ મેળવતા નથી અને પ્રાયઃ “આત્મા’ તે એઓથી હજારે કેશ દર પડે હોય છે. એ તક ગ્રાહ’ ની દાઢમાં ન ફસાવા માટે ભગવાન શ્રીહરિભદ્ર) જણાવે છે કે, " न चतदेवं यत् तस्मात्-शुष्कत ग्रहो महान् । मिथ्याभिमानहेतुखात् त्याज्य एव मुमुक्षुभिः ।। १४५ ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षुणामसंगतः। मुक्तौ धमी अपि प्रायस्त्वक्तव्याः किमनेन तत् ? " ॥ १४६ અર્થાત “મમ પુરષાએ તે એ શક તર્કને પાશમાંથી æવું જ જોઈએ—એ તો મિથ્યાભિમાનનો હેતુ છે–એના એકના જ પાશમાંથી છૂટવાથી કાંઇ સશે નહિ, કિંતુ એવા એવા બીજા પણ માન્યતાના પાશો આખર છોડવા જ પડશે, તો પછી આ શુષ્ક તકને રાખીને શું કામ છે ?” આત્મપ્રાપ્તિના સાધન મનાતી આ તર્કપ્રણાલી, ભગવાન શ્રીહરિભદ્રની દષ્ટિએ અને બીજા પણ આત્માનુભવિઓની દૃષ્ટિએ આત્મપ્રાપ્તિ કરાવી શકતી નથી, આત્મશાંતિના માર્ગે લઈ જઈ શકતી નથી અને કોઈ પ્રકારના આત્મીય જીવનના અંકુરને ઉગાડી પણ શકતી નથી. માટે જ શ્રીહરિભદ્રજી આત્મપ્રાપ્તિના માર્ગનું ફેટન કરતાં જણાવે છે કે, " तदत्र महतां वर्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १.४७ परपीडेह सूक्ष्माऽपि वर्जनीया प्रयत्नतः । तद्वत् तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १४८ गुरवा देवता विप्रा यतयश्च तपेधिनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १४९ पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धोऽयमुत्तमः ॥ ९०० અર્થાત “આત્મપ્રાપ્તિના તરસ્યા મુમુક્ષુએ એ તર્કતર્લિના છંદને કરે મુકી ન્યાયપૂર્વક મેટા પુરૂષોને પગલે ચાલવું, એ મહાજનમાર્ગની અવજ્ઞા ન કરવી, તેને અતિક્રમ પણ નહિ, બીજા કોઈને જરા પણ પીડા થાય તેવી પ્રવૃત્તિ તે મુદલ કરવી જ નહિ-એ માટે ખાસ લક્ષ્ય રાખવું અને Page #90 -------------------------------------------------------------------------- ________________ બીજાઓના ભલાને માટે જ નિરંતર કમર કસીને મહેનત કરવી. (ગુરુધર્મને ભાવના) ગુરૂઓની, પવિઓની, સાધુઓની, (બ્રાહ્મણ ધર્મ પાળતા) વિની અને આદર્શ દેવાની અર્થાત્ એ એ મહાત્મા પુરૂષોની પ્રયત્ન પૂર્વક પૂજા કરવી સત્સંગ કરવો. પિતાને કર્મથી હગાએલા પાપિઓ તરફ દયાની લાગણી રાખવી–આ ધમ ઉત્તમ છે” આટલું ટુંકે કહીને શ્રીહરિભદ્રજી આપણને જણાવે છે કે, આ આત્મજ્ઞાન માટે તેના નિત્યાનત્યના, સક્રિયઅક્રિયના, કર્તાઅકર્તાના વિકલ્પોને તિલાંજલિ આપી સૌથી પ્રથમ અહિંસક સર્વથા અહિંસક બનવાની ચેષ્ટા કરવી જોઇએ, પોપકાર માટે નિરંતર તૈયાર થઈ રહેવું જોઈએ, સતપુરુષોનો સંગ પણ કરવો જોઈએ અને ખોટાં કામ કરનારાઓ તરફ માત્ર દયાની જ લાગણી ( દેષ કે તિરસ્કાર તે નહિ) જ રાખવી જોઈએ. વા સ્તવિક રીતે આ રીતે વર્તનારો ગમે તે દર્શન, પંથ કે માર્ગના અનુયાયી હશે તે પણ જરૂર આત્મશાંતિને મેળવશે અને એ જ સંસ્કારથી કાળક્રમે પૂર્ણ આત્મવકાસને-મુક્તિને-પણ પામશે, એ શંકા વિનાની વાત છે. ઇદ્રિએને દમવી, ઇચ્છાઓને ટુંકી કરવી, દેહને પર માનીને દમ, અકામવૃત્તિ રાખવી, સંયમને જાળવ, સંસારમાં રહેતાં પણ તેની માયામાં ન લેપાવું, પાર્થ આત્મભોગ માટે સદા તૈયાર રહેવું, મરણાંત કષ્ટ આત્મધર્મની મૈત્રી ન છેડવી વગેરે એ બધાં આત્મજ્ઞાનનાં સાધનોને અપચારમાં મૂકવાં એ એટલું બધું કઠણ છે, જેની લક્ષાંશ કઠણાઈ એ તકતકિમાં ક્યાંય પણ દેખાતી નથી, માટે જ લોકપ્રવાહ એ તકત િતરફ લે છે અને આજ હજારો વર્ષથી એ તકત િજ પૂજાતી આવી છે અને આજે પણ એ જ મહામાયા પૂજાય છે. આટલું બધું લખીને એ તકશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રને નિંદવાન લેખકનો આશય જેરા પણ નથી. કિંતુ એ વિષે એટલું તો જરૂર કહેવું જોઈએ કે, એ તર્કશાસ્ત્ર મનુબેને માત્ર કપનાને ઘડે ચડાવી પાછા કયાં પડે છે–એનો પત્તો લાગતું નથી અર્થાત એ દ્વારા કઈ જાતને નિર્ણય ન પામતાં માત્ર મનુય તરંગી બનીને જીવનને યમ-નિયમ તરફ ભાગ્યે જ દે છે અને એ રીતે વાત શુષ્ક તેને માત્ર સખા બને છે. ભગવાન શ્રીહરિભદ્રજીએ જણાવ્યું છે કે, પ્રકૃતિવાદ, ઇશ્વરવાદ, અદ્વૈતવાદ કે ક્ષણિકવાદ વગેરે બધા વા ઉપયોગી છે, જે આપણે બરાબર એ મહાપુરૂષની હકીકત સમજી શકીએ તે એમનું કહેવું જરા પણ અનુચિત નથી. એ માને કોઈ પણ એક વદને તકતકિને ન ચડાવતાં જે મનુ પિતાના જીવનમાં ઉતારે તે જ એની ઉપયોગિતા સમજાય તેમ છે–અન્યથા Page #91 -------------------------------------------------------------------------- ________________ -તેમ કર્યા વિના–તો આપણને એ શ્રીહરિભદ્રજીનું કથન પણ ચકડોળે ચડાવે તેવું લાગે એવું છે. પાણીમાં તરનારે મનુષ્ય, તરવાનાં અનેક સાધનોમાંના પિતાને અનુકૂળ સાધનનો ઉોગ કરે છે, ચાલી ચાલીને થાકેલો પુરુષ, બેસવાનાં અનેક સાધનામાં કોઈ પણ એક સાધનને વિના વિવાદે કારે છે અને રેગથી રીબાના ગિઓ પોતપોતાની પ્રકૃતિને અનુકૂળ એવા કોઈ પણ આષધનું સેવન કરવામાં તર્ક કે કલ્પનાને ઉગ કરતા નથી એ જ રીતે આત્મવિકાસની લાલચ રાખનારા, દેહાધ્યાસને જડમૂળથી ઉખેડવાની વૃત્તિવાળા અને સંસારની પ્રપંચમચી માયાથી સ્વતંત્ર થનારા મુમુક્ષુઓ પણ એ એ મહાપુરૂષોએ જણાવેલા કોઈ પણ એકવાદને પોતાના જીવનમાં ઉતારી જરૂર નિર્વાણની નજીક પહોંચી જાય છે. પ્રકૃતિવાદને માનનાર પુરૂષ તકતર્લિને ત્યાગ કરી પિતાના વૈભાવિક સક્રિયપણાને નાશ કરે છે એટલે એ સત્ત્વ, રજ અને તમથી પર થવા માટે પ્રયત્ન કરે છે, પ્રાકૃતિક કિ મન કે દેહને દાદ દેતો નથી, પ્રાકૃતિક કામ, ક્રોધ, મેહ લેભ, રાગ દેશને વશ થ નથી, એને સ્વભાવથી ટ્યુત કરવા પ્રકૃતિ પોતાની જબરાઈ વાપરે છે પણ એ પિતાનું સમતોલપણું ન ગુમાવતાં એક તટસ્થ સાક્ષીની પેઠે સઘળું જોયા કરે છે અને પતિ તે સિદ્ધાત્માઓની જેવું પિનાનું અકર્તાપણું ટકાવી રાખે છે માત્મા કપિલ અને એના પ્રતિવાદના રને હું ઉપર્યુક્ત પ્રકારે સમજી શક્યો છું. કદાચ આ રીત ને સમજવામાં આવે અને પ્રતિવાદના તાકિકા સંસાર સમય પ્રકૃતિવાદને જ ખરે પાડવા દલીલ ઉપર દલાલે દીધા જ કરે અને પ્રકૃતિના પામર દાસ બની રહે તે માટે કાળે એમના સિદ્ધાંતનું “અક્રિયપણે એ કદી પણ ન અનુભવી શકે. આત્માના અક્રિયપણને ખીલવવામાં, સર્વત્ર તટસ્થ રહેવાની આભાની સ્વાભાવિક વૃત્તિને વિકાસ કરવામાં અને સત્વ, રજ તથા તમથી પર થવામાં જ પ્રકૃતિવાદને ઉપગ કરવાને છે–એને એ જાતનો જ ઉગ નિર્વાણને હેતુ હોઈ શકે છે. એ જ દષ્ટિએ ભગવાન હરિભદ્રજીએ પ્રતિવાદને પણ સત્ય કહ્યો છે અને યોગીશ્વર ૧ આનંદઘનજીએ એ પ્રકૃતિવાદને શ્રીજિનવરરૂપ કલ્પવૃક્ષને પાયો જણાભે પણ છે. ૧ “જિનસુરપાદપ પાય વખાણ સાંખ્ય ગય બે રે” – સ્ત ગા૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વરવાદને વળગતા મુમુક્ષુ પિતાની કોઈ પણ પ્રવૃત્તિમાં કતપણ ની ભાવના એટલે “હું કરું છું મારી જેવા કરનાર કોણ છે એવી વૃત્તિને રાખી શકે જ નહિ, એને મન તે કર્તા, હર્તા કે પાલયિતા ઈશ્વર જ છે, એણે તે પિતાનું સર્વસ્વ શ્રીશને ચરણે ધરેલું હોવું જો-એ, પિતાને એકને એક બટન દીકરે, પોતાની અતુલ સંપત્તિ કે બીજી કોઈ પિતાની પ્રિય વસ્તુને નાશ થતાં પણ એને શેક ન હોઈ શકે અથવા ગમે તેવા સંસારના માણવાના પ્રસંગે ઉભા થતાં લેશ હર્ષ પણ ન હોઈ શકે, અને તે “ધની મરજીમાં” જ સંતોષ હોય, ધણીની આજ્ઞા પાળવામાં જ એની તત્પરતા હેય, ધણીની આજ્ઞા પાસે એ કદી પણ દેહ, ઈદ્રિય, મન કે સાંસારિક વિને ગુલામ ન બની શકે, એ તે એવા પિતાના માલિકનો બંદે હોય કે તેની સામે તે પિતાના દેહને પણ ભૂલી જાય, ગમે તેવા દુઃખના પ્રસગેમાં પણ એ “ધી” ને તે ભૂલી જ ન શકે અને સંસારના તમામ જીવજંતુઓને “એક પિતાના પુત્ર માની પિતાને પુત્ર-ધર્મ પાળવામાં નિરંતર તત્પર રહે. મર્ષિ પતંજલિએ અથવા મહાઈ કણદે દર્શાવેલા ઈશ્વરવાદને ઉપયોગ, કઈ પણ મુમુક્ષુ ઉપર્યુક્ત રીતે કરે તે જરૂર અપવર્ગની અભિમુખ થાય—એ સંશય વિનાની વાત છે. ઈશ્વરવાદિઓ ઉપર્યુક્ત રીતે જીવનપરિવર્તન કર્યા વિના જ માત્ર તર્કના બળે ઈશ્વરની રક્ષા કરવાની હિમાયત કરે અને પિતાને ચીલે નહિ ચાલનારાઓને “વાપાાસા' કહીને ગમે તેટલા બળા કરે તે તેઓ ને પણ ઈશ્વર-વાદને નહિ સમજી શકએમ કહેવામાં જરાપણુ અયુક્તિ નથી. ઈશ્વર-વાદને જો સદુપગ કરવામાં આવે તે જરૂર એ મુક્તિનું નિમિત્ત થઈ શકે છે અને એ જ દૃષ્ટિએ ભગવાન હરિભદ્રજીએ તેના પ્રણેતાને ભવ્યાધિના વૈદ્ય ગણ્યા છે તથા આનંદઘનજીએ પણ એ પુરૂષને શ્રી નમિનાથના સ્તવનમાં ગાયાં છે. અદ્વૈતવાદના ખ અનુયાયિને “મારું તારું ” હોઈ શકતું નથી, એ તે સર્વત્ર સમ” જ હોઈ શકે છે-શત્રુ કે મિત્ર એને ઘટે જ શી રીતે? ગાય હોય કે ગધેડે હોય, રૂપાળો હોય કે કેઢિયો હોય, પુરીષ હોય કે પાસ હાય, સમલ હેાય કે સુધા હોય એવા ગમે તેવા સાધારણ–પામર–મનુષ્યને હર્ષ અને ઉગ ઉપજાવનારા પદાર્થોમાં એ જરા પણ દ્વતને ન અનુભવી શકે, આખુ ય વિશ્વ એનું સ્વજન હોવાથી એ કયાંય રાગ કે રોષ શી રીતે કરી શકે વા કૃપા કે કરતા શી રીતે રાખી શકે? અદ્વૈતવાદના સમર્થ Page #93 -------------------------------------------------------------------------- ________________ પુરૂષનો આશય, આ સિવાય બીજો હેઈ શકે નહિ–આ બાબત તે અધિકારી સિવાય બીજો કોણ સમજે વા સમજવા પ્રયાસ કરે ? આપણે જોઈએ છીએ કે, અદ્વૈતવાદને નહિ ઝીલી શકનારા પામર લે કે તેના વમળમાં પડે છે, પિતાપિતામાં પરસ્પર અને બીજે પણ કષાય કરે છે–પંડનમંડન કરે છે અને એમ કરીને કેમ જાણે પોતે અદ્વૈતવાદની રક્ષા ન કરતા હેય એવા ડળ ઘાલે છે. અતવાદનો ખરો મર્મ સમજી, તકતર્લિને દૂર કરી આપણું જીવનમાં જ અદ્વૈતને ઉતારીએ તે આ કલિયુગમાં પણ આપણે વિસ્તાર થવા કઠણ નથી–આ જ દૃષ્ટિએ બીજાધાનના અસાધારણ નિમિત્ત તરીકે અતવાદને પણ ભગવાન શ્રીહરિભદ્રજીએ જણાવેલ છે અને યોગીશ્વર મુનિરાજ આનંદઘનજીએ તો એને શ્રીજિનેશ્વરના હાથરૂપે વેલે પણ છે. ક્ષણિકવાદને પાકે ભક્ત પિતાના દેહને સ્થિર શી રીતે માને ? ઈતિ, એના વિષયો અને સંસારનો પ્રપંચ-વગેરે એ બધાં આત્મઘાતક ખંજરેથી તો એ જુદો જ પડ્યો હોય, એનું લક્ષ્ય તે માત્ર એક નિર્વાણ તરફ હોય, નિર્વાણ સાધવાને જ એને ભગીરથ પ્રયત્ન પણ હોય અને ભગવાન બુદ્ધ આદરેલા જીવન તરફ જ એને આદર હેયમહાપુરૂષ બુદ્ધનો અનન્ય અનુગાયી ક્ષણિકવાદી ઘૂંકની છોળો ઉડાડીને ક્ષણિકવાદને સાબીત ન કરે, એ તે એ વાદને પોતાના જીવનમાં ઉતારીને જ સંસારની ક્ષણિકતા વગર બેલ્વે પણ સમજાવી દે-ક્ષણિકવાદને આ અદભુત મર્મ સમજીને જ ભગવાન શ્રીહરિભદ્રજીએ શાક્યનંદન સિદ્ધાર્થને સર્વજ્ઞ કહ્યા છે–સંસારનાં દરદ સમજી તેને ટાળનારા જણાવ્યા છે અને એ જ આશયથી શ્રીઆનંદધનજીએ પણ એ વાદને શ્રીજિનેશ્વરના બાહુને સ્થાને ગણાવ્યો છે. તે કર્મવાદને માનનારે પછો જેન પિતાની કર્મપ્રકૃતિઓ દૂર કરવાનો પુરૂષાર્થ કરે, પિતાની પ્રવૃત્તિમાં કયાં કઈ કર્મપ્રકૃતિને લીધે ભૂલ થાય છે તેનું નિદાન કરી તેને ટાળવાને તોડ મહેનત કરે અને પ્રકૃતિના પંજામાં ફસાએલા પિતાને છૂટો કરવાને લગાર પણ જંપ ખાધા વિના સાધના કર્યા જ કરે. “અસુરકુમારે કરો ગુણસ્થાનકે હોય છે ત્યાં તે કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે-લવણ સમુદ્રના મગરને કેટલી કર્મપ્રવૃતિઓને ઉદય હોય છે “ભેદ અભેદ સુરત મીમાંસક જિનવર દોય કર ભારી રે”—નમિ. - ૧ સ્તિગા Page #94 -------------------------------------------------------------------------- ________________ આવી પારકી પંચાતની ખાતાવહીને મૂકીને “મારું ખરું ગુણસ્થાનક શું છે?” હું કઈ પ્રકૃતિને વશ છું” “એથી હું સ્વતંત્ર કેમ બનું” ઇત્યાદિ વિચારણું નિરંતર કર્યા જ કરે અને પરમ યોગીશ્વર શ્રી મહાવીરે કર્મપ્રકૃતિને તેડવાના જે જે નિયમે પોતાના જીવનમાં આચર્યા હતા, તેનું આચરણ કરવાને જરા પણું પાછી પાની ન કરે. કર્મવાદને ઉદ્દેશ સંસારની વિચિત્રતા જણાવી આત્મામાં સ્થિરતા આહવાન છે, નહિ કે બીજા બીજાની ખાતાવહીઓને તપાસ્યા કરવાને, તેમ ઈશ્વરવાદના ઈશ્વરને દૂપિત કરવાને પણ કર્મવાદને આગળ કરવાને નથી, કર્મ-પ્રકૃતિઓની ભંગ-જાળ જમાવીને બીજાને ચમકાર દેખાડવાને પણ એની એ યોજના નથી, માત્ર પુરૂષાર્થને પ્રધાનતા આપી એ જાળમાંથી છૂટવાને જ એને એ મહાપુરૂષે જણાવેલ છે, ઈશ્વરવાદીની જ પેઠે કર્મવાદિને પણ હ–શાક શી રીતે ઘટે? એને તે પોતાના અાનનું જ પરિણામ જણાયા કરે અને એ પાશમાંથી છૂટો થવાને જ એ ઝખ્યા કરે–પૂર્ણ અહિંસા, પૂર્ણ સત્ય, તપ અને સંયમાદિના સેવન દ્વારા એ કર્મપ્રકૃતિઓના ભયંકર દુમલાઓને હડાવે, પિતાની સમવૃત્તિને જરા પણ આંચ ન આવવા દે અને “જૈન” નામનો અર્થનુકૂળ ભાવ પોતાના જીવનમાં ઉતારે આ પ્રકારે એ પાંચ મહાવાદને પરસ્પર અથડાવવાના નથી. એ પચે મહાભાવનાઓ આમવિકાસમાં અસાધારણ કારણરૂપ છે. આપણે શારીરિક વિકાસ કરવાનાં અનેક સાધનો હોય છે, આપણે માનસિક વિકાસ કરવાનાં પણ અનેક નિમિત્તે મળી રહે છે તેમ આપણી આધ્યાત્મિક વૃત્તિની ખાલવણું માટે જ એ પાંચ મહાભાવનાઓ રોજાએલી છે. વ્યવહારમાં જોઈએ તે આપણે જાણી શકીએ છીએ કે, ધનને ઉપાર્જવા અનેક પ્રકારના વ્યાપારની ચેજના થએલી છે- તે તે વ્યાપાર કરનારા પ્રામાણિક પુરૂષો પોત પોતાના વ્યાપારના સમર્થન માટે અને બીજાના વ્યાપારના ખંડન માટે કોઈ પ્રકારના તર્ક કે યુક્તિઓનો ઉપયોગ કરતા નથી, તે માટે પરસ્પર શાસ્ત્રાર્થ થતા નથી અને તે પ્રકારનાં શાસ્ત્રો પણ કઈ તરફથી લખાએલાં નથી એ તે જે વ્યાપાર કરવાની જેને સગવડ હેય તે એને કરીને પૈસો પેદા કરી લે છે. એ જ પ્રકારે આત્મ-માર્ગને ઘુંટાવવા માટે એ એ મહાપુરૂષોએ તે તે ભાવનાઓની રોજના કરેલી છે–મુમુક્ષુઓએ તો એ વ્યાપારિઓ ની પેઠે જ એ ભાવનાઓનો ઉપયોગ કરી ગએલા આમધનને પાછું મેળવવાનું છે–નહિ કે, આ ભાવના ખરી અને આ ભાવના બેટી’ એવા વિવાદમાં પડવાનું Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સ્પષ્ટપણે યોજાએલા સ્યાદ્વાન કે અનેકાંતવાદના પણ આ મર્મ છેઃ સ્યાદ્વાદના અગરૂપ નયાએ પરસ્પર અથડાવાનું નથી–જ્ઞાનનયે પેાતાન માર્ગે ચાલવાનું છે, ક્રિયાનયનું ખંડન કે પોતાનું જે સમર્થન કરવાનું નથી, એ જ રીતે ભક્તિનય અને ક્રિયાનય વિષે પણ સમજવાનું છે—નયાની પરસ્પર અથડામણી થતાં જ એને ‘દુર્નય ’~~ નયાભાસ ” ને નામે એળખાવેલા છેએ દુર્નયા હારૂપ હોવાથી હૈય પણ છે. આત્મનિત્યતાના નયે આત્મઅનિત્યતાના નય તરફ પણ મધ્યસ્થ જ રહેવાનું છે...એક સુનય તરીકે તે એ કે ખીજો નય પોતાનું જ મંડન કે બીજાનું ખંડન ન કરી શકે. એ જ પ્રકારે આત્મક્રિયાના નયે આત્મક્રિયાના નય તરફ પણ વર્તવાનું છે એ નયા પરસ્પર અથડાતાં જ ‘ મિથ્યાત્વ’ કાટિમાં પેસે છે. સુનય તરીકે રહેતા જૂદા જૂદા નાના સમૂહનું જ નામ ‘ જૈનદર્શન' છે, કાષ્ઠ જૈનદર્શનને અભ્યાસી કાઇ પણ નયનું ખંડન કરી પોતાના જ ચીલા ખરા કરવા મથે નહિ અને મથે તે એ જૈનદર્શનના અનેકાંતવાદના મર્મને સમજ્યેા શી રીતે મનાય ભગવાન્ શ્રીસિદ્ધસેન પોતાના સમ્મતિ—સૂત્રમાં જણાવે છે — भद्दं मिच्छायणसमूहमइअस्स अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्ग सुहा हिगम्मस्स ॥ ७० અર્થાત્ “ શ્રી જિનવચનરૂપ ભગવાન સદા ભવત—જયવત–રહા—જે મિથ્યા દનાના સમૃહુરૂપ છે, અમૃત તુલ્ય સ્વાદવાળું છે તથા જેના મ સમજવાને સંવેગસુખની પ્રાપ્તિ આવશ્યક છે.” આ જ હકીકતને યોગીશ્વર આનદધનજીએ આ પ્રમાણે જણાવેલી છે: જિનવરમાં સઘળાં દરણુ છે ”—તે॰સ્ત॰ગા૦૬ $6 તાત્પર્ય એ કે ‘જૈનદર્શન’ કાઇ પણ સુનયનું કે કોઇ પણ સદ્દવાદનું ખંડન ન કરી . રાકે-આગળ જણાવેલા એ પાંચે વાદ્ય સમજાય તા સાદરૂપ છે માટે જ અખડ ૧ કેટલાક પ્રાચીન અને અર્વાચીન પડિતા આ સિદ્ધાંતને વાસ્તવિક ર્મ પામ્યા જણાતા નથી, એથી જ એએએ એ સિદ્ધાંતને પોતપોતાના 慧 ગ્રંથમાં સંશયવાદ` ના નામે જણાવેલા છે Page #96 -------------------------------------------------------------------------- ________________ નીય છે આ પ્રકારે એ પચે મહાવાને કે મહાભાવનાઓનો સમન્વય કરવાને છે અને મુમુક્ષુઓએ તે એ વાદના મર્મ સુધી પહોંચી પિપિતાને વિકાસ સાધવાનો છે. “વામનું જ સર્વેકાણુથs તરતઃ | जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता" ॥ १३५ અર્થાત્ “તે તે મહાપુરૂષોએ આપેલી એ જૂદી જૂદી દેશનાઓએ યોગ્ય ભવ્યને તે જરૂર લાભ જ કર્યો છે–માટે જ એ દેશનાઓને અહીં અવધ્ય’ કહેવામાં આવી છે”—એ દેશનાઓ એટલે ઉપર જણાવેલી એ પાચે ભાવનાઓ)એ રીતે છેવટ શ્રીહરિભદ્રના શબ્દની ફરીવાર પણ વાત આપી આ પ્રકરણ પૂરું થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન 'ના બીજા પાના ઉપર ‘ દિગખર મુનિઓને વેષ અને , આચાર ' જણાવેલા છે, એમાં જાવેલું છે કે, ‘(દિગબર મુનિએ) જમતી વખતે ત્રીશ અંતરાયોને તથા ચૌદ મળેને પરહરે છે” એ ચૌદ મળે આ પ્રમાણે છે: સ્પષ્ટીકરણ—( પરિશિષ્ટ-૧.) જમતી વખતે દિગંબર મુનિરાજ, ૧ નખ, ૨ રામ-વાળ, ૩ મૃતક— મડુ, ૪ હાડકું, ૫ ઘઉં વગેરે અનાજ, ચેોખાના દાણા, છ ખરાબ લોહી, ૮ ચામડું, ૯ રૂધિર-પરૂ, ૧૦ માંસ, ૧૧ બી, ૧૨ ફળ, ૧૩ કાંદો, અને ૧૪ ફળ-એ ચૌદ ચીજોને જૂએ તો એણે આહારનો ત્યાગ કરી દેવા. જો એ. આ ચૌદ ચીજોના દેખાવનું જ નામ ચૌદ મળ છે—મૂલાચાર, પિશુદ્ધિઅધિકાર, ગા૦ ૪૮૪ (હિંદી પૃ૦ ૧૮૯. ) એ ખત્રીશ અંતરાયે આ પ્રમાણે છેઃ ૧. કાક—મુનિ ઉપર કાગડાનું ચરકવું. ૨. અમેગ્~~~અશુચિ પદાર્થદ્વારા પગ વગેરેનું ખરડાવું. વમન—ઉલટી થવી. 3. ૪. રાધન—ભાજનના નિષેધ કરવા. ૫. રૂધિર---રૂધિરનું દેખાવું. ૬. અશ્રુપાત~~આંસુનું દેખાવું. ૭. જાવધઃ——જાનુની નીચે હાયનું અડકી જવું. ૮. જનરૂપરિતિક્રમ——જાનુ જેવડા લાકડાને ટપી જવું. ૯. નાભ્યધોનિ મન~~ ુટીથી પણ નીચે માથું નમાવીને નીકળવું. ૧૦. પ્રત્યાખ્યાતસેવના——તજેલી ચીજનું ભક્ષણ કરવું. ૧૧. જંતુધ—કાઇ જંતુના વધ થવા. ૧૨. કાકાદિપિંડહરણ—કાગડા વગેરે પક્ષ ૧૩. પિડપતન——હાથમાંથી કાળી પડી જાય. ૧૪. પાણિજંતુધ—- હાથમાં જ કાઇ જીવ મરી જાય, ૧૫. માંસાદિર્શન~~~~માંસ વગેરે દેખાય, ખાવાનું ઝડપી જાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ઉપસર્ગ–કાઈ સંકટ આવી પડે. ૧૭. વસંપાત–બે પગની વચ્ચે કોઈ જીવ પડે. ૧૮. ભાજનસંપાત–નારના હાથમાંથી ભાણું–વાસણ પડી જાય. ૧૯ “ઉચ્ચાર–અકસ્માત ઝાડો થઈ જા, ૨૦. પ્રસ્ત્રવણ-અસ્માત પેશાબ થઈ જાય. ૨૧. અજયગૃહપ્રવેશ-અજય લોકોના ઘરમાં પ્રવેશ થઈ જાય ૨૨. પતન-મૂછ વગેરે દ્વારા પડી જવાય. ૨૩. ઉપવેશન–અકસ્માત બેસાઈ જવાય. ૨૪. સદંશકૂતરા વગેરે કરડવા દોડે. ૨. ભૂમિસંસ્પર્શ–હાથવતી જમીનને સ્પર્શ થઈ જાય. ૨૬. નિકીવન–બળો વગેરે કાઢવું પડે. ર૭. ઉદરકૃમિનિગમન–પેટમાંથી કરમિયું નીકળી પડે. ૨૮. અદા–નહિ આપેલું લેવાઈ જાય. ૨૯. પ્રહાર–પોતાને કે બીજાને પ્રહાર પડે. ૩૦. ગ્રામદાહ–ગામ બળતું હોય. ૩૧. પાકચિત્રહણ-જમીન ઉપરથી પગ દ્વારા કાંઈ લેવું પડે. ૨. કરકચિનગ્રંશુ-જમીન ઉપરથી હાથવની કાંઈ લેવું પડે.” મૂલાચાર (પૃ ૧૯૩–૧૯૪ હિંદી.) આ બત્રીશમાં કાઈ બનાવ બને તો દિગંબર મુનિ ભજન ન કરી શકે બનાવ ભોજનમાં અંતરાયરૂપ હોવાથી એને અંતરાયરનું નામ આપેલું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારે જણાવેલા પ્રથાને પરિચય --(પરિશિષ્ટ ૨.) જેનદર્શનને ૧૮૯ મે પાને જે જે ગ્રંથોનાં નામ જણવ્યો છે તેના કર્તા, કાળ વગેરેનો સંક્ષિપ પર થય આ પ્રમાણે છે – સમ્મતિતિક–પૂળકાર-શ્રી સિદ્ધસેન દિવાકર. આ મડતાર્કિક સુધારકને ચોક્કસ સમય તે હજુ વિવાદાસ્પદ છે, તે પણ આ એક પ્રાચીન ગાય "વં ચ વરિયar faણેળવવાપરો ! अचसहा वीसहिल सकथुर अञरतिरक्या" । विचारपार प्रकरण-इयत्री र १००० प्रद्युम्नमूरि ! દ્વારા એમને સમય વીરત્ છઠે સૈકા જાણે શકાય છે. આશા છે કે, કેઈ. ભૂતકાળગલી મહાશય જરૂર આ સમયનું સંશોધન કરશે. આ ગ્રંથનું મૂળ ૧૬૮ ગાથામાં–પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. આ ઉપરાંત આ મહાપુરૂષે તકનો આદિગ્રંથ “ન્યાયાવતાર રચેલે છે તથા બત્રીશ બત્રીશ શ્લોકના પ્રમાણુ વાળી એવી બત્રીશ બત્રીશીઓ પણ એમણે જ રચેલી છે. એ બત્રીશીઓમાં જ એમનું સુધારકપણું તગતગી રહ્યું છે. તથા “નવસ્મરણ ની માટીમાં આવેલું કલ્યાણ મંદિર સ્તોત્ર પણ જે કુમુદચંદે રચેલું છે તે મહાપુરુષ પણ આજ છે. એમના “સમ્મતિતર્ક ઉપર ૨૫૦૦૦ ક પ્રમાણુની ૧લી ટીકા પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી અભયદેવસૂરિજીએ કરેલી છે. આ ટીકાકારને ઇવીય ૧૧મા સૈકાના ગણવામાં આવે છે. (જુઓ જેનહિતી, નવમે ભાગ પૃ૦૬૪૬) એ રાજગછના હતા, એમને ન્યાયચક્રવતી’ અને ‘તર્ક પંચાનન” નું બિરૂદ હતું. ૨ જ ટીકા આચાર્ય મલ્લાદિની છે અને તે માત્ર ૭૦૦ શ્લેકની છે. આ ટીકાને ઉલેખ શ્રીહરિભદ્રજીએ પોતાની “અનેકાંત જયપતાકા’ની ટીકામાં (પૃ. ૪૭ તથા ૮૮ યંત્ર ૐ૦) પણ કરે છે. વર્તમાનમાં તો આ ટીકા કીટભક્ષ્ય થઈ હોય એમ લાગે છે. “, છ ટીકા અન્યકર્તક છે” –એવો ઉલ્લેખ બ્રહરિપનિકામાં છે. એ વિષે પં. નાથુરામજી પ્રેમીએ પિતાના જનહિતંગી માસિકમાં (ભાગ ૧૫, ૫૦ ૧૦૨) સવિસ્તર જણાવેલું છે, જેને સંક્ષેપ આ પ્રમાણે છે Page #100 -------------------------------------------------------------------------- ________________ સન્મતિ અથવા સુમતિ (શ્રવણ બેલની મહિલણપ્રશસ્તિ) નામના એક દિગંબર આચાય થ બેલા છે. એઓએ આ સમ્મતિ (સન્મતિ) તર્ક ઉપર વિવરણ કરેલું છે-આ હકીકતની વ શ્રીવાધિરાજરિએ પિતાના પાર્શ્વનાથચરિત્રના આરંભમાં જ પ્રાચીન કવિઓને યાદ કરતી વખતે લીધેલી છે.” ( અમારી પાસેની એક બહુ જુન–૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની તાડપત્રની-પ્રતિમાં અમેતિક'ની પૂર્ણાહૂતિ થતાં, પ્રશસ્તિમાં ટીકાકારે “સમ્મતિ' ને “સન્મતિ' શબદથી પણ બે વાર વેલો છે. ) ઉપયુકત ૫૦ પ્રેમીજીની હકીકત ઉપરથી એમ જણાય છે કે, “બુદ્ધિપ્રનિકામાં જે ટીકાને અન્ય ક કહેલી છે, તે ટીકા આ જ એટલે દિગંબરસૂરિ સન્મતિકૃત વિવરણ હોવું જોઇએ. સંભળાય છે કે, આ ટીકા નાગોરના વિશાળ દિગંબર ભંડારમાં આજ પણ હયાત છે-કઈ દિગંબર ભાઇ તેને કીટકવલ થતી જરૂર બચાવી લેશે. એમના “ન્યાયાવતાર' ઉપર એક ટીકા આચાર્ય હરભજે કરેલી છે. બીજી ટીકા વ્યાખ્યાતચૂડામણિ શ્રી સિદ્ધીની છે(આ ટીકા છપાએલી છે.) આ બીજી ટીકા ઉપર રાજશેખરસૂરિએ (ષ દર્શનસમુચ્ચયના કર્તા–એમને, સમય ૧૫ મે સંક-જૂ ઓ આ નિબંધનું ૧૫ મું પૂછ–ટિપણ. ૫) ટિપપણું પણ કરેલું છે. તથા એ ન્યાયાવતારના ધ લેક ઉપર થીજિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષણ અને શાંત્યાચાર્યું પ્રમાણવાતિક (પિતાની પ્રમાણપ્રમેયકલિકા ટીકા સહિત) નામે સવિસ્તર બે વાવિક રચેલાં છે, આ બન્ને વાર્તકકારેને લગભગ એક સમય છે એટલે આશરે ૧૧ મે, સકે છે. (જૂઓ આ નિબંધનું પૃ. ૮-ટિપ્પણ.) એમની બત્રીશ બત્રીશી, ઉપર તો કોઈ માડીજાયાએ ટીકા જ નથી કરી કે એ ઉપર એક અક્ષર સરખો પણ લખ્યો નથી, એ તે રૂઢિદેવીનું જ શાસન !!! એમ છતાંય એ બત્રીશીની કવિતાઓ ઉપર ફીદા થઇને આચાર્ય શ્રી હેમચકે, “૩ાનુ સિદ્ધછે વાચઃ” તથા “સિલેનતુત માર્યઃ” કહીને છેવટે વખાણ તો કર્યા જ. " નયચક્રવાલ-કર્તા શ્રી મેલવાદી. આ આયાર્યને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે 17 માં સાદા કહીને પિતાના વ્યાકરણમાં પણ સંભાર્યા છે. પ્રભાવક ચરિત્ર'માં એમને વલભીપુર (હાલ વળા) ના રહીશ જણાવેલા છે. “ભલવાદી’ નામના આચાર્યો એક કરતાં વધારે થયેલા. તે એક તે આ ગ્રંથના કર્તા, બીજ, ધર્મોત્તર (ઇસીય આઠમે સેક) Page #101 -------------------------------------------------------------------------- ________________ કૃત ન્યાયબિંદુ (મુદ્રિત છે) ની ટીકા ઉપર ટિપ્પણીના કર્તા. પ્રથમ મલ્યવાદી શ્રીહરિભદ્રજીની પૂર્વે થયેલા છે. અને બીજા મલવાદી ધર્મોત્તર ને પછી થ લા છે-(જૂએ જેન સાવ સં૦ અંહ ૧ પૃ. ૫૩.) - સ્યાદ્વાદરત્નાકર—કત શ્રીવાદિ-દેવસૂરિ આ આચાર્ય વિષે જૂઓ પ્રસ્તુત નિબંધ પૃ૦ પ-ટિ પણ (૨) રત્નાકરાવારિકા –કર્તા શ્રીરત્ન પ્રભસૂરિ–આ ગ્રંથકાર, વાદિદેવસૂરિના શિષ્ય હતા. આ વિષે વધુ માટે જુઓ ૧૦ ગ્રં૦ “રત્નાકરાવતારકા” ની અમારી પ્રસ્તાવના તત્ત્વાર્થ –કર્તા શ્રીઉમાસ્વાતિજી -આમના ગુરુ એકાદશાંગધારી શ્રીદેાષનદિક્ષમણમુનિ હતા અને પ્રગુરૂ વાચક મુખ્ય “શિવશ્રી' નામે હતા, તથા એમના વિદાગુરૂ માવાચક મમુપાદના શિષ્ય વાચકાચાર્ય મૂલ ( ળ વ ાચા-ખૂંટનાના પ્રયતી ) હતા. એમને જન્મ ધિકાભાં થો હતા અને એમણે આ સૂત્રને “કુસુમપુરમાં એટલે પાટલીપુત્રમાં રહીને બનાવ્યું હતું. એમના પિતાનું નામ “સ્વાતિ ' હતું, માતાનું નામ “વાસી' હતું, એમનું નેત્ર કભીષણિ હતું અને એ ઉચનગરી શાખાના હતા. (“રૂર પાવાવન') ઉચ્ચનાગરી, શાખાને આવિર્ભાવ વીરાત પ૪૭માં એટલે ક ા સૈકામાં થયેલ છે – આર્ય સુહસ્તિજી ના પટ્ટમાં થયેલા શાંતિણિક અને સિંહગિરિના સમયમાં એ ઉચ્ચનાગરી શાખા નીકળેલી છે ત્યાર પછી ૩૦ વર્ષે જ એક વીરાત પ૮૪ માં શ્રીવાસ્વામી થયેલા છે. (-જૂઓ કલ્પસૂત્રની સ્થવિરાવલી) ઉ૦ ધર્મ સાગરજી વગેરે કેટલાક પાવલીકારોએ આર્ય-મહાગરિની પર૫ માં થયેલા, બહુલ-બલિરૂહના પટ્ટ ઉપર આવેલા અને શ્યામાર્યના ગુરૂ હારિતગોત્રના શ્રીસ્વાતિને આ ગ્રંથના કર્તા તરીકે જણાવેલા છે, પણ તત્વાર્થસૂત્રી પ્રતે આવેલી પ્રશસ્તિ દ્વારા એઓનું, એ લખાણ બ્રાંત જણાય છે. પ્રમાણવારિક-ક-અ.ચાર્ય શાંત્યાચાર્યો સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર સત્રના પ્રથમ શેક ઉપર એક સવિસ્તર વાતિક રચેલું છેજેને પ્રમાણવાર્તિક કે તર્કવાતિ ક પણ કહેવામાં આવે છે. એ જ વાર્તક આ પ્રમાણવાતિક છે અને આ વાર્તિક ઉપર એ જ કર્તાએ “પ્રમાણપ્રમેયકલિફા” નામની ટીકા કરેલી છે-( બનારસના પંવિશાસ્ત્રિ બે . Page #102 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથને પ્રકાશિત કર્યો છે, પણ એને શોધવાની તકલીફ ન લીધી હોવાથી એ, ઘણે અશુદ્ધ છપાયેલે છે)-(જૂઓ પ્રસ્તુત પરિશિષ્ટમાં જ ન્યાયાવતારની ટીકાઓ વિષેનું લખાણ ) પ્રમાણમીમાંસા –કર્તા–શ્રીહેમચંદ્રસૂરિ-કુમારપાળના ધર્મગુરૂ. ન્યાયાવતાર–મૂળકાર–શ્રીસિદ્ધસેન દિવાકર, આ ગ્રંથની ટીકાએના પરિચય માટે-જૂઓ પ્રસ્તુત પરિશિષ્ટ-ન્યાયાવતારની ટીકાઓ વિષે ઉલ્લેખ. અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મ સંગ્રહણી–– શ્રીહરિભદ્રસૂરિજી, જૂઓ પ્રસ્તુત પ્રસ્તાવનામાં આપેલી –“શ્રીહરિભકૃત ની સૂચી” પૃ. ૪૫–૫૧. પ્રમેયરત્નકેશ-કર્તા–શ્રી ચંદ્રપ્રશર રિ-(વિક્રમસંવત ૧ પ૮ એટલે વિક્રમની બારમી સદી) આ પુસ્તક જૈનધર્મપસારક સભા-- ભાવનગર તરફથી પ્રકાશિત થયેલું છે. વધુ વિગતે માટે એ મુદ્રિત પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના જોઈ લેવી. દિગંબર જૈનગ્રંથ: પ્રમેયકમલમાર્તડ-કર્તા-શ્રીપ્રભ.ચંદ્રસૂરિ, ૧ ૦૦૦ ક્ષેત્રમાણુ. એમને સમય આશરે વિક્રમની નવમી કે દશમી શતાબ્દી, આ ગ્રંથ પ્રકાશિત થએલ છે. - ન્યાયકુમુદચંદ્ર-મૂળકર્તા- શ્રીઅકલંકદેવ (સમય આશરે વિક્રમની આઠમી સદી) અને વૃત્તિકાર પૂક્ત શ્રીપ્રભાચંદ્રમુરિ–૧ ૧૦૦૦ લેક પ્રમાણ. - આમપરીક્ષા, અષ્ટસહસ્ત્રી-કર્તા શ્રીવિદ્યાનંદસ્વામી ગ્રં થાકાર પૂર્વોક્ત શ્રીઅકલંકદેવ (રાજવાર્તિકકાર) ના સમસમયી છે. સિદ્ધાંતસાર– અ, ગ્રંથ વિષે અને એના કર વગેરે વિષ વિશ્વ સ્પષ્ટ જણાયું નથી. આ વિષે એક સવિસ્તર લેખ “જેહિતી” માસિકમાં આવેલું છે તેને જોવાથી આ ગ્રંથ વિષે કાંઈ ભાંગી તૂટી માહિતી મળે ખરી. ( જૂઓ જે હિતૈષીને ચૌદમો ભાગ પૃ. 1ર. ) ન્યાય વનિશ્ચયટીકા-કર્તા-શ્રી અદલકભટ્ટ-અકલંકદેવ કે અકલંકભર બને નામે એક જ વ્યક્તિનાં સૂયક છે એટલે વાયકુમુદચંદ્ર ના કર્તા અને આ ગ્રંથના કર્તા–એ બન્ને એક જ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીહરિભદ્રકૃત-ગ્રંથો (પરિશિષ્ટ–૩.) શ્રીહરિભદ્રને જીવન લખવાના પ્રસંગે અને એમના ગ્રંથોની એક વિશાળ સુચી પણ આપેલી છે ( જૂઓ પૃ. ૪૫–૫૧ ) એ “સૂચી ' ને શોધવા માટે પુર પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રીચતુરવિજયજી–પુણ્યવિજયજી પાસે મોકલી હતી, તે સાહેબે જે જે આવશ્યક સુધારણુએ સુચવી છે ( એ માટે તેના અમે ઋણી છીએ) એ સૂચનાઓ જ આ પરિશિષ્ટમાં આપવાની છે. હરિભદ્રના નવીન થશે. સંવાદક ઉલ્લેખોનાં સ્થળ. , ૧ અહેસૂડામણિ } સુમતિગણિકૃત ગણધર સાર્ધ શતની વૃત્તિ. પ્રતિષ્ઠા કર ૨ આઘનિર્યુક્તિ છે શતા ૩ ભવ્ય રે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રીહરિ૪ વરjડરીક ચં ગણિએ કરેલી પ્રશનપંદ્ધતિ. આગળ આપે ની સૂચીમાં જે ફેરફાર કરવાનું જણાવવામાં આવ્યો છે તેને (તે સૂચીમાં આપેલા ગ્રંથ-અંક દ્વારા) આ પ્રમાણે સમજવાને છે. અંક, ૧–આ ગ્રંથનો ઉલ્લેખ ગણધરસ તક વૃત્તિમાં છે અને આજે પણ આ ગ્રંથ પાટણના ભંડારમાં હયાત છે. ૬-આ ગ્રંથનું પ્રમાણ ૨૨ ૮ ૦૦ લેક છે. ૭–આ ગ્રંથ વિષે નં-૬ ની એટલે લધુ ટીકાની શરૂઆતમાં શ્રીહરિભદ્રજીએ વાવ મયા તથાએ ઉલ્લેખ કરેલ છે. ૮–આ ગ્રંથ ઉપર એક બીજી ટીકા શ્રીવર્ધમાનસૂરિની છે, તે કવચિત ઉપલબ્ધ પણ છે ૧૮-11-૧૩–૧૭– ૮-૨૨-૨૭-૪૦-૪૧-૪૫-૫૬–આ બધા ગ્રંશેના કર્તા જૂદા જૂદા–બીજા–બીજ-હરિભદ્રસૂરિ છે. ૧૦-ના કર્તા બ્રહદ્ર છના જિનદેવસૂરિના શિષ્ય હરિભદ્ર છે-(જૂઓ પ્રસ્તુત પ્રસ્તાવના પૃ. ૪ ટિ, ૧) ૪૫–ના કર્તા બીજા હરિભદ્રજી છે (સં–૧ ૭૨ અને ગ્રંથગાથા ૬ ૪ ) ૨૧ –આ ગ્રંથના કર્તા વિષેને નિર્ણય જ વિવાદાર પદ મુનિરાજ શ્રી ચતુરવિજયજી પિતે હમણાં આ ગ્રંથનું સંપાદન કરે છે. ૩૩-૩૪–આ નામના બે ગ્રંથ અભયદેવસૂ૨ કૃત અને જિનેવિસ્મર કૃત મળે છે માટે એને શ્રીહરિભદ્રજીની કૃતિ શી રીતે કહેવાય? ૩૬-આ ગ્રંથના કતાં ચંદ્રષિ છે અને ટીકાકાર ગ્રંથકાર પિતે તથા મલયગિરિજી છે. ૪. –આના કર્તા હરિભદ્ર નહિ, પણ હરિપ્રભ છે (), પાટણમાં આ પ્રતિ છે.' ૬ - આ ગ્રંથના સંચાલક રશેખરસૂરિ છે અને આ ગ્રંથમાં હરિભભૂત અનેક ગાથાઓ મળી આવે છેછપાએલો છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રને સમય (પરિશિષ્ટ-૪) આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિએ (વિક્રમ-૧૦૫૬-ઇસવીય–૧૦૦૦ ) * પિતાના વિચારસરપ્રકરણમાં અવતરણરૂપે એક ગાથા આ પ્રમાણે આપેલી છેઃ વંચાણ વળતી સી) g વિક્રમ મૂયા (વા) ૩ (૪) તિ પ્રાથમિએ . . રિમાપૂરિ-જૂ ધમરમાં તે મુઘણું” | રૂ૦ અર્થાત “વિક્રમ સંવત ૧૮ ૫ (૨) માં આથમેલા (દેવગત થએલા). ધર્મરત એવા શ્રીહરિભદ્રરૂપ સૂર્ય (ભવ્યોને શપંથને આપે.”—આ ગાથા શ્રીહરિભદ્રની હયાતીનો સભ્ય વિક્રમને કઠે સકે સૂવે છે. વિકમ ઠે સૈક એટલે શ્રી મહાવીરનો ૧૧ મે સેકા (૪૭૦૪૫૮૫=૧૦૫૫) ઉષ્ણુત વિચારસાર-પ્રકરણ” ઉપરાંત આચાર્ય મેરૂતુંગની (વિ. ૧૪ મી સદી ) વિચાર-શ્રેણ,૩ મુનિસુંદરસૂરિની (વિ. ૪૬) “ગુર્નાવલી,”, *કુલમંડનસૂરિને (વિક્રમને ૫ મે સિકો) “વિચારામૃતસંગ્રહ ? "સમયસુંદરની (વિ૦ ૧૬૮૬) ગાથાસહસ્ત્રી અને ઉપાધ્યાય શ્રીધર્મસાગરની ૦િનો ૧૦ મો સકો) “તપાગચ્છગુર્નાવલી પણ પ્રદ્યુમ્નસૂરિના એ જ ઉપર્યુક્ત ઉલ્લેખને સંવાદ કરે છે. આવા એક સરખા અનેક ઉલેખે જોતાં, હરિભદ્રના સમય માટે કોઈ અંતિહાસિક શંકા રાખવાને અવકાશ ન રહે એ પણ બનવા જેવું છે, તે સંપ્રદાયને. ચીલે જ ચાલનારાઓ માટે એ ઉલ્લેખો વજપ જેવા બને એમાં શી નવાઈ ? ઈતિહાસની પ્રકૃતિ ખાંખાળ કરવાની હોવાથી એ, આવા અનેક સંવાદી ઉલ્લેબને પણ ઉલટાવી નાખે છે. કોઈ છત્રપતિને ઉલટાવતી વખતે ઈતિહાસ, પિતાનાં ઓજારોમાં સંવાદી ઉલ્લેખો ઉપરાંત જૂની ઈંટ, સડેલા તાંબાના કટકા, સમસમયી પુરૂષ અને મૂળ ગષ્ય પુરૂષના ઉલ્લેખને પશુ ઉપયોગ કરે છે. હમ હમણું આ પાછળનાં બે સાધનો દ્વારા એક ઐતિહાસિક પુરૂષ હરિભદ્ર વિષે મળેલા ઉપલા બધાય ઉલ્લેબેને બ્રાંત જૂઓ પંસતીશચંદ્રની ન્યાયાવતારની અંગ્રેજી પ્રસ્તાવના આરંભ ૧ જૂઓ પિટર્સનને ત્રીજો રિપોર્ટ પૃ૦ ૨૭૨.૨.જુઓ જૈનસાહિત્યસંશોધક ૫૦ ર૭. ૩ જૂઓ ગુર્નાવલી પૂ૦ ૪ યવિજય ગ્રંથમાળા. ૪-૫૬ જાઓ ન કા - પૂ ૨૮. * આચાર્ય શ્રજિનવિજયજી, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કરાવેલા છે. શ્રીહરિભદ્રસૂરિએ પિતાના તર્કગમાં (અનિકાંત જયપતાકાશાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરેમાં) અનેક તાકિદના જે નામગાહ ઉલ્લેખ કરેલા છે તેમાં મીમાંસાકવાર્તિકના પ્રણેતા કુમારિલ? વાકપદીના કર્તા ભર્તુહરિ, ધર્મપાળ તથા ન્યાયવાદી ધર્મકી -એ બધામાં પણ નામો મળી આવે છે, એ ઉપરથી કોઈ પણ વિચારશીલ એવી ગણત્રી કરી શકે છે કે, હરિભદ્ર જે જે પંડિત પુરુષોનાં નામે લખેલાં છે તે બધા તેમની (હરિભદ્રની) પહેલાં વા સમસમયે તે જરૂર થયેલા હોવા જોઈએ અને એ એ નામોને સંભારનાર હરિભદ્ર એની પછી વા એની સમક્ષમાં તો જરૂર આવવા જોઈએ. ચાના યાત્રી'હુએનસંગે-જે ઈ. સ. ૧૩૫ માં નાલંદ ના વિદ્યાપીઠમાં પહોંચ્યા હતો અને એણે એ ધર્મપાના બીજા શિષ્ય શીલભદ્ર ચામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હત–પિતાના પ્રવાસવૃત્તમાં આચાર્ય ધર્મ મળ અને ન્યાયવાદી ધર્મકતિને પરિચય આપતાં એ બનેને ગુરૂ શિષ્ય કહીને ઓળખાવેલા છે. એ ચીનાઈ યાત્રીએ કરેલા નજરે નજરના પ્રામાણિક ઉલ્લેબંધી તે બન્ને ગુરૂ-શિષ્યનો સત્તારામય ઇમવીય ૭ મે સિંક કરે–એમાં વિવાદ ન હોઈ શકે. એ પ્રવાસી પછી અડધે સંકે એટલે ઇ કમી સદીમાં ભારતને પ્રવાસે આવેલા બીજા ચીનાઈ યાત્રી ઇસિંગે એ મહાવૈયાકરણ ભહરિનાં વખાણ કરતાં જણાવેલું છે કે, “ભારતવર્ષને પાંચે ખડામાં ભર્તુહરિ એક પ્રખ્યાત વૈયાકરણ તરીકે પ્રસિદ્ધ છે” એ જ યાત્રીએ પોતાના દેશમાં જઈને ઈ. સ. ૬૮૫ માં લખેલા બવ –વનમાં શ્રી હરિનો મૃત્યુ-સમયે ઇ. સ. ૬૫૦ ને નેવેલ છે. પ્રસિદ્ધ મીમાંસક કુમારિલે તંત્ર પાર્તિકમાં પોતાના પૂર્વવત વૈયાકરણ ભરિના મતનું આલોચન કરેલું છે એટલે એ મીમાંસક ઇ. સ. ૮ મી સદીમાં (પૂર્વાર્ધ i) થએલા હોવો જોઈએ, તે એના (કુમારિલના) જ નામનો ઉલ્લેખ કરનાર આચાર્ય હરિભદ્રને વિક્રમ૦ ૫૮૫-ઇ. પરની સાથે શો મેળ મળે અને શી રીતે મેળ મળે? ૧. જૂએ શાસ્ત્રવાતા સમુચ્ચયની ટીકા પૃ. ૩૫૪૦ લા૦ ની આ વૃત્તિ. ૨ જજૂએ અનેકાંત જયપતાકાની સ્વપજ્ઞટીકા તથા જૈન સાસં. પૃ. ૪૬-૪૭ ૩. જૂઓ જેન સાસ. પૃ. ૪૬-૪૭૩ જુએ જેને સારા સં૦ પૃ. ૪૮–૪૮, ૪-૫-૬ જૂઓ જૈન સા સઇ પૂ. ૭ ક. ૭ હસ્ત્રવાર્તિક પૂ૦ ૨૦૮૨૧૦, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આ રીતે ખુદ હરિભકના જ ઉલ્લેખ દ્વારા એમને એ (ઈ. સ. ૮મી સદી) સમય નિણરૂ થાય છે, તે પછી એમની હયાતી માટે વી. ૧૫૫ વિક્રમ૦ ૫૮૫ એટલે ઈ. સ. ૫ ૯ ને આંકડે જણાવનારા એ એ ઉલ્લેખ શા કામના? આ પરાપૂર્વથી એવી માન્યતા ચાલી આવેલી હોય કે “આચાર્ય હરિભદ્ર ૫૮૫ માં સ્વવાસી થયા” “આ “પ૮ ' કષા સંવત ગવા” એનો પણ નિર્ધાર ન થએલે હોય, પરંતુ પાછળના પ્રદ્યુમ્નસૂરિ વગેરે આચાર્યોએ એ નિર્વિશેષણ પ૮૫ને પ્રસિદ્ધ વિક્રમ સંવતનું વિશેષણ આપેલું (હાય) છે એથી એમના એ બધા ઉલેખેને ખુદ શ્રીહરિભદ્રની કલમથી હમણુને ઈતિહાસ ઉલટાવી રહ્યા છે. પ૮૫” ને વિક્રમ સંવત સમજનારા એ પ્રદ્યુમ્નસૂરિથી. ઉપાધ્યાય ધર્મસાગર સુધીના મહાનુભાવોએ આચાર્ય હરિભદ્રના ગ્રંથોમાં આવેલાં છે તે પૂર્વોક્ત પંડિતેનાં નામને જોયાં હોત અને એઓના સમયના પણ વિચાર કર્યો હોત તો તેઓ એ સામાન્ય “પપ'ને પોતપોતાનાં અવતરણમાં વિક્રમના “પ૮૫” કહેવાની આવી ગદા જેવી ભૂલ ન જ કરત. વળી, એ “૫૮૫” ને વિક્રમનાં ગણવામાં બીજા પણ બાધ આવે છે. શક સંવત ૬૮૯ વિક્રમ સં. ૮ ૪ ) માં થએલા દાક્ષિણ્યચિહન અથવા ઉદ્ય તનસૂરિએ પ્રાકૃત કુવલયમાલા પ્રશસ્તિમાં આ જ હરિભદ્રને પિતાના પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના ગુરૂ કહીને યાદ કરેલા છે–વિધાની લેવડ દેવડ દ્વારા થતે ગુરૂ-શિષ્યભાવ સાક્ષાપણે સમસમી વ્યક્તિ બામાં જ ઘટી શકે છે માટે આપણે પ્રસ્તુત હરિભદ્ર અને આ દાક્ષિણ્યચિહન એ બન્નને સત્તાસમય એક સરખો જ મન જોઈએ, દક્ષિણચિવને પિતાની એ કુવલયમાલાની પ્રશસ્તમાં સ્પષ્ટપણે સૂચવેલું છે કે, “સાચરિચવીમદ ય વા (1) વર રા તે સિદ્ધ (f) [ vમાળ -નાસ્તુળ () નરસ ટુરિમો . દુiાથવિધાયક (સમત્તયુ) સા ” तस्सुजोयणनामा तणओं अह विरइया तेण ॥ અર્થાત્ “વટેશ્વર”ના તે ઉદ્દઘેન નામના તન (શિષ્ય) આ કુવલયમાલાને વિરચેલી છે, જેના સિદ્ધાંત (આગમ) શાસ્ત્રના ગુરૂ બીજા કલ્પવૃક્ષની જેવા 1, જુએ જેન સ સ પૂર પર, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આચાર્ય વીરભદ્ર હતા અને પ્રમાણ-ન્યાયશાસ્ત્રના ગુરૂ આચાર્ય હરિભદ્ર હતા, (જે હરિભદ્ર) બહુ ગ્રંથના સમૂહના વિસ્તારધારા (સમસ્ત મૃતના) સમય અર્થને પ્રકટેલે છે” આ ગાથામાં ગ્રંથકારે સ્પષ્ટપણે પોતાના દીય ગુરૂ ઉપરાંત બીજા બે ગુરૂઓનો ઉલ્લેખ કરે છે: એક સૈદ્ધાંતિક ગુરૂ આચાર્ય વીરભદ્ર અને બીજા પ્રમાણ અને ન્યાયના ગુરૂ આચાર્ય હરિભદ્ર. ગ્રંથકારે હરિભકનું ગુરૂપદ સ્વીકારતાં એમને (હરિભદ્રને) “બહુગ્રંથસાર્થવિસ્તરપ્રકટ (સમસ્તકૃત) સત્યાર્થ ' નું વિશેષણ પણ આપેલું છે અને આ વિશેષ) ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ્રસ્તુત હરિભદ્ર સિવાય (એ વિક્રમની નવમી સદીમાં ) બીજાને ઘટી શકે એમ પણ નથી. માટે દાક્ષિ. ધ્યચિહનના પ્રમાણુ અને ન્યાયશાસ્ત્રને ગુરૂ પ્રસ્તુત હ. ભદ્ર કોઈ પણ રીતે વિક્રમના ૬ દા સૈકા સાથે સંબંધ ન જ ખી શકે, એ ગાથાઓમાં (બ@–ાય ) અને (તેજ–તેન) શબ્દને ભાવ વિશેષ ચિંતનીય છે અને એમાં જ ગુરૂ-શિષ્યને ભાવ તગતગી રહે છે. - વળી, એ “૫૮૫” ને વિક્રમનાં ગણગમાં આ એક બીજો બાધ પ આવે છે. પ્રસ્તુત આચાર્ય હરિકે પોતે બનાવેલી “નદીસવની ટીકામાં એક બે ઠેકાણે વિ. સં૭૩૩૨ (શક '૦ ૫૦૮ ) માં બનેલી જિન સિ મહત્તરની નંદી ચૂર્ણનાં અવ રણોને આપેલાં છે–આચાય હરિભદ્ર એ અવતરણને ત્યારે જ આપી શકે જ્યારે તેઓ એ ચૂપની રચના પછી જ હયાતી ધરાવતા હેય-આ ઉપસ્થી બારને બે ચોદના સરવાળાને સમજના નિશાળિો પણ એમ ન જ કહી શકે કે, વિક્રમના ૫૮૫ વર્ષ સ્વર્ગસ્થ થએલા હરિભદ્ર, વિકમના ૭૩૩ વર્ષે બનેલી ચૂર્ણિનાં અવતરણેને આપી શકે. શ્રીજિનદાસ મહારે એ નંદી-ચૂર્ણને સમાપ્ત કરતાં સ્પષ્ટપણે જણવેલું છે કે, “शकरानः पञ्चसु वर्ष शतेषु व्य तेकान्तेषु अष्ट नवतिषु नन्यप्रश्नचूर्णिः સમાપ્તા” અર્થાત “શક સંવત્ ૫૯૮ (વિક્રમ સં૦ ૭૩૩ ઈ. “૦ ૬૭૬)માં એ ચૂર્ણની સમાપ્તિ થએલી છે” એ જ પ્રમાણે ચાર પાંચ સૈકા પહેલાં થયેલા કોઈ જૈન પંડિતે પોતાની બુદિનિકા નામની જૈનગ્રંથોની સૂચિમાં ૧ જૂઓ ડેક્કન કોલેજની નંદીની ટીકા-લિખિત પૃ૦ ૧૩ ૨. જુઓ નંદીસૂત્રની મૂર્થિની ડેક્કન કોલેજ પ્રતિ-નંબર ૧ ૦૭. સન ૧૮૮૪-૮૭ ને સંગ્રહ, ૩ જૂઓ વૃદિનિકા-જૈન સાહિત્ય સંધમાં આવી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પણ “નદીણિ ને કાળ જણાવતાં જણાવેલું છે. (“નવી સૂત્ર ૭૦૦ ( રોણમ) જૂઃ 9રૂરૂ વ તા (ખંભાત) વિના રહેતા") આ રીતે મળતા બે સંવાદી ઉલ્લેખ દ્વારા નંદીગૃષ્યિને વિ૦ ૭૩૩ ને સમય વિશેષ દઢ થાય છે તે એ ચૂર્ણિનાં અવતરણોને લેનાર હરિભદ્ર વિક્રમની છઠ્ઠી સદીમાં શી રીતે આવે ? આગળ જણાવેલાં ધર્મપાળ, ધર્મોત્તર, કુમારિલ અને મહરિનાં સમયસૂચક પ્રમાણે. જો કે અવિસંવાદિત છે છતાં ચ સર્વ કોઈના લક્ષ્યમાં આવે એ “કુવલયમાળા ને ઉલેખ પ્રસ્તુત હરિભદ્રને પિતાના સમયમાં લાવવાને પર્યાપ્ત છે અને આ છેવટ જણાવેલે નંદીગૃષ્યિને સુદઢતર સમય તે યા કરીપુત્ર હરિભદ્રને વિના આઠમા સિકાના કહેવાને બધી રીતે પ્રબળ છે એટલે એએને એ સમય હવે વરે છે. એ રીતે નિર્ણત થયેલા હરિભદ્રના એ સમય સંબંધે આચાર્ય આનંદસાગર પિતે લખેલી “ઉપમિતિ” ની પ્રસ્તાવનામાં અને મુનિ કલ્યાણવિજયે પણ ધસંગ્રહણીના દીર્ઘકાય ઉદ્ધિાતમાં જે પ્રતિવાદ કરેલ છે તે ક્રમશઃ આ પ્રમાણે છે: ઉપમિતિ'ની પ્રસ્તાવનામાં જણાવેલું છે કે, “બતાવનારાં વિતા वीराचार्यचरणाब्जषट्पदाः श्रीहरिभद्राचार्यस्त्वन्य इत इति न श्रीमतां शकससमशताब्दीकाले वर्तमानता शङ्कया, तेषामा कालीनतासाधनाय यच्च न्यस्यते ૧ આચાર્ય શ્રીઆનંદસાગરજીએ અને મુનિ કલ્યાણુવિજ્યજીએ પિતાપિતાની પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી છે અને તેમાં કેટલીક વાતે એવી જણાવી છે—જેનાં પ્રમાણે જ નથી. કેટલાક સત્યવાદી સાધુઓ તે બીજા બીજા પાસે પ્રસ્તાવના વગેરેનું કામ કરાવીને પોતાના નામે પણ એ કામને જાહેર કરવાનું ચૂકતા નથી. પુસ્તક પ્રકાશનની સંસ્થાના સંચાલકોને અમે નમ્ર ભાલે વિનવીએ છીએ કે, તેઓએ તે તે પ્રસ્તાવનાનો આશય જરૂર જાણો જોઇએ, જેથી એ સાધુઓ (?) તરફથી તે તે પ્રસ્તાવનામાં આવી કેટલીક અપ્રામાણિક વાતો ન આવે અને શ્રી સાધુઓને પણ હવે ગૂજરાતીમાં જ લખવાને વિવીએ છીએ. ૨. જૂઓ આચાર્ય શ્રીઆનંદસાગરની ઉપમિતિની પ્રસ્તાવના. આ કરવાવના જેવી એમણે છપાવેલી છે તેવી જ અહીં ઉતારી છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ चादिकं तदसाधनमेव चूर्णिकालस्य तन्मात्राधारस्य चाऽनिर्णयात् अपरेषामप्यभिधानमनिीतानेहसां नात्रोपयोगि, किंच पञ्चबस्सूदितानां स्तवपरिज्ञाज्ञानपरिज्ञाधर्मरत्नमालादीनां पूर्वन्तिर्गतपूर्वधरकृतग्रन्थानामव्याहतानां सद्भाव स्तेषां तत्कालिनताज्ञा पनायालमेव । अन्यच्च 'श्रीमतां हि समया ब्राह्मी लिपि. प्रचारवानेवेत्यावश्यकबद्वृत्तिगतश्रीनद्वाक्येन 'यथा घटिकासंस्थाने घकार: (?) कुरुण्टिकासंस्थानश्च कार (?) इत्यादि तच्च वलयादिलिपि विधानादनेकविधं' इत्यनेन ज्ञायते x x x तद्युक्तमेद श्रीमतां हरिभः रीणां वीरप्रभारेकादशशताब्दिकाद्यार्धवृत्तित्वं ।” અર્થાત “(કુવલયમાલાની ) પ્રસ્તાવનામાં જણાવાએલા અને વીગચાર્યના શિષ્ય હરિભદ્ર આ હરિભદ્રથી જૂદા છે માટે (યાકિનીપુત્ર) હરિભદ્રને, સમય શકની સાતમી સદી પણ ન ઘટી શકે, વળી, પ્રસ્તુત હરિભ ને અર્વાચીન ઠરાવવા માટે જે ચૂર્ણાદિકને આગળ કરવામાં છે, તે પણ બરાબર નથી, કારણ એ છે કે, વન્માત્રાધાર ચૂર્ણિકાળને અનિર્ણય છે અને બીજા. બીજા પંડિતાનાં નામો અહીં હરિભદ્રના પ્રસંગમાં કાંઈ ઉપયોગ નથી કારણ કે, એ પંડિતને સમય અનિત છે. બીજું એ છે કે, હરિ કે પિતાના “પંચવસ્તુ' ગ્રંથમાં પૂર્વોતર્ગત અને પૂર્વ ધરકૃત સ્તવપરિત્રા, જ્ઞાનપરિજ્ઞા અને ધર્મરત્નમાળાની યાદી આપેલી છે માટે એ ગ્રંથને સદ્દભાવસમય જ હરિભદ્રને સત્તાસમય હોઈ શકે, અને એ માટે એ એ ઉલ્લેખ જ પૂરતા છે. વળી, હરિભદ્ર પિતાની આવશ્યક–મહાવૃત્તિમાં બ્રાહ્મીલિપિની ઓળખાણ આપતાં “ઘ”ને ઘાટ ઘડી જેવો છે, “ચ”ને ઘાટ કુટિકા સમાન છે” ઈત્યાદિ જે જણાવ્યું છે તેથી તેમને સમય અને “બ્રાહ્મીલિપિ નો પ્રચારસમય એક જ હોઈ શકે–આ ઉપરથી સરવાળે એમ જણાય છે કે, આચાર્ય હરિભદ્ર મહાવીરના ૧૦૫૫ મા વરસમાં એટલે વિક્રમના ૫૮૫ અને ઈસુના ૬૪૧ ના વરસમાં જ હોય-એ યુક્ત છે. ” તે ઉપર્યુક્ત ઉલ્લેખમાં આચાર્ય આનંદસાગરે શ્રીહરિભદ્રને વિક્રમને ૫૮૫ ના વરસમાં લાવવા માટે કુલ પાંચ પ્રમાણે આપેલાં છે: (૧) કુવલયમાલાની પ્રશસ્તિમાં સંભારવામાં આવેલા હરિભદ્ર વીરાચાર્યના શિષ્ય છે અને એથી જ એ, યાકિનીપુત્ર હરિભદ્રથી જુદા છે. (૨) જે જિનદાસ-મહત્તરની ચૂર્ણનાં અવતરણોને શ્રીહરિભદ્ર પિતાના ગ્રંથમાં લીધાં છે તે (ચૂર્ણિ) સમય અનિર્ણત છે. ૩) જે જે પુના નામનો ઉલ્લેખ શ્રીહરિભકે પિતાના Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ગ્રંથમાં કરેલો છે તેઓને સમય પણ અનિર્ણત છે. (૪) હરિભદ્ર પિતાના ગ્રંથમાં કેટલાંક પૂર્વગત પ્રકરણની યાદી આપેલી છે (૫) હરિભદ્ર બ્રાહ્મીલિપિના કેટલાક વર્ણોને ઘાટ જણાવેલ છે. હવે અમે એ પાંચે પ્રમાણોને અહીં ક્રમશઃ વિચાર આ રીતે કરીએ છીએ (૧) કુવલયમાલામાં જે ગાથાદ્વારા હરિભદ્રની નેંધ લીધેલી છે તે ગાથાને માત્ર સ્પષ્ટતાની ખાતર અહીં ફરીવાર પણ જરા વીગતથી જણાવવી પડે છેઃ दिनजहिच्छियफलओ बहुकित्तीकुसुम रेहिरामाओ। आयरियवीरभद्दो अवा (हा) वरा कप्परुक्खो व्व ॥ १ हो सिद्धत(म्मि) गुरु पंमाण-नाएण (अ) जस्स हरिभद्दो । बहुगंथसत्थ विस्थरपयड (समत्तसुअ) सच्चत्था ॥ २ राया (य) खत्तियाणं वंसे जाओ वडेसरा नाम । तस्सुजोयणनामा तणओ अह विरइया तेण" ॥ ३ સામાન્ય રીતે પણ પ્રાકૃત ભાષાને પરિચય ધરાવનાર કોઈ પણ ભાઈ સમજી શકે એમ છે કે, આ ત્રણ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં આચાર્ય વીરભદ્રનો કલ્પવૃક્ષના રૂપક પૂર્વક પરિચય અપાએલો છે. બીજી ગાથાના પૂર્વાર્ધગત આધ ચરણથી એ વીરભદ્રને જ કુવલયમાલાકારે પિતાના સિદ્ધાંત ગુરૂ (આગમ ભણાવનાર ગુરૂ) જણાવેલા છે અને બાકીને બીજી ગાથાને બધે ભાગ શ્રીહરિભદ્રને પોતાના પ્રમાણ અને ન્યાયના ગુરૂરૂપે જણાવવા માટે જ એ ગ્રંથકારે રાકેલો છે, બીજી ગાથાનું આખું ઉતરાર્ધ શ્રીહરિભદ્રના એક વિશેષણમાં જ પૂરું થાય છે, એ વિશેષણ પણ એવું છે, જે, યાકિનીસૂનુ હરિભદ્ર સિવાય કોઈ બીજા હરિભદ્રને ન જ ઘટી શકે. બીજી ગાથાના પૂર્વાર્ધમાં મૂકેલે “ક” (ચહ્ય) શબ્દ, ત્રીજી ગાથાને પૂર્વાર્ધગત “સેળ” (તેર) શબદ સાથે સંબંધ ધરાવે છે એટલે એ ત્રણે ગાથાનો સળંગ અર્થ આ પ્રમાણે છે: “ક્ષત્રિયોનો વંશમાં થયેલા રાજા વટેશ્વર, તરત તેના પુત્ર તે (તેજ-તેર) ઉદ્દદ્યોતને આ કુવલયમાલાને વિરચી છે, કે જેના (ગરચહ્ય) (જે ઉદ્યોતનના) ( ૩ રિચ વીમદ્દો સિત (4) ગુદ) તે આગાર્ય વીરભદ્ર સિદ્ધાંત-ગુરૂ હતા, (૩૪) અને (દુધ વિરાર ( સત્તામ) સથરા રિમો ઝરત ઇમાજ ના જુક ) બહુ થસમૂહના વિસ્તાર દ્વારા (સમસ્ત શાસ્ત્રના) સત્ય અર્થને પ્રકાશિત કરનાર હરિભદ્ર, જેના (જે ઉદ્યોહનના) પ્રમાણ અને ન્યાયના ગુરૂ હતા ( એવા તે ઉદ્દદ્યોતને)” આ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગાથાઓને આ સરળ અને સ્પષ્ટ અર્થ રહેવા છતાં આચાર્ય આનંદસાગરે એ જ ગાથાઓ દ્વારા શી રીતે હરિભદ્રને વીરાચાર્યના શિષ્ય કહીને પ્રસ્તુત હરિભદ્રથી જુદા પાડે છે”? એ ગાથાઓમાં કોઈ પણ શબ્દ કે વાક્ય દ્વારા હરિભદ્ર અને વીરાચાર્યના ગુરૂ-શિષ્યભાવને ગંધ આવે એમ નથી માટે જ એ આચાર્યશ્રીએ કરેલે ઉપમિતિની પ્રસ્તાવનાને એ ઉલ્લેખ સર્વથા બ્રાંત છે. આશ્ચર્ય તે એ થાય છે કે, જેનસમાજમાં આચાર્ય તરીકે ઓળખાતા અને આગમોના ઉદ્ધારક તરીકે પંકાએલા એ આચાર્યશ્રી એ કુવલયમાળાએની ગાથાઓને કેમ નહિ સમજી શક્યા હોય? જે બરાબર સમજ્યા હોય તે એમણે એ ગાથાઓના સ્પષ્ટ અર્થને પણ શા માટે મરડો હશે? અમારી વિાંતી છે કે એમને અમે જણાવેલે અર્થ સપ્રમાણ બરાબર જણાય તે જ એઓથી પોતાની ભૂલને જરૂરી સુધારે. (ર) જે નંદીસૂત્રની ચૂર્ણિનાં અવતરણેને શ્રીહરિભદ્ર પિતાની નંદીની ટીકામાં ટાંકયો છે તે ચૂણિની પ્રતિને અને તે નંદીની ટીકાને અમે નામાં ભાંડારકરપ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં અમારી નજરોનજર જેએલાં છે અને એ ચૂર્ણિમાં લખેલો આ ઉલ્લેખ “રાજનાજ્ઞા પsવર્ષાdy અતિશાજો; અછનવતિપુ નશ્વધ્યયનq: સમાપ્ત” તે અમે બરાબર વાંચેલો છે તે પછી એ માટે આચાર્ય શ્રી “ વૃદાચ તમાત્રાધાહ્ય રાતિયા” એવું લખે અને એ પણ કાંઈ પ્રમાણ સિવાય જ લખે એ શી રીતે માન્ય ગણી શકાય ? વળી, “નંદીચૂર્ણિ”ને સમયનો ઉલ્લેખ એ “નંદીચૂર્ણિ'ની પ્રાતે જ મળે છે એમ નથી, એ જ જાતને ઉલ્લેખ “હટ્ટિપ્પનિકાકારે પણ પિતાની બૃહપનિકામાં આપેલ છે, જેને આગળ હું બતાવી છું, આ પ્રકારે “ચૂર્ણિ” ના સુનિશ્ચિત સમયને દર્શાવનારા બે ઉલ્લેખે મેજુદ છે, છતાં તેને કોઇ પણ પ્રમાણુ કે બાધક બતાવ્યા સિવાય જ “અનિર્ણત” કહેવાની હિમ્મત કરવી એ સત્ય ઇતિહાસને લોપ કરવા જેવું છે. (૩) આચાર્ય હરિભદ્ર પિતાના પ્રથમ જે જે પંડિતની સેંધ કરેલી છે તેમાં ભર્તુહરિ, કુમારિલ, ધર્મ પાળ અને ધમકીર્તિ મુખ્ય છે, જેઓએ વર્તમાન ઇતિહાસને અભ્યાસ કરે છે, તેઓ તે છે. એના સમય માટે પ્રાયઃ બે મત નથી ધરાવતા. જે આચાયેલી એ એ પુરૂષનાં સમયસાધક પ્રમાણે તપાસે, આજથી ૧૦૦ વર્ષ પૂર્વે આવેલા ચિનાઈયાત્રીએ લખેલાં તે વિશેનાં વર્ણન વાંચે અને તે ઉપરથી આધુનિક વિદ્વાનોએ કરેલા નિર્ણયનું મનન Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કરે તે અમે નથી ધારતા કે, તેઓ એ એ પુરૂષ સંબંધે પોતે લખેલું આ “અષાં િધાનમનિર્ષિતાને ના ” લખાણુ ફેરવ્યા સિવાય રહે. કદાચ તેઓને ચિનાઇયાત્રીથી માંડીઅત્યાર સુધીના બધા ઈતિહાસશાસ્ત્રિઓ ભાત જ જણાતા હોય તે જરૂર તેમણે એ વિષેને પિતાને સપ્રમાણ અભિપ્રાય પ્રગટ કરવો જોઈએ. (૪) કોઈ ગ્રંથકાર પોતાના ગ્રંથ માં ઘણું પ્રાચીન ગ્રંથોની વા તે ગ્રંથેનાં પ્રકરણની નોંધ કરે તેથી એ નેધ કરનાર ગ્રંથકાર અને એણે નેધેલા પ્રાચીન ગ્રંથો કે તેનાં પ્રકરણો સમાન સમય ક૯પ એ સંવત ૧૯૭૮ ના કેઈ લેખકે પિતાના ગ્રંથમાં કરેલી વેદની ને વા તેનાં પ્રકરની નધિ કે આચારાંગ વગેરે સૂની નોંધે કે તેના પ્રકરણોની ને છે ઉપરથી એ લેખકને એણે નેધેલા વેદના કે આચારાંગાદિસૂત્રના સમયને ગણવા જેવું છે. આચાર્ય હરિભદ્ર પિતાનાં પ્રકરણમાં પૂર્વોની કે પૂર્વગત પ્રકરણની નેંધ કરે એટલે આપણે એમ શી રીતે કહી શકીએ કે, એ આચાર્ય હરિભક પૂના કે પૂર્વોનાં પ્રકરણોના સમસમી હતા? જે આપણે એમ કહી શકતા હોઈએ તો શ્રીષભદેવનું જીવન લખનાર આચાર્ય હેમચંદ્રને આપણે શ્રી ઋષભદેવના સમસમયી માનવા જોઈએ અને સાથે એમ પણ સ્વીકારવું જોઈએ કે કોઈ પણ લેખક પિતાના સમસમી વૃત્તાને જ ઉલ્લેખ કરે છે, નહિ કે કોઈ સાંભળેલાં છત્ત તેને કે પરંપરાએ દતરી આવેલાં વૃત્તાંતને. વિશેષાવક ભાષ્યગત ગા૦ ૧૧૬ (૫૦ ૭૬ ના) વાકય “ગોમર્થિ” ની ટીકા કરતાં આચાર્ય માલધારી હેમચંદ્ર જણાવે છે કે, “અડચત્ર પૂર્વજમિતિ” એ જ પ્રકારના આ બીજા પાઠો પણ એમાં મળે છેઃ તિ પૂર્વજતનાથાવાઃ ” (ગા૧૧૭ પૃ. ૭૭) “અનcરવક્શનઅપૂર્ણાસાણાયામેતત્ નિત્યતે” (ગા. ૧૨ ૭ પૃ૦ ૮૨) “ પુનરા પૂર્વજત થા?” (ગા) ૧૨૮ પૃ૦ ૮૨) “તિ પૂર્વગત :” (પૃ. ૮૩ ગા. ૧ર ૮) ભાષ્યકારે એ એ ગાથા‘પૂર્વગત’ છે એમ તે નથી કહ્યું અને ટીકાકારે એ એ ગાથા પૂર્વગ' કહીને જણાવેલી છે તેથી શું આપણે એમ ન કપી શકીએ કે આચાર્ય માલધારી હેમચંદ્રને પણ પૂર્વા કંઠસ્થ હતાં, એથી જ એમણે એ એ ગાથાને પૂર્વગત કહેલી છે? આપણે કદાચ આ મલધારી હેમચંદ્રને પૂર્વ ધર ન માની શકીએ અને એમ કહીએ કે, એ તે એમણે કરંપરાથી સંભળાતું આવેલું વા બીજા ગ્રંથોમાં પોતાને મળી આવેલું ઘેલું Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે તો એ કલ્પના આચાર્ય હરિભદ્ર માટે પણ ખરાખર બંધબેસતી છે એટલે અચાર્ય હરભદ્રને એમણે ( પેાતાના ગ્રંથામાં) નોંધેલાં પૂર્વગત પ્રકરણાની યાદી ઉપરથી એ પ્રકરણેાનાં સમસમયી ન માની શકાય, પણ એમ કહેવાય કે, પરંપરાએ સાંભળેલાં વા એમના સમયના કે ગ્રંથમાં નોંધેલાં એ પ્રકરણેાતે એમણે જણાવેલાં છે, નિહ કે એ પ્રકરણાના એ સમસમયી હતા માટે એમણે એ પ્રકરણાને તેાંધેલાં છે. આવી સ્પષ્ટ અને સપ્રમાણ હકીકતને આચાયશ્રી ધારે તો જરૂ' સમજી શકે, પણ ઇતિહાસના વિચાર કરતી વખતે વિચાર સમતોલપણું ન રાખી શકે તે એ કદી સરલ વાતને પણ ન સમજી શકે એ જરૂર યાદ રાખવા જેવું છે. ૫. આચાર્યશ્રી પોતાની પાંચમી દલીલમાં એમ જણાવે છે કે, '' अन्यच्च श्रीमतां हि समयेो ब्राह्मी लिपिप्रचारवानेवेत्यावश्यक बृहद्वृत्तिगतश्रीमद्वाक्येन यथा घटिकासंस्थाना घकारः ( ? ) कुरुण्टिका संस्थानश्वकार; (१) ત્યાદ્રિ તપ માયાલિસ્ટિવિવિધાના નૈઋવિધ રચનેન જ્ઞાયતે, (અર્થાત્ “જે સમયે બ્રાહ્મી પતા પ્રચાર હતા એ સમયે આચાર્ય હરિભદ્ર હયાત હતા, કારણ કે, એમણે જણાવ્યું છે કે, Ü'કારને ઘાટ ઘડી જેવા છે અને ચ’કારના ઘાટ પુતળી જેવા છે અને તે (અક્ષરશ્રુત) બ્રાહ્મી વગેરે લિપિતા ભેદથી અનેક પ્રકારનું છે.” ) આચાર્ય શ્રીએ આપેલી એ દલીલમાં આવશ્યક વૃત્તિના ( પૃ૦ ૨૪ આ શ્યક) પાના આચાર્ય હરિભદ્રના સમય સાથે શા સબંધ છે, તે જ પ્રથમ વિચારવા જેવું છે. જ્યાં એ પાડ આચ હરિભદ્રે મૂકેલ છે તે અક્ષરશ્રુતનું પ્રકરણ છે. આચાર્ય હરિભદ્ર અક્ષરશ્રુતના ત્રણ ભેદ જણાવે છે: . સ ંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર અને લબ્ધિઅક્ષર- સજ્ઞાઅક્ષર એટલે અક્ષત્રના એક પ્રકારના આકારા. જેમકે; ધ'ને ઘાટ ઘડી જેવા છે અને તે ઘાટ "પુતળી જેવે છે ઇત્યાદિ તે સત્તાઅક્ષરશ્રુત બ્રાહ્મી વગેરે લિપિના ભેદથી અનેક પ્રકારનું છે” (જૂએ આવશ્યક વૃત્તિ પૃ૦ ૨૪) આચાય હરિભદ્રના આ ઉલ્લેખથી તેમને બ્રાહ્મીલિપિના સમયના શી રીતે માની શકાય ? આચાર્યશ્રીની ચેાથી દલીલ સંબંધે અમે જે ઉલ્લેખ આગળ કરેલા છે. તે જ ઉલ્લેખ તેમની આ પાંચમી દલીલ માટે પૂરતા છેઃ એમણે (આચા રિભદ્રે !) એ અક્ષરા સંબધે લખેલી હકીકત એમની પૂના ગ્રંથામાંથી લઈને લખેલી છે વા પરપરાએ સાંભળીને લખેલી છે, એ જ ગ્રંથન Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ તિહાસના મુખમાં શાભે એવું છે. એમની (હિરભદ્રની) પૂર્વની આવશ્યક ચૂર્ણિમાં એ અક્ષરશ્રુતના પ્રકરણમાં પણ અક્ષરાના ઘાટ વિષે જણાવેલું છે (જૂએ આવશ્યક ચૂર્ણની ડેલાના ભંડારની પ્રતિ પાનું—નવમું સેસિં सक्खरं ? सन्नक्खरं जा अक्खरस्स संठाणागिती, जहा च- ठकारो वज्जागिती " ત્યાવિ.) વળી, એમણે એવું તે લખ્યુંજ નથી કે, બ્રાહ્મી લિપિના ધ' અતે ‘ચ’ અમુક ધાટના છે, એમણે તો એ મેત્રમ લખ્યું છે અને સાથે લખ્યું છે કે, એ અક્ષરશ્રુત બ્રાહ્મી વગે૨ે લિપિ અનેક પ્રકારની હાવાથી અનેક પ્રકારનું છે. કદાચ એમણે એમ લખ્યુ હતુ કે, બ્રાહ્મી લિપિતા ' હું ચ’ અમુક ઘાટના છે તેા પણ એ બ્રાહ્મી લિપિના સમસમયી થઇ શકતું! નવી કારણ એવા ઉલ્લેખ તો સાંભળીને કે કયાંય જોઇને પણ કરી શકાય છેતે પછી એ પૂર્વોક્ત મેઘમ ઉલ્લેખ તે એમને બ્રાહ્મીના સમસમયી શી રીતે હરાવી શકે ? અમુક અક્ષરના અમુક ધાટની નોંધ ઉપરથી આપણે એ નોંધ કરનારને એ અક્ષરના એ ઘાટના સમસમયી ગણવાની છાતી ચલાવીએ તેા ૯ કોઇ લિપિમાં ટંકારને ઘાટ અડધા ચાંદા જેવા છે અને ‘’કારના ઘાટ ઘડાજેવા છે.” [ ચથા મિંચિટિવિવિશેષે અર્ધચન્દ્રા તિ: ટદ્દાર:, ઘટાક્રૃતિ જન્નારઃત્યાવિ” વિશેષાવરયંત્ર માન્ય ટીયા g૦ ૨૧૬ ગા૦ ૪૬૪ યશોવિજયગ્રંથમાળા) એવા નોંધ કરનાર આયા હેમચંદ્ર મલધારીને પણ આપણે એ લિપિતા સસમયી કેમ ન માનીએ ? કદાચ કોઇ એ હેમચંદ્ર મલધારીને પણ એ લિપિના સમસયી માનવાનું મન કરે તેા ૧૧૭૫ માં હયાતી ધરાવતા એ મલધારી હેમચંદ્રને ઇસ્ત્રીય પેલી કે બીજી સદીના માનવા જોઈએ-એ વખતની લિપિમાં ‘ટને ઘાટ અડધા ચાંદા જેવા હતા અને હતેા ધાટ ધડા. જેવા હતા, (જાએ ભારતીય પ્રાચીન લિપમાળા–લિપિનાં ચિત્રા લિપિ પુત્ર છ ું) માત્ર લિપિના ઘાટનો નોંધ ઉપરથી જ કેાના સમયને નિર્ણય કરવામાં આવે તે બ્રાહ્મી વગેરે અનેક લિપિએના પ્રત્યેક અક્ષરને પૂરેપૂરા પરિચય ધરાવનાર, એ લિપિને વાંચનાર અને એ લિપિએમાં લખી શકનાર પંડિત ગારીશકર હીરાચંદ ઓઝા સાહેબ કયા સમયના ગણાય ? ( આઝા સાહેબ તે હજી વિધમાન જ છે). "" કદાચ મારી બીજી દલીલા બરાબર ન હોય તે પણ કુવલયમાળાને અને નંદીમૂર્ણિ નામે આમળ જણાવેલા ઉલ્લેખ હરિભદ્રને વિક્રમની આઠમી અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નવમી સદીની વચમાં લાવવાને પૂરો છે, સર્વથા પ્રબળ છે અને જ્યાં સુધી બીજું પ્રબળ બાધક ન આવે ત્યાં સુધી એ તદન અબાધિત પણ છે. છેવટે અમે એ આચાર્યશ્રીને વિનંતિ કરીએ છીએ કે, ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારા જે જાતનાં પ્રમાણો અને સાધનો દ્વારા સમયનિર્ણયની ચર્ચા કર્યા કરે છે તે જ રીતે જે તેઓ પણ શ્રીહરિભદ્રજી વિષે વિચાર કરશે તે જરૂર વ્યાજબી હકીકતને સમજી શકશે. જે તેમના પ્રામાણિક પ્રબળ પૂરાવા અમારી વિરુદ્ધમાં જશે તે અમે પણ એમના મતને બારીકીથી જરૂર તપાસીશું. જે દલીલ મેં ઉપર જણાવી છે તે જ દલીલે મારે મુનિ ક૯યાણુવિજ્ય સામે કરવાની છે. મુનિ કલ્યાણુવિજયે હરિભદ્રને વિક્રમના ૫૮૫ના વર્ષમાં આવા માટે જે જે પ્રમાણો આપ્યાં છે તે બધાની સામે મેં આગળ આપેલી દલીલે. જ પૂરતી છે, છતાં એમનાં પ્રમાણને પણ થોડું અવલોકન કરવું અસ્થાને નથીએઓ જણવે છે કે, “તવાર્થ વૃત્તિના કર્તા સિદ્ધસેન ગણીએ આચાર્ય હરિભદ્રની નંદીની ટીકાનો ઉલ્લેખ પિતાની તસ્વાર્થવૃત્તિમાં કરે છે, એ સિદ્ધસેન ગણીને વિક્રમના છઠ્ઠા સિકાને છેડે પાશ્ચાત્ય અને અત્રત્ય પંડિતાએ મૂકેલા છે માટે હરિભદ્ર એની પહેલાં હોય એ સુસંગત છે” (ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવના પૃ. ૨૪) મુનિ કલ્યાણવિજયે આ તે લખ્યું છે પણ વાર્થ વૃત્તિના કર્તાને કો પંડિત કયા પ્રમાણેથી વિક્રમના છઠ્ઠા સૈકાને છેડે મૂકે છે? તે તે જણાવ્યું જ નથી એથી એમનો એ ઉલ્લેખ શી રીતે પ્રામાણિક મનાય? એ સિવાય એમણે હરિભદ્રના પ્રસંગમાં શંકરના, ધમકીતિના અને મધ્યવાદીના સમય માટે ઊહાપોહ કરતાં ઘણું ગે થાં ખાધાં છે અને તેમાં કેટલાએ પ્રામાણિક વિદ્વાન ને “ઘરમેતવિસાતા ચામદઢ વયન” “શ્રદ્ધાપથમવતfa” (જૂઓ ધર્મસ હણીની સંસ્કૃત પ્રહ પૃ. ૩૦ તથા ૩ ) આવું આવું મૂળ વિનાનું લખીને અપ્રમાણ કરાવ્યા છે મુનિ કલ્યાણવિજયે સમજવું જોઈએ કે, અમારી શ્રદ્ધામાં આવતું નથી” “એમાં અમારી આસ્થા નથી” એવું એવું જ લખવા માત્રથી કાંઈ ઈતહાસનો ઉહાપોહ ન થઈ શકે, એ માટે તે પૂરતાં અને પ્રબળ પ્રમાણે આપવાં જોઈએ. એમણે પણ પોતાની પ્રસ્તાવનામાં “કુવલયભાલારની મે આગળ જણાવેલી ગાથાઓ જણાવીને દાક્ષિણ્યચિહે શ્રીહરિભદ્રને યાદ કક્ષાનું લખ્યું છે (પ૦ ૨૮ ધર્મસંગ્રહણનો પ્રસ્તાવના) પણ એ ગાથાઓને સમજવા તેઓએ પ્રયત્ન જ કર્યો નથી. આ સંબંધે હવે છેવટ ફરીને પણ એ કુવલયમાળાનો ઉલ્લેખ, નંદીચૂર્ણિ તે સમયસૂચક ઉલ્લેખ તથા નંદીચર્ણિને હરિભકે કરેલ ઉોગ એ તરક. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મુનિ કલ્યાણ તથા સર્વ કઈ ઇતિહાસપાઠીઓનું ધ્યાન ખેંચું છું-જ્યાં સુધી એ ઉલ્લેખ અમાણ ન કરી શકે ત્યાં સુધી કોઈ પણ રીતે આચાર્ય હરિભદ્રની વામના આઠમા તથા નવમા સિકા વચ્ચેની હયાતીને બાધ થઈ શકતો નથી परिशिष्ट ५. श्रीहरिभद्रसूरिरचितषड्दर्शनसमुच्चय मूलभाग उपक्रम-- सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । सर्वदर्शनवाच्याऽर्थः संक्षेपेण निगद्यते ॥ दर्शनानि षडेवाऽत्र मूलभेदव्यपेक्षया । देवता-तत्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ।। दर्शनानां नामबौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो । बौद्धदर्शन---- तत्र बौद्धमते तावद् देवता सुगतः किल । चतुर्णामार्यसत्यानां दुःखादिनां प्ररूपकः ।। दुःखं संसारिणः स्कन्धा:-ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा संस्कारे। रूपमेव च ॥ ५ समुदेति यतेलोके रागादिनां गणोऽखिलः । आत्मा-ऽऽत्मीयस्वभावाख्यः समुदयः स संमतः ॥ ६ क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना तु या। स. मार्ग इति विज्ञेयः निरोधो माक्ष उच्यते ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ पञ्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि द्वादशायतनानि च ॥ प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ॥ प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तं तत्र बुध्यताम् । त्रिरूपालिङ्गतो लिङ्गिज्ञानं स्वनुमानज्ञाम् ॥ १. रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हतारेवं त्रीणि विभाव्यताम् ॥ ११ बौद्धराद्धान्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः । नैयायिकदर्शन-- नैयायिकमतस्यतः कथ्यमानेा निशम्यताम् ॥ १२ अक्षपादमते देवः सृष्टि-संहारकृत् शिवः । विभुनित्यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः ॥ १३ तत्त्वानि षोडशाऽमुत्र प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ॥ १४ दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तर्क-निर्णयौ । १४ वादा जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ।। १५ जातये। निग्रहस्थानान्येषामेवं निरूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तत् चतुर्विधम् ॥ १६ प्रत्यक्षानुमान चोपमानं शाब्दिकं तथा । तन्द्रियाऽर्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ॥ व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम् । प्रत्यक्षमनुमानं तु तत्पूर्व त्रिविधं भवेत् ॥ १८ [युग्मम् १० ११ १२ १3 १५. १६ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ पूर्ववत् शेषवत् चैव दृष्टं सामान्यतस्तथा। तत्राऽऽद्यं कारणात् कार्यानुमानमिह गीयते ॥ १९ रोलम्ब-गवल-व्याल-तमालमलिनत्विषः।। दृष्टिं व्यभिचरन्तीह नैवप्रायाः पयोमुचः॥ २० कार्यात् कारणानुमानं यच्च तत् शेषवद् मतम् । तथाविधनदीपूरात् मेघो वृष्टो यथोपरि ॥ २१ यञ्च सामान्यता दृष्टं तदेवं गतिपूर्विका। पुंसि देशान्तरप्राप्तियथा सूर्येऽपि सा तथा ॥ २२ प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गार्गवयस्तथा ॥ २३ शाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् । प्रमेयं त्वात्म-देहाद्यं बुद्धि-इन्द्रिय-सुखादि च ॥ २४ किमेतद्-इति संदिग्धः प्रत्ययः संशया मतः । प्रवर्तते यदर्थित्वात् तत् तु साध्यं प्रयोजनम् ॥ २५ दृष्टान्तस्तु भबेदेष विवादविषयो न यः ।.. सिदान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ॥ . २६ प्रतिज्ञा-हेतु-दृष्टान्तो-पनया निगमस्तथा। अवयवाः पञ्च तर्कः संशयोपरमे भवेत् ॥ .. २७ यथा काकादिसंपातात् स्थाणुना भाव्यमत्र हि । ऊर्ध्व संदेह-ताभ्यां प्रत्ययो निर्णयो मतः॥ २८ आचार्य-शिष्ययाः पक्ष- प्रतिपक्षपरिग्रहात् । या कथाऽभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ॥ २९ विजिगीषुकथा या तु छल-जात्यादिदूषणम् ।। स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवजिता॥ ३० Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ हेत्वाभासा असिद्धायाश्छलं ' कूपो नवोदकः ' । जातयो दूषणाभासाः पक्षादि दूष्यते न यैः ॥ निग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते । प्रतिज्ञाहानि - संन्यास विरोधादिविभेदतः ॥ नैयायिक मतस्यैवं समासः कथितोऽधुना । सांख्यदर्शन---- ३३ सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ॥ सांख्या निरीश्वराः केचित् केचिद् ईश्वरदेवताः । सर्वेषामपि तेषां स्यात् तत्त्वानां पञ्चविंशतिः ॥ ३४ सत्वं रजस्तमश्चेति ज्ञेयं तावद् गुणत्रयम् । प्रसाद - ताप - दैन्यादिकार्यलिङ्गं क्रमेण तत् ॥ एतेषां या समावस्था सा प्रकृति: किलेाच्यते । प्रधाना-- ऽव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ३६ ततः संजायते बुद्धिर्महानिति यकाच्यते । अहंकारः ततोऽपि स्यात् तस्मात् षोडशका गणः ॥ ३७ स्पर्शनं रसेनं प्रीणं चक्षुः श्रेत्रिं च पञ्चमम् । पंञ्च बुद्धीन्द्रियाण्याहुस्तथा कर्मेन्द्रियाणि च ॥ ३८ पीयू-पस्थ-चः पणि-पादख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणि - इति षोडश ॥ ३९ [ युग्मम् ] रूपात् "तेजो रसदापो गन्धाद् भूमिः स्वराद् नभः । स्पर्शाद् वायुः - तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥ ४० एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्वकर्ता विगुणस्तु भेोक्ता तत्त्वं पुमान् नित्यचिद् अभ्युपेतः ॥ ४१ ३१ प ३२ . ३५ Page #120 -------------------------------------------------------------------------- ________________ ११७ पञ्चविंशतितत्त्वानि संख्ययैवं भवन्ति च ।। प्रधान-नरयोश्चात्र वृत्तिः पङ्गु-अन्धयोरिव ॥ ४२ प्रकृति-वियोगा मोक्षः पुरुषस्यैवाऽऽन्तरज्ञानात् । मानत्रितयं च भवेत् प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥ ४३ एवं सांख्यमतस्याऽपि समासः कथितोऽधुना। जैनदर्शन-- जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ।। जिनेन्द्रो देवता तत्र राग-द्वेष विवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञान-दर्शनः ॥ मुरा-ऽसुरेन्द्रसंपूज्यः सद्धृतार्थोपदेशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ॥ ४६ जीवाज्जीवी तथा पुण्यं पापमाश्रव-संवरौ । बन्धश्च निर्जरा-माक्षी नव तत्त्वानि तन्मते ॥ ४७ तत्र ज्ञानादिधर्मभ्या भिन्नाभिन्नो विवृत्तिमान् । शुभा-ऽशुभकर्मकर्ती भोक्ता कर्मफलस्य च ॥ ४८ चैतन्यलक्षणो जीवः यश्चैतविपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्म पुद्गलाः ॥ ४९ युग्मम् पॉपं च तद्विपरीतं तु मिथ्यात्वाद्याश्च हेतवः । यस्तैबन्धः स विज्ञेयः आवो जिनशासने॥ ५० संवरस्तन्निरोधस्तु बन्धो जीवस्य कर्मणः । अन्यान्यानुगमात् कर्मसंबन्धो यो द्वयोरपि ॥ ५१ बद्धस्य कर्मणः शाटः --यस्तु सा निर्जरा मता। .. भात्यन्तिको वियोगस्तु देहार्मोक्ष उच्यते ॥ ५९ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ एतानि तत्र तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः । सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥ ५३ तथाभव्यत्वपाकेन यस्यैतत् त्रितयं भवेत्। सभ्यग्ज्ञान-क्रियायोगात् जायते मोक्षभाजनम् ॥ ५४ प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते। अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ॥ ५५ अपरोक्षतयाऽर्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । ... प्रत्यक्षमितरत् ज्ञेयं परेराक्षं ग्रहणेक्षया ॥ ५६ .. येनेोत्पाद-व्यय-ग्रीव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ॥ ५७ जैनदर्शनसंक्षेप इत्येष कथितोऽनवः। पूर्वापरविद्यातस्तु यत्र क्वापि न विद्यते ॥ वैशेषिकदर्शन ..... देवताविषये भेदी नास्ति नैयायिकैः समम् । वैशेषिकाणां तत्त्वे तु विद्यतेऽसौ निदश्यते ॥ ५९ द्रव्यं गुणस्तथा कर्म सामान्यं च चतुर्थकम् । विशेष-समवायौ च तत्त्वषट्कं हि तन्मते ॥ ६० तत्र द्रव्यं नवधा भू-जल-तेजो-ऽनिला--ऽन्तरिक्षाणि । काल-दिग्-आत्म मनांसि च गुणः पुनः पञ्चविंशतिधा॥६१ स्पर्श-रस-रूप-गन्धाः शब्दः संख्या विभाग-संयोगौ। परिमाणं च पृथक्वं तथा परत्वा-ऽपरत्वे च ॥ ६२ बुद्धिः सुख-दुःखे-च्छा धर्मा-ऽधर्मी प्रयत्न-संस्कारी। द्वेषः स्नेह-गुरुत्वे द्रवत्व-वेगौ गुणा एते ॥ ६३ उत्क्षेपा-ऽवक्षेपो आकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कमैतत् परा-ऽपरे द्वे तु सामान्ये ॥ ६४ Page #122 -------------------------------------------------------------------------- ________________ ११८ तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्या विनिर्दिष्टः ॥ ६५ य इहाऽयुतसिद्धानामाधारा-ऽऽधेयभूतभावानाम् । संबन्ध इहप्रत्ययहेतुः प्रोक्तः स समवायः॥ ६६ प्रमाणं च द्विधाऽमीषां प्रत्यक्षं लैङ्गिक तथा । वैशेषिकमतस्यैवं संक्षेपः परिकीर्तितः ॥ जैमिनीय (मीमांसा) दर्शन---- जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः । देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ॥ ६८ तस्मादतीन्द्रियार्थानां साक्षाद् द्रष्टुरभावतः। नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः॥ ६९ 'अत एव पुराकार्यो वेदपाठः प्रयत्नतः । ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ॥ ७० नादनालक्षणो धर्मो नोदना तु क्रियां प्रति । प्रवर्तकं वचः प्राहु: "स्वः कामोऽग्निं यजेत् " यथा ॥७१ प्रत्यक्षमनुमानं च शाब्द चोपमया, सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ॥ ७२ तत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां सति । आत्मनेा बुद्धि जन्मेत्यनुमानं लैङ्गिकं पुनः॥ ७३ शाब्दं शाश्वतवेदोत्थमुपमानं परिकीर्तितम् । प्रसिद्धार्थस्य साधादप्रसिद्धस्य साधनम् ॥ ७४ दृष्टार्थानुपपत्त्या तु कस्याऽप्यर्थस्य कल्पना । क्रियते यद्लेनाऽसावर्थापत्तिरुदाहृता ॥ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्ताऽवबोधार्थ तत्राऽभावप्रमाणता !! Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ जैमिनीयमतस्याऽपि संक्षेपोऽयं निवेदितः । एवमास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥ ७७ NAG नैयायिकमतादन्ये भेदं वैशेषिकै सह । न मन्यन्ते मते तेषां पञ्चैवाऽऽस्तिकवादिनः ॥ ७८ षष्ठदर्शनसंख्या तु पूर्यते तन्मते किल । लोकायत मतक्षेपात् कथ्यते तेन तन्मतम् ॥ ७९ लोकायतदर्शन- लोकायता वदन्त्येवं नास्ति देवो न निर्वृतिः । धर्माधर्मौ न विद्येते न फलं पुण्य-पापयोः ॥ एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे ! वृकपदं पश्य यद् वदन्ति बहुश्रुताः ॥ ८१ पिब खाद च जातशोभने ! यदतीतं वरगात्रि ! तन्न ते । न हि भीरु ! गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥ ८२ किंच, पृथ्वी जलं तेजेो वायुर्भूतचतुष्टयम् । चैतन्यभूमिरेतेषां मानं त्वक्षजमेव हि ॥ पृथ्व्यादिभूतसंहत्यां तथादेहादिसंभवः । मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत् तद्वत् स्थितात्मता ॥ ८४ तस्माद् दृष्टपरित्यागाद् यद् अदृष्टे प्रवर्तनम् ! लोकस्य तदविमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥ ८५ साध्यावृत्ति - निवृत्तिभ्यां या प्रीतिजीयते जने । निरथ सा मते तेषां सा चाऽऽकाशात् परा नहि ॥ ८६ लोकायत मतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । अभिधेयतात्पर्यार्थः पर्यालेाच्यः सुबुद्धिभिः ।। १ 'धर्मः कामात् परो नहि' इति पाठभेदः । ८० ८३ ८७ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. મેં આ પુસ્તકની આટલી લાંબી અને નીરસ પ્રસ્તાવના લખીને વાચકોને જે કંટાળો આપે છે તે બદલ, પ્રસ્તાવનામાં અને અનુવાદમાં થએલી મારી ભૂલે બદલ અને શરૂઆતમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પ્રાચીન ગ્રંથોમાં દર્શનની હકીક્ત” અને “દશને વિષે ચાલુ થએલી કેટલીક કથાઓ' આ બે વિષયે આ પ્રસ્તાવનામાં ન આપવા બદલ વાચંદાની ક્ષમા માગું છું. પ્રસ્તાવના પ્રેસમાં જતાં હું કાતરમાં જોડાશે એટલે જ એ બે વિષયને (એ વિશેની બધી કાચી સામગ્રી મારી પાસે હયાત છતાં) ન લખી શકયો. આ અનુવાદ અને પ્રસ્તાવના વિષે કોઈ પણ જેન કે જેનેતર સાક્ષર મને કાંઈ ગ્ય સૂચના કરશે તો જરૂર હું તેઓને ૧ણી થઈશ. ગુજરાત પુરાતત્વ મંદિર–અમદાવાદ, શ્રાવણ સુદિ પ. ૧૯૭૯ એરાદાસ જીવાજ, Page #125 -------------------------------------------------------------------------- ________________ Page #126 -------------------------------------------------------------------------- ________________ યાકિનીમહત્તમુનું શ્રીહરિભદ્રસૂરિ કૃત “પદ્દનસમુચ્ચય” માંથી શ્રીગુણરત્નમૂરિની ટકાવાળું જૈન દર્શન જૈન સંપ્રદાયને માનનારા બે પ્રકારના છે – નંબર અને દિગંબર. તાંબાના વેવ અને આચાર આ પ્રમાણે છે: શ્રેતાંબર મુનિઓને શ્વેતાંબર સાધુએ પિતાની પાસે રજોહરણ (ઓ ) વિષ અને આચાર અને મુહપતી રાખે છે. મારે હજામત ન કરાવતા હાથવતી જ દાદી અને મુછ તથા માથાના વાળને ખેંચી કાઢે છે–એ તેઓનું મુખ્ય નિશાન છે. તેઓ નીચેના કપડા તરીક ચળ પદ પહેરે છે, ઉપરના કપડા તરીકે કપ ઓટે છે અને માથે કશું ય પહેરતા નથી-એ તેઓને વેષ છે. માર્ગે ચાલતાં, ઉઠતાં કે બેસતાં કઈ ૫.૨ જીવને જરાય દુઃખ ન થાય તેવું તેઓ લય રાખે છે-ચાલતી વખતે સરા પ્રમાણ માર્ગ ઉપર સ્થિર દુષ્ટ રાખીને તેઓ ચાલે છે, બેલવામાં, આહારને મેળવવામાં, વસ્તુ લેવા-મૂકવામાં અને ખરાપણી કરવામાં પણ તેઓ એક પણ જીવને જરાય ત્રિાસ ન થાય તેવી કાળજી રાખે છે. મનને, તનને અને વચનને દાબમાં રાખે છે. મન વચન અને કાયાથી હિંસા કરતા નથી, કરાવતા નથી અને કરવામાં અનુમત પણ દેતા નથી. બધે ઠેકાણે અને હમેશા સાચું બોલે છે. કોઇનું દીધું કાંઈ પણ ક્યારે ય લેતા નથી. નિત્ય મન. વચન અને કાયામ કરી બ્રાયને પાળે છે કોઈ પ્રકારની ધમ-સામગ્રી પણ છ-મારા પ–રાખતા નથી–એ તેઓનાં પાંચ યાને કે મહાવત છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, માન, માયા અને તેને પરિહરવામાં ઉજમાળ રહે છે. ઇદ્રને દ કરે છે. ગાંઠે કાંઇ રાખતા નથી. ભમરાની પેઠે ભમી ભમીને દેશ વિનાને આહારને મારી આ વે છે. રક્ત શુદ્ધ સંયમ પળાય એવા જ એક આશયથી આહાર લે છે, વસ્ત્ર પહેરે છે અને પાત્ર પણ રાખે છે. જયારે તેને કોઈ પ્રણામ કરે ત્યારે તેઓ આશીર્વાદ આપતાં “ધર્મલાભ” કહે છે-એ ઘકારને આચાર વેતાંબર મુનિઓને છે. દિગંબરાના ચાર પ્રકાર છેઃ-કાકાબંધ મૂલબંધ, માથુરસંઘ અને ગોધ. એ બધા ય ( ચારે) તદન નગ્ન (નાગા) રહે છે દિગંબર મુનિનો અને ખાવા પીવા માટે પાત્ર રાખતા નથી એટલે વિષ અને આચાર. તેઓના હાથે જ તેઓનું પાત્ર છે-નગનપણું અને કરપાત્રપણું તેનું મુખ્ય નિશાન છે. એ ચારેમાં જે ફેરફાર છે તે આ પ્રમાણે છે-કા:બંઘમાં હરણને બદલે ચમરી-ગાયના વળની પીંછી વપરાય છે, મૂળ અને ગેયસંઘમાં મોરપીછ વપરાય છે અને ભાપુરસંધમાં તો મૂળથી જ કોઈ પ્રકારની પીંછી રખાતી નથી–એ તેને તેષ છે. એ બધા ય ભિક્ષા કરતી વખતે અને જમતી વખતે બત્રીશ અંતરાને તથા ચંદ મળીને પરિહરે છે, એમાંના પ્રથમના ત્રણ સંઘના સાધુઓ જનીશીર્વાદ દેતાં “ધર્મવૃદ્ધિ” કહે છે, સ્ત્રી શરીરવાળા આત્માને મુક્ત માનતા નથી, કેવળજ્ઞાનવાળાઓને જમવાની જરૂર સ્વીકારતા નથી અને કપડાં પહેરનારા મુનિની મુક્તિનો નિષેધ કરે છે. ગોખ સંધવાળા સાધુઓ તે આશીર્વાદ દેતાં “ધર્મલાભ કહે છે અને સ્ત્રીઓની મુક્તિ તથા કેવળજ્ઞાનિઓને જમવાની જફર સ્વીકારે છે. એનું બીજું નામ “યાપનય” એ સિવાયન દિગંબરેન આચાર, ગુરૂતરત્વ અને દેવત્વ એ બધું ય તંબોની સરખું છે. તેઓનાં શાસે અને તર્કમાં પરસ્પર બીજો કોઈ ખાય ભેદ જણાતું નથી. દેવ. નમતમાં દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે:– રાગદ્વેર વિનાને, મહાઇને હણનારે કેવળજ્ઞાન અને વાદર્શનવાળે, દેવ અને દાનના છિદ્ધથી પૂજાએલે, સત્ય Page #128 -------------------------------------------------------------------------- ________________ તત્વને પ્રકાશ કરનાર અને સધળાં કર્મોનો નાશ કરીને પરમ પદને પામેલે એવો જિર્નાક, જેનમતમાં દેવરૂપે મનએલે છે, ઉપર જણાવેલા પ્રત્યેક વિશેષણનો વિગતવાર અર્થ આ પ્રમાણે છે – રાગદ્વેપ વિનાને રાગ એટલે લોભ અને દંભ દેવ એટલે ક્રોધ એ અભિમાન બન્ને વિનાને અર્થાત્ તદન વીતરાગ. મહામહને હણનારે મોહ અટલે મેહનીય કર્મ વિશે થએલો એક પ્રકારનો આત્મવિકાર છે, જે દ્વારા હિંસાને પણ ધમરપે જણાવનારા શાસ્ત્રને સુશાસ્ત્ર માની તેમાં કહેલી રીતોથી મુક્ત અને શાંતિ મેળવવાનો વ્યાડ થાય છે. ઉપર જણાવેલા રાગ, દ્રુષ અને મેહ એ ત્રણેને જીતવા વિ જ કરી છે. એ જ સંસારના ફેરામ મુખ્ય કારણ છે માટે જ એને શાસ્ત્રમાં મુક્તિનાગના રેકાર કહ્યા છે. “જે એ ત્રણે ન હોત તો કોઈને દુઃખ કેમ થાત ! સુખથી અચ કોણ પામત? અને મેક્ષને કણ ન મેળવત” જિન દેવમાં રાગ, દેષ અને મોહ-એમાંનું એક પણ નથી. કારણ કે, “ રાગની નીશાની શ્રી રંગ છે. દેશની નીશાની હથિયારો છે અને મોહની નીશાની કુત્રરત્ર અને કુશાસ્ત્રનું વિધાન છે” નિંદ્ર દેવમાં એમાંનું એક પણ નીશાન જણાતું નથી માટે જિદ્ર દેવ જ રાગ, દ્વેષ અને મેહ વિનાના છે. આ વિશે દ્વારા જિનેન્દ્ર દેવને અપાયાપરમ (અપાય એટલે રાગ, દેવ અને મહ. અપગમ એટલે દૂર થવું) નામને અતિશય સુટ થાય છે અને વીતરાગપણું પણ એમનું જ છે-એમ જણાવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળે. કેળ એટલે બીજા કોઈની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું. જેનું મને અને દર્શન કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું છે એ જિ.દ્ર દવ, કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા હાથમાં રહેલા આમળાની પિડે કાપવા આખા જગતની સ્થિતિને જાણે છે અને જૂએ છે. આ વિશેષણમાં જે રાનપદ પહેલું મૂકયું છે. અને દર્શનપદ બીજું મૂલું છે તેનું કારણ એ છે -- દ્વારા તેને પહેલું દર્શન અને પછી જ્ઞાન ઉપજે છે. કેવળની તિ Page #129 -------------------------------------------------------------------------- ________________ પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. માટે જ અહીં પહેલું જ્ઞાન અને પછી દર્શન સૂચવ્યું છે. વસ્તુમાત્રના બે સ્વરૂપ છે. એક વદન સામાન્ય અને બીજું વિશેષ. જે બેધમાં વસ્તુનું સામાન્ય ભાન ગણ દેખાય અને વિશેષ સમજ મુખ્ય દેખાય તેનું નામ જ્ઞાન અને જે બેધમાં વસ્તુની વિશેષ સમજ ગૌણ દેખાય અને સામાન્ય સમજણ મુખ્ય દેખાય તેનું નામ દર્શન આ બીજા વિશેષણ દ્વારા જિદ્ર દેવને જ્ઞાનાતશય (જ્ઞાનને અતિશય) પ્રકટ કર્યો છે. દેવ અને દાનવના ઇવથી પૂજાએલે જૈન સંપ્રદાયમાં ફકત “સુર” કે “દેવ શબ્દથી જ સુર અને અસુર વા દેવ અને દાનવ-એ બનેને બોધ થઈ શકે છે, તો પણ લેકફઢિને અનું. સરીને આ વિશેષણમાં એ બન્નેના દો જુદે નિર્દેશ કરેલો છે. કારણ કે લેકે દેવ અને દાનવને જુદા જુદા ગણે છે. જિદ્ર દેવ, દેવ અને દાનવથી તથા તેના અધિપતિથી પૂજાએલા હોવાથી જ મનુષ્ય, તિર્ય ચર અને કિન્નરોને પણ પૂજ્ય હાય –એ કહેવાની જરૂર રહેતી નથી. આ ત્રીજા વિશેષણથી અમના પૂજાતિશયને (પૂજાના અતિશયને) સૂચવે છે. સત્ય તત્વને પ્રકાશક જેની રીતે છે તેવી જ રીતે જીવ અજીવ વિગેરે તને પ્રકાશિત કરીને સમજાવનાર. આ ચોથા વિશેષણથી ગિનેં દેવનો વચનાતિશમ (વચ. નને અતિશય) જણાવેલ છે. સઘળાં કર્મોને નાશ કરીને યમપદને પામેલ જ્ઞાનાવરણ, દશનાવરણ. મેદનીય અને અંતરાય એ ચાર વતી કમ અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય-એ ચાર અધાના કર્મએ આડે કમેને મૂળથી નાશ કરીને પરમ-અમર અને અજર- થિ તન પામેલા. આ વિશેષણ દ્વારા સિદ્ધની અવસ્થાને કર્મ વિનાની અને જન્મ વિનાની કહેલી છે. સુરત એટલે બુદ્ધ વિગેરે બીજા દે તો સિદ્ધની દશાને પામી ને પણ પિતાને ધર્મ (વીર્ય) પડી ભાંગે ફરી વાર અવતાર લે છે. તેઓ કહે છે કે, : “ધર્મરૂપ આરા (તીથને બાંધનારા અને પરમ પદે પહેચેલા જ્ઞાનિએ પિતાના તીથની અવનતિ જોઈને પાછા ફરી પણ સંસારમાં અવતાર લે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ખરી રીતે વિચારતાં તે! આ જાતના જ્ઞાનિ, કર્મવાળા હોવાથી પરમપદ સુધી પહેાંચેલા જ નથી હાતા ને તેએ કર્મ વિનાના ને મા પદ સુધી પહેાંચી નહિ જનમનારા થયા હોત તો તને રીવાર અવતાર શી રીતે સભવે ? કારણ કે–જેમ ખાજ બળી જતાં અકરા ઉગા નથી તેમ મરૂપ બીજ (કાણુ) બળી જતા અવતારરૂપ અકુરા ઉગી શકતે! નથી”. પરમપદ સુધી પહેાંચેલા આત્માએને પણ કારણુ ૫થે અવતાર માનવા, એ જાતની હકીકત પ્રબળ મેહવાળી છે અમ સિદ્ધસેન દિવાકરજીએ પણું આ રીતે કહ્યું છે હૈ ભગવન્ ! તારા શાસનથી બહાર રહેવામાં આ જાતનુ મેાહનું રાજય પ્રવર્તે છે કે, કર્મ વિના થયા પછી અને નિર્વા મેળવ્યા પછી પણ એ મુકિતને પામેલા આત્મા, સ મારમાં અવતરી અને માત નતે શરીરવાળા મની બીજાને માટે શશ થાય છે.'' તે એ તે બીન્ન દેશની હકીકત કહી. પરંતુ જિતેંદ્ર દેવ એવા નથી તે નિર્વાણ પામ્યા પછી ફરીને કહી પણ જનમતા નથી–એ હકીકતને જ સૂચવવા આ પાંચપુ' વિષ્ણુ આપેલુ છે. : એ પ્રકારે જે-પૂરણુપણાને મેલે આત્મા, ઉપર દર્શાવેલા ચારે અતિશયથી યુક્ત હેય અને દીવાર નહિ જનમે એવા મુક્ત હોય તે જ દૈવ તરીકે મનાય છે અને એ જ બીજાઆત સિદ્ધ દેવરાવ છે. પરંતુ બીમ કાઇ રામવાળા અને નિર્વાણ પામ્યા છતાં અવતાર લેનારા દેવ, કોઇનું શ્રેષ સાધી શકતા નથી–એ જ આ પાંચમા વિશેષતા ધાન આશય છે. જૈન દર્શનમાં ઇશ્વર કે દેવનું સ્વરુપ ઉપર જણાવ્યા પ્રમાણે છે. જો કે, નૈયાયિક વિગેરે પણ એ જ પ્રકારના શ્વરતે દેવરુપે સ્વીકારે છે. કિંતુ તેએ એ સ્વરુપ ઉપરાંત શ્વને કરનાર અને પાળનાર પર્યુ માને છે અને એક ઇશ્વરને, એનું એક શુ કામ બાકી ન હેાવાથી તદન રાગદ્વેષ વિનાના અને અકરનાર માને છે. ઇશ્વરવાદ હવે એ અને મતવાળા ઈશ્વરના સ્વરૂપ વિષે આ પ્રમાણે ચર્ચો કરે છેઃ તું વાંદી—ઉપર જણાવેલા પ્લેાકમાં ખરાબર છે. પણ તેમાં શ્વર ઈશ્વરનું જે સ્વરૂપ જણુાવ્યું છે કનાર અને પાળનાર નથી કથા Page #131 -------------------------------------------------------------------------- ________________ એટલી ઊણપ જણાય છે. તમારા કહેવા પ્રમાણે જે દેવો મોક્ષને પામીને પણ ફરીવાર અવતાર ધારણું કરે છે, તેઓને દેવ તરીકે મા માનવા એ વાત કબુલ રાખવા જેવી છે, પણ જે ઇશ્વર કદી છે. અવતાર ધારગુ કરતો નથી અને સૃષ્ટિનું સરજન તથા પાલન . કરે છે તેને તમે દેવ તરીકે નથી ગણતા તેનું ગ કાર છે. તે દેવના સ્વરૂપની સમજણ આપતાં તેને “કરનાર’ અને ‘પાળનાર તરીકે કેમ નથી ઓળખતા ? અવાદી–દશ્વર કદી એ જન્મ ધારણ કરતો નથી તે પછી એ આવી જગતને બનાવવાના અને સાચવવાની ભાંજગડ કેમ કરીને કરે, એ સમજાતું નથી. ખરી રીતે તો ઈશ્વરપણું મેળવ્યા પછી એને કાંઈપણ કરવાપણું બા? રહેતું નથી, તેથી એના ઉપર આ • સંસારને અલાવનાર તરીકે આપ અછાજતે જણાય છે. વળી દશ્વરી પ્રવૃત્તિ નજર નજર ન દેખાતી હોવાથી તેને કરનાર છે. પાળનાર ઠરાવવાની વાત કોઈ જાતને મજબુત પ્રમાણ સિવાય. માની શકાય તેમ નથી–તેથી જ અમે જગતના કરનાર કે પાડનાર શ્વરને દેવ તરીકે માનતાં આંચકો ખાઈએ છીએ. કર્તવા–દર કરનારને અડે પાળનારપણાને સાબીત કરનારું પ્રમાણુ અમે કહીએ છીએ તે તો સાંભળો – આણે રેજ અનેક ચીનને જોઈએ છીએ અને તેને ઉપયોગ પણ કરીએ છીએ. જમ; કાગળ લેખણ, ખડયો, છત્રી, જેડા, અંગરખું અને ચર વિગેરે. આ ચીજોના બનાવનારને આપણી નજરે જોયેલું નથી. તે થયું એની બનાવટ જોતાં જ આપણને એના બનાવનારનું ભાન થઈ જાય છે એ લે છે એ ચી મને કેક બનાવનારે જ બનાવી હશે-એવું આપણે કળી જઈએ છીએ અને સાથે એવું પણ નક્કી કરી લઈએ છીએ કે, બનાવનાર સિવાય કોઈ પણ ચીજ બની શકતી નથી. હવે આપણે વિચાર કરે છે. એક લેખણ જેવી નમાલી ચીજ પણ બનાવનાર સિવાય બતી શકતી નથી તો પછી બા અભૂત, વિચિત્ર, અને સુંદરતાથી ભરેલાં પૃથ્વી, પાણી, પવન, વન અને પર્વત તથા અગ્નિ વિગેરે દિના બના વિના શી રીતે બની શકે ? જે કે એ બધાના બનાવનારને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો પણ લેખણવિરોની પેઠે એ બધી ચીજની બનાવટ અને ઝીણવટ ઉપરથી જ Page #132 -------------------------------------------------------------------------- ________________ એના કોઇ એક મનાત્રનારની હાની જરૂ૨ કળી શકાય એવી છે. ગતમાં જે કાઇ ચીજો આકારવાળા બને છે, ખાલી છે અને અનાની છે એ. ધી અનાવનાર સિવાય અની શકતી ની -એ હકીકતુ મા કષ્ટતે સમાય તેવી સરળ અને નરાનજર જેવા છે. એ જાતના જ એક ચાક ધારણવા જમીન વગેરેને પણ કોઇ બનાવનાર હોવા જોઇએ—એવું સત્ય તરી આવે છે. કોઇ કાચા પાચે! મનુષ્ય કે દેવ એ પ્રત્ત કરે એ સભર્યું નડી, કિંતુ જેનામાં પૂરેપૂરૂં પણું ( એશ્વર્યાં, આખા સ ંસારનું અને સંસારનાં કા કારણેાનું જાણપણું, મેટી ઇચ્છાશક્તિ અને બધે પહેાચી વળાય એવા ભગીરથ પ્રયત્ન–પુ ષાથ હેઇ શકે તે જ એ બધાંને મુરજી શકે અને એ એક જ સર્વને જાણનાર, સામે ચલાવનાર અને 'સઘળી જગ્યાએ પડેોંચી વળનાર ઇશ્વરને પદે શભી શકે વળી અવા સરજનાર અને પાળનાર પુરૂષ ફક્ત એક જ છે, નિત્ય છે અટલે હમેશાં વિકાર વિનાના છે તથા સુતે જાણનાર~ સૈાને ચલાવનાર (સર્વજ્ઞ) અને સધળી જગ્યાએ પહોંચી વળનાર, (સર્વવ્યાપક) પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે અમઁત્ બનાવનાર સિવાય એક પણ ચીજ બની શકતી નથી...એ જાતના તદ્દન વાંધા વિનાના વેરણ અનુસારે આપણે જેમ નરે નહિ જોએલા એવા કામ પણ કરનારને ફક્ત તેના કામકાજ ઉપરથી જ કળી શકીએ છીએ, એ,જ પ્રકારે આ જગતના કરનારને પ સર્વજ્ઞ, સર્વવ્યાપક, નિત્ય વક: વિનાતા અને એક પણ સાતુ કરી શકીએ છીએ. તેની યુક્તિ આ પ્રમાણે છેઃ~~~ મ કામ બની શકતુ જાણકાર તા હૈય સવજ્ઞ કાઇ પણ કામ કરનારા જેટલાં કામ અને તેનાં કારણેાતે જાતે હાય તેટલાં જ કરી શકે છે---જાણ્યા નાનું એક પણ નથી અને એટલાં કામતે કરે છે તે બધાંના જ, એમ જે પુરૂષ, આ જગતની એકે એક ચીજને રચે છે, તે, દરેક ચીજ અને તેનાં કણાથી હિતેા હોય તે જ એ બધાંને સરજી રાકે છે. એ ઉપરથી અને આખા સંસારની માહિતી ઇં–એ સર્વજ્ઞ છે એ વાત આપે। આપ તરી આવે છે. એ જ પ્રમાણે જે ભાઇ, જેટલી જગ્યાએ પડેાંચી શકે છે તેટલે જ ટેકાણે કામ કરી શકે છે અને જયાં તે પહેાંચી શકતા નથી સવ્યાપક નું કામ તેનાથી થ· શકતું નથી. જગતને બતાનાર પુરૂષ પણ જગતના આ ડાથી ઔગ્નહેડા સુધી અનેક રચના ચી Page #133 -------------------------------------------------------------------------- ________________ છે- એ હકીકતને સાબિત કરવા માટે તે તે રચનાઓ, ચાંદ, સૂરજ અને તારાઓ જ પૂરતાં છે. જે એ પુરૂષ એ બધે ઠેકાણે ન રહે તે હેય તે એ બધી રચના શી રીતે થઈ શકે ? માટે એ સઘળી-આપણી આસપાસની, છેટેની, ઉપરની અને નીચેની–રચનાઓ જ એને બધે ઠેકાણે રહેલે જણાવી રહી છે. એટલે એ પુરૂષ સર્વવ્યાપક હોય એમાં નવાઈ જેવું નથી. વળો આ સંસાર, આવડે મેટો આભ, તારાઓ અને નીચેનું પાતાળ એ બધું હમેશા રહેતું હોવાથી તેને બનાવનાર પણ હમેશા રહેના નિત્ય હેય અર્થાત તે કોઈ પણ પ્રકારના વિકાર વિનાને ય–નિત્ય હોય તે જ ઘટે તેવું છે–આ એક જ યુક્ત ઇશ્વરને નિત્ય અથવા વિકાર વિનાને ડરાવવાને પૂરતી જણાય છે. - વનમાં સિંહ તો એક જ હેય છે, રાજપમાં ચક્રવર્તી પણ એક જ હોય છે તેમ આવો સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને એક અવિકારી–બીજો એવો કોઈ એના જેટાને હેય એમ જણાતું નથી. તેથી જ તે એવો એક જ છે, એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી. એ રીતે તદન વાંધા વિનાની યુક્તિથી કદી છે જનમને નહિ ધારણ કરતા કઇ પુરૂષ જગતને કરનાર, પાળનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપક, બધી મોટી શક્તિવાળે (સર્વશક્તિમાન), વિકાર વિનાને અને એક–નક્કી થાય છે અને એ જ પ્રભુ ઈશ્વર ઠરે છેઅમે તે એને એકને જ દેવ તરીકે માનીએ છીએ. આપણો સિાનો એ એકજ પુરૂષ સરજનાર અને પાળનાર હેવાથી આપણે સૌએ એને એકને જ દેવ તરીકે પૂજે, માનવા અને વાંદવો પણ ઘટ છે તથા ઉપર જણાવેલા–દેવની ઓળખાણ આપનારા વખાણમાં એને (ધરને) “કરનાર” અને “પાળનાર ” એવાં બે વિશેષ પણું ઉમેરવા ઘટે છે. • અકર્તવા – ભાઈ ! બુદ્ધિની લીલા અકળ છે, તકને માંહમ અગાધા છે - તક સાચાન પણ ખાટું ઠરવા શક છે અને ખેડા પણ સાચુ ઠર અક છે. ઈશ્વર જેવી કે, જયા તકે પણ ન પહોંચી શક એવા નિ આજ તકના જ તરડામાં ખેંચાઈ રહી છે એ જ ખરૂં તનું માહાતમ્ય છે. જે રીતે તમે ફક્ત રાખલા દલીલેથી જ એક કરનાર પુરુષને સાધી રહ્યા છે. અમે પણ એવી Page #134 -------------------------------------------------------------------------- ________________ જ-એથી પણ સવાઈ દલીલ અને યુક્તિઓથી ઇશ્વરના અકર્તાપણને જ નક્કી કરીએ છીએ. જુઓ અને ધ્યાન આપે – આપે એ એક સાધારણ નિયમ જણાવ્યું કે, “બનાવનાર સિવાય એ પણ બનાવટ બની શકતી નથી” “વસ્તુમાત્રને જોતાં જ તેવા બનાવનારને ખ્યાલ આવી જાય છે. અને આવા સૈા કોઈ સમજે વા તદન સરળ નિયમથી જ બનાવનારને પણ સાધી બતાવ્યું. જો કે તદન જાડી બુદ્ધિવાળા સમજનારાઓ આ નિયમને ભલે સરળ અને બધે લાગુ પડતો સમજે. પરંતુ જેએ દલીલના વમળથી જાણિતા છે તેઓ તે એ સરળ નિયમને ભેળાને ભમાવવાની રીત સિવાય બીજું કશું સમજતા નથી. ફકત અમે તો એ વિષે એટલું જ પૂછીએ છીએ કે, એમાં વપરાએલા. બનાવટ” શબ્દનો શો અર્થ છે? અર્થાત અમારે કઈ ચીજને બનાવટ તરીકે સમજવી અને કઈ ચીજને અબનાવટએ સમજવી—એવું ચેક્સ, ભાન થવા માટે એ “નાવટ’ શબ્દનું વિગતવાર વિવેચન કરવાની જરૂર જણાય છે. શું આપ “બનાવટ” એને સમજે છે કે, ૧. જે રચના અવયવ વાળી હોય અર્થાત્ જે જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય. વા ૨. જે રચનાને પાયે અવયવોથી–જુદા જુદા ભાગોથી શરૂ થતું હોય. વા ૩. જે રચના અખંડ હવા તો જુદા જુદા ભાગવાળી જણાતી હાય- વા ૪. જે રથના જેવાથી જેનારને એ અવયવવાળી છે ” એવો ભાવ પેદા થતા હેય. આ જાતનાં જુદાં જુદાં બનાવટનાં સ્વપમાંથી કયા સ્વરપને આપ હીજ ગણે છે? કઈ – જે રચના જુદા જુદા ભાગમાં વહેંચી શકતા હોય” એને અમે બનાવટ' કહીએ છીએ અને આ જમીન, પાણી અને પર્વતે વિગેરે , દા જુદા ભાગમાં વહેંચી શકાય એવાં હોવાથી બનાવટ ”રુ૫ છે એમ પણ માનીએ છીએ અને એવી માન્યતાવડે જ અમને એના બનાવનારને પણ ખ્યાલ આવી જાય છે. અકવા–ભાઈ એવી તે બીજી ઘણી, એ ચીજો છે કે, જે જુદા જુદા ભાગમાં તો વહેંચી શકાતી હોય પણ તમે જ તેને બનાવટ ન માનતા હે. દાખલા તરીકે સામાન્ય” નામની ચીજને લઈને * ૧. જે ગુણ કે ક્રિયા વડે જુદી જુદી જણાતી જેમાં પણ સરખાપણ જાણી શકાય તેનું નામ સામાન્ય છે. જેમકે, કાપણી સામે પાંચ ઘડા Page #135 -------------------------------------------------------------------------- ________________ વિચારશે તે તુરત જ સમજી શકાય તેવું છે. તમે એ સામાન્યને નિત્ય માને છે એટલે બનાવટપે માનતા નથી. એ સામાન્ય જુદા જુદા ભાગમાં વહેંચી શકાય એવું પણ છે. જેમકે, ઘડાપણું (ઘટસામાન્ય), માણસપણું (મનુષ્યસામાન્ય) અને ગાયપણું (સામાન્ય) વિગેરે. આમ છે માટે જ તમોએ જણાવેલા બનાવટના અર્થમાં એ “સામાન્ય નો પણ સમાવેશ થવો સહેલો છે જેથી તમારે જમીન વિગેરેની પિકે “સામાન્ય” ને પણ બનાવટ” તરીકે માની તેને પણ કોઈ એક કરનાર કલ્પવો જોઇએ અર્થાત્ જે તમે “બનાવટ” નું એ પેલું લક્ષણ માન્ય રાખશે તો તમારે સામાન્ય” ને અનિત્ય માનવું પડશે એ રીતે બનાવટ' ને એ પેલો અર્થ તમારા જ ઘરમાં ઘડે લાવે તે છે. કવા–જે તમને બનાવટ'ના પહેલા સ્વરુપમાં વધે જણાતિ હોય તો અમે તેને કેરે મૂકી દઈને આ એનું બીજાં સ્વ માનીએ છીએ કે જે રચનાનો પાયો જુદા જુદા ભાગોથી જ શરૂ થતું હોય એનું નામ બનાવટ. અવા –ભાઈ, તમે તો એવી અજબ વાત કરે છે કે, જે કોઈએ ન જોઈ હોય, ન સાંભળી હોય અને કોઈ યુથી પણ નક્કી ન થએલી હોય. સંસારમાં એવી કઈ રચના છે, જેનો પાયો એના જુદા જુદા અવયવોથી શરૂ થતું હોય ? આપ મહેરબાની કરીને કુંભારને ત્યાં જઈને જૂઓ વા તેને પૂછીને જાણિતા થાઓ કે, તે જે ઘડાની રચના કરે છે, તેની શરૂઆત ઘડાના જુદા જુદા અવયવોથી કરે છે કે એક સામટ માટીને પડે ચાકડા ઉપર મૂકી દે છે. અમે તો કયાંય અત્યાર સુધી એવું જોયું નથી કે, ઠીબના જુદા જુદા પડયા છે. તેમાં એક સેનાને, બીજો રૂપાન, ત્રીજો ત્રાંબાનો, ચોથે લેઢા અને પાંચમે માટીને. જો કે એ બધા જુદી જુદી ધાતુના બનેલા છે અને રગે પણ જુદા જુદા છે, તે પણ એ દરેકમાં એક એવો ગુણ છે કે, જે વડે એ જુદા જુદા પણ એક જ બેલથી ઓળખી શકાય છે. તે ગુણનું નામ “ઘડાપણું , એ, એ બધામાં એક સરખું છે અને એનું જ નામ સામાન્ય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ 1 કટકાથી ઘડે બની શકતા હાય, માટે આપે નક્કી કરેલું, બનાવટનું ખીજાં ધારણ પણ માની શકાય તેવું નથી. કવા~~થયું. જે ખીજું ધારણુ ખરાબર ન હેાય તે ત્રીજું ક્યાં ભાગી ગયું છે અમે તેને માનીએ છીએ કે, જે રચના ` અખંડ હેાવા છતાં જુદા જુદા ભાગ વાળી જણાતી હેાય તેનું નામ બનાવટ. લ્યા, હવે કાંઇ વાંધો છે? અકવા॰~~ભાઇ, એ ત્રીજા ધોરણમાં નાને વાંધા ના, પણ મેટા વાધે છે. જુએ; આ આકાશ બધે રહેલું છે, એમ તમે પણ માના રે અને અને નિય એટલે અમનાવટરુપ પણ માને છે અથાત્ કાએ કરેલું નથી માનતા. હવે જે તમે બનાવટના એ ત્રીજા લક્ષણુને માનશે તે! એ, આકાશને પણ લાગુ પડે છેઃ- આકાશ બધે યુ. રહેલું છે એવી એ પણ જુદા જુદા ભાગવાળુ જણાય એ ચાખી વાત છે. હવે જો જુદા જુદા ભાગવાળી હોય તે જ બનાવટ કહેવાતી હોય તેા એમાં આકાશના પણ સમાસ થઇ જાય છે અને એમ થવાથી તમારે એને બનાવટી માનવું જોએ. પરંતુ તમે તા અને એથી ઉલટું માને છે. એટલે અનાવટી ન માનતાં નિત્ય માને છે! માટે બનાવટનું ત્રીજું લક્ષણ પણ કરી શકે તેવું નથી. વા~~~ભાઇ, હવે અમે બનાવટનું ચાલુ વર્ષ સ્વીકારીએ છીએ અને તે આ પ્રમાણે છેઃ-—જે રચના જોવાથી જેનારને ‘ એ અવયવવાળી હે’એવા ભાવ પેદા થતા હેાય તેને અમે બનાવટ માનીએ છીએ, અમે ધારીએ છીએ કે, હવે આ અમે માનેલા છેલ્લા સ્વરૂપમાં કશે! ય વાંધા જણાતા નથી અને એ દ્વારા કરનાર પુરૂષની સાધના તદ્દન સરળતાથી થઇ શકે છે. અતૃવા~~~ભાઇ, એ તે આપને ભરમ માત્ર છે. જે વાંકે અનાવટના ત્રીજા સ્વરુપને માનતાં જણાવેલા છે તે જ વાંધે! અહીં પગૢ આવે તેમ છે. જુએ, જરા વિચારી જુએ કે, આકાશ તે ધું ય રહેલું છે એથી એને જોઇને ‘ એ અવયવવાળુ છે' એવા ભાસ કોને નહિ થાય ? એ રીતે તમે જે આકાશને અઅનાવી માને છે તેને ', Page #137 -------------------------------------------------------------------------- ________________ જ તમારે બનાવટી માનવું પડશે, એ શું તમારી માન્યતાની ઓછી હાની છે ? અત્યાર સુધી કરેલી બનાવટની ચર્ચા ઉપરથી વાચક વર્ગ જોઈ શક્યો હશે કે, જ્યારે બનાવટનાં જ સ્વરૂપનું ઠેકાણું નથી ત્યારે તે વડે બનાવનારને શી રીતે સાધી શકાય? તાત્પર્ય એ કે, ઈશ્વર તરીકે પૂજાતે આત્મા જગતને કરનાર કે પાળનાર કરી શકતા નથી, એ હકીકત અત્યાર સુધી તે ગેરવ્યાજબી હોય તેમ જણાતું નથી કવા-ભાઈ, તમે તે યુક્તિ ઉપર યુક્તિ ચલાવી અમને પાછા પાડવા મળે છે, પરંતુ અમે કાંઈ પાછા હઠીએ તેવા નથી. ઉપર જણવેલાં બનાવટના સ્વરુપે જે બરાબર ન ઘટી શકે એવાં હોય તા રહ્યાં. અમે તો હવે એથી તદ્દન જુદાં અને પણ વિનાનાં એનાં બીજાં ધોરણે બાંધ્યાં છે અને તે આ પ્રમાણે છે – જે વસ્તુ હયાત ન હોય, પરંતુ માત્ર તેનાં કારણોના સમવાય રોજ રહેનારા સંબંધોની જ ક્યાતી હોય તે વસ્તુને બનાવટ કહેવી. હવે કહો કે, અમારા માનેલા બનાવટના સ્વરૂપમાં શું દૂષણ છે? અકર્તવા–ભાઈ, તમેએ જણાવેલા એ નવા બેસણમાં પણ તમારે વચન ભંગ થઈ જાય છે. ઉપરના લક્ષણો તમોએ એક પ્રકારના રોજ રહેનારા સંબંધને જ બનાવટે કહેવાનું સાહસ કર્યું છે. હવે તમે જ વિચારી જૂઓ કે, જે રેજે રહેનારું હૈયનિયપણાવાળું હોય–તેને બનાવટમાં શી રીતે ભેળવી શકાય ? અથવા જે કોઈ પ્રકારના ધોરણ વિના જ ગમે તે રીજ પણ અનાવટમાં ભેળી શકાતી હોય તો જમીન વિગેરે ભાને ભલે તમે ફક્ત બેલવામાં જ બનાવટી કહો, પણ તે ખરી રીતે બનાવટ નહિ કરતાં તમારા માનેલા રોજ રહેનારા સંબંધની પેઠે જ રોજ રહેનારા એટલે નિત્ય કરશે. આ પ્રકારે બનાવટના આ નવા લક્ષણમાં તે તમને બન્ને પ્રકારે હાની જ છે અને તે એ કે–એ લક્ષણને બરાબર માનશો તે કાં તે રેજ રહેનારી એવી નિત્ય ચીજને ચંચળ માનવી પડશે અથવા ચંચળ ચીજને સ્થિર માનવી Page #138 -------------------------------------------------------------------------- ________________ પડશે. વળી બીજું એ કે, બીજી બીજી ચીજોની પેઠે કર્મોને નાશ થ” એ પણ એક બનાવટ છે અને એ અનાવટને “તમારે એ નવું જણાવેલું બનાવટનું ધારણ લાગુ પડતું નથી. કારણ કે, કર્મોને એક વાર તદન નાશ થવો એ એક પ્રકારને અભાવ છે એટલે એ કોઈ ચીજરૂપ નથી તેથી એ અભાવ અને તેનાં કારણો સાથે કોઈ જાતને સંબંધ હોઈ શકે નહિ. સંબંધ તે હયાતી ધરાવતી ચીજને જ હોય, પણ જે કઈ ચીજ૫ નથી તેને ન હોય. એ પ્રકારે કારણોની સાથે સંબંધ નહિ ધરાવતા એ કર્મનાશરુપ અભાવને એ બનાવટનું ધોરણ લાગુ પડતું નથી અને એથી જ એક સરખે પ્રકારે બધી બનાવટોને નહિ લાગુ થતું હોવાથી બનાવટનું આ નવું સ્વરૂપ અધુરું પણ છે. તે આવા અધૂરા અને દૂષણવાળા ધોરણથી જે કાંઈ સધાય તે સાચું હોઈ શકે નહિ. કર્તવા–ચાલે, બનાવટનું એ બીજું સ્વરુપ પણ રહ્યું. અમે તો જેને જેવાથી “એ કરેલું છે” એ ભાવ પેદા થાય એને જ બનાવટ કહીએ છીએ. આ. જમીન વિગેરેને જેવાથી એ કરેલાં છે ? એ વિચાર સે કોઈને ઉગે છે. તેથી એને બનાવનાર કઈ પણ એક હોય, એ આપ આપ સાધી શકાય તેવું છે. અવા –ભાઈ, ઉપર ટપકે જોતાં તે આ ત્રીજું નવું લક્ષણ બરાબર લાગે છે, પરંતુ જરાક વિશેષ વિચાર કરતાં એ લક્ષણ પણ ઘટે એવું નથી. જુઓ અને ધ્યાન આપો જે જગ્યાએ આકાશ ન હોય તે જગ્યાએ પણ દવાથી આકાશ (પિલી જગ્યા) થઈ શકે છે અને એ બદેલા ભાગને જેવાથી “એ કરેલું છે” એવો ભાવ પણ સૌ કોઈને પેદા થાય છે માટે એ નવા લક્ષણને લાગુ પાડતાં તે આ આકાશ, જેને તમે કેઈએ બનાવેલું નથી માનત અર્થાત અબનાવટી માને છે તેને પણ બનાવટી માનવું પડશે એ કાંઈ નાનું સૂનું દૂષણ નથી. કવા-ભાઈ, તમે તો અમારાં બધાં લક્ષણેને ખોટાં પાડવા કમર કસી જણાય છે અને યુક્તિ ઉપર યુક્ત ચલવ્યે જાઓ છે. થયું. અમારાં એ બધાં લક્ષણ રહ્યાં, પણ “જે ચીજમાં ફેરફાર થયા કરે છે તેને જ અમે બનાવટ માનીએ છીએ અને બનાવટનું પણ. Page #139 -------------------------------------------------------------------------- ________________ એ જ લ નક્કી કરીએ છીએ. જમીન વિગેરેમાં થતો નિત્ય ને ફકાર સં કઈ નજરે જુએ છે એથી એને બનાવટ કહેવામાં વાં આવે તેમ નથી અને એ ઉપરથી જ એને કઈ બનાવનાર પણ કરી શકે તેમ છે. એકવાભાઈ, તમે તે નવાં નવાં લક્ષણે જ બદલશે જાઓ છે, તે પણ જે દૂષણ વિનાનાં હોય તે ઠીક, પરંતુ એમ નથી, એ પણ ભૂલવાળાં જ છે. જેમકે, હમણું તમે ફેરફારને જ બનાવટનું મુખ્ય નિશાન સૂચવ્યું છે, તે અમારી સમજ પ્રમાણે “ઉડ પાણું પગ ઉપર’ જેવું છે. જે ઈશ્વરની વૃત્તિ કે સ્વભાવમાં કઇ જાતને ફેરફાર ન થત હેય તે તે એક જ રુપે રહેલો ઇધર સરજન, પાલન અને નાશના કામને શી રીતે કરી શકે? અને શી રીતે પહોંચી વળે? સરજ્યા. પછી જ્યારે તે પાળવાની વૃત્તિ કરે ત્યારે જ પાળી શકે, અને પાણી રહ્યા પછી જ્યારે તે મારવાની વૃત્તિ કરે ત્યારે જ મારી શકે. - આમ વૃત્તિને ફેરફાર થયા વિના એક જ વૃત્તિ કે એક જ વૃત્તિવાળો કોઈ પણ એક. જુદા જુદાં અને એક બીજાને નહિ મળતાં આવતું કાને પહોંચી શકે નહિ. હવે જ્યારે તમે સરજનાર, પાળનાર અને મારનાર એક ઈશ્વરને જ માને છે ત્યારે તમારે પણ ઈશ્વરના સ્વભાવમાં ફેરફાર થયાનું કબૂલ રાખવું પડશે અને તેમ માન્યાથી એ ફેરફારવાળા ઈશ્વરને પણ આ નવું બનાવટનું ધોરણ લાગુ પડશે એથી એને વળી કઈ બીજો બનાવનાર શોધ પડશે અને એ રીતે એક પણ બનાવનારનું ઠેકાણું નહિ પડે. એથી ફેરફારના ધોરણ વડે બનાવટન. સ્વરૂપને નક્કી કરી બનાવનારનું સાધન થઈ શકે એવું જણાતું નથી ત્યાં તે વડે બનાવનારની સિદ્ધિ તે દૂર રહી, કિંતુ તેની વાત પણ શી રીતે થાય ? કહે, ભઈ! હવે તમને લાગતું હશે કે, માત્ર બનાવટ ઉપરથી જ. બનાવનારની અટકળ બાંધવી એ કેટલું બધું ઠેકાણું વિનાનું છે અને બનાવનાર સિવાય એક પણ બનાવટ બની શકતી નથી'-વસ્તુ માત્રને જોતાં જ તેના બનાવનારને પણ ખ્યાલ આવે છે” એવી એની તદન સીધી અને સાદી વાત કેટલી વાંકી, નબળી અને દલીલ વિનાની લાગે છે. પરંતુ જેમ જેમ તેનું ઉંડું ચિંતન અને વધારે ચર્ચા થાય છે તેમ તેમ તેની પરખ થઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ શકે છે. અહીં આપણે ઉપરની ચર્ચાથી જોઈ શક્યા છીએ કે, જેમ જેમ બનાવટનું સ્વરુપ વિચારતા ગયા તેમ તેમ તે નબળું બનતું ગયું અને છેવટ તેનું કાંઈ ઠેકાણું જ ન આવ્યું. તે તે વડે" બનાવનાર” નો પત્તે કયાંથી લાગે ? અને કેમ લાગે ? આ પ્રકારે છેવટ “જમીન વિગેરેને કેઈએ બનાવ્યાં છે– એ બધાં બનાવટપ છે માટે” એ જાતની કલ્પના ખસી પડે તેવી છે માટે ખરી ઠરતી નથી. વળી, જે કઈ ચીજ બનાવટી હોય તે કઈ જગતમાં હમેશા ટકતી નથી, પણુ ગણ્યા ગાંઠયા દિવસો જ ટકે છે. જે આ જગતને તમે બનાવટી ઠરાવવા ચાહો છે તે ઈશ્વરની પેઠે હમેશાં ટકતું હોવાથી બનાવટી ચીજોમાં કેમ ભળી શકે ? વા તેને બનાવટી ચીજોમાં કેમ મેળવી શકાય ? કવા–ભાઈ, તમે તે બેલવાની છટા કરીને અમને મુંઝવવા ધારે છે, પણ અમે કેળ મુંઝાઇએ એવા નથી. તમે જે છેવટે કહ્યું કે, “જે કોઈ ચીજ બનાવટી હેય તે કાંઈ હમેશા ટકતી નથી” એ વાત તે અમારે પણ કબૂલ છે. પરંતુ એમ કહીને જગતને હમેશા ટકનારું જણાવ્યું, તે અમને ખોટું જણાય છે. કારણ કે, જગતે તે હમેશા ફર્યા કરે છે એટલે ફેરફાર પામ્યા કરે છે–તે કાંઈ હમેશા એક જ પે રહેતું નથી–સ્તમે જ જુઓ છે કે, નિત્ય પ્રતિ કેટલાં જનમ લે છે, કેટલાં મરી જાય છે, કેટલાં ઝાડ ઉગે છે, કેટલાં કરમાય છે અને એ પ્રમાણે જગતમાં નિત્યે નિત્ય નવું નવું થયા જ કરે છે. એથી કદાચ જગત પ્રવાહ રુપે રાજ જણાતું હોય, પરંતુ તેમાં રહેલી દરેકે દરેક ચીજ એક સરખી ન રહેતી હોવાથી તેને (જગતને) પણ એક સરખું અને નિત્ય રહેતું ન માની શકાય અર્થાત જગત એક સરખું અને એક પે નથી રહેતું માટે બનાવટ રુપ છે, એથી એને કોઈ એક બનાવનાર હોવો જોઇએ, એવી અટકળ શી રીતે ખોટી ઠરે ? અકર્તવા–ભાઈ, તમે તે વર્ષે આ એક નવું જ ધતિંગ કાઢયું કે, “જગત ભલે પ્રવાહીરુપે રોજ જણાતું હોય, પણ તેની અંદરની દરેકે દરેક ચીજ રોજે રોજ બદલતી હોવાથી જગતને પણ એકરૂપે રહેતું ન માની શકાય અર્થાત તે (જગત ) બદલાતું હોવાથી બનાવટપે જ મનાય અને તેથી તેને બનાવતાર પણ સિદ્ધ કરી શકાય.’ પરંતુ તમારી એ અટકળ પણ તદ્દન ખોટી છે. એ અકળ પ્રમાણે તે Page #141 -------------------------------------------------------------------------- ________________ તમેએ નિત્ય માનેલા પરમાણુ (પરમ-આણ) અને ઈશ્વર એક જાની બનાવટ જ કરે છે. પરમાણુ પતે નિત્ય છે કે પ્રવાહ નિત્ય છે, કિંતુ તેની અંદર રહેલાં છે. રસ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે છે, તે શું તેને તમે અનિત્ય માનશે વા ઇશ્વરે કે, જેને તમે નિત્ય માને છે તેની અંદર રહેલાં બુદ્ધિ, , અને પ્રયત્ન વિગેરે ખાસ ખાસ ગુણે બદલાયા કરે છે, તે શું તેને પણ તમે અનિત્ય માનશે. કદાચ પરમાણુ અને ઈશ્વર છે અને અનિત્ય માનવાની હા પાડો તે એને પણ કેઈ બનાવનાર ધવો પડશે અને એ રીતે યુગનાં યુગ ગણે પણું બનાવનારને પત્તા લાગે તેમ નથી. વળી ફકત ચર્ચાની. ખાતર અમે પૂછી છીએ કે, તમે જગતને બનાવટપ કરાવે છે તે (બનાવટ ) શું તદન સામાન્ય બનાવટ છે કે, કોઈ જાતની અસાધારણુ બનાવટ છે? કdવા–ભાઈ ! અમે તો એને (જગતને ) તદ્દન સામાન્ય બનાવટ માનીએ છીએ. લ્યો, હવે તમારે કહેવું હોય તે કહી નાખો. એવા ભાઇ, જો તમે જગતને તંદન સામાન્ય બનાવટ માનીને તે ઉકે કે બુદ્ધિવાળા કરનારની અટકળ બાંધવા જશે, તે તે બને તે નથી. કારણ કે. સામાન્ય બનાવટને બનાવનાર કાં બુદ્ધિવાળા જ હોય, એ નિયમ નથી. એ તો વખતે ડાહ્યા હોય, ગાંડે છે કે અબુઝ પણ હેય. અથાત્ સામાન્ય બનાવટ વડે ફક્ત એક કોઈ બનાવનારની જ અટકળ થઈ શકે, પરંતુ બુદ્ધિવાળા બનાવનારની કટના તે ન જ થઈ શકે. તે પછી તમે એ સાધવા ધારે. સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છશ્વર તે કેમ કરીને સધાય ? કર્તા–અમે તે જગતને એક અસાધારણ બનાવટ માનીએ છીએ અને તે વડે તેના બનાવનારને પણ અસાધારણ પુરૂપ સમજીએ છીએ. અકવા – ભલે તમે જગતને અસાધારણુ બનાવટ કહે પરંતુ અમને તો સાધારણ કે અસાધારણું બનાવટમાં કશો વિશેષ ફેર લાગતો સ્થી, કારણ કે, કરનાર નેજરે ન દેખાતે હોવાથી એ બ બનાવટ તો કયાં વિશેષપણું છે, એ જોધવું મુશ્કેલીવાળું છે. તેથી જે દૂધ, સાઘારણુ બનાવટને લાગુ પડે છે તે જ ધણ અસાધારણું બનારને પણ લાગુ થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ હવાઇ– આઈ, અત્યાર સુધી તમે જે કહ્યું કે મર્યાદાવાળું હોવાથી કદાચ ઠીકે લેખાય. પરંતુ તમે જે ઘણું ઉપર જણાવ્યું છે તે તે તદન ખોટું જણાય છે, સાધારણ અને અસાધારણ બનાવટમાં કદાચ તમે. વિશિષપણું મ માને છે ભલે. પરંતુ તે બન્નેમાં બનાવટપણું એક સરખું હોવાથી તે વડે બનાવનારની સાધના કરવામાં શું વાંધો આવે? અકવા–જો માત્ર એક બનાવટપણાને લીધે જ બનાવનારની સિદ્ધિ થઇ શકતી હોય, તે ફક્ત આત્મપણાને લીધે આપણી જેમ મહાદેવનું, શરીરધારિપણું, અધૂરાપણું ઓછું જાણકારપણું અને સંસારપણું શા માટે ન સિદ્ધ થઈ શકે? કારણ કે, જેટલું અને જેવું આત્મપણું મહાદેવમાં છે તેટલું જ મનુષ્યમાં પણ છે. વળી ખરી વાત છે. એ છે કે, બનાવટમાં અસાધારણપણું શી રીતે હે - એ જ વાત પેલી સમજાતી નથી. કવા–ભાઈ, તમે ભલે ગમે તેમ કહે, પરંતુ અમે તે આ એક જ વાત કહીએ છીએ કે, “જેને જોઇને-કરેલું-એવી માં પેદા થાય છે તેનો કઈ કરતાં હોય-એમાં કેઈથી ના ન કહેવાય. અને એ જ રીતે જગતના કરનારની અટકળ કરવી ઘણી સુગમ લાગે છે. અકવા–ભાઈ, તમારી વાત તો ખરી છે. પણ અમારી સમજ પ્રમાણે જમીન વગેરેને જોઈને “એ કરેલાં છે એવી કલ્પના કેઈને થતી હોય એમ જણાતું નથી. આ તે તમે મારી મચડીને એ જાતની અટકળ ઉભી કરેલી છે. જેમ જૂન દૂવ જોઈને કે એક મોટા મહેલને જોઇને “એ કરેલાં છે” એવી અકળ બાંધી શકાય છે તેમ જમીન વગેરેને જોઈને એ જાતની મતિ થતી હોય એમ જણાતું નથી. તે પછી જ્યાં એ જતની મતિ જ થતી નથી ત્યાં તે વડે કરનારને સાબીત કરવાની તો વાત જ શી ? કા –ભાઈ! ઘડીભરને માટે એમ માની લઈએ કે, તમને જમીન વગેરેને જોઈને એવી મતિ ભલે ન થાય, પરંતુ જે પ્રામાણિક બને છે તેઓને તે એવી બુદ્ધિ થવી એ સહજ વાત છે. અને એ જ બુદ્ધિ વડે કરમારની સાબીતી કરવી એ પણ સહેલ વાત છે. અકવા –ભાઇ, તમારા કહેવા પ્રમાણે કદાચ. પ્રામાણિક મનુષ્યને જમીન Page #143 -------------------------------------------------------------------------- ________________ વિગેરેને જોઈને એ કરેલાં છે, એવી બુદ્ધિ પેદા થતી હોય તે ભલે. પરંતુ એને જ એ જાતની બુદ્ધિ પેદા થવાનું કારણ વા નિમિત્ત શું છે? તે અહીં જણાવવું જોઈએ. અમારા ધારવા પ્રમાણે નજરે જેવાથી તે એવી બુદ્ધિ ઉગતી હોય એમ જણાતું નથી. જે તેમ હોય તે સૈને આખો સરખી જ હેવાથી અમને પણ એવી મતિ શા માટે ન થાય ? કવા–ભાઈ ! પ્રામાણિક લેક, અનુમાન વા અટકળ કરીને એ જાતની બુદ્ધિને પેદા કરે છે એથી કદાચ તમને એવો વિચાર ન થાયએ સ્વાભાવિક છે. અર્થાત્ એ જાતને વિચાર ઉગી આવવાનું મૂળ કારણ અનુમાન કે અટકળ જ છે. અકવા–ભાઈ, આ તે કેવી વાત કે, હજુ સુધી કરનાને નક્કી કરવા માટે સૌથી પેલાં જણાવેલી અટકળ ઠેકાણે નથી પડી, ત્યાં વળી આ અહીં બીજી અટકળ (અનુમાન) આવીને ઉભી રહી. જે એક અટકળને બીજી અટકળ ઉપર, ટાંગીને આપ કામ ચલાવવા માગતા હો તે કાંઈ પાર આવે તેમ નથી અને એમ અટકળ ઉપર અટકળ કયે જ જવાના છે તે પણ આરો આવે તેમ નથી. આ પ્રકારે–જમીન વિગેરેને જોઈને એ કરેલાં છે” એ બુદ્ધિ થવામાં જ ગેટાળે ઉભે થાય છે તો એ વડે જ ઉભી હતી કરનારની અટકળ શી રીતે ખરી કરે ? વા–ભાઈ! તમે એક વાત ચૂકી ગયા જેણાઓ છે અને તે એ કે, કાંઈ બધી બનાવટ (ચીજો) ને જોઇને જોનારના મનમાં “એ કરેલી છે” એવી મતિ થવી જ જોઈએ, એવો કા નિયમ નથી. જેમકે, એક ખાડે ખેડેલ હોય અને જ્યારે તેને પૂરીને સરખો કરવામાં આવે છે ત્યારે જોનારનાં મનને એવી કલ્પના પણ નથી થતી કે, અહીં ખાડો હતો અને પછી પૂરાઇને સમતળ થએલો છે અર્થાત જેમ પૂરેલે ખાડે પોતાના કરેલપણુંને જણાવી શકતો નથી તેમ કદાચ જમીન વિગેરે પણ પિતાનાં કરેલપણાને ન જણાવે તે બનવા જોગ છે એથી કાંઈ તેમાં રહેલું કરેલપણું કે કરવાપણું ચાલ્યું જતું નથી. ઉલટું એ, છૂપા રહેલા કરવાપણુ વડે જ કરનારને પણ ઉભો કરી શકાય છે. માટે જમીન Page #144 -------------------------------------------------------------------------- ________________ વિગેરેના કરવાપણામાં શા ગોટાળા થાય તેમ નથી અને તેમાં રહેલા કરવાપણાને સ ખીત કરવા માટે કોઇ પ્રકારની અટકળની પણ જરૂર જણાતી નથી. અકવા॰—ભાઇ, તમે પણ ઠીક કહેા છે. પરંતુ તેમાં તો કોઈ ભાળે જ ભરમાય. અમે તો તમારી જ જેવા તર્કવાદી છીએ, એથી એવી. બાબતમાં જરા પણ ન સાઇએ. તમે જે ખાડાનું આપું. લક્તે જમીનના કરવાપાને છૂપાવી રાખવાને પ્રયાસ કર્યા છે, તે તે તદ્દન ફ્રાટના છે. કારણ કે, એ ખાડા કાએ નંદુ કરેલી એવી. સમતળ જમીનની સરખા જણાતા હેાવાથી કદાચ જોનારને પેાતાના અકરવાપણાના ભ્રમ ઉપન્નવે અર્થાત્ પોતાનું હતું પણ કરવાપણું અછતું રાખે. પરંતુ આ જમીન વિગેરે કાઇએ વહુ કરેલી એવી કઇ ચીજની સાથે સરખામણીમાં આવે છે કે, જેથી એ પણ પેાતાનું છઠ્ઠું કરવાપણું છ્ત રાખી શકે અર્થાત્ તે જમીન વિગેરે ખરેખરી રીતે કરવાપણાવાળી હોય તે એમાં રહેલું કરવાપણું કાઇ જાતના વાંધા વિના જ પ્રગટ થયું બેઇએ પરંતુ આ તે. તમારા જ કહેવા પ્રમાણે તે, પોતાનું કરવાપણું જેનારના મનમાં હસાવી શકતી નથી તે! એ વડે એના કરનારા પત્તા તે! લાગી જ રચા વળી જે ફલમનું ઉદાહરણ લઇને જગતના સર્જનારની અટકળને મજબૂત કરેા છે! તે પણ ટીક જણાતું નથી, કારણ કે, તમે જગતના કરનારને શરીર વિનાને માળા છે અને કલમને કરનાર તેા શરીરવાળા નજરે દેખાય છે. એથી શરીરવાળા, કરનારે કરેલી કલમની સાથે જગતની સરખામણી કરીને એમ કહેવું કે. અને (જગતને) કાઇ અશરીરવાળાએ બનાવ્યું છે એ શી રીતે બંધ બેસતું આવે? ખરી રીતે વિચારીએ તે કલમની પેઠે જગતને પણ કરનાર જે કાઇ શરીરવાળા હોય તે જ અહીં કલમનું એન્ડ્રુ લેવું વ્યાજી ગણાય. તાત્પર્ય એ કે, કાંઇ એકલી કલમ કે બીજી ચીજોનાં આમાં લેવાંથી જગતના કરનારને પત્તા કાઇ કાળે લાગ શકે તેમ. નથી. ફવા ભાઇ, તમેાએ ઉપર જે છેવટનું લખાણ લખ્યું તે ખરાખર નુમતિ . વાળું નથી. અમે કાંઇ કલમના અધા ગુણો સાથે જગતના ખૂ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગુણને સરખાવતા નથી અને તેમાં કોઈ સરખાવે પણ નહિ. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે, જેમ કલમ બનાવટપ છે અને તેથી જ તેનો બનાવનાર લેવો જોઈએ તેમ જગત પણ બનાવટ. સ્પ છે અને તેથી તેને પણ બનાવનાર શા માટે ન હોય?— કલમ અને જગત વચ્ચે માત્ર એક બનાવટપણની–કરવાપણની જ સરખામણી છે, અને બીજી એક પણું નથી. જે તમારા કહેવા પ્રમાણે આ ઠેકાણે અને બીજે ઠેકાણે બધી જાતની સરખામણી કરવામાં આવે છે તે એક પણ વાતને નીવડે ન આવે અને કયાંય બધી જાતની સરખામણી પણ મળી શકે નહિ. માટે કલમ અને જગત વચ્ચે બધી સરખામણી કરીને તમે જે અમારી કલ્પનાને ધકે પહોંચાડે છે, તે કાંઈ ઠીક નથી. અકવા–ભાઈ, તમે કહો છો તે વ્યાજબી, પણ તમારા સ્વાર્થનું કહેતા હોવાથી તેમાં ગેરવ્યાજબી પણ આવી જાય છે. જુઓ–અમે એમ તે કહેતા નથી અને કહીએ પણ નહિ કે, જગત અને કલમ વચ્ચે બધી જાતની સરખાઈ હોવી જોઈએ. પરંતુ આટલું તો. કહીએ અને કહીશું પણ ખરા કે, એ બન્ને વચ્ચે રહેલું કરવાપણું બનાવટપણું–તે એક સરખું જ હોવું જોઈએ. જો તેમ ન હોય તે બનાવટનું એડું લઈને જગતના કરવાપણને નક્કી કરી અને તે વડે તેના કરનાર બનાવનારને નક્કી કરવાની વાત કરવી તે ફેકટ છે. ખરી રીતે વિચારતાં જણાય છે કે, કલમ અને જગત વચ્ચે રહેલું એક કરવાપણું પણ સરખું નથી. કારણ કે કલમ અને બીજી ચીજો જે કાંઈ કરી શકાય એવી છે–કરવામાં આવે છે તે બધીન કરનાર કોઈને કોઈ, દેખી શકાય એવો છે. તમે આખા સંસારમાં ફરીને જુઓ કે, એવી એક પણ બનાવા મળે છે, જેને કરનાર કેઈથી પણ ન દેખાય એવો હોય. આ ઉપરથી તે--કરવાપણાને લીધે ફક્ત દેખી શકાય એવા જ કરનારની અટકળ બાંધી શકાય છે, પણ તમારી પેઠે ન દેખાય એવા એ શી રીતે કલ્પાય? હા, તે પણ કલ્પાય, પણ ક્યારે ? જ્યારે તમે એકાદ પણ એવી ચીજ બતાવો કે જેને કરનાર કોઈથી પણું ન દેખાય તે હોય. અમારા. ધારવા પ્રમાણે તે ઉપર જણાવેલી રીત મુજબ જગત અને Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વ કલમ એ વૃક્ષની સરખામણી જ ધટી જગતના બનાવનારની વાત રખડી પડે, બીજું પણ એ કે, ભાઇ, સંસારમાં જેટલી જેટલી ચીજો ખની છે તે કાંઇ અંધીએ કાઇ બનાવનારે જ બનાવી હેાય એવા નિયમ નથી. જુઓને આ નજરેાનજરની વાત છે કે, કેટલીક ચીત્તે એવી છે કે, જેતે કઇ પણ કરનારે—બનાવનારે—ઘડનારે કે વણનારે કરી હાય, અનાવી હાય, ઘડી હાય અને વી હેાય. જેમકે, ચાકડા, લેખણુ, ઘડા અને કપડુ વિગેરે. અને કેટલીક ચીજો તે એવી છે કે, જેતે કાઇએ પણ ન બનાવી હેાય. જેમકે, વણખેડેલું ધાન્ય, ધાસ, વેલાએ તથા વાવ્યા વિના જ જે કાંઇ ઉગે છે તે ખયું. તથા તમેએ માનેલા પરમેશ્વરમાં રહેલી બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન વિગરે. આમ હાવાથી એટલે અનાવનાર કે કરનાર વિનાની પણ્ અનેલી ચીજો મળી આવવાથી મનાવનાર સિવાય કાંઇ ખની શકતું જ નથી, એ જાતની અટકળ શી રીતે બધાય ? વા માંધવી એ વ્યાજબી ક્રમ ગણાય ? કવા॰ભાઇ! તમેાએ જે વણખેડેલા ધાન્ય અને વેલાએ વિગેરેનાં એમાં લઇને એમ હૅરાવ્યું કે, કેટલીક ચીજો એવી છે કે, જે : શકતી નથી. તે તે વડે એ કાંઇ નવાઇ નથી. વળી કોઇ કરનાર કે બનાવનાર પણ નથી. પરંતુ તે તદ્દન ભૂલ ભરેલું છે. કારણ કે, તમે જ્યાં કાઇ, પ્રકારે અનાવનારને જેઇ શકતા નથી ત્યાંની બધી ચીજો ઇશ્વરે જ બનાવેલી માનવાની છે . એથી આપ એવાં ઉદાહરણો આપી એમ તે ન જ કહી શકે! કે, . એવી પણ ચીજો. મળી આવે છે કે, જેને કાઇ અનાવનાર પણ નથી.’ અને એમ કહીને કરવાપણાને લીધે ઉભી થએલી કરનારની કલ્પનાતે આપ જરા પણ મેાળી પાડી શકો તેમ નથી. અફવા—ભાઇ ! તમે તે એવું વિચિત્ર કહા છે! કે, તમારી કાઇ મશ્કરી જ કરે. હજી તેા ઇશ્વરના કાંય પત્તા નથી ત્યાં તે તમે તેને જ લાવીને વચ્ચે ઉભા કરેા છે!, કેમ જાણે તેની સામીતી જન થઇ ગઇ હોય—જે ચીજને અમારી અને તમારી વચ્ચે વિવાદ ચાલે છે તેને તમે વચ્ચે કેમ લાવી શકે ? અમે અને સા કાઇ, જ્યાં સુધી શ્વરતા પત્તા મળે નહિ ત્યાં સુધી એને મનાવનાર Page #147 -------------------------------------------------------------------------- ________________ કરનાર—કે રંચનાર તરીકે શી રીતે માનીએ? ‘· અને એમ મનાય! પણ નહિ. માટે તમારી ઉપરની વાત રાખર નથી. કુતવાભાઇ ! એ ધાસ અને વેલા વિગેરે બધું ય શ્વરે જ બનાવેલું છે જયાં જ્યાં તે ધાસ વિગેરે ઉગે છે ત્યાં ત્યાં બધેય તેનો ઉગાડ તાર ઇશ્વર ખેડેલા જ છે. પરંતુ ફક્ત તે આપણી નરી આંખે જોઇ શકાય તેવા નથી તે! પછી આપ એમ કેમ કહી શકે કે, કેટલીક ચીજો કરનાર વિના પણ થઇ શકી છે—શકે છે. અકત વા~ભાઇ! આપે જે કહ્યું કે, શ્વર આપણી ચામડાની આંખે દેખાય તેવા નથી. તે શું તે શરીર વિનાના છે માટે દેખાતા નથી ? કે તેમાં કાઇ એવા ચમત્કાર છે. તેથી દેખાતે નથી? અથવા એમાં કાઇ એવી જાતિની વિશેષતા છે એથી દેખાતા નથી ? માટે જ દેખાને નથી. વા બનાવી શકે? કઈ વા૦ ~~ ભાઈ, શ્વર તેા જન્મને ધારણ કરતા નથી. માટે શરીરવાળા શા રીતે હાય ? અર્થાત એ શરીર વિનાના છે અવ~~ભાઇ, તમારા કહેવા પ્રમાણે ઇશ્વરને શરીર ન હેાય તે! એ જગતને શી રીતે બનાવે ? જે શરીર વિના પણ જગતની રચના થઇ શકતી હોય તે! મેક્ષને પામેલા આત્મા, કે જે શરીર વિનાના છે, તેએ પણ જગતને કેમ ન અન!વી શકે? વળી, આત્મામાં રહેલાં બુદ્ધિ, દચ્છા અને પ્રયત્ન એ બધાં શરીરની હયાતીમાં જ કામ કરી શકે છે. પરંતુ શરીર વિનાનાં એ બધાં કાંઇ પણ કરી શકતાં નથી. માટે જો ઇશ્વરને શરીરવાળે માની શકેા તે જ એ, જગતને રચનારા પણ. હાઇ શકે. નિહ તેા નિહ. તું વા~~ભાઇ, ઇશ્વરમાં તે એવે કાઇ તને! ચમત્કાર છે કે, જેથી તે આપણા જોવામાં આવી શકતા નથી. અર્થવા~ભાઇ, જે કાંઇ નજરમાં આવી શકે તેવું હાય તે ગમે તે કારણથી રાજ ન દેખાતું ાય તે પણ કાને ફાઇવાર તા દેખાય જ અર્થાત્ જો વિદ્યા, ભત્ર કે ચેાગના પ્રભાવથી જે કાઇ રાજ ન દેખાતા હોય તા પશુ તે યારેતે કયારે તે દેખાય જ. કા વિદ્યાવાળે, મત્રવાળા કે યેાગવળા એવા નથી કે, જે કદી Page #148 -------------------------------------------------------------------------- ________________ પણ ભૂતની પેઠે ન દેખાતા હોય. હવે એ ઈશ્વર, ઈ. ચમત્કારના કારણને લીધે રાજ ન દેખાતું હોય, તો. પણ જે તે કરનાર તરીકે થાય તે કયારેને કયારે તો કોઈને દેખાવો જ જોઈએ. પરંતુ એ તે કદીયે, કયારે અને કોઈને પણ દેખાતો જ નથી તેથી એમ કેમ માની શકાય કે, એ ચમત્કારના કારણથી દેખાતા નથી કે, કરનાર તરીકે નથી એટલે દેખાતો નથી. કર્તવા –ભાઈ! ત્યારે એ બધું જ છે. કિંતુ ઈશ્વરમાં એવી કોઈ જાતિવિશેષતા છે, કે જેને લઇને તે આપણી નજરમાં આવી શકતો નથી અને છાને છાને જ જગતને રચી રહે છે, અવા –ભાઈ, એ તો તમારું કહ્યું તમને જ નડે તેવું છે. અમે ધારીએ છીએ કે, તમે “ જાતિવિશેષ’નો અર્થ ભૂલી ગયા જણાઓ છે. તમોએ જ કહ્યું છે કે, જે ઘણી, ચીજોમાં રહે એનું નામ જાતિવિશેષ છે. તમે તે ઇશ્વરને એક જ માને છે અને એના જેટાની બીજી કોઈ ચીજને માનતા નથી. તે પછી ઘણી ચીજોમાં રહેનારે જાતિવિશે એકલા ઇશ્વરમાં શી રીતે રહી શકે ? માટે ઈશ્વરમાં એવો કઈ જતિવિશેષ હોઈ શકે જ નહિ કે, જે વડે તે, કેઈથી પણ જોઈ શકાય નહિ. થયું. હવે કદાચ માત્ર તમારા માનની ખાતર ઈશ્વરને જગતને રચનાર માનવામાં આવે તે પણ તેમાં બીજા કેટલાક પ્રકનો ઉઠે છે. જેમકે, જે તે જગતને ખરેખર રચતે જ હોય તો શું એક માત્ર એની હયાતીથી જ રચાય છે ? વા એના જ્ઞાનિપણને લીધે રચાય છે? વા એમાં ( દશ્વરમાં) રાન, ઈચ્છા અને પ્રયત્ન છે તે વડે જ રચાય છે ? વા એ ઇશ્વર, જ્ઞાનઈછા અને પ્રયત્નવડે ક્રિયા કરે છે એથી જગત રચાય છે ? કે ફક્ત એના ઈશ્વરપણાને લીધે જ જગતની રચના થઈ રહી છે ? કર્તવા–ભાઈ, અમે તે વધારે શું કહીએ, અમે તો ઇશ્વરના એવા ભક્ત છીએ કે, અમારે મન એની હયાતી માત્રથી જ જગતની રચના થઈ જાય છે. એકવા–એ તો તમારી આંધળી ભક્તિ છે, જુઓ-જે જગતની રચ નામાં ફક્ત હયાતીની જ જરૂર હોય તે એને રચનાર ઈશ્વર એક Page #149 -------------------------------------------------------------------------- ________________ જ કેમ હોઈ શકે છે. જેમ ઈશ્વર હયાત છે તેમ કુંભાર, લૂહાર અને સૂતાર વિગેરે પણ હયાત છે, એ બધાની હયાતીમાં કઈ એવી વિશેષતા નથી કે, એકની હયાતીથીજ જગતની રચના થાય અને બીજાની હયાતીથી ન થાય. માટે માત્ર હયાતીથી જ જગતની. રચનામાં ઈશ્વરને લાવવામાં બીજા પણ હયાતી ધરાવનારા કુંભાર વિગેરે વચ્ચે આવીને ઈશ્વરના ઈશ્વરપણુંને ભાગ લઈ જશે. કવાઈ–ભાઈ, હયાતીથી ન પત્યું તો રહ્યું. ઈશ્વરનું જ્ઞાનિપણું ક્યાં ગયું છે. અમે એના જ્ઞાનિપણાને લીધે જ એને (ઈશ્વરને) જગતને કરનાર માનીએ છીએ. અકવા –ભાઇ, તમારું આ કથન પણ ખોટું જ છે. જ્ઞાનિએ તે યોગિઓ. પણું છે. પરંતુ તે કાંઈ જગતને બનાવતા નથી માટે જગતની રચના કરવામાં જ્ઞાનિપણને સામે ધરવું એ પણ ઠીક જણાતું નથી. કર્તવાવ-ભાઈ, ઈશ્વરમાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન એ ત્રણે વાનાં હોવાને લીધે એ, જગતને રચી શકે છે અર્થાત ઈશ્વરનું જ્ઞાનપણું, ઈચ્છીવાળાપણું અને પ્રયત્નવાળાપણું –એ ત્રણે જગતની રચનામાં કારણભૂત છે. અકર્તવા ભાઈ તમે શું કામ ધ્યાન આપે છે યાદ રાખો. અમે ઉપર હમણું જ કહી ગયા કે, શરીરની હયાતી હોય ત્યારે જ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન કારણભૂત થઈ શકે છે અને શરીરની હયાતી વિના એ ત્રણે આકાશકુસુમની જેવાં નિરર્થક છે. હવે જે તમે ઈશ્વરને શરીરવાળો માનો તે જે તેનાં જ્ઞાન, ઈરછા અને પ્રયત્નને જગતની રચનામાં લઈ શકો છ–વાપરી શકે છે. નહિ તે નહિ. તમે તો તેને શરીરવાળે માનતા નથી. ત્યારે તમે એમ કેમ કહી શકો કે, એનાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન જગતની રચનામાં કારણભૂત છે. કર્તવા–ભાઈ ! અમે કાંઈ એકલાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને જગતનાં કારણભૂત માનતા નથી, પરંતુ ઇશ્વર તે ત્રણે વડે જે કાંઈ ક્રિયા. કરે છે તેને જ અમે જગતની રચનાનું કારણ માનીએ છીએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૫. એક વા -ભાઈ! કેટલી બધી ભૂલ? એકવાર અને બેવાર તે કહેવાઈ ગયું. હવે ત્રીજીવાર પણ કહીએ છીએ કે, ફક્ત જ્ઞાન, ઈછા અને પ્રયત્ન વડે જે શરીર ન હોય તો ક્રિયા જ થઈ શકે નહિ. ભલે ઈશ્વર વા ઇશ્વરને ઈશ્વર આવે તે પછી તમારું આ કથન શી રીતે સાચું ઠરે ? કર્તવા -–ભાઈ, ત્યારે એ બધું જાવા દે. અમે તો એમ માનીએ છીએ કે, ઈશ્વરના ઈશ્વરપણાને લીધે જ આ જગતની રચના થઈ રહી છે. અકવા–અરે ! આ વળી શો ગોટાળે ? તમે જરા ચોખુ બોલતા જા તે ઠીક. અમે પૂછીએ છીએ કે, ઈશ્વરપણું એટલે શું ? શું જાણનારપણું એ દશ્વરપણું કે કરનારપણું એ ધરપણું? વા એ સિવાય બીજું કાંઈ તે ઇશ્વરપણું ? જો તમે માત્ર જાણનારપણને જ ઇશ્વરપણું માનતા હો તો એ જાણનારપણું પણ કેવું સમજવું ? માત્ર નરું જ જાણનારપણું સમજવું કે સર્વજ્ઞાણું સમજવું ? કાવાવ---હાલ અમે તો ફક્ત માત્ર નરા જાણનારપણાને જ ઈશ્વરપણું સમજીએ છીએ અને એને જ જગતની રચનાનું કારણ માનીએ છીએ. અવા–ભાઈ, તમોએ ઉપર જણાવેલા ઈશ્વરપંણુના અર્થથી તે ઇશ્વર ફક્ત જાણનારે જ કરી શકે છે અરે કરનાર તો કરી શકતો નથી. વળી જે ફક્ત જાણનારપણાને લીધે જ જગતની રચના થઈ જતી હોય તો જગતમાં એવો કયો જીવ છે કે, જેમાં જાણ નારપણું ન જણાતું હોય અર્થાત ઈશ્વરની જ જેમ જીવ માત્રનું જાણનારપણું જગતની રચનામાં કારણભૂત થવાથી ઈશ્વરની એકતાને ભંગ થઈ જશે. કારણ કે, જાણનારપણું તે બધે એક સરખું જ છે. કતૃવા–ભાઈ, અમે ઈશ્વરપણુનો એ અર્થ ન કરતાં “સર્વાપણું” અર્થ કરીએ છીએ. તે પછી શું દૂષણ છે ? અકવા —એમાં તો એનું એ જ દૂષણ છે? એ બીજો અર્થ કરવાથી તે ઈશ્વર કદાચ બુદ્ધદેવ વિગેરેની પેઠે આખા જગતને જાણનારોસર્વત્ત-સાબીત થઈ શકે, પણ જગતનો કરનાર તે કદીયે સાબીત થઈ શકે જ નહિ.' Page #151 -------------------------------------------------------------------------- ________________ ધા–ચાલો, એ બધું રહ્યું. ઈશ્વરપણને ખરા અર્થ કરનારપણું કે કર્તાપણું છે. કહે, હવે શું દૂષણ છે? અકળવા–ભાઇ, કિરનારપણું તો કર્ધામાત્રમાં રહેલું છે–જેમ ઈશ્વરમાં કર્તાપણું છે તેમ કુંભાર વિગેરેમાં પણ છે. તે પછી એક ઈશ્વર જ શા માટે કરનાર ગણાય ? કારણ કે, કમાત્રમાં કર્તાપણું તે એક સરખું છે તેથી મેં કઈ કર્તાઓને ઈશ્વર થવાનો પ્રસંગ આવશે. કવિ-ભાઇ, અમે જાણનારપણું કે કરનારપણું–બે બને નહિ, પણ એ સિવાય જે બીજું કાંઈ છે તેને જ ઈશ્વરપણું સમજીએ છીએ. અને તે વડે જ જગતની રચના થઈ રહી છે–એમ માનીએ છીએ. અવા–ભાઈ, આ તો વળી મોટો ગોટાળે છે કે, તમારું એ કથન અમારી કે બીજાની સમજમાં આવે તેવું નથી. અમે તે એમ માને એ છીએ કે, તમારા માનવા પ્રમાણે પશુ ઈશ્વરમાં ઈછા અને પ્રયત્ન સિવાય બીજું કાંઈ ત્રીજું હોય એમ જણાતું નથી. અને એ વડે જગતની રચના કરવામાં ક્યાં ક્યાં આવે છે, એ સઘળું ઉપર જણાવાઈ ગયું છે. માટે તમારું એ એક પણ કથન સાચું ઠરી શકે તેવું નથી અર્થાત તમારી એક પણ દલીલ એવી નથી મળી કે, જે વડે જગતના સરજનારની સાબીતી થઈ શકતી હોય. વળી, અમે આ એક બીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રો છે, શું તેમાં તે પિતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? વા કર્મને વશ થઈને પ્રવ્રુત્તિ કરે છે? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે ? વા ભકતને વારવા અને દુષ્ટોને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાને એને સ્વભાવ કવા —–ભાઈ, એ (ઈશ્વર) તો સૌને ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પિતાની જે મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણુ એ પ્રમાણે જે ચાલ્યા કરે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ અવા –ભાઈ! અમને તો એમ જણાતું નથી. જે ઈશ્વર જગતને બનાવવામાં પિતાની જ મરજી પ્રમાણે વર્તતે હોય તે કોઈ એવો સમય પણ આવો જોઇએ કે, જે સમયે જગત તદન જુદા પ્રકારનું પણ રચાયું હોત–હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કે, તેની મરજી હમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પોતે તદન સ્વતંત્ર હવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તો હમેશા એક જ ઘાટે ચાલ્યું જાય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કોઈ જાતની રચના કરી, કેઇએ અને ક્યારેય સાંભળી કે જાણ પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પિતાની જ મરજી પ્રમાણે વર્તતા નથી. કઈવાવ-ભાઈ, ઈશ્વર તો કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ, કોઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ. અકર્તવા –થયું. જે ઈશ્વર પણ કર્મને વશ રહેતો હોય એ દશ્વર " શાનો? સર્વ શક્તિવાળો પ્રભુ શાને ? " કવા–ભાઈ, જરા ભૂલ થઈ ગઈ, ખરું તે એ છે કે, ફક્ત દયાને લી જ ઈશ્વર જગતને રચવાની ભાંજગડ કરી રહ્યા છે–કારણ કે, એ તે મહાદયાળુ છે. અકવા–જે ઇશ્વર દયાને લીધે જ જગતને બનાવી રહ્યા હોય તે એ આખા જગતને સુખી શા માટે ન કરે? જીવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરૂષનું કામ છે. પરંતુ જગતમાં સુખ તે સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈને કોઈ પણ એમ તો ન જ કલ્પી શકે છે, ઇશ્વર ફક્ત દયાની લાગણીથી જ આને (જગતને) બનાવી રહ્યા છે. કર્તવા –જો કે, ઈશ્વર તે દયાળુ હોવાથી બધાને સુખી જ સરસે છે, પરંતુ એ બધા જીવો પિતાપિતાનાં કર્મોને લીધે પાછા દુખી થાય છે, એમાં ઈશ્વર શું કરે? અકવા–થયું. આ તે તમારા જ કહેવા પ્રમાણે ઈશ્વર કરતાં પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઈ, હવે ઈશ્વરને જવા દઈને જે એને ઠેકાણે કર્મોને માને તે શું વાંધો છે? કર્તવા–એમ પણ નહિ. આ જગત તો ઈશ્વરની લીલા છે એટલે એ, લીલા વડે જ થાય છે અને લીલા વડે જ પળાય છે. અકવા–ભાઈ, રાગ દ્વેષ વિનાને ઈશ્વરમાં લીલા શી હોય? ઈશ્વર તે તે જ હોઈ શકે, કે જે લીલાને પણ તરી ગયે હેય અર્થાત જ્યારે ઈશ્વરમાં લીલા જ હોય નહિ ત્યારે તે, એ વડે જગતને શી રીતે બનાવે ? કવા –બીજું કાંઈ નહિ, પણ છેવટ એ કે, એ (ઈશ્વર) તો ભકતોને તારવા અને દુષ્ટોને મારવા આ જગતને રચી રહ્યા છે. અર્જાવા–ભાઈ, તમારી એ વાત પણ ખોટી છેઃ રાગદેવ વિનાના ઇશ્વરને તે બધે સમભાવ જ હોય—એને વળી ભક્ત કણ અને દુશ્મન કોણ? અર્થાત્ ઈશ્વરને જગતને સરજનાર સાબીત કરવા માટે તમારી એક પણ જુક્તિ રીતસરની નથી. કવા–ભાઈ, હવે અમે આ એક છેવટની દલીલ અજમાવીએ છીએ. જે પાંસરું પડયું તે ઠીક, નહિ તે હાર્યા તે છીએ જ. અમે એમ માનીએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ એવે છે, જે વડે જગતની રચના થયા કરે છે. અર્થાત જગતની રચના થવામાં ઇશ્વરને સ્વભાવ સિવાય બીજું કાંઈ કારણ નથી. અકસૂંવા–ભાઈ, આ તે તમે ઠીક કહ્યું. પરંતુ જ્યારે તમે એમ માનવા તૈયાર થયા છે કે, ઈશ્વરના સ્વભાવથી જગતની રચના થયા કરે છે એને બદલે એમ માને છે, કર્મના સ્વભાવથી જગતની ના થયા કરે છે, તે શું વાંધો આવે ? છતે કર્મને સ્વભાવ મૂકીને કરનાર તરીકે નહિ જણાતા ઈશ્વરની કલ્પના કરવી, અમને તે વ્યાજબી લાગતી નથી. માટે એકલા કર્મના સ્વભાવને જગતના કારણભૂત માનવ એ યુક્તિયુક્ત અને ભૂલ વિનાનું છે. વળી, જેમાં અમે તમોએ કરેલી કરવાપણને લીધે કરનારને સાબીત કરવાની કલ્પના બેટી પાડી છે તેમ તે જાતની તમારી બીજી કલ્પના પણ બેટી પડે તેવી જ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં એવી પણ ઘણી ચીજે અને ક્રિયાઓ થાય છે, કે, જેનો કરનાર બુદ્ધિવાળો ન જ હોય. આ વાત એકવાર કહી ગયા છીએ તે પણ વધારે સમજાવવા માટે જ એને અહીં ફરીવાર પણ કહીએ છીએ: ગગનમાં જે વિજળી ઝબકે છે તે કયા બુદ્ધિમાને બનાવી છે ? ઉંઘતે માણસ જે ક્રિયા કરે છે તે શું તે વખતે બુદ્ધિવાળો હોય છે? અર્થાત એ બધું બુદ્ધિવાળા કરનાર સિવાય પણ બનતું જણાય છે માટે તમારી બુદ્ધિવાળા કરનારને સાબીત કરવાની એક પણ દલીલ સાચી ઠરતી નથી. વધારે કેટલુંક કહીએ. તમારી જગતના કરનારને સાબીત કરવાની કલ્પના. તે નજરે નજર બેટી પડે તેવી જ છે. કારણ કે, કોઈ મનુષ્ય અ યાર સુધી જગતના કરનારને એલો જ નથી. વળી, તમારી પેઠે અમે પણ એથી ઉલટી જ અટકળો પણ બાંધી શકીએ છીએ કે–જેમ કુંભાર માટી, ચાકડે અને ચીંથરાના પિતા વિના ઘડાને ઘડી શકતા નથી તેમ ઈશ્વર પણ એની પાસે કોઈ પ્રકારની સામગ્રી ન હોવાથી જગતને બનાવી શકે જ નહિ. * બીજું, જેમ આકાશ બધે ઠેકાણે રહેલું છે અને ક્રિયા. વિનાનું છે તેમ ઈશ્વર પણ બધે ઠેકાણે રહેલો હોવાથી જરા પણ ક્રિયા કરી શકે નહિ. એ રીતે કઈ પણ પ્રકારે જગતને અનાવનાર ઈશ્વર ઠરી શકતો જ નથી. તે પછી એ નિત્ય છે, સર્વજ્ઞ છે અને એક છે એ વિગેરે બધું કહેવું તદ્દન નકામું જ છે. અમે તે કહીએ છીએ કે, જે ઈશ્વર નિત્ય હોય તે એના એકલાથી જ જગતની રચના, રક્ષા અને સંહાર એ ત્રણ વાના કેમ થઈ શકે ? જે એક જ સ્વભાવવાળો હોય તે કદી પણ પરસ્પર વિરોધ રાખે એવાં કામ કરી શકે નહિ. માટે ઈશ્વરને તદ્દન નિત્ય માને એ પણ તમને પાલવે તેવું નથી. વળી, એ સર્વજ્ઞ પણ સાબીત થઈ શકતું નથી. એવી એક પણ દલીલ કે અટકળ નથી કે, જે વડે આપણે ઈશ્વર સર્વજ્ઞ તરીકે માની શકીએ. કવા–ભાઈ ઉતાવળા ન થાઓ, દલીલ છેઃ જો એ સર્વજ્ઞ ન હોય તે એના બનાવેલા આ જગતમાં આવી અનેક જાતની વિચિત્રતાઓ. Page #155 -------------------------------------------------------------------------- ________________ શી રીતે આવે ? અર્થાત્ જગતમાં રહેલી અણિત વિચિત્રતા એ જ ઇશ્વરના સર્વાપણાને સાબીત કરવાતે પૂરતી છે. અક ! એ કાંઇ દલીલ ન કહેવાય. એ તે છવેાનાં સારાં અને નઠારાં. કર્મને લીધે જગતમાં આથી પણ વધારે વિચિત્રતા આવી શકે છે. માટે જગતની વિચિત્રતાને લીધે ઇશ્વરનું સર્વજ્ઞપણું સાર્માંત થઇ શકતું નથી. જો એ ખરેખર સર્વજ્ઞ જ હાત તા અમારી જેવા એના કર્તાપણાના નિષેધ કરનારાએને શા માટે બનાવત ? તથા જે અસુરાને તેણે પાછળથી માર્યા છે તેને પણ શા માટે અનાવત ? એક મંદ માણસ પણુ એમ સમજે છે કે, વાવીને તેડી નાખવા કરતાં ન વાવવું જ સારૂ છે તે પછી બનાવીને મારવા કરતાં એણે અસુરને શા માટે બનાવ્યા ?—ખરી રીતે તે એએને ન બનાવવામાં જ એનું ડહાપણુ હતું. એ રીતે કાઇ પ્રકારે કર્તા-શ્ર્વરનું, સરસણું સાબીત થઈ શકતું નથી. . s વળી, તમે જે શ્વરને એક ' જ કહ્યા છે, તે પણ ઠીક નથી, જે તમારા મનમાં એવા ભય હાય કે, ધ્વરા ઘણા થઇ જાય તો જગતની રચનામાં ઘણે! મતભેદ ઉભા થાય અને તેથી તેની સીધી વ્યવસ્થા ખરાબર ન જળવાઇ શકે. તે અમારા ધારવા પ્રમાણે તમારી એ કલ્પના ખરાખર જણાતી નથી. કારણ કે, મધમાખી જેવું પ્રાણી ટાળે મળીને મધપુડા બનાવે છે છતાં તેમાં વાંધા આવતા નથી. કીડી જેવું પ્રાણી ટાળે મળીને રાડે અનાવે છે તેમાં પણ વાંધા આવતા નથી. અને અનેક કારીગરે તથા મજુરા મેટામેટા મહેલા ખાંધે છે તેમાં પણ મતભેદ નડતા નથી તેમ જો ધણા ઇશ્વરે બેમા થને જગતને બનાવે તે તેમાં શી રીતે મતભેદ થાય? કે વાંધા આવે? એ દશ્વરે તે મધમાખી, કીડી અને મનુષ્ય કરતાં પણ હાર ઘણા પ્રથા છે અને રાગ વિનાના છે તે એએમાં એક સાથે રહીને કામ કરતાં જરાણું વાંધા શી રીતે આવે? બે ભાઇ, તમે જગતના કરનાર ઇશ્વર માનતા હૈા તા તમારે એમ પણ માનવું જોઇએ કે, જે કાંઇ જગતમાં નાનું મોટું છે તે બધુંય ઇશ્વરે અનાવેલું છે. અને જે તમે એમ માને તે પછી અમારાં શાસ્ત્ર પણ શ્વરે બનાવેલાં છે એમ માનવું જોઇએ. એ રીતે તમારી જ માન્યતા પ્રમાણે અમારાં શાસ્ત્ર પણ દશ્વરે કરેલાં હાવાથી તમારે તેને સાચાં માનવાં Page #156 -------------------------------------------------------------------------- ________________ પડશે. આમ માનવાથી સંસારમાં એક પણું શાસ્ત્ર એવું નહિ રહે કે, જે ખોટું હેય. વળી, ઈશ્વરે જ બનાવેલું બધું પ્રામાણિક હોવાથી કોઈ વાદી, પ્રતિવાદી પણ ન રહી શકે. એ રીતે ઈશ્વરને જગતના કરનાર તરીકે માનતાં અનેક દૂષણે આવે છે અને કઈ પણ રીતે એ વાત સાબીત થઈ શકતી નથી. માટે જ અમે ઈવરને કરનાર કે પાળનાર માનતા નથી. અમે તે એને રાગ છેષ વિનાનો, સર્વજ્ઞ અને સત્ય તત્વને પ્રકાશક માનીએ છીએ. અને એવા જ એક અને અનેક ઈશ્વરને અમે દેવ તરીકે પૂજીએ છીએ અને સેવીએ છીએ. સર્વશ–વાદ. જૈન સંપ્રદાયવાળા પિતાના ઈશ્વરને સર્વજ્ઞ માને છે એટલે ઈશ્વર આ જગતને, ઉપરના જગતને અને નીચેના જગતને જાણે છે–એમ માને છે. ત્યારે જૈમિનિઋષિના મતવાળા કહે છે કે, સંસારને કોઈ મનુષ્ય સર્વજ્ઞ હોઈ શકતું જ નથી. હવે તેઓ બન્ને એ સવજ્ઞવાદનું નિરાકરણ લાવવા નીચે પ્રમાણે ચર્ચા કરે છે – જૈમિનિ -–તમે જેને સર્વજ્ઞ વિગેરે વિશેષણો લગાડો છે એવો કોઈ દેવ હોઈ શકતા નથી. કારણ કે, એવા પ્રકારના દેવની સાબીતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી. જેન–ભાઈ, અમારા ધારવા પ્રમાણે તે દેવની સર્વજ્ઞદશાને સાબીત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ જ પૂરતું છે. દેવની દેહધારી દશામાં એનું સર્વજ્ઞપણું આપણી આંખે જોઇ શકાય એવું છે માટે એ જાતની સાબીતી માટે બીજ પ્રમાણ કે પ્રસ્તની જરૂર જણાતી નથી. " જૈમિનિ –એ તો તમે ખોટું કહે છે. તમે પણ એમ માને છે કે, વર્તમાન કાળમાં એવું કોઈ દેહધારી નથી કે, જે સર્વજ્ઞ હોય. જ્યારે એમ છે ત્યારે આપણી નજરે એની સાબીતી કેમ કરી શકાય? વળી, કદાચ તમો એમ કહેશે કે ભૂતકાળમાં ઘણું સર્વજ્ઞો થઈ ચૂક્યા છે. તે ભૂતકાળની વાતને આપણે નજરે જોઈ શકતા નથી. માટે સર્વાની સાબીતી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુનું અવલંબન લેવું તદ્દન નકામું છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ર જૈન કદાચ પ્રત્યક્ષ પ્રમાણથી સજ્ઞની સાખીતી ન થઇ શકતી હૈાય તે અમે અનુમાન કરીને પણ એની સાબીતી કરી શકીએ છીએ. જૈમિનિ—ભાઇ, એ તા તમે! જાણેા છે કે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ પ્રમાણે પહેાંચી શકે છે ત્યાં જ અનુમાન પ્રમાણ કામ આપી શકે છે. અહીં તે તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની હકીકતને સાખીત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુ શક્તિવાળુ નથી, તે પછી તેને આધારે ચાલતું અનુમાન પ્રમાણુ એ જાતની સાખીતી શી રીતે કરે ? અર્થાત્ અનુમાન પ્રમાણુવડે પણ સર્વત્તુની સખીતી થંઇ શકી નથી. એ જ પ્રકારે સર્વજ્ઞની જેવું બીજો કાઇ મનુષ્ય હયાત ન હેવાથી એક બીજાની સરખા વડે ( અર્થાત્ ઉપમાનપ્રમાણુવડે ) પણ એની ( સર્વજ્ઞની ) સિદ્ધિ થઇ શકતી નથી. જૈન આગમ એટલે શાસ્ત્ર પ્રમાણવડે તે સર્વનની સાબીતી થઈ શકે છે. કારણ કે, શાસ્ત્રમાં કહ્યું છે કે, “ ઇશ્વર સર્વજ્ઞ હોય છે. “ જૈમિનિ~~~ભાઇ, તમારૂં એ કથન ખાટું છે, કારણ કે, તમારા એ આગમે કાણે બનાવ્યા છે એની શી ખબર પડે—કાઇ ધૃતારાએ તે હિં બનાવ્યા હૈય ? તમે! એ શાસ્ત્રાને સર્વને બનાવેલાં છે, એમ તે નહિ જ કહી શકા. કારણ કે, હજુ સુધી કોઇ સર્વજ્ઞ હોઇ શકે કે નહિ ? એ વાતને જ પત્તા નથી. ને -ભાઇ, એવા પણ ઘણા વિષયેા છે કે, જેનું પ્રતિપાદન સર્વન વિના ખીજો કાષ્ઠ કરી શકે જ નહિ. જેમકે, સૂર્ય ચંદ્રનું જ્ઞાન, તારાનું જ્ઞાન, જ્યાતિષનું શાસ્ત્ર અને ગ્રહણ વિગેરેની માહિતી. આપણે વમાનમાં એ બધાં જ્ઞાનતે મેળવી શકીએ છીએ અને એથી જ એમ અટકળ બાંધી શકાય છે કે, એ બધા નજરે નહિ. જણાતા વિષયોને જણાવનાર એવા ધાઇ પુરુષ હેવા જોઇએ કે, જે એ બધાને જાણકાર હાય અર્થાત્ સરન હાય. એ પ્રકારે ઘણી જ સહેલાઇથી સર્વજ્ઞની સાબીતી થઇ શકે છે. જૈમિનિ—ભાઇ, જે તમે ઉપર કહ્યું છે તે જે કે, ખરાખર ગાઢવીને કહ્યું કારણ કે, આપણી જે કાઇ સારા અભ્યાસી અને અનુભવી. છે, તે પણ તે તદ્દન ખોટું છે. પણ મનુષ્ય જે ગતિ શાસ્ત્રને Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હેય તે પણ સૂર્ય, ચંદ્ર, તારા, જોતિષ અને ગ્રહણ વિગેરેની માહિતી જાણી શકે છે અને જણાવી પણ શકે છે. કિંતુ એ કાંઈ સર્વજ્ઞ હેતો નથી. માટે ઉપર જણાવ્યા પ્રમાણે પણ સર્વિસની સિદ્ધિ થઈ શકતી નથી અર્થાત એવું એક પણ પ્રમાણ મળવું નથી કે, જે વડે સ્વૈજ્ઞની હયાતીને નિર્ણય થઈ શકે. જૈન-ભાઈ, જેમ ખાણમાં રહેલું સોનું અનાદિ કાળથી મેલું હોય છે. પણ તેને તાપ લાગતાં જ તે, વિશુદ્ધ થઈ જાય છે તેમ મલિન આત્મા પણ ધીરે ધીરે જ્ઞાન, ધ્યાન અને તપ વિગેરેને અભ્યાસ કરતાં કરતાં પરમ વિમળતાને પામીને સર્વજ્ઞ થઈ શકે છે. તે એ જાતની સાદી અને સરળ હકીકતને સાબીત કરવા માટે બીજા બીજ પ્રમાણેનો આશ્રય લેવા કરતાં આપણે અનુભવ જ બસ છે. આ વાત તે તમે પણ જાણે છે કે – ' “ ભણતાં પંડિત નિપજે લખતાં લહિ થાય, ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ પાય ” મિનિટ–ભાઈ, તમારું એ ધીરે ધીરે અભ્યાસવડે સર્વત થવાનું પણ અમને તે ખોટું લાગે છે. કારણ કે, જે માણસ કૂદવાનો અભ્યાસ કરે છે તે કદી પણ સો જન તો ફૂદી શકતો જ નથી. કદાચ કૂદવાને અભ્યાસ બહુ બહુ કરવામાં આવ્યો હોય તે એ, માંડ પાંચ-દસ હાથ કૂદી શકે અધત અભ્યાસવડે માત્ર મૂળ સ્થિતિમાં કાંઈક સુધારો થાય છે અને એથી વિશેષ કાંઈ થઈ શકતું નથી. તો પછી એ વડે સર્વજ્ઞ થવાની વાત કેમ કહેવાય ? વળી અમે કદાચ તમારા માનની ખાતર અને સર્વિસ તરીકે માનીએ, તે પણ એ સર્વસ, આ આખા જગતને શી રીતે જાણી શકે ? શું. એ, આખા જગતને આંખો વડે જોઈ શકે ? કે બીજી કોઈ ચમત્કારી જ્ઞાનવડે જોઈ શકે? ઘણું પદાર્થો દૂર અને છૂપા રહેલા હોવાથી માત્ર આંખે વડે જ આખું જગત જોઈ શકાય નહિ. * તેમ તેનામાં (સર્વજ્ઞમાં) કોઈ ચમત્કારી જ્ઞાન છે એવી આપણને ખાત્રી થયા વિના એમ કેમ કહેવાય કે, એ ચમત્કારી. જ્ઞાનવડે આખા જગતને જુએ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વળી, કદાચ તમે એમ કહે કે, એ સર્વજ્ઞ કેટલુંક તે આંખ વિગેરે ઇદ્રિ વડે, કેટલુંક અટકળ વડે અને કેટલુંક શાસ્ત્ર વડે—એમ કરીને આખા જગતને જાણે છે, તે પછી જગતના બધા ય મનુષ્યો એ જ પ્રકારે આખા જગતને જાણતા હોવાથી એ બધાને શા માટે સર્વશ ન કહેવા? વળી સંસારને આદિ અને અંત નથી, તેમ તેમાં રહેલા ‘પદાર્થોને પણ અંત નથી તો એ તમારે સર્વજ્ઞ એક એક પદાર્થને જાણતો જાણુતે અનંત કાળ વીત્યા પછી પણ શી રીતે સર્વત થઈ શકશે ? વળી, જ્યારે એ સર્વજ્ઞ વસ્તુમાત્રને જાણકાર થશે ત્યારે તે એણે અશુચિ પદાર્થોના રસને પણ ચાખ્યા હશે, એમ પણ તમારે મેં મરડીને પણ કબુલ કરવું પડશે. અમે તો છેવટ એટલું જ પૂછીએ છીએ કે, એ સર્વસ ભૂતકાળમાં થઈ ગએલી અને હવે પછી બનવાની વસ્તુઓને ક્યા આકારે જાણે છે ? જે તે, ભૂતપે અને ભવિષ્યરૂપે જાણતા હોય તે પછી એનું જ્ઞાન ભૂત અને ભવિષ્યરૂપ હોવાથી પ્રત્યક્ષરુપ ન કહેવાય, કિંતુ સ્મરણ વિગેરેની પેઠે પક્ષ જ કહેવાય. અને જે તે, એ બધા પદાર્થોને વર્તમાનરુપે જાગૃત હોય તો એનું જ્ઞાન ભ્રમવાળું જ ગણાય. કારણ કે, ભૂતની અને ભવિષ્યની વસ્તુઓને વર્તમાનપે જાણવી એ જ પેલું બેટું છે–આ પ્રકારે કોઈ પણ દલીલ. તર્ક કે પ્રમાણવડે સર્વજ્ઞની સાબીતી થઈ શકતી જ નથી. જેન-ભાઈ, તમે જે એકલા એકલા અત્યાર સુધી સર્વાની હયાતીને તેડી પાડવાનો પ્રયાસ કર્યો છે તે બધા ય તદન નકામે છે. જાઓ અને ધ્યાન આપે. હવે અમે સર્વજ્ઞની સાબીતી નીચે પ્રમાણે કરીએ છીએ-- તમે એ જે કહ્યું છે કે, “સર્વજ્ઞની સાબીતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી, પણ તે તમારું કથન સાચું નથી. કારણ કે, સર્વજ્ઞની હયાતીને નક્કી કરવા માટે ફક્ત એક નીચેની અટકળ (અનુમાન) જ પૂરતી છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ થ જે જે ગુણમાં તરતમભાવ જણાતો હોય, તે તરતમભાવ ક્યાંયને કયાંય કઈને કઈ વખતે પૂરેપૂરા પ્રકષને પામે છે. જેમકે, પરિમાણમાં એટલે માપમાં તરતમભાવ જણાય છે અર્થાત્ માપ વધારે અને ઓછું થયા કરે છે અને છેવટ એને પૂરેપૂરે પ્રક આકાશમાં જણાઈ આવે છે તેમ જ્ઞાનમાં પણ તરતમભાવ જણાય છે અને એ તરતમતા કયાંયને કયાંય પૂરેપૂરા પ્રકઈને પામવી જ જોઈએ.. જયાં એ, પૂરેપૂરા પ્રકઈને પામે છે એનું જ નામ સર્વત છે. કહે, હવે આ પ્રકારના દૂષણ વિધાના અનુમાનથી સને સાખી કરતાં શો વાંધો આવે ? જૈમિનિટ–અમને તે તમારું એ અનુમાન બરાબર લાગતું નથી. કારણ કે, જે એ તમારું અનુમાન બરાબર હોય તો નીચે પ્રમાણે વાંધે આવે છેઃ– જુઓ, ચૂલા ઉપર પાણીને ઉનું કરવા મૂક્યું હોય, તે. તે ઉકળતા પાણીમાં પણ ગરમીની તરતભતા જણાય છે અને તમારા કહેવા પ્રમાણે જે એ ગમી ની તરતતા કયારેને કયારે પૂરેપૂરા પ્રકર્ષને પામતી હોય તો એ પાણી જ વખત જતાં અગ્ન થવું જોઈએ. પરંતુ એમ થતું તો કોઈએ જાણ્યું નથી. તેથી તમોએ જણાવેલ તમતાને એના પ્રકર્ષ સુધી પહોંચવાને નિયમ બરાબર લાગતો નથી. તો એવા ખોટા નિયમથી સવાની. હયાતીને નિર્ણય કેમ થઈ શકે ? જેન-ભાઈ, અમે માનીએ છીએ કે, તમો અમારે અભિપ્રાય બરાબર સમજ્યા નથી. અમે તે ઉપર એમ કહ્યું છે કે, જે ચી માં જે ગુણ સહજ હોય–સ્વાભાવિક હાય—અને તેમાં તરતભતા જણાતી હોય તો તે, કોઈને કોઈ વખતે પૂરા પ્રકને પામે જ. તમોએ જે ઉકળતા પાણીનું ઉદાહરણ દઈને અમારો એ નિયમ ખોટો પાડો છે, તે કાંઈ બરાબર નથી, કારણ કે, પાણીમાં જે ગરમીનો ગુણ જણાય છે, તે, તેને સ્વાભાવિક ગુણ નથી. કિંતુ એ તે એમાં અગ્નિના સંબંધથી આવે છે. માટે એ ઉદાહરણને અમારે નિયમ જ લાગુ પડતું નથી. તે પછી અમારે એ નિયમ તમે કઈ રીતે ખોટો પાડી શકશે? અમે તો એ એક જ નિયમથી સર્વતની સિદ્ધિ કરીએ છીએ અને જણાવીએ છીએ કે, જ્ઞાન ગુણ તો આત્માનો સ્વા Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાવિક ગુણ છે અને એ, તેમાં તસ્તમતાને પામતે પામતે જરૂર એના પ્રકર્ષ સુધી પોંચી શકે છે અને એ ગુણને પૂરેપૂરે પ્રકર્ષ થયે સર્વજ્ઞની સિદ્ધિ થવી કોઈ મોટી વાત નથી. વળી, તમે જે ઉપર કૂદવાનું ઉદાહરણ આપીને અમારા આ જ મિયમને શિથિલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે પણ બરાબર નથી. કારણ કે, પાણીની ગરમીની જેમ કૂદવું એ કાંઈ મનુષ્યને સ્વાભાવિક ગુણ નથી, માટે એ નિયમ ત્યાં પણ લાગુ થતો નથી. વળી બીજી અટકળ આ પ્રમાણે છે – જેમ નજરે દેખાતા વાવ, કૂવા, તળાવ, દરિયે, પર્વત અને નદી વિગેરે પદાર્થો જાણવા ગ્ય હોવાથી આપણાથી જાણી શકાય છે તેમ આ આખું જગત પણ જાણવા એગ્ય હોવાને લીધે કિંઈનાથી તો જરૂર જણાવું જોઈએ. અને એ જેનાથી જણાય છે એ જ મહાપુરૂષ સર્વજ્ઞ છે. વાવ, કૂવા કે જગત વિગેરે “જાણવા ગ્ય નથી” એમ તે તમે કહી શકે તેમ નથી. કારણ કે, એ વિષે તે કોઈના પણ બે મત નથી. વળી, તમે જે કહ્યું કે, જ્યોતિષ વિગેરેનું જ્ઞાન તે એક ગણિતના જાણનારને પણ હોય છે. પરંતુ ભાઈ, જ્યારે ગણિતની પણ હયાતી ન હતી ત્યારે એ વિષયનું શિથી પહેલું જ્ઞાન જેને થયું હશે એ તો જરૂર સર્વજ્ઞ હવે જોઈએ, એમાં કાંઈ નવાઈ નથી, એ તે એ સર્વ એ વિષયને ગ્રંથ વડે અને ગણિતની રીતે વડે આપણને જણાવ્યા છે એથી જ આપણને એ બધું સહેલું લાગે છે. પરંતુ એ જાતના એવા તદન અજાણ્યા વિષયની સૌથી પહેલી માહિતી સર્વજ્ઞ સિવાય બીજા કોઈને થાય એ બનવા જેવું નથી. આ ઉપરથી એક આ ત્રીજું અનુમાન પણ આ પ્રમાણે દેરાય છે – - જે કોઈ, ઉપદેશ વિના, નિશાન વિના અને બીજી પણ કોઈની સહાયતા વિના જે બાબતને જણાવી શકે છે તે જરૂર તે બાબતની જાણનારો કે જેનારે હોય ત્યારે જ બની શકે છે અર્થાત જેણે ઉપદેશ અને નિશાન વિના દૂર રહેલા સૂર્ય અને Page #162 -------------------------------------------------------------------------- ________________ : ક ચંદ્રાદિનાં શ્રદ્ધણ વિગેરેને વિવાદ વિનાની રીતે જણાવ્યાં છે, તે તેના જાણુનારા હોય જ અર્થાત્ કાઇ–જરૂર, દૂર રહેલી કે, જ્યાં આપણી ઈંદ્રિયા પણ પહેાંચી શકતી નથી એવી ચીન્નેને પણ જાણુનારા હાવા જોઇએ અને એ, સર્વના સિવાય બીજે કાષ્ઠ હાઇ શકતા નથી. આ રીતે આ જાતનાં અનેક પ્રમાણે છે કે, જેવડે ઘણી જ સરળતાથી સર્વનની સાબીતી થઇ શકે છે. માટે તમાએ જે કહેલું કે, · સર્વજ્ઞના નિય માટે એકે: પ્રમાણ જડતું નથી ? એ તદન ખાટુ છે. . જૈમિનિ ~ભાઇ, સર્વજ્ઞની સાબીતીમાં આડે આવનારાં બીજાં ઘણાં પ્રમાણે છે, તેા જ્યાં સુધી એવાં પ્રમાણા હોય ત્યાં સુધી સત્તુને શા રીતે માની શકાય ? જૈનમાં ક્યાં પ્રમાણા સત્તની સાબીતીમાં આડે આવે છે? આપ કૃપા કરીને તેને નામવાર જણાવશેા. જૈમિનિ॰—પહેલું તે પ્રત્યક્ષ પ્રમાણુ જ સર્વજ્ઞની આડે આવે છે. જૈન ૧૦-આપ જરા કૃપા કરીને સમજાવે કે, એ પ્રત્યક્ષ પ્રમાણુ સર્વજ્ઞની આડે શી રીતે આવે છે? કારણ કે, પ્રત્યક્ષ પ્રમાણ અને સર્વજ્ઞ એ બે વચ્ચે કાઇ જાતને વિરેધ નથી, તેમ કેાઇ જાતના સંબંધ નથી કે, જેથી તે, એની આડે આવી શકે ? જૈમિનિ~વત માનમાં કોઇ સર્વજ્ઞ હાય, એવું પ્રત્યક્ષ શકાતું નથી, માટે જ એ, સર્વસની સાખીતીના જૈન—ભાઇ, તમારી એ દલીલ તમને શોભે તેવી નથી. કારણ કે, ભૂત પિશાચે પણ પ્રત્યક્ષથી જોઇ શકાતા નથી, સૂર્ય અને ચંદ્રને નીચેના ભાગ પણ પ્રત્યક્ષથી જોઇ શકાતા નથી, તેમ આપણા થઇ ગએલા વડવાઓ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી. તા શું પ્રત્યક્ષ પ્રમાણ એ બધાની હયાતીનેા નિષેધ કરશે ખરું ? તેની તા તમારે પણ ના જ પાડવી પડશે. માટે તમારૂં ખાલેલું પાછું ખેંચી લ્યે! એમાં જ તમારી શાભા છે. ? પ્રમાણથી જાણી નિષેધ કરે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ જેમિનિ –થયું. પ્રત્યક્ષ નહિ તે અનુમાન તે જરૂર સર્વજ્ઞની સિદ્ધિને. નિષેધ કરી રહ્યું છે. જેન-ભાઈ, એ શી રીતે ? તમે એ માટે કઈ કઈ જાતનાં અનુમાન કરે છે ? શું તમે એમ કહેવા ઈચ્છે છે કે, સર્વજ્ઞ નથી? વા. સર્વજ્ઞ અસર્વજ્ઞ છે? વા બુધ્ધ વિગેરે સર્વજ્ઞ નથી? વા બધા. પુરૂષો સર્વજ્ઞ નથી? જેમિનિ–શરૂઆતમાં તે અમે એટલું જ કહીએ છીએ કે, “સર્વજ્ઞ નથી” જેનભાઈ, એ તે ખરું. પણ તેમ કહેવાને હેતુ પણ જણાવે તે ઠીક. જૈમિનિ–ભાઈ, કેઈ સર્વ જણાત નથી, સર્વિસ થવાનાં કારણે જાણતાં નથી, સર્વજ્ઞ થવાનું પ્રજન જણાતું નથી અર્થાત સવાની જરૂર જણાતી નથી અને સર્વપણાની સાથે નિત્ય રહેતું એવું. કોઈ નિશાન પણ જણાતું નથી. માટે જ અમે કહીએ છીએ કે, સર્વજ્ઞ નથી.' જેન–ભાઈ, જે તમે જે ન જણાતું હોય તેને ન માનતા હો તે તમે બીજના ચિત્તના અભિપ્રાયોને પણ જાણી શક્તા નથી, તેથી તેની હયાતી શી રીતે માનશે ? તેમ એવી બીજી પણ ( પરમાણ, પિશાચ વિગેરે) ઘણી ચીજો છે કે, જે આપણાથી જણાતી નથી, તેને પણ તમે શી રીતે માનશે? અમને તો એમ જણાય છે કે, “ જે ન જણાતું હોય એ નથી ” એવો નિયમ જ ખોટો છે. વળી, અમે તમને આ એક પ્રશ્ન પૂછીએ છીએ કે, “ જે ન જણાતું હોય એ નથી ” એમ તમે જે કહો છે તેમાં “ન જણાતું હોય ” એટલે શું સમજવું? શું કયાંય તે વિદ્યમાન હોય, પણ કોઈ કારણથી ન જણાતું હોય તેને ન જણાતું ? સમજવું ? કે જે કામુંકું ન હોય તેને ન જણાતું સમજવું ? જે મિનિટ–ભા, કયાંય તે વિધમાન હોય. પણ કોઈ કારણથી ન જણાતું હોય તેને અહીં “ન જણાતું’ સમજવાનું છે. જેન – થયું. ત્યારે તો અહીં નહિ તે બીજે ઠેકાણે પણ સર્વજ્ઞની સાબીતી તમારા જ મુખથી થઈ ગઈ અને એમ થવાથી અમારો આ વિવાદ પણ પતી ગયે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જૈમિનિ—ના, એમ નહિ. અમે તે! એમ કહીશું કે, જે કાઇ પણું ઠેકાણે ટાણુંૐ ન હેાય તેને અહીં ‘ન જણાતું ' સમજવાનું છે. + " જૈનભાઇ, જે ચીજ ટામુકી ન જ હેાય તે વળી જષ્ણુાતી કે ન જણાતી શી રીતે કહેવાય ? અર્થાત્ તદ્દન હયાતી વિનાની ચીજને તે ન જણાતું ' વિશેષણ શૈાભતું નથી. વળી તમે જે કાઇ પણુ ઠેકાણે કાચુંક ન હેાય ' એમ કહેા છે, એ તે અમારા લાભનું ૮ છે. કારણ કે, એ હકીકત તમે ત્યારે જ કહી શકશેા કે, જ્યારે તમે પોતે બધાં સ્થળેા જોએલાં હાય-અને જ્યારે બધાં સ્થળાને જોઇને તમે એમ કહેવા આવે ત્યારે તે અમે તમને જ સત્ત કહીએ—-એ રીતે પણ તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની સાબીતી મળી આવે છે. અર્થાત્ ‘કાઇ સન જણાતા નથી માટે સત નથી ' એમ કહીને તમે સનત નિષેધ કરી શકે! તેમ નથી. જૈમિનિ॰~~ભાઇ, અમે એમ કહીશું કે, • સર્વજ્ઞ થવાનાં કારણે જણાતાં નથી ’ માટે જ કોઇ સત હોઇ શકે નહિ. તે શે વાંધા છે ? 2 . જૈન—એ પણ તમારૂં કહેવું ખોટું છે. કારણ કે, જ્ઞાનને અને તેની પ્રગતિને અટકાવનારાં કર્મોના નાશ થવા એ સર્વજ્ઞ થવાનું કારણ છે અને એ કારણ હમેશા હયાત જ છે. એ વિષે અમે વિશેષ વિગતથી હવે પછી કહેવાના છીએ. માટે તમે એમ તે! ન જ કહી શકે! કે, સર્વઘ્ન થવાનાં કારણેા નથી માટે કાઇ સર્વજ્ઞ હાઇ શકે નહિ.' જૈમિનિ॰ભાઇ, સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે ? અંતે જ પત્તા લાગતા નથી, માટે એવા નકામા સર્વજ્ઞતે અમે શા માટે માનીએ ? ૧૦ સર્વજ્ઞના કામા પત્તા આપને ન લાગે તે ભલે, પણ અમને તે એના કામને પૂરેપૂરા પત્તા મળેલા છે અને તે એ કે, સર્વજ્ઞ થયા વિના કાઇ વક્તા પૂરેપૂરું સત્ય એટલી શકતા નથી, વિવાદ વિનાની હકીકતાને કહી શકતા નથી અને કાઇ પણ ઝીણી શકતા નથી. આ જાતનાં વિધમાન હેાવાથી સર્વજ્ઞ, વાતને અરાબર સમજી કે સમજાવી સર્વજ્ઞે કરેલાં કામે વ માનમાં પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ p થયા પછી એનું જ્ગતમાં શું કામ છે ?' એમ કહેવા માત્રથી તુમા સર્વજ્ઞને નિષેધ કરી શકે તેમ નથી. જૈમિનિ—અમને તે સર્વજ્ઞમણાની સાથે નિરંતર રહેતું એવું એક પણ નિશાન નથી જડતું માટે જ અમે એમ કહીએ કે, સર્વજ્ઞ નથી, તે એમાં ખોટું શું છે ? જૈન॰—ભાઇ, ખુખી તે એ છે કે, જે તમને નથી જતું એ અમને તે ઝટ.જડી જાય છે. સર્વનપણું અને બધી ચીજોના સાક્ષાત્કાર એ બન્ને એક સાથે એક જ ઠેકાણે રહે છે અને બધી ચીન્નેના સાક્ષાત્કાર–એ સર્વજ્ઞપણાનું મુખ્ય નિશાન છે. ‘ સર્વજ્ઞપણાની નિશાની નથી જતી' એમ કહીને સત્તુને ન માનવાની ભૂલ આપ ન કરે તે જ ઠીક. એ નિશાનની સાબીતી કરવા માટે આ જાતનું અનુમાન પ્રમાણ પણ મળી આવે છેઃ—જેમ આંખ ઉપરનાં પડળ વિગેરે ખસી ગયા પછી એની જોવાની સહજ શક્તિ પ્રગટી નીકળે છે અને તે વડે દરેક જાતનું રૂપ જોઇ શકાય છે તેમ આત્મા ઉપરનાં કર્મોનાં પડળે ખસી ગયા પછી એની જાણવાની સ્વાભાવિક શક્તિ ખીલી નીકળે છે અને તેવડે ઍ, ચીજ માત્રને જાણી શકે છે. ત્યારે જ એ સર્વજ્ઞ થયા કહેવાય છે. એ રીતે ખધી ચીજોના સાક્ષાત્કાર સાથે સર્વજ્ઞપણાની ગાંઠ વળગેલી જ છે અને તે એવી કે, કાઇથી તુટી તુટે તેમ નથી. એ પ્રકારે આપે જણાવેલી એકે દલીલથી સર્વજ્ઞને નિષેધ થઇ શકે તેમ નથી. જૈમિનિ~ભાઇ, તમે એમ માં કહે!? વિરાધી સાધને મળ્યાં છે, શકતા નથી. અમને તે! એવાં ઘણાં ય સર્વજ્ઞનાં તેથી જ અમે એને સ્વીકાર કરી જૈન॰આપને જે જે સાધને સર્વજ્ઞનાં વિાધી મળ્યાં હેાય તે આપે જણાવી દેવા કૃપા કરવી જોઇએ, જેથી અમે એને પણ ખુલાસા કરી દઇએ. અમે તે! એ વિષે અ પતે એમ પૂછીએ છીએ કે, જે વિરોધી સાધના આપને મળ્યાં છે તે શું આપે આખા સંસારમાંથી મેળવ્યાં છે કે અમુક ઇ ઠેકાણેથી મેળવ્યાં છે? જૈમિનિ—એ તે અમે અમુક કાઇ એક ફેકાણેથી જ મેળવ્યાં છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જૈનભાઇ, આપે એ સાધના જ્યાંથી મેળવ્યાં હોય ત્યાં જ એ, સર્વજ્ઞને નિષેધ કરી શકે, પરંતુ બીજે ઠેકાણે તે એ સાધના વડે સર્વને નિષેધ થઇ શક નથી અર્થાત્ એ સાધને વડે આપ સર્વજ્ઞને તદન નિષેધ કરી શકે નહિ. જૈમિનિ—એમ નહિ. એ ( સાધતા ) તે અમે આખા સંસારમાંથી ખાળી ખેાળાને મેળવ્યાં છે અને તેથી જ આખા સંસારમાં સર્વજ્ઞના તદન નિષેધ કરીએ છીએ. કહા હવે તે નક્કો થયું ને ? જૈન—ભા, જ્યારે આપે એ સાધને આખા સંસારમાંથી ખેાળી ખેાળીને મેળવ્યાં છે, ત્યારે આપ પોતે જ સર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞા નિષેધ શી રીતે કરી શકે ? આ તા આપને શ્રીમુખે જ અને તે પણ અનાયાસે સજ્ઞની સ્થાપના થઇ ગઇ. તેથી અમે માનીએ છીએ કે, આપ કોઇ જાતની આનાકાની કર્યાં વિના જ સર્વજ્ઞની તરફેગુ કરો. કારણ કે, હવે તો કોઇ પણ દલીલથી સજ્ઞને નિષેધ થઇ શકે તેમ નથી. જૈમિનિ॰ભાઇ, હવે અમે સર્વજ્ઞ નથી' એમ નહિ કહીએ, પરંતુ ‘ સર્વજ્ઞ અસર્વજ્ઞ છે’ એમ કહીને સર્વજ્ઞના નિષેધ કરીશું, તે રો વાંધા આવશે ? ' k ૧૦-વાંધા તે! મીને શા આવે, પણ એ જાતની ભાષા જ તમારા મુખમાં ગાભતી નથી. કારણું કે, પંડિત જન પરસ્પર વિરોધવાળી ભાષા એટલે નહિ. અને તમારી સર્વજ્ઞ અસર્વજ્ઞ છે' એ જાતુની ભાષા તે! તદ્દન વિરાધવાળી છે. માટે એવો શબ્દરચના વડે પણુ સર્વજ્ઞ અપાપ થઇ શકે તેમ નથી. વળી, તમે જે એમ કહે છે કે, સર્વજ્ઞ અસર્વજ્ઞ છે એમ કહેવાતે હેતુ શું છે ? શું એ સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતાને કહે છે ? વા પ્રામાણિક હકીકતે,તે કહે છે કે કાંઇ પણ કહે છે ? જૈમિનિ~~~સર્વનું અપ્રામાણુક હકીકતોને કહે છે માટે એ અસર્વજ્ઞ છે. જૈન-ભાઇ, તમે તે ઘણું જ ટીક અને તદ્દન સત્ય કહ્યું. કારણ કે, એવા અપ્રામાણિક હકીકાને કહેનારાને તે! અમે પણ અસર્વન જ માનીએ છીએ. જે મહાપુક્ષ સર્વજ્ઞ હોય છે તે તો કદી પણ અપ્રામગિક શબ્દ સરખે! ય માલતે! નથી. એટલે આપતી એ દલીલ કાંઇ સર્વજ્ઞને નિબંધ કરી શકતી નથી. S. J. P. W. 6 و Page #167 -------------------------------------------------------------------------- ________________ જેમિનિસન પ્રામાણિક હકીકતોને કહે છે માટે એ સર્વજ્ઞ છે. જૈન-ભાઈ, તમે કાંઈ ભૂલ્યા જણાઓ છે. પ્રામાણિકપણે પ્રત્યેક હકીકતને કહેવી એ તે સર્વને ધર્મ છે. સર્વજ્ઞની ફરજ છે અને સર્વગ્નનું મુખ્ય નિશાન છે. માટે પ્રામાણિક હકીકતોને કહેવાથી કોઈ સર્વત અસર્વજ્ઞ થઈ શકે નહિ, કિંતુ એથી ઉલટું એટલે અસર્વજ્ઞ સુર્વસ થઈ શકે, એ હકીકત સુપ્રસિદ્ધ છે, માટે એવાં શાં. મારવાથી કાંઈ સર્વજ્ઞને નિષેધ કરી શકે તેમ નથી. જેમિનિટ—સન, બેલે છે માટે એ અસર્વજ્ઞ છે. જેન-ભાઈ, આપ જરા વિચારીને બેલે તો ઠીક. બેલવાની ક્રિયા સાથે સર્વત્તપણાને કોઈ જાતનો વિરોધ નથી, તે પછી આપ એમ શી રીતે કહી શકે કે, બેલનાર પુરૂષ, સર્વજ્ઞ હોઈ શકે નહિ, આ જ પ્રકારે “બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી” “બધા પુરૂષો સર્વજ્ઞ નથી” 'એ જાતનાં તમારાં બધાં અનુમાનેને પણ દૂષણવાળાં સમજી લેવાનાં છે. જુઓઃ કદાચ તમે એમ કહે કે, બુદ્ધ દેવ સર્વજ્ઞ નથી, તો એથી જ અર્થાત એ અર્થ નીકળે છે કે, ત્યારે બીજો કોઈ સર્વજ્ઞ હવે જોઈએ અને એ રીતે તમારું સર્વજ્ઞના નિષેધ માટે જ વપરાએલું અનુમાન સર્વજ્ઞની સાબીતી કરી દે છે. તથા તમે જ્યારે એમ કહે કે, “પુરૂષ માત્ર સર્વજ્ઞ નથી” ત્યારે તે ખુદ તમે પોતે જ સર્વજ્ઞ થઈ જાઓ છે, કારણ કે, એ અનુમાન કરતી વખતે તમે આખા જગતના પુરૂષોની વાત કરે છે. એ પ્રકારે તમારું એક પણ અનુમાન “સર્વસના વાડાને પણ ખાંડું કરી શકે તેમ નથી.' જૈમિનિ ભાઈ, શાસ્ત્રમાં એમ કયાં લખ્યું છે કે, કઈ સર્વજ્ઞ હોઈ શકે છે, અર્થાત્ શાસ્ત્રમાં સર્વપ્નને લગતી હકીકત નથી મળતી માટે જ અમે એવા અશાસ્ત્રીય સર્વજ્ઞને શી રીતે માનીએ ? જેન—તમે જે શાસ્ત્રની વાત કહે છે એ શાસ્ત્ર કોઈએ બનાવેલું છે એ. લે પિષય છેકે એમને એમ જે થએલું છે એટલે અપરૂષય છે ? જૈમિનિ –એ શાસ્ત્ર તે એમને એમ જ થએલું છે-અરૂષય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ જેન–ભાઈ, આ તે વળી એક નવી જ વાત. શાસ્ત્ર તે વળી કય એમને એમ થતું હશે ? એવા શાસ્ત્રને સાચું પણ કણ માને ? જે શાસ્ત્રને બનાવનાર પ્રામાણિક હોય એ જ શાસ્ત્ર સાચું મનાય છે માટે એવ. એમને એમ થએલા શાસ્ત્રની ગેપ જવા ઘો. * કદાચ તમે વેદોને એમને એમ થએલા માનતા હો તો તેમાં તે હિરણ્યગર્ભ: સવ:” એ સાફ ઉલ્લેખ છે અને એ વડે જ સર્વજ્ઞની સાબીતી થઈ જાય છે. વળી, દો માત્ર વિધિવિધાને જ કરે છે એથી એ વડે સર્વને નિષેધ થઈ શકે જ નહિ. માટે કોઈ શાસ્ત્ર પણ એવું નથી કે. જે સર્વજ્ઞની આડે આવી શકે. જૈમિનિ-ભાઈ, અનુમાન પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણુ તે રહ્યાં. પરંતુ ઉપમાન પ્રમાણુવંડે અમે સર્વજ્ઞની સાબીતી નહિ થવા દઈએ. ! જેન--ઉપમાન પ્રમાણે તે પ્રત્યક્ષ પ્રમાણની જેવું છે એટલે તેમાં એક બીજાની સરખાઈના પ્રત્યક્ષ જેવા વડે જ વસ્તુનું ભાન થાય છે. કદાચ તમે એમ કહેવાનું સાહસ કરે કે, “સંસારના બધા પુરૂષોની પેઠે ઇશ્વર પણ અસર્વજ્ઞ છે' તે બા, તમે પિતે જ સર્વજ્ઞ થાઓ છો અને સર્વાની સાબીતીમાં ભાગ લ્યો છે. કારણ કે, સંસારના બધા પુરૂષોને જોનાર સર્વજ્ઞ સિવાય બીજે કાણ હોઈ શકે? એ પ્રકારે ઉપમાન પ્રમાણ વડે પણ સર્વજ્ઞાની હયાતીમાં વાંધો આવતો નથી. તથા એ પણ એકે ભાવ (ચીજ કે ક્રિયા ) નથી કે, જે સર્વજ્ઞ ન હોય તે જ બની શકે. ઉલટું, જે તમારા વેદોને પ્રામાણિક ઠરાવવા હોય તે તમારે સર્વજ્ઞ માનવાની ખાસ જરૂર છે. કારણ કે, સરે કરેલાં શાસ્ત્રો હમેશા પ્રામાણિક જ મનાય છે, તેમના આવે છે અને મનાયાં કરશે. એ પ્રકારે એક પણું પ્રમાણ સર્વાની સાબિતીની આડે આવે એવું નથી, માટે એક પ્રામાણિક તરીકે તમારે સત્તને તે જરૂર રવીકાર જોઈએ. હવે અમે તમને તમોએ પ્રથમ પૂછેલા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે આપીએ છીએ—૧. તમે એમ પૂછ્યું હતું કે, એ સ્થા, આખા જગતને શી રીતે જાણી શકે છે? Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉ–એ સર્વને પૂરેપૂરું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થએલું છે અને તે, એ વડે જ આખા જગતને જાણી લે છે. એને કાંઈ જાણવા માટે ઇકિયાની ગરજ રાખવી પડતી નથી. ૨. તમેએ એ સર્વાને અશુચિ ચીજોના રસને ચાખવાની વાત કહી હતી. ઉ૦–પણ તે બરાબર નથી. કારણ કે, એ સર્વસુ, તમારી પેઠે કોઈ પણ ચીજને રસ ચાખવા માટે જીભને ઉપયોગ કરતા નથી. એ તે એના કેવળજ્ઞાન વડે જ વસ્તુ અને તેના ગુણ દેને જાણી શકે છે. માટે આપના મુખમાં એવી વાત જ શોભતી નથી. ૩. તમે કહ્યું હતું કે, સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ અનંત છે તે એક એક ચીજને જાણતે જાણુ એ શી રીતે અને કયારે સર્વજ્ઞ થશે ? ૬૦ –જેમ એક ભણેલા માણસને પોતાનું બધું ભણેલું કેડામાં એક સાથે જ ભાસે છે તેમ એ સર્વજ્ઞ કાંઈ એક એક ચીજને જોવા જ નથી. પરંતુ એને તે એ બધું ય એક સાથે જ ભાસે છે. ૪. તમે જે કહ્યું હતું કે, ભૂતકાળની ચીજને ભૂતપે અને ભવિષ્યકાળની ચીજને ભવિષ્ય જાણવાથી સર્વજ્ઞના જ્ઞાનમાં પરોક્ષપણું આવી જશે. ઉ. —-એ પણ તમારે આક્ષેપ ખોટો છે. જો કે, વર્તમાનકાળની અપેક્ષાએ ભૂતકાળની અને ભવિષ્યની એ બન્ને ચીજો અસત છે તે પણ એ હતું” અને “એ થશે” એ. પ્રમાણે સર્વજ્ઞ જાણતા હોવાથી એમાં કશો વાંધો આવતો નથી. એ પ્રકારે છેવટે સુખ અને દુઃખની હયાતીમાં જેમ કઈને વિવાદ હેઈ શકતો નથી તેમ આ સર્વજ્ઞ પણ એ જ રીતે વિવાદ વિનાનો કરી ચૂકી છે. માટે જ અમે જેને તે ઈશ્વરને સર્વજ્ઞ માનીને જ એક દેવ તરીકે પૂજીએ છીએ. Page #170 -------------------------------------------------------------------------- ________________ હવે દિગંબર જેને કહે છે કે, ઊપર પ્રમાણે સર્વાની સિદ્ધિ કરી છે તે અમારે પણ કબૂલ છે, કિંતુ એ વિષે અમારે એટલું કહેવાનું છે કે, એવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિને ધારણ કરનારા સર્વને આપણી પેઠે આહાર કરવાની જરૂર જણાતી નથી. માટે જ અમે કેવળજ્ઞાનવાળાને કવલાહાર (કોળીએ કળીયે લેવાતા આહાર) ની અગત્ય માનતા નથી. આ વિષયને લગતી વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે છે – દિગંબર જૈન –કઈ પણ કેવળજ્ઞાની કવલાહારને કરતા નથી, કારણ કે, તેમ કરવાનું તેને કોઈ કારણ નથી. શાસ્ત્રમાં કવલાહાર કરવાનાં છે કારણ જણાવ્યાં છે. જેમકે, પેટમાં બળતરા થવી, કોઈની સેવા કરવા જવું, જતાં આવતાં સાવધાનતા રાખવી, સંયમનું પાલન કરવું, જીવન નિર્વાહ કરે અને ધર્મતત્ત્વને વિચાર કરવો. આ છમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનિને જણાતું નથી. માટે એ શી રીતે આહાર કરે ? વા શા માટે આહાર કરે ? ૧. કદાચ એમ કહેવામાં આવે છે, કેવળજ્ઞાનિને પણ વેદનીય કર્મને ઉદય હોય છે, તેથી પેટમાં બળતરા થવાનો સંભવ છે અને એ માટે જ એને જમવાની પણ જરૂર છે. તે એ કાંઈ બરાબર નથી, કારણ કે, કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વેદનીય કર્મ બળેલી દોરડી જેવું નિર્બળ હોય છે એથી તેને કોઈ પ્રકારની વેદના થવાનો સંભવ નથી. કદાચ વેદના એટલે અનુભવ થાય તે તે ભલે, પરંતુ તેમને કોઈ પ્રકારની પીડા એટલે બળતરા વિગેરે થવાનું તે કાંઈ કારણ જ નથી. કારણ કે, તે અનંતવીર્યવાળા છે અને એવા અનંતવીર્યવાળાને વળી પીડા શી ? આહાર કરવાથી શરીર બળવાળું રહેવાને લીધે કેવળજ્ઞાનિને બીજા કોઈની સેવા કરવાને લાભ મળે છે-માટે જ એને (કેવળજ્ઞાનિને) આહાર કરવાની જરૂર જણાય છે. એ કથન પણ કાંઈ બરાબર નથી. કારણ કે, કેવળજ્ઞાન થયા પછી એ કેવળી ત્રિલેકિપૂજ્ય થાય છે માટે એને કોઈની પણ સેવા કરવાને પ્રસંગ રહેતો નથી. ૨. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૩–૪. જતાં આવતાં સાવધાનતા રાખવી અને સંયમનું પાલન કરવું—એ પણ કાંઈ આહાર લેવાનાં કારણે નથી. કારણ કે, કેવળજ્ઞાની પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે જ જતાં આવતાં સાવધાનતા રાખીને પૂર્ણ અહિંસા સાચવી શકે છે અને એનું ચારિત્ર પણ જેવું શાસ્ત્રમાં કહ્યું છે તેવું જ ઉચું (યથાખ્યાત) હેવાથી એ, એને માત્ર પોતાના અનંતવિર્યથી આહાર લીધા સિવાય જ પાળી શકે છે માટે એને કેવળજ્ઞાનને) સાવધાનતા રાખવા માટે કે સંયમનું પાલન કરવા માટે પણ આહાર લેવાની જરૂર જણાતી નથી.. પ. એના જીવનના નિર્વાહ માટે પણ એને આહાર કરવો જરૂરી નથી. કારણ કે, એનું આયુષ્ય કઈ પણ પ્રકારે કુટયું તુટે તેમ નથી અથાત ગમે તેવી મેટામાં મોટી આપત્તિમાં પણ તે ખુશીથી જીવી શકે છે અને વળી એનું વીર્ય અનંત છે માટે ફક્ત જીવનના જ નિર્વાહ માટે એને આહાર લે. જરૂર નથી. વળી, હવે એ કેવળજ્ઞાનિને ધર્મતત્વને વિચાર કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે, હવે તે એ સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી વિના વિચાર્યું જ બધું જાણી શકે છે માટે એ કારણથી પણ એને જમવાની જરૂર જણાતી નથી. એ પ્રકારે આહાર કરવાનાં છે કારણોમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનિને જતું નથી, તેથી જ અમે તેને નિરાહારી માનીએ છીએ. વેતાંબર જૈન –ભાઈ, આપે જે કેવળજ્ઞાનિને નિરાહારી સિદ્ધ કરવાના પ્રયાસ કર્યો છે કે, અમારી જાણ પ્રમાણે તે તદ્દન નિરર્થક છે. અમે તો એમ માનીએ છીએ કે, કેવળજ્ઞાનિને આહાર કરવાની જરૂર છે. કારણ કે, જે જે કારણો આહાર કરવાનાં છે તે બધાં મેં એને (કેવળજ્ઞાનિને ) લાગુ પડે તેવાં છે. આહાર કરવાનાં કારણનો નામવાર નિર્દેશ આ પ્રમાણે છેઃ–પૂરેપૂરી શરીરની રચના, વેદનીયનો ઉદય, આહારને પચાવવા માટે મળેલું તેજસશરીર અને લાંબુ આયુષ્ય. એ ચાર વાન ને ય છે તેને આહાર વિના Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ચાલી શકતું નથી. જેને આપણે કેવળજ્ઞાની કહીએ છીએ એને પણ એ ચારે વાનાં હોય છે માટે એને જમ્યા વિના શી રીતે ચાલે ? કેવળજ્ઞાન થયા પહેલાં તે કેવળી જમતા હતા અને હવે કેવળજ્ઞાન થયા પછી એ કયો ફેરફાર એના શરીરમાં થઈ ગયો છે કે, જેથી એને જમવાની જરૂર પડે નહિ? - તમે જે એમ કહ્યું કે, “કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વિદનીય કર્મ બળેલી દેરડી જેવું નિર્બળ હોય છે તે કાંઈ બરાબર નથી. જે કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વેદનીયકર્મ નિર્બળ હોય તે એ (કેવળ) અત્યંત સુખનો અનુભવ શી રીતે કરી શકે ? શાસ્ત્રમાં તે કેવળજ્ઞાનિને અત્યંત સુખનો ઉદય કહેલો છે. એથી જ એમ સાબીત થઈ શકે છે કે, એને ઉદયમાં આવતું વેદનીય કર્મ (સુખદનીય કે દુઃખદનીય) નિર્બળ હોઈ શકતું નથી. વળી, જ્ઞાનાવરણાદિ કર્મોને નાશ થવાથી એને પૂરેપૂરું જ્ઞાન તે પ્રગટે, પણ એથી એને ભૂખ ન લાગે એમ શી રીતે બને? કારણ કે, ભુખ લાગવાનું કારણ જે વેદનીય કર્મ છે, તેને તે હજુ એણે નાશ કર્યો નથી માટે એને વેદનીય કર્મને લીધે ભુખ લાગવી જ જોઇએ અને એ માટે જ એને આહાર પણ લેવો જોઈએ. વળી, જેમ તડકો અને છ પરસ્પર વિરોધી હોવાથી એક સાથે રહી શકતાં નથી તેમ કાંઈ જ્ઞાન અને ભુખને પરસ્પર વિરોધ નથી કે, જેથી તે બન્ને એક સાથે ન રહી શકે. વળી, જેમ કેવળજ્ઞાનિને સુખને ઉદય હોય છે તેમ દુઃખને પણ ઉદય હોય છે અને તેથી (દુઃખ વેદનીયને ઉદય થવાથી) એ અનંતવીર્યવાળે છે તો પણ એના શરીરના બળનો ઘટાડે અને ભુખને લીધે પેટમાં બળતરા સુદ્ધાં થાય છે, માટે જ એને નિરાહારી માનવાનું કોઈ કારણ નથી. અને આહાર લેવાથી એ કેવળજ્ઞાનિને પણ કાંઈ બાધ આવતું નથી. તથા તમે જે એમ કહ્યું કે, “કેવળજ્ઞાનિને વેદનીયની ઉદીરણ હોતી નથી અને તેથી જ ઘણું પુદ્ગલેને ઉદય ન થતો હોવાથી એને મુદલ પીડા થતી નથી તે પણ કાંઈ બરાબર નથી. કારણ કે, ચેથા Page #173 -------------------------------------------------------------------------- ________________ વિગેરે ગુણ સ્થાનમાં વેદનીયકર્મની ગુણણી હેય છે અને તેથી જ ત્યાં ઘણાં પુદ્ગલેને ઉદય હોવા છતાં પણ પીડા તે ઘણી જ ઓછી થાય છે અને શ્રીજિનને સુખનીયનાં પ્રચુર પુદ્ગલેને ઉદય ન હોવા છતાં પણ સુખ તે ઘણું જ હોય છે. એ ઉપરથી એમ નક્કી થઈ શકે છે કે, ઘણું પુગલોના ઉદયની સાથે સુખની કે દુઃખની અધિકાને સંબંધ નથી માટે તમેએ કહેલું “ઘણું (પુગલને ઉદય ન હોવાથી એને મુદ્દલ પીડા થતી નથી” એ કથન બરાબર નથી. વળી, તમે જે કહે છે કે, “હાર કરવાની ઈચ્છા કરવી એ ભુખ છે અને એ જાતની ઈચ્છા એક પ્રકારની મૂછપ હેવાથી મોહનીય કર્મને અંશ છે. તે જે કેવળજ્ઞાની નિર્મોહ થએલા છે અને મોહની પુત્રી જેવી ભુખ શી રીતે લાગી શકે વા હોઈ શકે ? એ જાતનું પણ તમારું કથન બરાબર નથી. કારણ કે, ભુખ અને મોહે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ જ નથી. જેમ મેહ અથવા તેના વિકારે ક્રોધ, માન, માયા અને લેભ વિગેરેને દૂર કરવા માટે તેનાથી વિરૂદ્ધ ભાવના એટલે અહીં અક્રોધી, અમાની, અભાયી અને અભી થવાનો વિચાર કર્યા કરે પડે છે તેમ કાંઈ ભુખને દૂર કરવાને માટે નિરાહારી રહેવાના વિચાર માત્રથી જ સરતું નથી. કિંતુ કાંઈને કઈ પટમાં નાંખવું જ પડે છે એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, ભુખ અને મેહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે કાંઈ પણ સંબંધ હોત તે જે ઉપાયથી મેલ દૂર થાય છે એ જ ઉપાયથી ભુખ પણ દૂર થવી. જે એ. પરંતુ એ જાતનો અનુભવ કયાંય જાણ્ય, જે કે સાંભળે નથી માટે જ ભુખને મેહને અંશ ગણવાની તમારી કલ્પના વ્યાજબી નથી. અમે તે એમ કહીએ છીએ કે, કેવળજ્ઞાન થયા પહેલાની દશામાં અને કેવળજ્ઞાનની દશામાં કોઈ જાતને શરીરને લગતા વિષે ફેરફાર જણાતા નથી તો પછી જેમ તમે કેવળીને નિકાહારી માનવાનો હઠ કરે છે તેમ કેવળી થયા પહેલાં પણ એ જાતનો હઠ શા માટે નથી કરતા? એ બન્ને સ્થિતિમાં એનું આયુષ્ય તે કોઈ પણ પ્રકારે તુટયું તુટે તેમ નથી, માટે તમારી દલીલ પ્રમાણે Page #174 -------------------------------------------------------------------------- ________________ તે એને કેવળજ્ઞાન થયા પહેલાં પણ આધાર કરવાની જરૂર હોય નહિ. શું તમે એમ માનો છે કે, કેવળજ્ઞાન થયા પહેલાં જે આહાર ન લેવામાં આવે તે એ વખતનાં ચાર જ્ઞાનને ધકે. પહેરો ?. ભાઇ ! આપ આ હકીકતે ભૂલવા જેવી નથી કે, ભુખ અને મેહની પેઠે જ ભુખ અને જ્ઞાનને એવો કોઈ જાત. પરસ્પર એક બીજાથી એક બીજાને હાનિ થાય એવો સંબંધ જ નથી. તે પછી ભુખથી જ્ઞાન કે જ્ઞાનને શી હાનિ થાય? કદાચ આપ એમ કહો કે, જે કેવળી પણ જમવાની ગરજ રાખે તે પછી તેનું અનંત વીર્ય શેને? જ્યારે આપ આ રીતે કહીને કેવળિના અનંત વીર્યને બચાવ કરે છે ત્યારે કોઈ એમ પણ કહેશે કે જે કેવળી અને વીર્યવાળા છે તે પછી મુક્તિ મેળવવામાં એણે સમ્પર્વની ગરજ શા માટે રાખવી? જીવવામાં એણે આયુષ્યની ગરજ શા માટે રાખવી ? અને ચાલવામાં તેને બેલવામાં એણે પગની અને મુખની ગરજ શા માટે રાખવી? જો એ કવળી એ બધી પ્રવૃત્તિ માટે એ બધાં સાધનોની ગરજ રાખે તે પછી તમારા હિસાબે તે એનું અનંત વીર્ય કયાં રહ્યું ? કહે, હવે આપ કોઈ પણ કેવળિને અનંત વીયવાળે શી રીતે માની શકશે ? ભાઈ, આપ જે બરાબર વિચારીને જુએ તો જણાશે કે, અનંતવીર્યવ જે કાંઈ એના હાથ, પગ, મોટું, કાન, જીભ, નાક, દાંત, ઓડ, આંખ એ વિગેરે સાધનને ફેંકી દેતા નથી કાપી નાખતો નથી, તેમ એ સાધને રહેવાથી એની અનંતરીયતામાં પણ વાંધો આવતો નથી, તે જે પ્રકારે જે કેવળજ્ઞાની શરીરને ટકવાનું સાધન અહાર લે, તે તેમાં તેની અનંતવીર્યતાને ૬ આંચ પણ આવે તેમ નથી. માટે જે પ્રકારે તમે એને દેવદમાં વિસામો લેવરાવે છે તથા એની ગમનાગમન ક્રિયાને અને બેસવાની ક્રિયાને સ્વીકારો છે. તેમ કોઈ જાતને વિરોધ જગાતે ન હોવાથી એની જમવાની ક્રિયા પણ સ્વીકારવી જોઈએ અર્થાત આપ તે રંગે ચંગે જમો અને આપના પૂજયને ભૂખ્યા રહેવાનું માને છે કે કોઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આપ કાંઈ એમ ન માનશો છે, બળવાન વયવાળાને ઓછી ભુખ હોય છે. કારણ કે, એ કોઈ જાતને નિયમ નથી.' Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫ જે શાસ્ત્રને આપ અને અમે બન્ને એક સરખી રીતે માનીએ છીએ તેમાં પણ કેવળજ્ઞાનિને જમવાની વાત જણાવી છે. જુઓ - તત્ત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “garશે નિ” (૨) એ સુત્રવડે જણાવ્યું છે કે, કેવળજ્ઞાનિને અગ્યાર પરિષહ હોય છે, જેમાં ૧ લે ભુખને બીજે વરને, એમ ક્રમે કરીને ટાઢને, તાપનો કેસનો, મછરનો, ચર્યાને, પથારીને, વધન, રાગને અને તૃણના સ્પર્શને. કારણ કે એને (કેવળજ્ઞાનિને ) એ પરિવહન કારણભૂત વેદનીય કર્મનો ઉદય હોવાથી એ પરિષહેને સંભવ છે. તે આ સૂત્રવડે પણ એમ સાબીત થઈ શકે છે કે, કેવળિને ભુખ પણ લાગે છે. માટે આપણે આ ઉપરથી એમ તે ચોકખી રીતે જાણું શકીએ છીએ કે, કેવળિને ભૂખ લાગવાથી પીડા તે થાય છે, પણ તે અનંતવીર્યવાળે હોવાથી આપણી પડે કચવાત નથી, તેમ વિલ પણ થતું નથી. અને તેને હવે કાંઈ પણ કરવું બાકી ન હેવાથી વિના કારણે તે, ભુખને સહ નથી. પણ ભુખને સહન કરવી એ એક જાતનું તપ છે, પરંતુ કેવળજ્ઞાન થયા પછી તે કરવાની જરૂર ન હોવાથી એ કેવળી એવા કોઈ જાતના તપને કરતે નથીઅર્થાત કેવળિને હવે ભુખ્યા રહેવાનું કોઈ પણ કારણ રહેલું નથી. વળી એ બાબતને વધુ ચેકસ કરવા માટે કેટલાંક અનુમાન પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે – કેવળજ્ઞાનિનું શરીર આપણું શરીરની જેવું છે માટે એ શરીરમાં ભુખ્યા રહેવાથી જે પીડા આપણને થાય છે, તે એને પણ થાય એમાં કાંઈ નવાઈ નથી. માટે કેવળજ્ઞાનિને પણ આપણી પેઠે જમવાની જરૂર છે, કદાચ તમે અહીં એમ કહે કે, કેવળજ્ઞનિનું શરીર તો આપણું શરીર જેવું નથી. કારણ કે, એ શરીર તે સ્વભાવથી જ પરસેવા અને દુર્ગધથી રહિત હોય છે ત્યારે આપણું શરીર પરસેવાવાળું અને દુર્ગંધવાળું પણ હોય છે માટે એ, આપણા શરીર જેવું ન હોવાથી એને જમવાની જરૂર હોઈ શકે નહિ. તો ભાઈ, તમારું એ કથન તદન ખોટું છે. કારણ કે, કેવળજ્ઞાન થયા પહેલાં પણ એ કેવળનું શરીર પરસેવા વિનાનું હોય છે છતાં તેને તમે પણું જમવાની જરૂર માને છે માટે આપ એ દલીલથી કેવળિને ભૂખ્યા રાખી શકો તેમ નથી. વળી, કોઈ કેવળિનું લાખે Page #176 -------------------------------------------------------------------------- ________________ પ૧ વર્ષનું આયુષ્ય હોવાથી એના શરીરને એટલે વખત ટકાવી રાખવા માટે જેમ આયુષ્યકર્મ કારણ છે તેમ એ જ હેતુથી એને જમવાની પણ જરૂર માનવાની છે. તથા કેવળને તૈજસ શરીર, જે આહારને પચાવવામાં મુખ્ય સાધનભૂત છે તે હેવાથી ભુખ લાગે જ એમાં કાંઈ સંદેહ જેવું નથી. એ પ્રકારે આહાર કરવાનાં બધાં કારણે કેવળિને લાગુ પડતાં હોવાથી કોઈ પણ રીતે તેનું નિરાહારિપણું સાબીત થઈ શકતું નથી. વળી, જ્ઞાનાવરણનો નાશ થયે ભુખને પણ નાશ થાય અને જ્ઞાનાવરણની હયાતીમાં જ ભુખ લાગે–એ પણ કોઈ જાતનો નિયમ નથી. એ નિયમ જ હોય તો મનુષ્યમાત્રને ભુખ જ ન લાગવી જોઈએ. કારણ કે, તેઓનાં જ્ઞાનાવરણને નાશ રેજ થયા જ કરે છે. તથા કવલાહાર અને કેવલજ્ઞાન એ બે વચ્ચે કોઈ જાતને જરા પણ વિરોધ ન હોવાથી કેવળજ્ઞાની જેમ સુખ ભેગવી શકે છે તેમ આહારને પણ લઈ શકે છે. એ પ્રકારે પુર દલીલ અને પ્રમાણેથી કેવળજ્ઞાનિને જમવાની રીતસર સાબીતી થઈ શકે છે માટે જ અમે કેવળજ્ઞાનિને નિરાહારી ન માનતા આહારવાળે માનીએ છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે, તમારે તેને ભૂખે ન માનતાં આહારવાળે જ માનવે એ પ્રકારે જેનમતમાં દેવનું સ્વરૂપ પૂરું થાય છે. નવત. હવે જૈનધર્મમાં તેની વિગત આ પ્રમાણે છે:– તે મતમાં નવ તો છે, તે આ પ્રમાણે – જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિરા અને મોક્ષ, ૪૭.. ચેતના એટલે ચેતવું–અનુભવવું એ જીવનું નિશાન છે. અજીવ, જીવથી તદન વિરૂદ્ધ છે એટલે એ, ચેતન વિનાને છે. અજીવન પાંચ પ્રકાર છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પુગલાસ્તિકાય. આ બે–જીવ અને અજીવ–નવમાં જ જગતના બધા ભા. આવીને સમાઈ જાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પર C કેટલા કાકા જ્ઞાન, ઇચ્છા પ્રયત, અને કૈસ્ટાર વિગેરેને તથા રુપ, રસ, ગંધ સ્પર્ધા અને શબ્દ વગેરેને દ્રવ્યના ગુણા કહીને ભિન્ન તત્ત્વઅે મા છે અને હલન ચલન વિગેરે ક્રિયાઓને કર્યું' કહીને ખુદા તત્ત્વમાં ગણે છે. તથા સામાન્ય, વિશેષ અને સમવાયને પણ અલગ અલગ તત્ત્વ સજ્જ છે પરંતુ અમારા ધારવા પ્રમાણે તે એ ગુણા, ક્રિયાએ કે સામાન્ય વિગેરે તત્ત્વા જીવ અને અજીથી જુદાં હોઇ શકતાં નથી—જુદાં રહી શકતાં નથુ માટે જ અમે એ એજ તત્ત્વને બધા તવામાં અગ્રસ્થાન આપીએ છીએ.. કદાચ એમ કહેવામાં આવે કે, એ ગુણુ અને ક્રિયા વિગેરે તત્ત્વ વંદન દાં તત્ત્વા છે માટે અને તે જુદાં જ માનવાં વ્હેઇએ. તે! એ કથન વ્યાજખો નથ. કારણ કે, કાષ્ટ પણ ઠેકાણે જીવ અને અવ્યવથી જુદાં પડીને એ તત્ત્વા રહી શકતાં જ નથી—યાંય જીવ અને જ્ઞાન, એ એ તદન જુદાં જણાતાં નથી, કયાંય જીવ અને તેમાં રહેલી કાઇ પણ ક્રિયા, એ એ તદ્દન જુદાં જણાતાં નથી, તેમ ઘડા અને તેમાં રહેલું રુપ, એ એ પણ તદ્દન જુદાં જણાતાં નથી. ઉલટું એ બધાં એક સાથે જ રહેતાં જણાય છે એટલે નાન અને ક્રિયા એ બન્ને વરુપ જણાય છે અને ઘડાનું રુપ અને ધડા એ બન્ને પણ એકરુપ જણાય છે. માટે કાઇ પણ રીતે એ ગુગુ વિગેરે તત્ત્તાને જુદાં તત્ત્વા ગણવાની જરૂર નથી છાં જે તેને જુદાં જ ગણવામાં આવશે તે તે તત્ત્વ. તદ્દન નિરાધાર થઇ જશે અને એમ થવાથી એની સપતા પ ચાલી જશે. વળી, ઐાદ્ધદર્શનમાં જે દુઃખ વગેરે તત્વો ગણાવ્યાં છે તે પણુ જીવ અને અવથી જુદાં હાઇ શકતાં નથી. ખરી રીતે તે જીવ અને અજીવ એ એ જ તત્વા આખા સંસારમાં વ્યાપેલાં છે તેથી કાઇ પણ ધૃણુ, ક્રિયા કે વસ્તુના સમાવેશ એમાં સુખેથી થઇ શકે છે. માટે એ એ પ્રધાન ત-વેથી એક પણ બીજું જુદું તત્વ ગણાવવું એ યુક્તિયુક્ત નથી. અમે તે ત્યાં સુધી પણ કહીએ છીએ કે, જે કાંઇ એ એ તત્ત્વાથી દન જુદુ જ પવામાં આવતું હોય તે ત-૩રુપ તે નથી જ~{કતુ ગધેડાના શિંગડા જેવું અસટ્રૂપ છે. આમ છે માટે જ જૈનદર્શનમાં એ એ જ તવાને મુખ્યપણે માન્યાં છે. પ્ર+તે જૈન દર્શન એ એ જ તવાને મુખ્ય માનતું હાય અને ખાંને ઈનકાર કરતું હેાય તે એણે જ ખીજાં~~પુણ્ય, પાપ, આસવ સઁવર, Page #178 -------------------------------------------------------------------------- ________________ બંધ, નિર્જર અને ક્ષએ સાવ ત વે શા માટે જણાવવાં જોઈએ? કારણ કે, એના જ કહેવા મુજબ એ સાતે ત વ છત્ર અને અજીવમાં આવી જાય એવાં છે. ઉ૦-કેટલાક મતવાળાઓ પુણ્ય અને પાપને તદન માનતા જ નથી, એના વિવાદને શાંત પાડવા માટે અમે અહીં એ તો માત્ર બુદ ઉલ્લેખ કરીને એને જરા વધારે સમર્થન કર્યું છે. વળી, પુણ્ય, પાપ અને આસવ, સારનું કારણ છે. સંવર અને નિરા મુક્તિના હેતુઓ છે–એ બધી હકીકતોને જરા વિગતથી ચર્ચવા માટે જ અહીં આ»વ વિગેરેને પણ જુદો ઉલ્લેખ કરે છે. એ ઉપરાંત અમારે બને કેાઈ જાતને ઉદ્દેશ એ તને જુદાં લખવામાં નથી. આ સંબંધે બીજી પણ કેટલીક વધુ હકીકતે છે, તે બધી બીજ બીજ જૈનગ્રંથમાંથી જાણી લેવાની જરૂર છે. કર્મનાં સારાં સારાં પુગલનું નામ “ પુણ્ય છે. નઠારાં નઠારાં પુદ્ગલોનું નામ “પાપ” છે. ન્ન, વચન અને શરીરની પ્રવૃત્તિનું નામ “આવે* છે કે, જે (પ્રવૃત્તિ) વડે કર્મનાં પુદ્ગલો ચૂયા કરે છે. એ સૂવ બે જાત છે, એક પુણ્યને હેતુ અને બીજે પાપને હેતુ. આવને અટકાવવાનું નામ “સંવર’ છે. મન, વચન અને શરીરને સંયમમાં રાખ્યાથી તથા ચતનાપૂર્વક એટલે કોઈને પણ દુ:ખન થાય એવી રીતે ચાલવાંથી, બેસવાથી, ભેજન મેળવવાથી, વસ્તુઓને લેવા-મૂકવાથી અને ખચું પાણી કરવાથી તથા ધર્મનું ચિંતન કરવાથી એ આસ્રવ રેકાઈ શકે છે એટલે વર થાય છે. એ સંવરના બે પ્રકાર છે-એકનું નામ સર્વસંવર અને બીજાનું નામ દેશવર છે. સર્વ સંવરમાં આસ્રવને તદન રોકી દેવામાં આવે છે અને દેશપંવરમાં આમ્રવને ઘડે છેડે રોકવામાં આવે છે. રાગ અને ઇંધવાળા આત્માને કે પણ પ્રવૃત્તિને, લીધે કર્મનાં પુગલ સાથે જે સંબંધ થાય છે તેને બંધ”. કહેવામાં આવે છે. જો કે, તે બધે બંધ એક જ સરઓ છે તે પણ તેના મુખ્ય ચાર પ્રકાર છેઃ–પ્રકૃ તબંધ, સ્થિતિ બંધ, અનુભાગબંઘ અને પ્રદેશબંધ. એ પ્રકૃતિબંધના મુખ્ય આઠ પ્રકાર છે –જ્ઞાનાવરણ, દર્શનાવરણું મેહનીયર અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ.વળી એ જ્ઞાનાવરણનો બધ પણ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અનેક પ્રકાર છે. એ બંધ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત પણ છે, જે પ્રશસ્ત બંધ છે તે તીર્થંકરપણું વિગેરે શુભ ફળને નીપજાવે છે અને જે અપ્રશસ્ત ૧ છે તે નારકિનાં દુઃખ વિગેરે અશુભ ફળને નીપજાવે છે– શસ્ત પરિણામને લીધે થયેલા બંધથી સુખ થાય છે અને અપ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી દુઃખ થાય છે માટે જ એ બંધને બે પ્રકારના કર્યો છે.. આત્મા અને કર્મને છૂટા પડવાની ક્રિયાને “નિર્જરા’ કહે છે–તે વપરાય છે અને તેના બાર પ્રકાર છે. શુકલ ધ્યાનને ઉંચામાં ઉંચી નિર્જરા ગણવામાં આવે છે. કારણ કે, ધ્યાન એ અંદરનું તપ છે અને તપથી નિર્જશ થાય છે, એમ વાર્થ સૂત્રમાં કહ્યું છે. જે આત્મા દરેક જાતના બંધનથી છૂટે થએલે છે અને પિતાના મૂળને પામેલો છે, એના, લેકને છેડે થએલા, નિવાસને “મેક્ષ' કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ બંધથી છૂટા થવાને જ મિક્ષ કરી છે. એ પ્રકારે જેને મતમાં નવ તને સમજવાનાં છે. જીવવાદ. એ નવે તવમાં અમ સ્થાન ધરાવનાર છવ તત્વ છે માટે જ સાથી 'પહેલું એનું વિવેચન આ પ્રમાણે કરવામાં આવે છે – જીવનું મુખ્ય નિશાન ચનન્ય છે અને એ જીવ જ્ઞાન વિગેરે ગુણથી જુદા પણ છે અને એક પણ છે, એને, જ્યાં સુધી એ રાગ કે વાળ હેય ત્યાં સુધી જુદાં જુદાં શરીરને પણ ધારણ કરવા પડે છે, એ શુભ અને અશુભ કર્મોને કરનાર છે અને કર્મના ફળોને ભાગવનાર પણ એ જ છે. ૪૮ જીવના ધર્મો અનેક છે, જેમકે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, કીર્ય, ભવ્યપણું, અભવ્યપણું સત્ત, પ્રમેયપણું, દ્રવ્યપણું પ્રાણધારિપણું, ક્રોધને પરિણામ તથા લેબ વિગેરેને પરિણામ અને સંસારિપણું, નિદ્ધપણું તથા બીજાથી જુદાપણું વિગેરે. એ બધા ધર્મોથી છવ વન જુદે તેથી તેમ તદન એક પણ નથી. કિંતુ જુદે પણ છે અને એક પણ છે. જે કદાચ એ બધા ધર્મોથી જીવને તદ્દન જુદે જ માનવામાં આવે ને હું જાણું છું, હું જોઉં છું, હું જાણનાર છું, હું જેનાર છું, હું સુખી છું અને હું ભાગ્ય છું” Page #180 -------------------------------------------------------------------------- ________________ (વિગેરે), એ પ્રમાણે જીવની સાથે જ્ઞાન અને સુખ વિગેરેને જે એકપણને આભાસ થાય છે તે શી રીતે થશે? આ જાતને અનુભવ તે પ્રાણી માત્રને થાય છે માટે એમાં કોઈ જાતને વિવાદ હોઈ શકે નહિ. વળી જે એ બધા ધર્મોની સાથે જીવને તદ્દન એક જ માનવામાં આવે છે, “આ ધર્મ (ગુણ) વાળે છે, અને આ એના ધર્મો છે” એ જાતની જુદી જુદી બુદ્ધિ પણ શી રીતે થશે? વળી, જીવ અને એના ગુણો કે ધર્મો વચ્ચે જે તદ્દન અભેદ જ માનવામાં આવે તે જીવ અને ગુણે એમ બે વાત ટકી શકે જ નહિ.--કિંતુ કાં તે એકલે જીવ જ ટકે વા એના ગુણે જ ટકે એમ થવાને લીધે “મારું જ્ઞાન, મારું દર્શન ”—વિગેરે જે ગુણેને ખ્યાલ તદ્દન જુદે આવે છે તે શી રીતે આવી શકે ? એ જાતને વદન જુદો ખ્યાલ પણ સો કેઈને આવે છે. માટે જ્ઞાન, દર્શન અને સુખ વિગેરે ધર્મોથી જીવને જુદો પણ માનવો જોઈએ અને એક પણ માનવો જોઈએ કિંતુ જે વૈશેષિક મતવાળાઓ ધર્મ અને ધમાં વચ્ચે એકલી જુદાઈને જ માને છે અને બદ્ધમતવાળાઓ ધર્મ અને ધર્મ વચ્ચે એકલા અભેદને જ ગણે છે તે બન્નેનું માનવું બરાબર વ્યાજબી જણાતું નથી. વળી, આત્માને કર્મવશે કરીને અનેક ગતિઓમાં ભમવું પડે છે અને અનેક શરીરને ધારણ કરવાં પડે છે માટે આત્મા પરિણમી (પરિણામ પામનારે) નિત્ય છે એમ માનવું ઘટે છે. કિંતુ જે ચાર્વાકમતવાળાઓ એને નિત્ય જ માનતા નથી અને નૈયાયિકમતવાળાઓ એને અપરિણામી નિત્ય એટલે જેમાં કશો ફેરફાર થઈ શકે નહિ એ-જે માને છે તે પણ યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આત્મા સારા અને નઠારાં કર્મોનો કરનાર છે તથા પિતે કરેલાં કર્મ-ફળાને મુખ્યપણે ભોગવનારે પણ એ જ છે –એથી આત્મા કર્તા પણ છે અને ભક્તા પણું છે-એમ માનવું આવશ્યક છે. કિંતુ જે સંખ્યમતવાળાઓ એને (આત્માને) અર્જા માને છે અને ગણપણે ભક્તા માને છે તે કાંઇ વ્યાજબી જણાતું નથી. વળી, આત્માનું મુખ્ય નિશાન ચેતન્ય એટલે જ્ઞાન છે—અને એ બે પ્રકારનું છે–સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન. અર્થાત, અભા ચૈતન્યસ્વરૂપ છે. કિંતુ જે નૈયાયિકમતવાળા આત્માને ચૈતન્યસ્વરુપ નથી માનતા તે તે ગેરવ્યાજબી લાગે છે. આ પ્રકારે જૈનદર્શનમાં જીવનું વરુપ કહેલું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ. અહીં હવે જે ચાકમતવાળાઓ આત્માને માનતા નથી, તેઓ પિતાને મત આ પ્રમાણે જણાવે છે – જગતમાં કોઈ આભા જેવી ચીજ નથી જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભુતની જ રમત છે–આ દેખાતું શરીરુપ પુતળુ પાંચ. ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણ એમાંથી જ બનેલું છે માટે એ ભૂતેથી જુદે અને પુનર્જન્મને પામનારે એ કઈ આત્મા હોય એમ માનવાને કાંઈ કારણ નથી અને એ માન્યતામાં કાંઈ પ્રમાણ પણ જણાતું નથી –પ્રત્યક્ષ પ્રમાણ તો ઇંદ્રિય વડે જણાતી ચીજોને જ જાણી શકે છે માટે એ વડે આત્માની ક્યાતી જાણી શકાતી નથી. કારણ કે, આત્મા નો ઇકિવડે કળી શકાતા નથી. વળી, જે એમ કહેવામાં આવે કે, “હું ઘડાને જાણું છું એવા ખ્યાલથી જાણકાર તરીકે આત્માને શરીરથી જુદે કલ્પી શકાય ખરે, પણ એ વા બરાબર નથી. કારણ કે, એ જાતના ખ્યાલમાં જાણકાર તરીકે આત્માને કરવા કરતાં નજરે જણાતા શરીરને શા માટે ન મૂકી શકાય ? અર્થાત્ શરીરને જ જાણનાર તરીકે શા માટે ન માની શકાય ? જેમ હું જ છું” “પાત છું” એ જાતના ખ્યાલમાં આપણે આત્માને ન મૂકતાં શરીરને જ મૂકીએ છીએ તેમ “હું જાણું છું’ એ જાતના અલમાં પણ નાંહે જણાતા આત્માને કટપવા કરતાં નજરો નજર જણાતા શરીરને જાણકાર તરીકે અધિકાર શા માટે ન અપાય ? માટે “હું ઘડાને જાણું છું” એ જાતને ખ્યાલ, કાંઈ આત્માની હયાતીને સાબીત કરી શકતો નથી. જે કરો એમ કહેવામાં આવે છે, શરીર તો જડ છે માટે એને જ્ઞાન શી રીતે થઈ શકે ? તે એ કાંઈ બરાબર નથી. કાજી કે, શરીર ભલે જડ રહ્યું, પણ એને ચૈતન્યને સંબો થવાથી એ બધું જાણી શકે છે અને અનુભવી શકે છે માટે શરીરને ઝાન થવામાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી. તથા શરીરને જે ચેતન્યને સંબંધ થાય છે તે ચૈતન્યને શરીરે જ બનાવેલું છે માટે એ ચૈતન્ય વડે પણ જીવની સાબીતી થઈ શકે તેમ નથી. કારણ કે તન્ય, શરીર હોય ત્યારે જ (શરીરમાં) જણાય છે અને શરીર ન જાય ત્યારે નથી જણાતું એથી એને વિશેષ સંબંધ શરીરની જ સાથે હેય એમ એનું જણાય છે અને એથી જ એ ચૈતન્યને શરીરે બનાવેલું છે એમ પણ સાબીત થાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ gio ' હવે જો એમ કહેવામાં આવે કે, શરીરે અને ચૈતન્યના જ સંબંધહાય તેા મુડદાના શરીરમાં પશુ ચૈતન્ય શા માટે નથી જણાતું ? એને, ઉત્તર એ છે કે, મુડદાના શરીરમાં પૂરાં પાંચ ભૂતેત નથી—એમાં વાયુ અને તેજ ન હેાવાથી ચૈતન્ય ન જણાય તે એ કાંઇ ખોટું નથી. વળા, અમે એમ પણ નથી માનતા કે, શરીરના ખોખામાત્રમાં ચૈતન્ય હોય જ, જે એમ માનીએ તે ચીતરેલા ધાડામાં પણ ચૈતન્ય આવવું જોઇએ. અમે તે એમ માનીએ છીએ કે, અમુક અમુક ભૂતાને સંયેાગ એ શરીર છે અને એ જ શરીર પોતામાં ચૈતન્યતે બનાવે છે. માટે મુડદાના શરીરનું ઉદાહરણ આપવાથી અમે કાંઇ ખોટા પડી શકીએ તેમ નથી. આ ઉપરથી એમ સાબીત થઇ શકે છે કે, ચૈતન્ય એ શરીરને જ ધર્મ છે અને શરીર જ એને બનાવે છે માટે ‘હું જાણું છું' વિગેરે બુદ્ધિ શરીરમાં જ ઘડી શકે છે, એથી કોઇ જુદા એવા આત્મા કલ્પવે! એ યુક્તિયુક્ત નથી. અર્થાત્ આત્મા પ્રત્યક્ષ પ્રમાથી જાણી શકાય એવા નથી માટે અને અવિધમાન ૦૯ માનવા એ યુક્તિયુક્ત છે. . અનુમાન પ્રમાણ પણ આત્માના અભાવને જ સાબીત કરે છે. જેમકે, આત્મા નથી, કારણ કે, એ મુદ્દલ દેખાતેા જ નથી. જે જે ચીજ ક્રાઇ પ્રણ પ્રકારે મુદ્દલ ન દેખાતી હાય તેની હયાતી હેાઇ શકે જ નહિ અને જે ચીજ દેખાતી હાય તેની તે આ નજરે દેખાતા ઘડાની પેઠે અવશ્ય હયાતી હાય અર્થાત્ આત્મા નજરે ન દેખાતો હાવાથી તેની હયાતી માનવી એ કાંઇ ઠીક ન ગણાય. કદાચ એમ કહેવામાં આવે કે, પરમાણુએની હયાતીને તે સા કાઇ માને છે અને તે તે, નજરે જણાતા નથી તેથી જે હેાય એ નજરે જણાવું જ જોઇએ ” એ જાતને નિયમ ખાટા પડવાને સંભવ છે. તે એ વાતુ પશુ ખરાબર નથી. કારણ કે, પરમાણુઓ ભલે ન દેખાય, કિંતુ એની અનેલી બધી ચીજો દેખાય છે માટે ‘ જે હાય એ નજરે જણાવું જોઇએ એ નિયમને કાંઇ વાંધા આવે તેમ નથી. આત્મા. તા કાઇ પણ પ્રકારે દેખાતા જ નથી માટે ઉપર જણાવેલા અનુમાન પ્રમાણુથી પણ આત્માને અભાવ જ સાખીત થઇ શકે છે.. . જેમ પ્રત્યક્ષ પ્રમાણથી આત્માન સાખીતી ચÇ શકતી નથી, તેમ અનુમાન પ્રમાણુથી પણુ આત્માતા પત્તા લાગી શકતા નથી. કારણુ કે, અનુમાન કરવાને જે ક્રમ છે. તે આત્મામાં શ્રી શકતા નથી. અને ક્રમ આ પ્રમાણે છે.—સાથી પહેલાં પ્રત્યક્ષ પ્રમાણથી એ વસ્તુના એટલે એક સાધ્યુ અને ખીજાં સાધનના સહચરાને • S. J. P. W. 8 Page #183 -------------------------------------------------------------------------- ________________ નક્કી કરવું જોઇએ અર્થાત અનુમાન કરનારે મનુષ્ય સાથી પહેલાં અનેક સ્થળેને જુએ છે અને એ પ્રત્યેક સ્થળને એટલે રસોડું, કંદોઈની દુકાન, ભઠીયારાની દુકાન, ભભુંજાની દુકાન અને યજ્ઞને કંડ વિગેરે સ્થળને જોઈને અગ્નિ અને ધુમાડાના સહચરપણને બરાબર નક્કી કરે છે અને એ ઉપરથી તે એવું એક ધોરણ બાંધે છે કે, જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ હોય જ. આ પ્રકારે નક્કી કર્યા પછી હવે તે કોઈ પણ જગ્યાએ ધમાડો જોતાં જ ત્યાં અગ્નિ હોવાનું પણ અનુમાન કરી લે છે. આ પ્રકારને અનુમાન કરવાનો ક્રમ આત્મામાં ઘટી શકતો નથી. કારણ કે, એ પિતે. (આત્મા) જ નજરે જોઈ શકાતું નથી, તેમ તેનું કોઇ નિશાન પણ નજરે જોઈ શકાતું નથી–એ રીતે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણુની પ્રવૃત્તિ થઈ શકતી જ નથી ત્યાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ શી રીતે થાય? આ વાત તે સિં કોઈ જાણે છે કે, અનુમાનની પ્રવૃત્તિ પ્રત્યક્ષને પરવશ છે. વળી, જે પ્રત્યક્ષથી જ આત્માની સાબીતી થઈ શકતી હોય તે અનુમાનની જરૂર શા માટે રહે? માટે કોઈ પ્રકારે જીવ પત્તો લાગી શકતો નથી. વળી, આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે માટે સૂર્ય પણ મનુષ્યની પેઠે ગતિવાળો હોવો જોઈએ, એ જાતના અનુમાનવડે પણ આત્માની સાબીતી થઈ શક્તી નથી. કારણ કે, મનુષ્યનું આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું—આપણે સૈ નજરે જોઈ શકીએ છીએ અને એ જેવા વડે જ—એ હેતુથી સૂર્યમાં પણ ગતિ હેવી જોઈએ—એવું અનુમાન કરી શકીએ છીએ. પરંતુ આત્માના સંબંધમાં તે એવું કાંઈ નજરે જોવાતું નથી અને એવો કોઈ ગુણ કે ક્રિયા પણ નજરે જણાતી નથી કે, જે આત્મા વિના ન રહી શકતી હોય કે ન થઈ શકતી હોય અર્થાત ઉપર જણાવેલાં અનુમાન વડે આત્મા વિષે કોઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. * તથા શાસ્ત્ર પ્રમાણુવડે પણ આત્માની સાબીતી થઈ શકતી નથી. કારણ કે, એક પણ શાસ્ત્ર એવું નથી કે જેમાં વિવાદ ન હોય, તેમ એ કોઈ વિવાદ વિનાને શાસ્ત્રકાર પણ નથી કે, જેણે આત્માને પ્રત્યક્ષ જોએલે હાય. વળી, જે જે લાભ મળે છે તે બધાં પરસ્પર વિરેધવાળાં છે માટે તેમાં કોને સાચું માનવું અને કોને ખોટું માનવું?–અર્થાત આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. * ઉપમાન પ્રમાણુવડે પણ આત્માને કળી શકાતો નથી. કારણ કે, તે પ્રમાણ તે એક બીજાની સરખાઈને નજરે જોઇને કેઈ પણ જાતને નિર્ણય ઘડી Page #184 -------------------------------------------------------------------------- ________________ શકે છે. અહીં તે જેમ આત્મા નજરે જણાતી નથી તેમ તેની જે બીજે પણ કઈ પદાર્થ નજરમાં આવતું નથી તેથી ઉપમાન પ્રમાણ પણું આત્માને નિર્ણય કરી શકતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે, કાળ, આકાશ અને દિશા વિગેરે પદાર્થો જીવની સરખા છે. માટે તે વડે આત્માની અટકળ કાઢી શકાય ખરી. પરંતુ તે કથન બરાબર નથી. કારણ કે, તે બધા પદાર્થો હજી વિવાદવાળા જ છે માટે એવા ઠેકાણું વિનાના પદાર્થોના એકાથી આભાની સાબીતી શી રીતે થાય ? વળી, એ કોઈ ગુણ કે ક્રિયા જોઈ નથી તેમ સાંભળી પણ નથી, જે આત્મા વિના હોઈ શકે જ નહિ અર્થાત જે આત્મા વિના નહિ રહી શકનારો ગુણુ કે ક્રિયા મળી શકી હોત તે તે વડે જ આત્માની એકસાઈ થઈ શકત, પરંતુ એવું તે કાંઈ. મળતું નથી તેથી આમાની વિધમાનતા શી રીતે મનાય? એ પ્રકારે કોઇ પણ પ્રમાણે, દલીલ કે અકળવડે આત્માની સિદ્ધિ થઇ શકતી નથી માટે એવો તદ્દન નહિ જણાતે આત્મા શી રીતે મનાય ? એ પ્રકારે આત્માને નહિ માનનાર નાસ્તિકોની એ જાતની યુક્તિ અને પ્રમાણે કહ્યાં છે. ' ' . હદે આત્માને માનનારા આસ્તિકો એ યુક્તિઓનું ખંડન આ પ્રમાણે ઉપરના લખાણમાં આત્માને વદન નિષેધ કરતાં એમ જણાવ્યું હતું કે, “જગતમાં કાઈ આત્મા જેવી ચીજ નથી, જે કાંઈ આ જણાય, છે તે બધી પાંચ ભૂતની જ રમત છે આ દેખાતું શરીરમ્ભ પુતળું , પાંચ ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણે એમાંથી જ બનેલું છે” ઇત્યાદિ. એ બધી હકીકત બરાબર નથી. કારણ કે, આત્માની સાબીતી તે પ્રત્યક્ષ પ્રમાણથી જ થઈ શકે છે, જેમ કે; “ હું સુખને અનુભવું છું” એ જાતનું જ્ઞાન પ્રાણી માત્રને થાય છે અને એ જ જ્ઞાનવડે આત્માની પ્રતીતિ થઈ શકે છે. કદાચ એમ કહેવામાં આવે છે, એ પ્રકારનો ખ્યાલ શરીરને જ થાય છે માટે એ વડે આત્માની પ્રતીતિ શી રીતે થાય ? તે કહેવાનું કે, એ ખ્યાલ' શરીરને થતું નથી. કારણ કે, એ ખ્યાલમાં તે સ્પષ્ટપણે આંતરિક ક્રિયા જણાઈ આવે છે. જે વખતે બધી ઈડિયે પિતપેતાની પ્રવૃત્તિથી વિરામ પામેલી હોય છે અને શરીર અચેષ્ટ થઈને પડયું હોય છે તે વખતે પણ હું સુખી છું? એવો ખ્યાલ રહ્યા કરે છે માટે એ ભૂલ શરીરને થતો હોય એ સંભવિત જ નથી, તેથી એ Page #185 -------------------------------------------------------------------------- ________________ એક જ ખ્યાલ આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવવાને બસ છે–અર્થાત શરીર અને ઇંદ્રિયોની અચેર દશામાં પણ “ હું સુખને અનુભવું છું” એવો ભાવ જેનામાં થાય છે તે જ આત્મા છે અને “હું સુખને અનુભવું છું” એવો ખ્યાલ પ્રાણી માત્રને થતો હોવાથી એ આત્મા ઍ કાઇને પ્રત્યક્ષ છે, એમ. કહેવામાં પણ વાંધો નથી; માટે શરીરથી જુદો અને “હું સુખી છું” એ જાતના અનુભવને આધાર, કોઈ આત્મા નામને જ્ઞાનવાળો પદાર્થ પણ સ્વીકારવો જરૂરી છે. વળી, જે એમ કહેવામાં આવ્યું છે કે, ” ચૈતન્યને. સંબંધ થવાથી શરીર સચેતન થાય છે અને એને જ “હું પણું” ની બુદ્ધિ થયા કરે છે” ઇત્યાદિ. એ પણ વ્યાજબી નથી કારણ કે, જે પદાર્થ પિતે ચૈતન્યવાળ નથી હોતો, તેને ગમે તેટલે ચૈતન્યનો સંબંધ થાય તે પણ એનામાં ચેતનાશક્તિ આવી શકતી નથી. જેમ ઘડામાં પ્રકાશ આપવાની શક્તિ નથી અને એને હવે ભલેને હજારો દીવાઓને સંબંધ જોડવામાં આવે તે પણ એ (ઘડે), કદીયે પ્રકાશ આપી શકતા નથી તેમ ખુદ શરીર ચૈતન્યવિનાનું હોવાથી એને ગમે તેટલે ચૈતન્ય-સંબંધ થાય તે પણ એનામાં “જ્ઞાનશક્તિ” હોઈ શકે નહિ, તેમ જ્ઞાનશક્તિ આવી શકે પણ નહિ. માટે “હું પણ” ની બુદ્ધિને આધાર આત્મા છે અને એ શરીરથી જુદો જ છે એમ માનવું દૂષણ વિનાનું છે. વળી, જે એમ જણાવ્યું હતું કે, ““હું જાડું છું – હું પાતળો છું” ઈત્યાદિ ખ્યાલ જેમ શરીરને જ ઘટે એવે છે તેમ “હું જાણું છું” એવો ખ્યાલ પણ શરીરને શા માટે ન ઘટે?” તે એ પ્રશ્ન પણ વ્યાજબી નથી. કારણ કે, જેમ શેઠ પોતે પોતાના વહાલા અને કામગરા નોકરમાં પણ પિતાની શેઠાઈ કલ્પી શકે છે અર્થાત –એ નેકર કરે એ જ મારે મંજુર છે–એવી બુદ્ધિ શેઠને થઈ શકે છે તેમ આ શરીર, આત્માનું વહાલું અને કામગરું નેકર છે તેથી એ આત્મા કેટલી કવાર પોતાના આત્મપણાને એમાં આરોપી દે છે અને કેટલાક શરીરના ધર્મોને પણ પિતામાં લઈ લે છે અને એમ થવાથી જ “હું જાડું છું હું પાતળું છું” એવા કાલ્પનિક ખ્યાલો આત્મામાં ઉભા થયેલા છે, એથી કરીને એ ખ્યાલે શરીરમાં જ થાય છે એમ નથી. વળી, એ તે કાલ્પનિક હોવાથી એ વડે આત્માને પણ નિષેધ થઈ શકે નહિ. વળી, તમે જે એમ જણાવ્યું હતું કે, “ચેતન્ય શરીરમાંથી જ બને છે “ ઈત્યાદિ. તે પણ તમારું કહેવું ખોટું છે. કારણ કે, શરીરની સાથે ચૈતન્યને કોઈ પ્રકારનો સંબંધ નથી. જે શરીરમાંથી જ ચેતન્ય બનતું હોય Page #186 -------------------------------------------------------------------------- ________________ તે જ્યાં જ્યાં શરીર હોય ત્યાં ત્યાં જરૂર એ પણ દેખાવું જોઈએ અને જ્યાં શરીર ન હોય ત્યાં ન દેખાવું જોઈએ. પરંતુ એવું તે કયાંય દેખાતું નથી. જુઓ તો માલુમ પડશે કે, જે લોકો મધ પીને મત્ત બનેલા છે, મૂછ પામેલા છે અને ઊંધમાં પડેલા છે તેના શરીરમાં કઈ ખાસ જાતનું ચૈતન્ય જણાતું નથી. જે શરીર અને ચૈતન્યનો જ કાર્યકારણ સંબંધ હોત તો એ શરીરમાં પણ શા માટે લખનારની જેવું ચૈતન્ય ન જણાઈ શકે ? વળી, જે શરીર અને ચૈતન્યનો જ કાર્યકારણ સંબંધ હોત તે જે શરીર નબળાં છે એમાં ચૈતન્યનો પ્રકર્ષ જણાય છે અને જે શરીર પુષ્ટ અને જાડાં છે એમાં ચૈતન્યને અપકર્ષ જણાય છે તે પણ કેમ જણાય? માટે આવા અનેક ઉદાહરણથી સાબીત થઈ શકે છે કે, શરીર અને ચૈતન્ય વચ્ચે કાઈ પ્રકારનો સંબંધ નથી, તેમ કાર્યકારણ સંબંધ પણ નથી, એ તદન સાચી વાત છે. એક તત્વજ્ઞાનીએ ગાયું છે કે, પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ, દેહ હોય જે આતમા ઘટે ન આમ વિકલ્પ. ” પ૬. જડ ચેતનને ભિન્ન છે કેવળ પ્રગટ સ્મા; - એકપણું પામે નહીં ત્રણે કાળ દયભાવ.” ૫૭. - આ ઉપરથી નક્કી થાય છે કે, ચેતન્ય શરીરથી બનતું નથી તેમ શરીરમાં પણ બનતું નથી. વળી, ચેતન્ય શરીરથી બને છે, કે શરીરમાં બને છે એ વાત ને સાબીત કરવા માટે કોઈ પ્રમાણ પણ મળતું નથી. કદાચ એ વાતને નક્કી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણને આડું ધરવામાં આવે તે તે બરાબર નથી. - કારણ કે, ચૈતન્ય ઈદ્રથી કળાય એવી ચીજ નથી અને પ્રત્યક્ષ પ્રમાણ તો પિતાની ક્રિયા ઈદ્રિયો વડે જ કરે છે માટે ચૈતન્યને લગતી હકીકતમાં પ્રત્યક્ષ પ્રમાણે કામ આવી શકે એવું નથી. વળી, એ બાબતને નક્કી કરવા માટે અનુમાન પ્રમાણુ તે તદ્દન અશક્ત છે, કારણ કે, આત્માને નહિ. માનનારા - નાસ્તિક અનુમાનને પ્રમાણુ તરીકે સ્વીકારતા જ નથી. કદાચ એમ કહેવામાં આવે છે, જેમાં દારૂ બનાવવાની ચીજો એક સાથે મળવાથી એમાં માદકપણું પેદા થાય છે તેમ જ્યારે આ ભૂત શરીરને આકાર ધારણ કરે છે ત્યારે જ તેમાં ચૈતન્ય પેદા થાય છે કારણું કે, જ્યાં શરીર હોય છે ત્યાં જ ચેતન્યની પણ હયાતી જણાય છે—એ જાતની દલીલથી શરીર અને ચિતન્ય વચ્ચેને વિશેષ સંબંધ જાણી શકાય તેમ છે. પરંતુ વિચાર કરતાં એ દલીલ ખેડી Page #187 -------------------------------------------------------------------------- ________________ કરે છે. કારણ કે, મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી. જે શરીર હોય ત્યાં જ ચૈતન્ય રહેતું હોય તે એ, મૃત–શરીરમાં પણ જણાવું જોઈએ. વળી, કદાચ એ દૂષણને દૂર કરવા માટે એમ કહેવામાં આવે કે, અમે તો એમ માનીએ છીએ કે, પૃથિવી, પાણી, તેજ અને વાયુ-–એ ચારે ભૂતના સમુદાયથી જ ચૈતન્યની પેદાશ થાય છે અને મુડદાના શરીરમાં વાયુ નથી એટલે એમાં એક ભૂત ઓછું હોવાથી કદાચ ચૈતન્ય ન જણાતું હોય એથી કરીને અમે ઉપર જણાવેલ ચાર ભૂતના સમુદાયથી જ ચૈતન્ય પેદા થાય છે એ જાતનો નિયમ જરા પણ ખોટે કરી શકતું નથી. નાસ્તિકોની એ દલીલ પણ બરાબર નથી. કારણ કે, મુડદાના શરીરમાં પિલાણ હોવાથી અને મુદ્દે ફુલી જતું હોવાથી તેમાં વાયુ નથી એમ કેણ કહી શકે? વળી, તેમાં (મુડદાના શરીરમાં) ચામડાની ધમણ વડે પણ વાયુ ભરી રાકાય છે અને એ રીતે પણ તેમાં ઓછું રહેલું વાયુતત્ત્વ પૂરું કરી શકાય છે. હવે જે ફકત એક વાયુ ન હોવાથી મુડદામાં ચિતન્ય ન જણાતું હોય તો તે, એમાં વાયુ આવ્યથી જણાવું જોઈએ અને વાયુ આવ્યેથી મુડદાના શરીરે પણ જીવંત શરીરની પેઠે જ ક્રિયા કરવા મંડી જવી જોઈએ. કિકત આવી હકીકત હજુ સુધી કોઈએ જોઈ નથી, જાણી નથી તેમ સાંભળી પણ નથી એથી “મુડદાના શરીરમાં વાયુ નથી માટે જ એમાં ચૈતન્ય નથી,” એવું હળાહળ ખેટું શી રીતે કહી શકાય? કદાચ એમ કહેવામાં આવે કે, માત્ર વાયુ ભરાયાથી જ મુડદાના શરીરમાં ચૈતન્ય નથી જણાતું, તેનું તો બીજું પણ કારણ છે અને તે એ છે કે, જ્યાં સુધી મુદાના શરીરમાં પ્રાણવાયુ અને અપાનવાયુને સંચાર ન થાય ત્યાં સુધી તેમાં એકલે વાયુ ભરાયાથી ચૈતન્ય ન આવી શકે અર્થાત મુડદાના શરીરમાં ચૈતન્ય નથી જણાતું તેનું કારણ તેમાં પ્રાણવાયુ અને અપાનવાયુની ખામી જ છે. તે એ કહેવું પણ તદન ખોટું છે. કારણ કે, કોઈ એવો નિયમ નથી કે, જ્યાં જ્યાં પ્રાણવાયુ અને અપાનવાયુ હોય ત્યાં ત્યાં જ ચૈતન્ય જણાય અને જ્યાં જ્યાં એ બન્ને વાયું ન હોય ત્યાં ત્યાં ચિતન્ય પણ ન જણાય. જે એવો નિયમ હોત તે મરણ પથારીએ પડેલો માણસ જ્યારે ઘણા શ્વાસ લે છે અને મૂકે છે તે વખતે તેનામાં ચૈતન્યને વધારે જણવો જોઈએ અને સમાધિમાં રહેલો જોગી, જે શ્વાસોને તદન લે કે મૂકતા નથી તેમાં તે ઠામુકું ચેતન્ય ન રહેવું જોઈએ. પરંતુ એમાં તે એમ જણાતું નથી, ઉલટું અધિક શ્વાસ લેનારમાં ચિતન્ય નાશ થતે જણાય છે અને વદન શ્વાસને રોકી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૬૩ -રાખનારમાં ચૈતન્યને વિકાસ થતા જાય છે માટે પ્રાણવાયુ અને અપાનવાયુની સાથે પણ ચૈતન્યને કાષ્ઠ પ્રકારના સંબંધ હેાય એમ જણાતું નથી તેથી નાસ્તિકાથી એમ તે ન જ કહી શકાય કે, પ્રાણવાયુ અને અપાનવાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય જણાતું નથી. તેના સિદ્ધાંત મુજબ તા મુડદામાં પણ બધાં ભૂતાને સમુદાય રહેલી હાવાથી સ્પષ્ટપણે ચૈતન્યની પેદાશ થવી જોઇએ, કિંતુ એ રીતે ક્યાંય થતું જણાતું નથી માટે એએએ માનેલે સિદ્ધાંતુ જ ખાટ! હરે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે એ મૃત-શરીરમાં તેજ તત્ત્વની ખામી છે એને લીધે તેમાં ચૈતન્યની હયાતી જણાતી નથી. તો એ કથન પણુ બરાબર નથી. જો એ હકીકત બરાબર હેાત તે મુડદાના શરીરમાં તેજ તત્ત્વને સંચાર થયા પછી પણ ચૈતન્યની પેદાશ કેમ થતી નથી ? માટે • તેજ તુત્ત્વના અભાવને લીધે મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી ’ એ હકીકત તદન ખાટી છે અને માનવા લાયક નથી. વળી, તેે તેજ તે વાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય ન જણાતું હાય એમ માનવામાં આવે તે એ મુડદામાં થતા કીડાએમાં જે ચેતના શક્તિ જણાય છે તે શી રીતે જણાય ? માટે ભૂતામાંથી ચૈતન્ય બને છે’ એ હકીકત તે તદ્દન ખાટી છે. વળી ખે ભૂતામાંથી ચૈતન્ય બનતું હેાય તેા ચીજ માત્રમાં તે જણાવું જોઇએ અર્થાત્ જેવી ચેતના શક્તિ માણસામાં જણાય છે તેવી જ ઘડામાં, લેખણુમાં, અને કાગળ વિગેરેમાં પશુ જણાવી જોઇએ. કારણ કે, એ બધે ઠેકાણે ભૂતે તે રહેલાં જ છે. કદાચ એમ જણાવવામાં આવે કે, જે ભૂત શરીરના આકારને ધારણ કરે છે તેમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઇ શકે છે, તેથી ઘડામાં કે લેખણુ વિગેરેમાં જો ચૈતન્ય ન જણાતું હોય તે ઝુ એ અમારી ( નાસ્તિકાની ) હકીકત ( શરીરના આકારને ધારણ કરનારા ભૂતાથી ચૈતન્ય પેદા થાય છે—એ હકીકત ) ખાટી પડતી નથી. પરંતુ ખરી રીતે વિચારતાં તે નાસ્તિકાનું એ બધું કથન તદ્દન ખાટું જણાય છે. પહેલું તે તેને એ પૂછવાનું છે કે, ભૂતા જે શરીરના આકારને ધારણ કરે છે તેમાં કારણુપે શું શું છે ? શું એકલાં ભૂતે જ છે? કે બીજું કાંઇ છે ? વા કાંઇ કારણ જ નથી ? જો એકલાં ભૂતાને જ કારણરુપે માનવામાં આવે તે! તે ચીજ માત્રમાં જ ચેતના શક્તિના પ્રાદુર્ભાવ થવા જેએ, કારણ. કે, ચીજ માત્રમાં તે જ ભૂતે! રહેલાં છે કે, જેને તમે (નાસ્તિક) ચૈતન્યનાં . અને શરીરના આકારનાં કારણભૂત માના છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ વળી, કદાચ એમ કહેવામાં આવે છે, કાંઈ ભૂત માત્રથી જ શરીરનો આકાર થઈ જતો નથી, એમાં તો બીજા પણ કેટલાંક સહકારી કારની જરૂર છે, તે એ સહકારી કારણે બધે ન હોવાથી ચીજ ભાત્રમાં ચૈતન્ય ન જાય અને જ્યાં એ સહકારી કારણે હોય ત્યાં જ ચૈતન્ય જણાય છે. બનવા જોગ છે માટે તમે (આસ્તિકો) “બધે ય ચૈતન્યને પ્રાદુર્ભાવ. થે જઈએ” એ જાતનું દૂધણુ શી રીતે આપી શકે ? એ વિષે પણ આ એક પ્રશ્ન પૂછવાને છે કે, એ જે સહકારી કારણે છે તે બધાં શાનાં બનેલાં છે? એના ઉત્તરમાં તમારે (નાસ્તિકોએ) સ્પષ્ટ કહેવું પડશે કે, એ સહકારી કારણે પણ ભૂતનાં જ બનેલાં છે. કારણ કે, તમે ભૂત સિવાય બીજો કોઈ જુદો પદાર્થ માનતા જ નથી. તો પછી બધે ભૂતે રહેલાં છે માટે સહકારી કારણે પણ બધે ય હોવા જોઈએ અને તેને જ લઈને ચીજ માત્રમાં ચૈતન્યનો પ્રાદુર્ભાવ થવો જોઈએ, એ જાતનું અમારું કથન ખોટું થઈ શકતું નથી. જે કદાચ નાસ્તિકો એમ કહે કે, ભૂતો જે શરીરનો આકાર ધારણ કરે છે તેમાં કાંઈ એકલાં ભૂત જ કારણ નથી, પણ બીજું કાંઈ છે તે એ પણ એમનું કથન બરાબર નથી. કારણ કે, ભૂતોથી જુદું બીજું કાંઈ સંસારમાં છે એમ નાસ્તિકે માનતા જ નથી– તે છતાં જે તેઓ કોઈ બીજી ચીજ, જે ભૂતથી જુદી રહે છે તેને કારણરૂપે માને તો તેઓના જ મુખથી આત્માની સાબીતી થઈ શકે છે, કારણ કે, જે કાંઈ ભૂતોથી જુદી ચીજ છે એનું જ નામ આત્મા છે. માટે બીજું કાંઈ કારણ છે ” એમ કહેવું પણ દૂષણવાળું જણાય છે. હવે જે એમ કહેવામાં આવે કે, ભૂતો જે શરીરનો આકાર ધારણ કરે છે, તેનું કાંઈ કારણ જ નથી. તો એ કથન પણ ગેરવ્યાજબી છે. કારણ કે, કારણું સિવાય કાંઈ બની શકતું નથી. બીજું, જે ક્રિયા કાંઈ કારણ વિના જ થતી હોય તે તે કાંતે રેજ થયા જ કરવી જોઈએ અથવા તદન ન જ થવી. જોઈએ. આ દલીલથી એમ જણાઈ આવે છે કે, નાસ્તિકોએ માનેલે “ભૂત શરીરના આકારને ધારણ કરે છે અને એમાંથી જ ચૈતન્ય પેદા થાય છે ? એ જાતને સિદ્ધાંત કદી પણ સાચો ઠરી શકતો નથી. તે પછી પ્રાણવાયુ, અને અપાનવાયુની વાત જ કરવાની ક્યાં રહી? માટે ચૈતન્ય, એ ભૂતને ગુણ નથી, તેમ એ, ભૂતોથી ઉત્પન્ન થતું નથી. કિંતુ એ તે આત્માને ગુણ છે અને આત્મામાં જ રહે છે, એ જાતની માન્યતા પ્રમાણવાળી અને દૂષણ વિનાની છે. વળી, આ એક સાધારણ નિયમ છે કે, જેના ગુણનું Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળે પોતે પણ પ્રત્યક્ષ જ હોય છે. સ્મરણ કરવું, જાણવાની ઈચ્છા રાખવી, ક્રિયા કરવાની ઈચ્છા રાખવી, જવાની ઈચ્છા રાખવી અને સંદેહ થો–એ વિગેરે આત્માના ગુણોને સિં કોઈ પ્રત્યક્ષપણે અનુભવી શકે છે, કારણ કે, એ ગુણને અનુભવ સિ કેઈને થતો હોવાથી એના પ્રત્યક્ષપણામાં કોઈના પણ બે મત હોઈ શકે નહિ. હવે જયારે એ બધા આત્માના ગુણોનું સિમ કોઈને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તો પછી એ ગુણોને આધાર એવો આત્મા કોને પ્રત્યક્ષપણે નહિ જણાત હોય ? માટે “આત્માનું જ્ઞાન પ્રત્યક્ષપણે થઈ શકે છે ”—આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી જ સાબીત થઈ શકે છે'' ઇત્યાદિ હકીકતમાં કોઈ પ્રકારનું દૂષણ હોય એમ કળી શકાતું નથી. હવે કદાચ નાસ્તિકો તરફથી એમ કહેવામાં આવે છે, જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળા પિને પણ પ્રત્યક્ષ જ હોય છે” એ જાતને નિયમ બધે ઠેકાણે લાગુ પડી શકે તેમ ન હોવાથી સાચે શી, રીતે મનાય ? કારણ કે, શબ્દ, એ આકાશનો ગુણ છે, તો શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન કાન વડે થઈ શકે છે અને આકાશ તે કોઈ પણ ઇંદ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ શકતું નથી માટે ગુણ–પ્રત્યક્ષે ગુણ–પ્રત્યક્ષ” ના નિયમને તદન સાચે શી રીતે મનાય? પરંતુ નાસ્તિકનું આ કથન જે બેઠું છે અર્થાત શબ્દ, એ આકાશને ગુણ જ નથી, એ તો પરમાણુમય હેવ થી એક જાતનો જડ પુળ છે–આ વિષે અમે અજીવતત્ત્વની ચર્ચા કરતી વખતે વિગતવાર લખવાના છીએ. વળી, કદાચ એમ કહેવામાં આવે છે, આસ્તિકેએ જણાવેલ “ગુણ–પ્રત્યક્ષે ગુગી–પ્રત્યક્ષ” ને નિયમ કદાચ સાચો હોય તે પણ ભલે. અમે ( નાસ્તિકો) તો એમ કહીએ છીએ કે, જેમ રુપ વિગેરે ગુણે ઘડામાં દેખાતા હોવાથી એને આધાર ઘડો મનાય છે તેમ જ એ જ્ઞાન વિગેરે ગુણે શરીરમાં જ જણાતા હેવાથી એને (એ બધા ગુણોનો) આધાર પણ શરીર છે, એમ માનવું જોઈએ—અને એ જ માન્યતા યુકિતયુક્ત છે–વળી, એ જ જાતની માન્યતાને માનવાથી આસ્તિકોએ જણાવેલો “ગુણ–પ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષ”ને નિયમ પણ બરાબર સાચવી શકાય છે. જો કે, નાસ્તિકોનું એ કથન સાંભળવામાં તે સુંદર દેખાય છે, કિંતુ વિચાર કરતાં માલૂમ પડે છે કે, એમને એક અક્ષર પણ ખરે જણાત નથી. સૌથી પહેલી વાત તે એ છે કે, જ્ઞાન વિગેરે ગુણોની સાથે શરીરને કોઈ પ્રકારનો સંબંધ જ ઘટી શકે તેમ નથી -જુઓ; શરીર તે રૂપી છે, આકારવાળું છે અને ઇથિી જાણી શકાય એવું છે ત્યારે જ્ઞાન વિગેરે ગુણે S, , , , 9 Page #191 -------------------------------------------------------------------------- ________________ અપી છે, આકાર વિનાના છે અને કોઈ પણ ઈદ્રિયવડે જાણી શકાય એવા નથી–જ્યાં જ્ઞાન વિગેરે ગુણો અને શરીર–એ બે વચ્ચે આટલો બધો વિરોધ હોય ત્યાં એ (જ્ઞાન વિગેરે), શરીરના ગુણે શી રીતે હોઈ શકે? માટે ખરું જોતાં તે એ જ્ઞાન વિગેરે ગુણે શરીરના હોઈ શકતા જ નથી --એનો ગુણી એટલે એ ગુણેને આધાર તે એના જ જેવો અપી, આકાર વિનાને અને જ્યાં ઇકિયે પણ ન પહોંચે એવો હોવો જોઈએ, અને તે એ એક આત્મા જ છે માટે “ આત્માને” જ માને એ યુક્તિયુક્ત અને પ્રામાણિક છે—અને એ જ્ઞાન વિગેરે ગુણે સિ કેઇના અનુભવમાં આવે તેવા હોવાથી એ ગુણોને આધાર આત્મા પણ સોના અનુભવમાં આવે એ સહજ છે. તે હવે સ્પષ્ટપણે એમ જાણી શકાય છે કે, “આત્મા ” ને માનવાની હકીકત તદન નિર્દોષ અને પ્રામાણિક છે. એથી ઉલટું–જે કાંઈ નાસ્તિોએ આત્માના નિષેધમાં જણાવેલું છે તે તદન ખોટું અને અનેક દૂષણવાળું છે તથા એમાં અનેક વિરે પણ છે—જે રીતે “સૂર્ય પ્રકાશ કરતે નથી ” “ હું, હું નથી ” અને મારી મા વાંઝણી છે” ઈત્યાદિ હકીકતો તદન, અસંગત અને વિરોધવાળી છે તે જ રીતે આત્માને નિષેધ કરનારી હકીકતે પણ તેવી જ અસંગત અને વિરોધવાળી છે. આ વિશે એક જ્ઞાની પુરૂષે ગાયું છે કે, આત્માની શંકા કરે આમાં પિતે આપ, શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.” વળી, આત્માને સાબીત કરનારાં અનેક અનુમાને પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે – ૧. જેમાં ચાલતા રથને કોઈને કોઈ હંકારનારે હવે જોઈએ એમ ઈરછા પ્રમાણે ચાલતા ( ક્રિયા કરનારા) શરીરને પણ કોઈ હંકારનારે હવે જોઈએ અને જે એને (શરીર) હંકારનાર ઠરે એ જ આત્મા છે ૨. જેમ સૂતાર વિગેરે કર્તાની પ્રેરણું હોય ત્યારે જ વાંસ વિગેરે સાધને કામ કરી શકે છે તેમ આંખ અને કાન વિગેરે સાધનો પણ કોઈ કર્તાની પ્રેરણું હોય ત્યારે જ કામ કરી શકે છે અને જે એ સાધનને પ્રેરક કર્તા નક્કી થાય એ જ આત્મા છે. ૩. જેમ ઘડાની ક્યાતીની શરૂઆત જણાય છે અને એનો અમુક ઘાટ જણાય છે માટે એને કોઈ કર્તા હોવો જોઈએ તેમ જ શરીરની ક્યાતીની Page #192 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત જણાય છે અને એને અમુક ઘાટ પણ જણાય છે માટે એનો પણ કઈ કર્તા હોવા જોઈએ, અને જે એને ર્તા કરે એ જ આત્મા છે. [ જે ચીજની હયાતીને પ્રારંભ–સમય જણાતું નથી અને જેને અમુક જ ઘાટ જણાતું નથી એવી ચીજનો કોઈ પણ કર્તા હેતે નથી–જેમ કે, વાદળાંને વિકાર–જેને કોઈ પણ કર્તા નથી. આપણું શરીર તે એવું નથી, માટે એને તે કર્તા જરૂર હોવો જોઈએ.] ૪. જેમ ચાકડે અને ચાકડાને ફેરવવાની લાકડી-એ બધાં સાધનો કેઈ એક ઉપરી હોય છે તેમ જ આ ઇક્રિયે, મન અને શરીરને પણ કઈ એક ઉપરી હોવો જોઈએ—અને જે ઉપરી છે એ જ આત્મા છે. ૫. જેમ તૈયાર થએલું પકવાન્ન ખાવા ગ્ય હોવાથી એને કઈ જમનાર ભેગવનાર-હોય છે તેમ આ શરીર પણ ભોગવવા ગ્ય હોવાથી એને કઈ ભોગવનાર જરૂર હોવો જોઈએ અને જે એને ભોગવનાર છે એ જ આત્મા છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે. ઉપર જણાવેલા પાંચે અનુમાન વિરુદ્ધ છે. કારણ કે, એ અનુમાન તો રથના હાંકનાર અને પકવાના ખાનારની પેઠે આત્માને પણ આકારવાળે–પી–સાબીત કરે તેવાં છે અને તમે તે આત્માને આકારવાળા નથી માનતા, તે પછી એ અનુમાનો વડે તમને ગમે તે આત્મા શી રીતે સાબીત થઈ શકશે ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, અમે (આસ્તિકે) પણ શરીરના હંકારનાર અને ભોગવનાર આત્માને આકારવાળા એટલે રુપી માનીએ છીએ, કારણ કે, એ સ્થિતિનો સંસારમાં રઝળતો આત્મા કર્મના અનંતાનંત અણુઓથી વિંટાએલો હોય છે માટે તે, એ અપેક્ષાએ તે આકારવાળા અને મૂર્તિમાન પણ હોય છે એથી ઉપર જણાવેલું એક પણ અનુમાન વિરૂદ્ધ નથી, કિંતુ તે બધાં ય પ્રામાણિક અને યુતિયુક્ત છે અર્થાત એ અનુમાન વડે કદાચ સંસારમાં ફરનારે આત્મા આકારવાળા કે સ્પવાળે સાબીત થાય તે પણ એમાં કશે વાંધો હોય, એમ અમે (આસ્તિક) નથી માનતા. ૬. જેમ ૨૫ વિગેરે ગુણે કોઈ આધાર વિના રહી શકતા નથી તેમ પજ્ઞાન, રસજ્ઞાન અને શબ્દજ્ઞાન વિગેરે ગુણો પણ કોઈ આધાર સિવાય રહી શકે નહિ અને જે એ ગુણોને આધાર છે એ જ આત્મા છે, Page #193 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ ઘડે તેના–મૂળ-ઉપાદન-કારણ-માટી સિવાય થઈ શકતો નથી તેમ જ્ઞાન અને સુખ વિગેરે પણ એના મૂળ કારણ સિવાય થઈ શકે નહિ -અને જે એનું મૂળ કારણ છે એ જ આત્મા છે. જે કદાચ નાસ્તિકે જ્ઞાન અને સુખના મૂળ કારણ તરીકે શરીરને માનવાની વાત કરે, તે તે બેટી જ છે. કારણ કે, એ વાતનું ખંડન આગળ ઉપર ઘણું કરવામાં આવ્યું છે. ૮. જે જે શબ્દ વ્યુત્પત્તિવાળો અને એકલો (એકલે એટલે બે શબ્દને એક થએલે નહિ અર્થાત્ સમાસવાળે નહિ) હોય છે તેવા શબ્દને નિષેધ પિતાથી (નિષેધથી) વિરુદ્ધ અર્થને સાબીત કરે છે, અર્થાત જેમ “અઘટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે તેમ “અજીવ’ કહેવાથી “જીવ’ ની પણ સાબીતી થઈ શકે છે. કારણ કે, “જીવ” શબ્દ વ્યુત્પત્તિવાળે છે અને એકલો પણ છે. વળી, અખરવિષાણુ” શબ્દમાં મળેલો “ખરવિષાણુ” શબ્દ વ્યુત્પત્તિવાળે હોવા છતાં એકલો નથી અને “અડિO” શબ્દમાં મળેલો “થિ’ શબ્દ એકલો હોવા છતાં પણ વ્યુત્પત્તિવાળે નથી માટે આ આઠમું અનુમાન એ જાતના વ્યુત્પત્તિ વિનાના અને સમાસથી બનેલા શબ્દોને લાગુ પડતું નથી. એ પ્રકારે આ અનુમાન પણ છવની સિદ્ધિમાં સહાયતા કરે છે. . ઉપર જણાવેલા આઠમા અનુમાન વડે પિતાના શરીરમાં જીવની વિદ્યમાનતાને ચેસ કરી “જેમ આપણું શરીરમાં જીવે છે તેમ બીજાનાં શરીરમાં પણ છવ હવે જોઈએ, કારણ કે, શરીર માત્ર સરખાં છે” એ જાતના સામાન્ય અનુમાન વડે પણ જીવંત શરીર માત્રમાં જીવની વિદ્યમાનતા જણાઈ આવે છે. જીવની આ એક ખાસ નિશાની છે કે, એ, ઈષ્ટ વસ્તુઓ તરફ ખેંચાય છે અને અનિષ્ટ વસ્તુઓને અડકતો પણ નથી. આ નિશાની જીવંત શરીરમાત્રમાં પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. માટે એ જાતનાં બધાં. શરીરમાં જીવની સાબીતી થતાં જરા પણ વાર લાગે તેમ નથી અને કશો વાંધો પણ આવે તેમ નથી. ૧૦. કઈ પણ ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય છે તેનો જ નિષેધ થઈ શકે છે. ક્યાંય પણ જે ચીજની હયાતી હોતી નથી તેને વળી નિષેધ ? તમે (નાસ્તિકે) આ સ્થળે જીવને નિષેધ કરે છે તે એ જ નિષેધ એની (જીવની) વિધમાનતાને સાબીત કરવાને પૂરતું છે, Page #194 -------------------------------------------------------------------------- ________________ જેમ તદ્દન અસદુ૫ છડું ભૂતને નિષેધ કરવાની જરૂર હોતી નથી તેમ જે જીવ પણ તદન અસદ્રપ હોત તે એને પણ નિષેધવાની જરૂર રહે નહિ અર્થાત્ તમારી (નાસ્તિકોની) તરફથી કરવામાં આવતે જીવનો નિષેધ જ જીવની હયાતીને સાબીત કરી શકે છે. કોઈ પણ પ્રામાણિક કદી યે કઈ અસત વસ્તુને નિષેધ કરે નહિ. જે નિષેધ થાય છે એ તો માત્ર વસ્તુના એક બીજા સાથેના સંબંધનો છે, પરંતુ વસ્તુ નથી. જેમ કોઈ કહે કે, ખર-વિષાણ નથી અથવા દેવદત્ત ઘરે નથી. તો એનો અર્થ એટલે જ છે કે, ખર અને વિષાણુ (શિંગડું) નો પરસ્પર સંબંધ નથી બાકી તો ખરા (ગધેડે ) પણ છે અને વિષાણુ (શિંગડું) પણ છે. “ખર -વિષાણું નથી” એ જાતનો નિષેધ ફક્ત ખર અને વિષાણુના સંબંધનો જ (નિષેધ કરે) છે, એમ જ “દેવદત્ત ઘરે નથી” એ વાક્ય પણ દેવદત્ત અને ઘર વચ્ચેને જે સાક્ષાત્ સંબંધ છે તેનો જ પ્રતિબંધ કરે છે–બાકી તો દેવદત્ત પણ છે અને ઘર પણ છે–એ નિષેધવાકય દ્વારા એ બેમાંના એક પણ ભાવને નિષેધ થઈ શકતો નથી. એ જ પ્રકારે “બજો ચંદ્ર નથી” “ઘડા જેવડાં મેતી નથી” અને “આત્મા નથી” ઇત્યાદિ નિષેધ કરનારાં વાના ભાવને સમજી લેવાને છે અર્થાત એ વાક્યો ચંદ્ર, મોતી કે આત્માને નિષેધ કરતાં નથી, પરંતુ ચંદ્રની અનેકતા, મોતીનું ઘડા જેવડું પ્રમાણ અને અમુક શરીર સાથે આત્માને સંગ–એ પ્રકારની વિશેષતાનો જ નિષેધ કરે છે-બાકી તે મોતી પણ છે અને ઘડા જેવડું માપ પણ છે-કિંતુ એ બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી–એ જ અભિપ્રાયને લઇને ઉપર જણાવેલું આ વાક્ય “ઘડા જેવડાં મોતી નથી” યોજાએલું છે. એ જ રીતે “આત્મા નથી એ વાક્યને પણ ભાવ એ છે કે, “અમુક શરીર સાથે આત્માનો. સંબંધ નથી.’ આગળ ઉપર એવું ચેકસ જણાવી ચૂક્યા છીએ કે, જે વસ્તુ સાવ અસતું હોય તે / નિષેધ હોઈ શકે નહિ-નિષેધ તો એને જ હોઈ શકે, કે, જે ક્યાંયને કયાંય હયાતી ધરાવતી વસ્તુ હોય, . માટે “આત્મા નથી” એ નિષેધ પિતે જ આત્માની ક્યાતીને સાબીત કરે છે, પછી તે ગમે ત્યાં હોય. કિંતુ એ વાકય વડે આમાની વિધમાનતામાં જરા પણ સંશય આવે એવું નથી અર્થાત “કોઈ પણ ઠેકાણે જે વસ્તુની વિધમાનતા હોય તેને જ નિષેધ થઈ શકે છે” એ દલીલ દ્વારા તમારું (નાસ્તિકાનું) “આત્મા નથી એવું નિષેધ કરનારું વાક્ય પણ આત્માનું સ્પષ્ટપણે વિધાન કરી રહ્યું છે માટે હવે કઈ રીતે છતા આત્માને ઓળવવામાં સાર Page #195 -------------------------------------------------------------------------- ________________ : C જણાતા નથી. અને ‘ આત્મા નથી ' એ વાક્યતે। જે આ ( · અમુક શરીરમાં આત્મા નથી ' ) ખરેશ અર્થ છે તે તો સૌ કાઇને સંમત છે. કારણ કે, મૃત શરીરમાં આત્મા હતેા નથી' એવું સૈા કાઇ એક સરખી રીતે સ્વીકારે છે. એથી હવે તેા કોઇ પણ પ્રકારે આત્માને નિષેધ થઇ શકે તેમ નથી. તથા આત્માની સાખીતી માટે આ કારનું એક બીજું અનુમાન પ્રમાણુ છેઃ —ઇંદ્રિયાવડે જોવાએલા દરેક પદાર્થોનું જ્ઞાન-સ્મરણ-ઇંદ્રિયાની હયાતી ન હેાય તે પણ રહ્યા કરે છે, માટે એમ સાબીત થઇ શકે છે. કે, એ જ્ઞાનને ધરાવનારે કાઇ પદાર્થ ઇંદ્રિયાથી જુદો જ હાવે જો એ અને જે એ જુદો પદાર્થ છે એ જ આત્મા છે. જેમ ગેાંખલા વાટે લેવાતા પદાર્થોનું સ્મરણ, જોનાર એવા દેવદત્તને રહે છે. તેમ ઇંદ્રિયેાવડે જોવાતા પદાર્થોનું સ્મરણ જોનાર એવા આત્માને રહે છે—ગાંખલાથી દેવદત્ત તદ્દન જુદા જણાય છે તેમ આત્મા પણુ ઇંદ્રિયાથી તદ્દન જુદા સ્વભાવવાળા છે —એ પ્રકારે આત્માની સાબીતી અનુમાનથી તેા ઘણી સારી રીતે થઇ શકે છે—આત્માની સાબીતી અનુમાનથી પૂરેપૂરી રીતે થતી રહેવાથી આગમશાસ્ત્ર—પ્રમાણુ, ઉપમાન–પ્રમાણ અને અર્થાપત્તિ-પ્રમાણથી પણ તેની સાબીતી થઇ શકે છે. કારણ કે, એ બધાં પ્રમાણેા અનુમાનના પેટામાં આવી જાય છે. વળી, તમે જે કહ્યું છે કે, જે પદાર્થ પાંચ પ્રમાણાથી ન ાણી શકાય તેની હયાતી હૈાઇ શકતી નથી એ પણ સરાસર ખોટું છે. કારણ કે, પિશાચાની હયાતી અને હિમાલયના પાણાના માપની હયાતી~એ બન્ને-કાઇ પણ પ્રમાણુથી જાણી શકાતી નથી—છતાં એ બન્નેની હયાતી તા માનવી પડે છે. વળી, આ આત્મા, પાંચ પ્રમાણેામાંના કાઇ પશુ પ્રમાણથી નથી જણાતા એમ પણ નથી.કારણ કે પ્રત્યક્ષ અને અનુમાન–એ બન્ને પ્રમાણેથી આત્માનું ભાન થઇ કે એવું છે, એ વિષે આગળ ઉપર સવિસ્તર લખાઇ ચૂકયું છે. આ આત્મા પરલેાકે જનારા પણુ છે એટલે એને કર્મના વશપણાને લીધે જન્માંતર પણ કરવાં પડે છે. તેની સે સમજી શકે એવી સાદી સાખીતી આ પ્રમાણે છેઃ—તાન જન્મેલા બાળકને કાઇની પ્રેરણા કે શિક્ષણુ વિના ધાવવાનું જે મન થાય છે તે એના પૂર્વાભ્યાસનું પરિણામ છે. ક્રાઇ પણ પ્રાણિને અભ્યાસ વિના ક્રિયા કરતાં આવડતું નથી—એ હકીકત સા કાઇ સમજે તેવી છે. માટે આ તાજું માળક જે અહીં વગર શીષ્યે જ ધનવાની ક્રિયા કરે છે તે, એના પૂર્વના અભ્યાસનું જ પરિણામ છે, એવી કલ્પના જરા પણ અયુક્ત નથી. અને એ કલ્પનાવડે જ આત્માનું પરલેાકે Page #196 -------------------------------------------------------------------------- ________________ જવાપણું સાબીત થઈ શકે છે. આ રીતે આત્માની સાબીતી તદ્દન નિર્દોષપણે અને સરલતાથી થઈ શકે છે. જે લેકે (વાદિઓ) આત્માને તદન ફૂટસ્થ નિત્ય એટલે જેમાં જરા પણ ફેરફાર ન થઈ શકે એ નિત્ય માને છે, તેઓનું મત પણ બરાબર નથી. કારણ કે, જે તેઓનું મત બરાબર હોય તે કદી પણ આત્મામાં કોઈ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ—જ્યારે આત્મા અમુક જાતના જ્ઞાન વિનાને હાઈ પછી અમુક જાતના જ્ઞાનવાળા થાય છે ત્યારે પહેલે એ અજ્ઞાતા હતું અને પછી જ્ઞાતા બને છે—જે એન (આત્માના) સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો જરા પણ ફેરફાર ન થતો હોય તે એ, અજ્ઞાતાને જ્ઞાતી શી રીતે થાય ? માટે આત્માને કઈ પણ પ્રકારના ફેરફાર વિનાનો એ નિત્ય માન, એ મત બરાબર નથી. સંખ્ય મતવાળા આત્માને કરનાર” તરીકે નથી માનતા, તેઓનું તે મત પણ છેટું છે. કારણ કે, પિતાનાં કર્મ–ફળને ભેગવનાર હોવાથી આત્મા કરનાર' તરીકે પણ હવે જોઈએ. જેમ, એક ખેડુત ખેતરમાં થતા પાકને ભેગવનાર છે માટે ખેતીને કરનાર પણ એ જ છે તેમ આત્મા પણ કર્મના ફળને ભોગવતે હોવાથી એને કરનાર પણ એ જ હેવો જોઈએ. વળી સાંખ્ય મતવાળા જેને “પુરૂષ' કહે છે, તે સર્વથા ક્રિયાહીન હેવાથી કર્તા હેવાથી–આકાશકુસુમની પેઠે કોઈ વસ્તુપ નથી, વળી અમે (જેનો) સાંને પૂછીએ છીએ કે, તમે આત્માને “ભોગવનાર તરીકે માને છે કે નહિ? જો તમે એને “ ભેગવનાર” તરીકે માનતા હો તે પછી “કરનાર ” તરીકે માનવામાં શો વાંધો છે? અને જો એને “ભોગવનાર તરીકે ન માનતા હો તે પછી એ “ભોક્તા” શી રીતે કહેવાય? કારણ કે, જેમ મુક્ત થએલો આત્મા ક્રિયાવિહીન હોવાથી “ભોગવનાર ” તરીકે હોઈ શકતો નથી તેમ તમેએ ( સાંખ્યોએ) માનેલો આત્મા પણ અકરનાર તરીકે– ક્રિયાવિહીન–હેવાથી “ભેગવનાર” તરીકે કેમ થઈ શકે ? તથા જે આત્માને “કરનાર’ તરીકે નહિ માનીને પણ “ભાગવનાર’ તરીકે માનશે તે બીજા પણ અનેક દૂષણો આવે છે અને તેમ માનવામાં “ કરે એ જ ભગવે” ને સર્વસંમત સાધારણ સિદ્ધાંત પણું ઉલટાઈ જાય છે. સાં કહે છે કે, પ્રકૃતિ કર્મ કરે છે અને આત્મા એને ભોગવે છે. એ કેવી તદ્દન વિપરીત વાત છે—એ તે કરનારે બીજો અને ભેગવનારે, Page #197 -------------------------------------------------------------------------- ________________ બીજો એવું થયું–જે તદ્દન અયુક્ત છે અને અનુભવ વિરૂદ્ધ છે. જે એ સાનું મત જ બરાબર હોય તે ખાનારે બીજો અને તૃપ્તિ પામનારે બીજે–એવું પણ પ્રતીત થવું જોઈએ—પણ એમ થતું ક્યાંય જતું નથી માટે સોનું પણ એ મત બરાબર નથી. અર્થાત્ સાંખ્યોએ પિતાને કદાગ્રહ મૂકી દઈને આત્માને ભેગવનારની પેઠે કરનાર પણ માનવો જોઈએ 'કેટલાક વાદિઓ એમ માને છે કે, આત્મા અને એમાં રહેલું ચિતન્યએ બન્ને તદ્દન જુદા જુદા છે. પણ માત્ર એક સમવાય નામના સંબંધને લીધે એ બન્નેનું જોડાણ થએલું છે અર્થાત આત્મા મૂળરુપે તે જડપ છે. તેઓનું આ કથન પણ તદ્દન ખોટું છે. કારણ કે, જે આત્માને ચેતનસ્પ સ્વભાવ ન હોય તે જેમ જડ એવું આકાશ કઈ ચીજતે જાણી કે ઓળખી શકતું નથી તેમ આત્મા પણ કઈ ચીજને શી રીતે જાણી કે ઓળખી શકે? કદાચ એમ કહેવામાં આવે છે, આત્મામાં ચૈતન્યને સમવાય હેવાથી એ પદાર્થ માત્રને જાણી શકે એમ છે. તો એ પણ ખોટું છે. કારણ કે, જે એ રીતે માનવામાં આવે તે ઘડામાં પણ ચૈતન્યનો સમવાય સંભવ હોવાથી ઘડે પણ આપણી પેઠે પદાર્થ માત્રને જાણકાર થવો જાઈએ. કારણ કે, સમવાય બધે ઠેકાણે રહેનારે નિત્ય અને એક હોવાથી ઘડામાં પણ એની હયાતી હેવી વ્યાજબી છે. જો કે, આ વિષે અહીં ઘણું કહેવાનું છે, તે પણ ગ્રંથગોરવ થાય, તે હેતુથી લખતા નથી. તાત્પર્ય એ કે, આત્મામાં જાણકારી શક્તિને માનનારા એ આત્માને સ્વભાવે કરીને ચૈતન્યપ જ માનવો જોઈએ—એને જડપ તે ન જ માનવો જોઈએ. આ પ્રકારે આત્માને લગતા આટલા વિશાળ લખાણથી આત્માની સાબીતી એક વજ્રલેખ જેવી અસાધ્ય થઈ ચૂકી છે માટે હવે કેઈની તાકાત નથી કે, ન્યાયપૂર્વક આત્માનો ઈન્કાર કરી શકે. આ કર્મવાળે આત્મા પાંચ પ્રકાર છે એકેદ્રિય-એક માત્ર સ્પર્શ ઇદ્રિયવાળો, બે ઇન્દ્રિય-બે-સ્પર્શ અને જીભ-દિયવાળે, ત્રણ ઈદ્રિય-ત્રણસ્પર્શ, જીભ અને નાક-ઇંદ્રિયવાળો, ચાર ઇંદ્રિય-ચાર-સ્પર્શ, જીભ, નાક અને આંખ–ઇવિયવાળે અને પદિય-પાંચ-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન-ઇદ્રિયવાળો. આ પાંચ પ્રકારમાં ના છેલ્લા ચાર પ્રકારે તે સમજી શકાય એવા છે, કારણ કે, એ છેલ્લા ચારે માં, જીવ હોવાનાં નિશાનો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ પાંચમ એટલે સિાથી પહેલો પ્રકાર–એકેયજીવને લગતે છે તે બરાબર સમજી શકાતું નથી. પૃથિવી, પાણુ, અગ્નિ, પવન Page #198 -------------------------------------------------------------------------- ________________ અને વનસ્પતિએ પચે એક ઈદ્રિયવાળા જીવો છે. પરંતુ એમાં જીવ હેવાના કઈ પ્રકારનાં સ્પષ્ટ નિશાને જાણી શકાતાં નથી માટે એ બધાને એકઇંદ્રિયવાળા જીવ શી રીતે માનવા? એ પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે – કે, એ પૃથિરી વિગેરેમાં જીવ હોવાનાં સ્પષ્ટ નિશાને નથી મળી શકતાં, પણ એ બધા એક-ઈદ્રિય પ્રાણિઓમાં એ નિશાને અસ્પષ્ટપણે તો માલૂમ પડે છે. જેમ મૂછ પામેલા મનુષ્યમાં, જીવ હોવાનું નિશાન સ્પષ્ટ નથી જણાતું, છતાં એમાં જીવની હયાતી માનવામાં આવે છે તેમ એ એકે દિયવાળા છવામાં પણ સમજી લેવાનું છે. કદાચ એમ કહેવામાં આવે કે, મૂછ પામેલા મનુષ્યમાં જીવનું મુખ્ય નિશાન શ્વાસ લેવાનું છે તે તો સ્પષ્ટપણે જણાય છે અને પૃથિલી વિગેરેમાં એમાં કાંઈ પણ જણાતું નથી તેથી એની સજીવતા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છે–પૃથિરીમાં એક એવી જાતની શકિત રહેલી છે કે, જે પિતાની જ જે બીજો અંકુરે ઉગાડી શકે છેજેમ મીઠું, પરવાળાં અને પાષાણ વિગેરે. ગુદાના કિનારા ઉપર રહેલા અર્થે જેમ મંસના અંકુરોને ઉત્પન્ન કરે છે, એ એની સજીવપણુંની નિશાની છે તેમ એ પૃથ્વી વિગેરે પણ પિતાની જ જેવા બીજા અંકને ઉગાડવાની શક્તિ ધરાવતા હોવાથી જીવવાળા છે એમ શા માટે ન મનાય ? જેમાં ચૈતન્યનાં નિશાને છૂપાં રહેલાં છે અને ચૈતન્યનું એકાદ નિશાન ( વ્યક્ત ) સંભવે છે તેવી વનસ્પતિઓની જ પેઠે પૃથિવી વિગેરેને ચેતનાવાળાં શા માટે ન માનવાં ? વનસ્પતિ, ઋતુનાં રગે ફળનારી હોવાથી એમાં સ્પષ્ટપણે ચૈતન્ય છે એમ જાણી શકાય છે તે જ પ્રમાણે પૃથિવીમાં પણ ચિતન્યનું નિશાન જણાતું હોવાથી એને જીવવાળી શા માટે ન માનવી?–પૃથિવીમાં અવ્યક્ત–ઉપયોગ, જે તન્યની એક નિશાની છે તે રહેલી છે તેથી એને જીવવાળી માનવી એ યુક્તિયુક્ત છે. કદાચ એમ કહેવામાં આવે છે, પરવાળાં અને પાણું વિગેરે તે. કઠણ છે માટે એને જીવવાળા શી રીતે માની શકાય? એનો ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે તે પણ જીવવાનું છે એ જ રીતે એ કહ્યું અને ચૈતન્યવાળી પૃથિવીને પણ જીવવાળી માનવાની છે. અથવા જેમ પશુ-શરીરમાં રહેલાં શિંગડાં અને સાસ્ના વિગેરે જીવવાળાં છે તેમ એ પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં છવ-શરીરે છે, કારણ કે, એ બન્ને એક સરખી રીતે છેદાય છે, ભેદાય છે, ફેંકાય છે, ભગવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે અર્થાત એ રીતે એ પૃથિવી વિગેરે પણ જીવવાળાં છેસંસારમાં જે કંઈ પુકલ-દ્રવ્ય છે તે બધાં S, J. P. . 10 Page #199 -------------------------------------------------------------------------- ________________ કોઈને કે જીવના શરીરે છે માટે પૃથિવીને પણ જીવ-શરીર કહેવામાં કઈ પ્રકારને બાધ નથી, વળી પૃથ્વીમાં રહેલું છેદાવાપણું વિગેરે ધર્મો નજરે જણાતા હોવાથી એળવી શકાય એવા પણ નથી. માટે એ જ ધર્મો વડે એની સચેતનતા સાબીત થઈ શકે છે. જે પૃથ્વીને કોઈ જાતનો આઘાત લાગ્યો નથી તે જીવવાળા છે અને જે પૃથ્વીને શસ્ત્ર વિગેરેનો આઘાત લાગેલો છે તે જીવ વિનાની છે. જેમ આપણે હાથ, પગ વગેરેનો સંઘાત સચેતન છે તેમ શસ્ત્ર વડે નહિ હણાએલી સંઘાતમા પૃથકી વિગેરે પણ સચેતન છે અને જેમ શસ્ત્ર વડે હણુએલા-શરીરથી જુદા પડી ગએલા–આપણું હાથ, પગ અચેતન છે તેમ શસ્ત્રથી હણાએલી પુથ્વી વિગેરે પણ અચેતન છે અર્થાત્ કયારેક કે પૃથ્વી સચેતન હોય છે અને ક્યારેક કે ઈ પૂરી અચેતન હોય છે. એ પ્રકારે શસ્ત્રથી ન હણાએલી પૃથ્વીને તથા પાણી વગેરેને સચેતન સાબીત કરવાની યુક્તિ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે – જેમ મૂત્ર, સચેતન નથી તેમ પાણી પણ સચેતન નથી, તે એ કથન ખોટું છે. ખરી રીતે તે જેમ કલલ–અવસ્થામાં તાજા ઉત્પન્ન થએલા હાથીનું શરીર પ્રવાહી છે અને ચેતનવાળું છે તેમ પાણી પગ ચેતનવાળું છે. અથવા જેમ ઘડામાં થએલું પક્ષિનું જલમય શરીર, જેને કોઈ ચાંચ વિગેરે ભાગ પ્રકટ નથી થશે એવું એ ચેતનાવાળું હોય છે તેમ પાણીને પણ ચેતનાવાળું સમજવાનું છે. એ જ હકીકતને વિશેષ ટેકો આપનારાં અનમાને આ પ્રમાણે છે – ૧. જેમ હસ્તિના શરીરનું મૂળ કારણ એ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી આઘાતને નહિ પામેલું એવું પાણી પણ સચેતન છે. મૂત્ર તે શસ્ત્રથી આઘાત પામેલું હોવાથી સચેતન હોઈ શકતું નથી. ૨. જેમ ઇંડામાં રહેલું પ્રવાહી રસ સચેતન છે તેમ પ્રવાહી પાણી પણ સચેતન છે ૩. પાણીપ હોવાથી હિમ વિગેરે માંય કયાંય બીજા પાણીની પેઠે સચેતન છે. ૪. જેમ સ્વભાવ પેદા થતો દેડકે સચેતન છે તેમ જમીન ખેદતાં ખેદતાં સ્વાભાવિક રીતે નીકળતું પાણી સચેતન છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૫. જેમ કેટલીક વાર વાદળાના વિકારમાં પિતાની મેળે જ ઉત્પન્ન થએલું અને પડતું માછલું સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણું પણ સચેતન છે. એ પ્રકારે અનેક યુક્તિઓથી પાણીને સચેતન સમજવાનું છે. ૬. શીઆળાની ઋતુમાં જ્યારે બહુ જ ઠંડી પડતી હોય છે ત્યારે નાના જળાશયમાં ડે, મોટા જલાશયમાં વધારે અને એથી પણ મોટા જલાશયમાં એથી પણ વધારે બાફ નીકળતે દેખાય છે, તે જીવહેતુક જ હવે જોઈએ. જેમ થોડા મનુષ્યોની ભીડમાં છેડો બાર, વધારે મનુષ્યોની ભીડમાં વધારે બાફ અને એથી પણ વધારે મનુષ્યોની ભીડમાં એથી પણ વધારે બાફ થાય છે તે વાહતુક છે તેમ જલાશયમાંથી નીકળતો બાફ પણ છવહેતુક છે–જેમ મનુષ્યના શરીરનો ઉષ્ણ પશ, ઉષ્ણુ સ્પર્શવાળી વસ્તુથી પેદા થાય છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતે ઉષ્ણુ સ્પર્શ પણ ઉષ્ણુ પશ - વાળી વસ્તુથી પેદા થાય છે. કદાચ કોઈ એમ કહે કે, પાણીમાં એ ઉષ્ણુ સ્પર્શ સ્વાભાવિક છે, તો એમ કાંઈ માનવાનું નથી. કારણ કે, વૈશેષિક વિગેરે વાદિઓએ કહ્યું છે કે, “પાણીમાં ઠંડે સ્પર્શ જ હોય છે” તાત્પર્ય એ છે કે, તળાવ કે કૂવા વિગેરે દરેક જલાશયમાંથી શીઆળામાં જે બાફ નીકળે છે તે, જીવહેતુક છે. જેમ શીઆળામાં ઠરે પાણીએ નહાવા મનુષ્યના શરીરમાંથી બાફ નીકળે છે તેનું કારણ એનો તેજસ શરીરવાળો આત્મા છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા બાદનું કારણ પણ પાણીને તૈજસ શરીરવાળો આત્મા છે–એ સિવાય પાણીમાંથી બાફ નીકળવાનું બીજું કારણું હેતું નથી–માટે પાણી પણ જીવવાનું છે, એ હકીકત રપષ્ટપણે સાબીત થઈ શકે એવી છે. કદાચ એમ કહેવામાં આવે છે, કેટલીક વાર ઉકરડાના કચરામાંથી બાફ નીકળતા જણાય છે, અને એ બાફનો કોઈ હેતુ હોય એમ મનાતું નથી, તેથી પાણીમાંથી નીકળતા બાફ પણ એ ઉકરડાના જ બાફની પિડે શી રીતે અહેતુક ન હોઈ શકે ? એનું સમાધાન આ પ્રમાણે છે –ઉકરડામાં પણ જે ઉષ્ણતા રહેલી છે અને એમાંથી જે બાફ નીકળે છે તેનું કારણ તેમાં પેદા થએલા જીવોનાં મૃત–શરીરો છે અર્થાત્ ઉકરડાને બાર અને એનો ઉષ્ણ સ્પર્શ એ બન્ને પણ કાંઇ અકારણ નથી–કિંતુ કારણવાળા જ છે. અહીં કદાચ એમ પૂછવામાં આવે છે, જેનાં મૃત–શરીરે બાફનાં કે ઉષ્ણ સ્પશનાં કારણ શી રીતે થઈ શકે ? તેનું સમાધાન આ પ્રમાણે છે-જેમ બળા ગએલા પાણુઓ ઉપર પાણી છાંટવાથી તેમાંથી બાર નીકળે છે તેમ આ ઠેકાણેથી પણ જે બાફ નીકળે છે તેનું કારણ ઠંડી છે. આ રીતે બીજે ઠેકાણે Page #201 -------------------------------------------------------------------------- ________________ પણ બામ્બુ અને ઉષ્ણસ્પર્શનું કારણ કયાંય સચિત્ત પદાર્થ છે અને કયાંય અચિત્ત પદાર્થ છે-એમ સમજી લેવાનું છે. આ જ પ્રકારે શીઆળાની મોસમમાં પર્વતની તળેટીમાં અને પાસે વૃક્ષોની નીચે જે ઉષ્ણતાને અનુભવ થાય છે તેને પણ મનુષ્યના શરીરમાં રહેલા ઉષ્ણસ્પર્શની પેઠે જીત્ર-હેતુક સમજવાને છે. એ જ પ્રકારે ખરા ઉનાળામાં બહારના સખત તાપને લીધે જેમ મનુષ્યના શરીરમાં રહેલા તૈજસ શરીરરુપ અગ્નિ મંદ પડી જાય છે અને તેથી મનુષ્યનું શરીર ઠંડું દેખાય છે તેમ જ પાણીમાં જણાતા ઠંડા સ્પર્શ વિષે પણ સમજવાનું છે અર્થાત જેમ મનુષ્ય–શરીરને ઠંડે સ્પર્શ છ–હેતુક છે તેમ પાણીમાં જણાત ઠંડે સ્પર્શ પણ છવ-હેતુક જ છે. આ રીતે અનેક યુક્તિઓથી પૃથિીની પડે પાણીને પણ જીવવાળું સમજી લેવાનું છે. હવે અશ્ચિને પણ સજીવ તરીકે સમજવાનું છે અને તેની યુક્તિ આ પ્રમાણે છે: ---જેમ રાત્રીમાં ખજુઓ (ખો) પિતાના શરીર–પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ છવ-શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમ જ અંગારા વિગેરેના પ્રકાશને પણ જીવ-શક્તિના ફળરૂપે માનવા એ કાંઈ કોઈ પ્રકારે અયુક્ત નથી, અથવા જેમ તાવની ગરમી જીવવાના શરીર સિવાય બીજે કયાંય હાઈ શકતી નથી તેમ અગ્નિની ગરમી પણ એમાં જીવની હયાતી સિવાય હેઈ શકતી નથી. કેઈ ઠેકાણે અને કોઈ પણ સમયે મરેલા શરીરમાં વાવની હયાતી હોઈ શકતી નથી–એ રીતે ઉણતાની સાથે જીવની હયાતી સહચાર જણાતો હોવાથી અને સચિત્ત માનવામાં કશો વાંધો હોય એમ જણાતું નથી. ૧. જેમ ખજુઆના શરીરમાં રહેલે પ્રકાશ જીવવાળે છે તેમ અંગારા વિગેરેમાં રહેલે પ્રકાશ પણ છવના સંયોગથી જ થએલો છે. ૨. જેમ મનુષ્યના શરીરમાં આવેલો તાપ જીવ– મેગી મનાય છે તેમ જ અંગારા વિગેરેમાં રહેલો તાપ પણ જીવ-યોગી છે એમ મનાવું જોઈએ. સૂર્ય વિગેરેનો પ્રકાશ પણ છવ-સંગી જ છે માટે એ વિષે પણ કશો વાંધે આવે તેમ નથી. ૩. જેમ આકાર લેવાના પ્રમાણને લીધે મનુષ્યના શરીરમાં હાની અને વૃદ્ધિ થાય છે તેમ જ અને તે જ હેતુથી પ્રકાશમાં પણ હાની અને વૃદ્ધિ થતી હેવાથી એને (પ્રકાશને) પણ મનુષ્યના શરીરની જ પેઠે જીવ-સગી માને જોઈએ. એ પ્રકારે બીજી પણ અનેક દલીલેથી અગ્નિમાં જીવ હોવાની Page #202 -------------------------------------------------------------------------- ________________ હકીકત અબાધપણે સાબીત થઈ શકે છે. - હવે વાયુમાં પણ જીવ છે, એ હકીકતને સાબીત કરનારા આ પ્રમાણે છે – ૧. જેમ કોઈ ચમત્કારવાળી શક્તિને લીધે દેવનું શરીર નજરે દેખાતું નથી પણ તે ચેતનાવાળું છે અને વિદ્યા, મંત્ર તથા આંજણ વિગેરેના પ્રભાવથી કોઇ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે દેખાતું નથી, કિંતુ તે પણ ચેતનાવાળું છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજરે જણાતું નથી તે પણ એ, એ બન્નેના શરીરની પેઠે ચેતનાવાળું છે–એમ કહેવામાં કશો વાંધો આવતો નથી. જેમ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે માટે જણાતું નથી અને બળેલ પાષાણને ટુકડો ઉને લાગે છે પણ તેમાં અગ્નિ જણાતું નથી તેમજ વાયુમાં રહેલું ૫ પણ ઘણું જ સૂક્ષ્મ હોવાથી એ આપણી નજરે જણાતું નથી. ૨. જેમ ગાય અને ઘેડે વિગેરે પિતાની જ મેળે-કોઈની પણ પ્રેરણું સિવાય વાંકા વાંકા અને ગમે તે તરક અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પોતાની જ મેળે વાંકો વાંકે અને ગમે તે તરફ અનિયમિતપણે વાતે હોવાથી એઓની પેઠે જીવ-સંયોગી છે. જો કે જીવ અને પુલની ગતિ અનણિ હોવાથી પરમાણુ પણ વાંકો વાંક ગતિ કરે છે, પણ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતે હોવાથી, એ કાંઈ વાયુને લગતી આ હકીકતમાં જરા પણ આડે આવે તેમ નથી. આ પ્રકારે શરૂથી કોઈ પ્રકારના આધાતને નહિ પામેલે વાયુ “ સજીવ ' છે એમ સમજી લેવાનું છે. હવે વનસ્પતિને “સજીવ' તરીકે સમજવાની યુકિતઓ આ પ્રમાણે ૧. જે સ્વભાવ મનુષ્યના શરીરમાં છે તે જ સ્વભાવે વનસ્પતિના શરીરમાં પણ સ્પષ્ટપણે જાણી શકાય છે, માટે વનસ્પતિઓને પણ મનુષ્યની જ પેઠે સજીવ માનવી જોઈએ. કારણ કે, વનસ્પતિમાં રહેલા મનુષ્ય–શરીરની જેવા સ્વભાવો એની (વનસ્પતિની) સજીવતા સિવાય સંભવી શકે નહિ. જે વનસ્પતિમાં જે જાતને મનુષ્ય-સ્વભાવ રહેલું છે તે આ પ્રમાણે છે – જેમ મનુષ્યનું શરીર બાળરુપે, કુમારપે, યુવાનપે અને ઘરડારુપે દેખાય છે અને તેમ દેખાતું હોવાથી એ, સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનપતિને દેહ પણ એ સારે દશાઓને અનુભવે છે; જેમ કે, કેતકનું ઝાડ Page #203 -------------------------------------------------------------------------- ________________ બાળરૂપે, યુવાનરૂપે અને ઘરડાપે દેખાય છે માટે એ, પુરૂષના શરીરની જેવું હોવાથી સચેતન છે. વળી, જેમ મનુષ્યનું શરીર નિરંતર જુદી જુદી અવસ્થાઓને અનુભવતું નિયમિત રીતે વધ્યા કરે છે તેમ અંકુ, કિસલય, ડાળ, પેટા ડાળ વિગેરે અનેક અવસ્થાઓને અનુભવતું વનસ્પતિ-શરીર પણ વધ્યા કરે છે માટે જ એ સચેતન છે. વળી, જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનનો સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનનો સંબંધ છે–ખીજડે, પ્રપુત્રાટ, સિધ્ધસર, કાસુંદક, વશ્લે, અગથિઓ, આમલી અને કડિ વિગેરે વનસ્પતિઓ સૂઈને જાગે છે માટે જ એમાં જ્ઞાનની હયાતી જાણ શકાય છે. વળી, તેમાં મૂછ પણ રહેલી જણાય છે. કારણ કે, એ વૃક્ષે પિતાનાં મૂળની નીચે ધનના ચરને દાબી રાખે છે વા એ ચરૂઓને મૂળિયાંથી વીંટી લે છે. તથા, વડ, પીપળો અને લિંબડે વિગેરેના અંકુરાએ ચેમાસાના વરસાદની ગર્જનાથી અને ઠંડા વાયુના સ્પર્શથી ઉભી નીકળે છે–એટલે એ વનસ્પતિઓમાં શબ્દને ઓળખવાની કે સ્પર્શને પારખવાની શક્તિ પણ રહેલી છે. તથા, અશોકના ઝાડને પાંદડાં અને ખુલે ત્યારે જ આવે છે જ્યારે એને ઝાંઝરવાળી અને દિવાળી સ્ત્રી પોતાના કામળ પગેવડે ઠોકરે ચડાવે. ફણસના ઝાડને જ્યારે કોઈ જુવાન સ્ત્રી આલિંગન દે ત્યારે પુલો અને પાંદડાં આવે છે. જ્યારે સુગંધી દારૂનો કોગળા નાખવામાં આવે ત્યારે બકુલ (બાવળે ? ) ના ઝાડને પાંદડાં અને કુલે આવે છે. સુગંધી અને ચોકખું પાણું સિંચવાથી ચંપાના ઝાડને પાંદડાં અને પુલો આવે છે. કટાક્ષપૂર્વક સામે જેવાથી તિલક (તલ?) ના ઝાડને પાંદડાં અને કલે આવે છે. પાંચમા સ્વરના ઉતારથી શિરીષનાં અને વિરહકનાં ઝુલે ખરી જાય છે. કમળ વિગેરે સવારે જ ખીલે છે, ઘાતકી વિગેરેનાં ફૂલો સાંજે ખીલે છે. કુમુદ વિગેરે ચંદ્રમાં ઉગ્યા પછી જ ખીલે છે. તથા પાસે વરસાદ પડવાથી શમીનું અવક્ષરણ થઈ જાય છે, વેલા વિગેરે ભીંત ઉપર ચડી જાય છે, લજજાવંતી વિગેરેના રોપાઓ હાથ અડકતાં જ તદન પ્રત્યક્ષપણે સંકેચ પામે છે. અથવા વનસ્પતિ માત્ર અમુક અમુક ઋતુમાં જ ફળ આપે છે– એ બધા ઉપર કહેલા ગુણો જ્ઞાન સિવાય સંભવી શકતા નથી. માટે વનસ્પતિઓમાં એ ગુણોની હયાતી હોવાથી એમાં જ્ઞાનનું હોવાપણું અને એને લીધે ચૈતન્યનું હોવાપણું પણ સ્પષ્ટપણે સાબીત થઈ શકે છે. વળી જેમ હાથ, પગ કે બીજો કોઈ અવયવ કપાયા પછી મનુષ્યનું શરીર સુકાય છે તિમ વનસ્પતિનું શરીર પણું પાંદડાં, ફળ અને પેલે કપાયા પછી ફરમાઈ– Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂકાઈ જાય છે–એ નજરોનજરની હકીકત છે. તથા જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક અને ચોખા વિગેરેને આહાર કરે છે તેમ વનસ્પતિનું શરીર પણ પૃથિવો અને પાણી વિગેરેનો આકાર કરે છે. જે વનસ્પતિમાં સજીવપણું ન હોય તો એમાં આહાર કરવાની શક્તિ શી રીતે સંભવે ? માટે વનસ્પતિને સચેતન માનવામાં હવે કોઈ જ વાંધો આવે તેમ નથી. વળી, જેમ મનુષ્યનું આયુષ્ય માપસર હોય છે તેમ વનસ્પતિનું આયુષ્ય પણ માપસર છેવનસ્પતિનું વધારેમાં વધારે આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. તથા જેમ ગમતું મળવાથી મનુષ્યનું શરીર વધે છે અને અણગમતું મળવાથી મનુષ્યનું શરીર ઘટે છે તેમ અને તે જ હેતુથી વનસ્પતિના શરીરને વધારે અને ઘટાડે થયા કરે છે. વળી, મનુષ્યના શરીરને રોગો થવાને લીધે જેમ પીળાપણું, પિટનું વધી જવું, સો ચડવો, પાતળાપણું અને આંગળાં વિગેરેનું વાંકાપણું તથા ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગ થવાને લીધે કુલ, ફળ, પાંદડાં અને છાલ વિગેરેમાં એ જ પ્રકારના વિકાર થઈ જાય છે, એ બધાંને રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી ૫ણી પણ કરે છે અર્થાત મનુષ્યની પેઠે વનસ્પતિને રેગ પણ થયા કરે છે. વળી, જેમ ઔષધના પ્રયોગથી મનુષ્યનું શરીર નિરોગી બને છે, એનાં ગુમડાં રૂઝાઈ જાય છે, તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે લેપ કરવાથી તે જ જાતને ફાયદો થતો જણાય છે. તથા જેમ મનુષ્યનું શરીર, રસાયન વિગેરેના સેવનથી બળવાળું અને કાંતિવાળું થાય છે તેમ વનસ્પતિને દેહ પણ ખાસ આકાશના પાણી વિગેરેના સુચનથી વિશેષ રસવાળા અને કાંતિવાળે બને છે–ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ પણ લખાએલો છે. વળી, જેમ સ્ત્રીઓને દેહદ(કોડ) પૂરા કર્યા પછી પુત્રાદિને પ્રસવ થાય છે તેમ વનસ્પતિના પણ કોડ પૂર્યા પછી એને ફૂલ અને ફળ વિગેરે આવે છે. આ પ્રકારે વનસ્પતિના અને મનુષ્યના દેહમાં ઘણું ખરું મળતાપણું આપણે સૈ નજરે જોઈ શકીએ છીએ તે પછી મનુષ્યના દેહમાં જેમ ચિતન્ય વિષે શંકા ઉઠાવી શકાતી નથી તેમ વનસ્પતિના દેહ વિષે પણ એ શંકા શી રીતે ઉઠાવી શકાય ? આ વિષે આથી વધારે બીજી શી દલીલ કરી શકાય ? છેવટમાં જેમ જન્મ, જરા, મરણ અને રોગ વિગેરેની હયાતીવાળી સ્ત્રી ચેતનાવાની છે તેમ અને તે જ કારણથી વનસ્પતિ પણ ચેતનાવાળી છે. હવે એ વિશે બે સંત થઈ શકે તેમ નથી. આ પ્રકારે પુછી પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ Page #205 -------------------------------------------------------------------------- ________________ એ પાંચમાં ચેતન્યની હયાતી સાબીત થઇ શકી છે જે તેના અકાટ અને પ્રામાણિકપણાથી ભરપૂર છે અને એ પાંચમાં ચિતન્ય હોવાનું આગળને આમ પુરૂ કહી ગયા છેમાટે એ પાંચને ચૈતન્યસહિત માનવામાં જરા પણ શંકા લાવવાની જરૂર નથી. હવે જે છ બેઇક્રિય વિગેરે છે અર્થાત કરમિયું, કીડી ભમરે, માછલું, ચકલી, ગાય અને મનુષ્ય વિગેરે છે તેમાં ચૈતન્યની સાબીતી નજરેનજર જણાતી હોવાથી એને લગતી શંકા જરા પણ ઉઠી શકતી નથી. હવે જે લોકો એવી પ્રસિદ્ધ વાત માટે પણ મતભેદ દર્શાવે છે તેને માટે પણ અહીં ડું જણાવી દઈએ છીએ –કોઇ એમ કહેવા ઈચછે કે, એ બેઈ વ્ય વિગેરે જીવે માં કાંઈ ચેતન્ય નથી. એ તે ઇંદ્રિયોને લીધે જ જે કાંઈ બધું જાણે છે તે જાણી શકે છે. તેનું સમાધાન ઉપર આવી ગયું છે છતાં અહીં ફરી વાર દર્શાવીએ છીએ – આત્મા, ઈદ્રયેથી તદ્દન જુદો પદાર્થ છે. કારણ કે, જે વાત કે વસ્તુ જે ઇદ્રિય ધારા જણાય છે અને પછી તે ઈદ્રિયને નાશ થવા છતાં જે એ જ વાત કે વસ્તુનું ભાન જેમાં દૃઢપણે પડયું રહે છે, જે વડે યાદ લાવી શકાય છે તે વસ્તુ ઇદિથી તદન જુદી છે અને તે જ આત્મા છે. જે આત્મા ઈદ્રિયરુપ હોય તે કંઈ પણ એક છે દ્રયનો નાશ થશે તેવડે થએલા જ્ઞાનને પણ નાશ થવો જોઈએ—પણ એમ થતું જણાતું નથી માટે આભા, ઇથિી જુદો છે એવા તદન ચેકસ અને વિવાદ વિનાની છે. વળી, આત્મા ઇથિી વદન જુદે પદાર્થ છે, કારણ કે, કેટલીએક વાર કોઈ શક્તિની અસાવધાનતાને લીધે ઇન્દ્રિયોની હયાતી હોવા છતાં પણ બરાબર જ્ઞાન થતું નથી. જે ઈદ્રો જ આત્મા હોય તે પછી ઇન્દ્રિયોની હયાતીમાં કોઈ શક્તિ અસાવધાન હોય તે પણ જ્ઞાન તે થવું જ જોઈએ. પણ એમ તે નથી તું અર્થાત આપણે જ કેટલીએક વાર અનુભવીએ છીએ કે, આ ઉઘાડી હોય છતાં પાસે શું ચાલ્યું જાય છે તે કળાતું નથી, કાના ઉઘાડ હોય છતાં પાસેનું ગાણું સંભળાતું નથી તેનું કાંઈ કારણ હોય તે 'એ, તે શક્તિની અસાવધાનતા છે અને એ જે શક્તિ છે તે જ આત્મા છે. વળી, બીજું પણ એ કે, ઇંદ્રિય વડે જણાતા પદાર્થોને અનુભવ ઈદ્રિય નથી કરતી, પણ એઓને અનુભવ બીજે જ દાઈ કરે છે—કોઈને આ લી ખાતે જોઈને આપણું મોંમાથી પાણુ છૂટે છે કોઈ સ્ત્રીને જોઈને આપણામાં વિકાર થાય છે—જે ઇન્દ્રિયો વડે જણુતા પદાર્થોને અનુભવ પણ એ જ (ઇકિયે જ) કરતી હોય તે એમ ન થવું જોઈએ જુએ આંખ અને Page #206 -------------------------------------------------------------------------- ________________ મેઢામાંથી પાણી છૂટે, જુએ આંખ અને વિકાર આખા શરીરમાં થાય-એ કેમ બની શકે? માટે એ વાત નક્કી થઈ શકે છે કે, ઇંદ્રિયોથી જુદે બીજે કેઈ અનુભવ કરનાર હોવો જોઈએ અને જે એ અનુભવ કરનારે છે તે જ માત્મા છે. એ વિશે બીજું પગ આ એક અનુમાન છે- આપણે વસ્તુ માત્રને આંખથી જોઈએ છીએ અને પછી તેને લેતી હોય તે હાથવડે લઈએ છીએ. હવે જે આત્મા, ઈદ્રિયરુપ જ હોય તે આંખવડે જોયા પછી હાથને એ લેવાને હુકમ કોણ કરી શકે? આંખ તો માત્ર જોઈ શકે છે પણ તે લઈ શકતી નથી, તેમ લેવરાવી શકતી નથી. માટે એ હાથ ઉપર લેવાનો અને આંખ ઉપર જવાનો હુકમ કરનાર કોઈ પાર્થ એથી જુદો હવે જોઈએ અને જે એ પદાર્થ છે એ જ આત્મા છે. આ પ્રકારે બીજા પણ અનેક પ્રમાણે છે, જે વિશેષાવશ્યકની ટીકામાં નોંધેલાં છે, તે બધાં એક અાજે આત્માની સિદ્ધિ કરી રહ્યાં છે. માટે હવે આત્માની હયાતીમાં કોઈ પ્રકારની જરા પણ શંકા રહી શકે એમ નથી, એમ સે વાદિઓએ સમજી લેવાનું છે–એ રીતે જૈનદર્શન, આત્માની સાબીતી કરી રહ્યું છે. ઇતિ જીવવાદ, અજીવવાદજે એનાથી (જીવથી) વિપરીત છે તે અજીવ છે. ૪. જૈન દર્શનમાં અજીવ તત્વની વ્યાખ્યા અને વિભાગ નીચે પ્રમાણે છે – ઉપર પ્રમાણે જીવના જે જે ધર્મો-સ્વભાવો કે ગુણ-કહ્યા છે તેનાથી વિપરીત સ્વભાવવાળા ભાવને અજીવ કહેવામાં આવે છે. અર્થાત જે ભાવમાં મૂળથી જ જાણપણું હેતું નથી, જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણે ભિન્નપણે અને અભિન્નપણે રહેલા હોય છે, જેનો પુનર્જન્મ હોતો નથી, જે પાપ, પુણ્ય કે કોઈ પ્રકારના કર્મને કરતો નથી અને તેના ફળને ભગવતી પણું નથી એવો જે ભાવ જડરૂપ છે તેનું નામ અજીવ છે. તે અજીવ પાંચ પ્રકારનો છે- ધર્મ (ધર્માસ્તિકાય), ૨ અધર્મ (અધર્માસ્તિકાય), ૩ આકાશ s, 4, P. H. 11 Page #207 -------------------------------------------------------------------------- ________________ (આકાશાસ્તિકાય), ૪ કાલ અને ૫ પુલ (પુલાસ્તિકાય). તેમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે- એ ધર્મ નામને પદાર્થ આખા લેકમાં ચારે તર’ વાપી રહેલે છે, નિય છે એટલે કયારે પણ એને સ્વભાવ પલટો નથી, સ્થાયી છે એટલે એ કયારે પણ એક વધતે થતા નથી, રૂ૫ વિનાને છે એટલે મૂર્તિ વિનાનો છે અર્થાત આકાર વિનાને છે અને પરમાણુ પરમાણુ જેવડા જ એના અસંખ્ય પ્રદેશો છે તથા એ ધર્મ નામને પદાર્થ જડ અને ચેતનને ગતિ કરવામાં સહાય કરે છે. જે જે ચીજ આકારવાળી છે તે બધીમાં ૧. આ “ધર્મ—ધર્માસ્તિકાય ’–ના પર્યાય -શબ્દની નોંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રના ૨૦ માં શતકના બીજા ઉદેશમાં આ રીતે જણાવ્યું છે? : “ધબ્બાથરથર નં મતે ! વેવફા મિયા ઘomતા ? - गोयमा! अणेगा अभिवयणा पणत्ता. तं जहाः-धम्मे तिवा, धम्मस्थिकाए इ वा, पाणाइवायवेरमणे ति वा, मुसावायवेरमणे ति वा, एवं जाव० परिग्गहवे. रमणे · ति मा, कोह विवेगे ति वा, जाव०मिच्छादसणसाल विवेगे ति वा, इरियास मिई ति वा, भासासमिई ति वा, एसणासमिई ति वा, आदाणभंड. मत्तनिक्खेवणास मिई ति वा, ४ मणगुत्ती ति वा, वइगुत्ता ति वा, कायगुत्ती ति वा-जे यावऽणे तहप्पगारा सव्वे ते धम्मत्थिकायस्म अभिवयणा." ' અર્થાત “હે ભગવાન! ધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચનો (પર્યાયશબ્દો) જણાવેલાં છે ? હે ગૌતમ ! ( એનાં) અનેક અભિવચને જણાવેલાં છે. તે જેમકે, ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ-અહિંસા, મૃષાવાદવિરમણ-સત્ય, એ પ્રમાણે ભાવ-પરિગ્રહવિરમણ-અપરિગ્રાહિતા, કવિવેક, યાવત-મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, * મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (ઇત્યાદિ) બીજ પણ જે તથા પ્રકારના છે તે બધા ધર્માસિનકાયનાં અભિવચને છે.” - આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધર્માસ્તિકાય અને પ્રાણાતિપાતવિરમણઅહિંસા-વિગેરેની સમપર્યાયતા જણવી છે અને તેથી જ સૂત્રકારને આશય, ધર્માસ્તિકાય, અને અહિંસા વિગેરેનો સરખે ભાવ જણાવવાનો હોય તે પણ કળાઈ આવે છે અર્થાત જ્યારે આ રાવમાં ધર્માસ્તિકાય વિષે આવા પ્રકારને ઉલ્લેખ છે ત્યારે આ સૂવ, બીજ સૂત્ર અને બીજા ગ્રંશેમાં ધર્માસ્તિકાય વિષે એક જડ કર. હોવાની વાખ્યા પણ ઠેક ઠેકાણે મા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકૃત છે એ હકીક્ત તે બહુને ખેળે છે અનુ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫રસ, ગંધ અને સ્પર્શ વિગેરે ગુણ રહેલા છે. કારણ કે, આકાર અને ૫ વિગેરે ગુણોનું કાયમનું સહચરપણું છે–જ્યાં જ્યાં રુપ હોય છે ત્યાં બધે ઠેકાણે સ્પર્શ, રસ અને ગંધ પણ હોય છે અને એ રીતે ઠેઠ પરમાણુ સુધીમાં પણ એ ચારેનું સહચરપણું રહેલું છે. એ ધર્મ નામના ભાવમાં ગુણે અને પર્યો રહેલા છે માટે એને “દવ્ય' પણ કહેવામાં આવે છે. [ જે સ્વભાવ, વરતુની સાથે જ પેદા થએલું હોય તેનું નામ ગુણ છે અને જે ધર્મ, વસ્તુમાં ક્રમે કરીને પેદા થએલો હોય તેનું નામ પર્યાય છે. ] “ગુણ અને પર્યાયવાળા ભાવને દ્રવ્ય” કહેવાની હકીકત તત્વાર્થ સૂત્રમાં પણ મળી આવે છે. જેનો બીજો ભાગ ન થઈ શકે એવા પરમાણુખંડને અસ્તિ” અથવા “પ્રદેશ” કહેવામાં આવે છે અને એના સમુદાયને “કાય' કહેવામાં આવે છે અર્થાત “અસ્તિકાય’ શબ્દને સામટો અર્થપ્રદેશોનો સમૂહ – થાય છે. એ ધર્મ નામનો ભાવ આખા કાકાશમાં વ્યાપી રહેલો હોવાથી એના પ્રદેશ પણ લોકાકાશના પ્રદેશોની જેટલા હોય છે. વળી એ “ધર્મ' નામને ભાવ ગતિ કરતાં જીવ અને પુલને સહાય કરતા હોવાથી એને ઉપકારક છે અર્થાત એ, એની (જીવ અને પુલની) ગતિનું અપેક્ષા–- કારણ છે. કારણે ત્રણ જાતનાં હોય છે અને તે આ પ્રમાણે છે – ૧. પરિણામી કારણું. ૨. નિમિત્ત કારણ અને ૩. નિર્વક કારણ ઘડાનું પરિણમી કારણ માટી છે, કારણ કે, મારી પતે જ ઘડાના આકારમાં પરિણમી જાય છે–પલટાઈ જાય છે. ઘડાનું નિમિત્ત કારણુ લાકડાના કટકા અને ચાકડે વિગેરે છે, કારણ કે, એ નિમિત સિવાય ઘડાન બનાવી શકાતે નથી અને કુંભાર પિતે ઘડાને પેદા કરનાર હોવાથી એનું એ પેદા કરનારું (નિર્વક) કારણે છે. બીજા ગ્રંથમાં પણ કારણની વ્યાખ્યા આ જ પ્રમાણે જણાવી છે. જેમ કે, “ઘડાનું નિર્વક કારણ કે ભાર છે, ઘડાનું નિમિત્ત કારણ એનો ઘરાગ છે અને ઘડાનું પરિણુમી કારણ મારી છે- એ પ્રકારે કારણ માત્રના ત્રણ ભાગ થઈ શકે છે તેમાંના નિમિત્ત કારણના જે બે ભાગ છે તે આ પ્રમાણે છે. એક નિમિત્ત કારણ અને બીજું અપેક્ષા કારણુ–સંસરમાં કાણુતી બધી ક્રિયાઓ બે પ્રકારની છે –એક પ્રાયોગિકી અને બીજી વર્સસિટી-જે ક્રિયા કરતાં કોઈ પ્રકારના પ્રયોગ કરવો પડે એનું એ ક્રિયાનું) ૧. જૂઓ તસ્વાર્થ સૂત્ર–પાંચમા અધ્યાયનું ૩૭ મું સૂત્ર “સાજ-શવમ્ ફન” -અનુ Page #209 -------------------------------------------------------------------------- ________________ નામ પ્રાયોગિકી ક્રિયા છે. અને જે ક્રિયાને થવામાં કોઈ જાતના માનવી પ્ર ગની જરૂર ન પડે એ ક્રિયાનું નામ વૈ કી ક્રિયા છે. જે સાધનામાં એ બન્ને જાતની ક્રિયાઓ થતી હોય તેનું નામ નિમિત્ત-કારણ છે અને એ જ નિમિત્ત-કારણોમાં જે અસાધારણ નિમિત્તે છે તેનું નામ અપેક્ષા-કારણ છે. ચાકડે અને ચાકડો ફેરવવાની લાકડી–એ બધામાં એ બન્ને જાતની ક્રિયાઓ થાય છે માટે એ (ચાકડે વિગેરે ) ઘડાનાં નિમિત્તે કારણે છે અને ધર્મ અને અધર્મ વિગેરેમાં માત્ર એક વૈસ્ત્રલિકી ક્રિયા થાય છે માટે એ નિમિત્ત કારણે તે છે, કિંતુ એ (ધર્મ અને અધર્મ વિગેરે) અસાધારણ નિમિત્ત. કારણ. હેવાથી એની વિશેષતા જણવવા માટે એને અપેક્ષા–કારણ કહેવામાં આવે છે. ધર્મ અને અધર્મ વિગેરે અસાધારણ નિમિત્ત કારણ છે તેનો હેતુ એ છે કે, એમાં (ધર્મ અને અધર્મ વિગેરેમાં) રહેલે ક્રિયાને પરિણામ, જીવ અને અજીવના ગતિ વિગેરેના પરિણામને પુષ્ટ કરે છે માટે જ છે. ગતિ વિગેરે ક્રિયાનાં અસાધારણ નિમિત્ત છે. જે જાતની હકીકત ધર્માસ્તિકાય વિષે જણાવી છે એ જ જાતની હકીકત અધર્માસ્તિકાય સંબંધે પણ સમજવાની છે. માત્ર ફેર એટલો જ કે, અધર્માસ્તિકાય, જીવ અને ૧. આ અધર્મ–અધર્માસ્તિકાયના પર્યાય શબ્દોની નેંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રજ્ઞ) સૂત્રના ૨૦ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે :-- " अहम्मत्थिकायस्स गं भंते ! केवइया अभिवयणा पणत्ता? गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता, तं जहा-अधम्मे ति वा, अधम्मस्थिकाए ति वा, पाणातिवाये जाव० मिच्छादसणसले ति वा. इरियाअसमिती-ति वा, जाव० उच्चारपासवण x असमिती-ति वा, मणअगुत्ती ति वा, वइंअगुत्ती तिवा, कायअगुप्ती-ति वा-जे. याऽवण्णे तहप्पगारा सम्वे ते अहम्मस्थिकायस्स મમિવા .” અર્થાત - “હે ભગવન! અધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચનો જણાવેલાં છે? હે ગતમ! (એના) અને અભિવચને જણાવેલાં છે. તે જેમકે અરબ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત-હિંસા યાવત–મિથ્યાદર્શનશલ્ય. ઈસમિતિયાત ઉચ્ચાર સાથે અસમિતિ, અગુણિ, પગનગુણિ, કાયગગુપ્રિ( ઈત્યાદિ બીજા પણ તથા પ્રકારના છે તે બે અમરતકામનાં અભિવચને છે” Page #210 -------------------------------------------------------------------------- ________________ જડને સ્થિત રાખવામાં અસાધારણ નિમિત્ત છે અર્થાત પિતાની મેળે જ, સ્થિતિના પરિણામવાળાં જડ અને ચેતનને સ્થિર રાખવામાં એ અધર્મ, અત્યંત ઉપકાર કરે છે. એ જ રીતે આકાશાસ્તિકાય વિષે પણ સમજી લેવાનું છે. માત્ર વિશેષ એટલું જ કે, એ આકાશના અનંત પ્રદેશો છે, એ, લેક અને અલોક–બમાં વ્યાપી રહેલું છે તથા અવગાહ પામનારા જડ અને ચેતનને અવગાહ આપીને એ આકાશ ઉપકાર કરે છે. જે કોઈ આચાર્યો “કાલને કઈ ખાસ જુદા ભાવ નથી માનતા, કિંતુ જડ અને ચેતનના પર્યાયરુપે માને છે તેઓની માન્યતા પ્રમાણે પાંચ દ્રવ્ય છે અને તે—ધર્મો સ્તિકાય, અધર્માસ્તિકાય, અકાશાસ્તિકાય, પુરાલાસ્તિકાય અને જીવાસ્તિકાય –એમ પાંચ છે અને જે આચાર્યો તે “કાલ” ને પણ એક ખાસ જુદે જ. ભાવ માને છે તેઓની માન્યતા પ્રમાણે છે દ્રવ્ય છે અને તે—ધર્માસ્તિકાયા અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળએમ છ છે. જે સ્થળે લોક નથી કિંતુ માત્ર એક એક જ છે ત્યાં પણ આકાશ રહેલું છે અર્થાત લેક અને અલેક એ બન્નેમાં રહેનારું આ એક આકાશ દ્રવ્ય જ છે. પિતાની મેળે જ અવગાહ (એટલે સમાસ) મેળવવાને આતુર થએલા જડ અને ચેતન ભાવેને એ આકાશ અવગાહ આપીને ઉપકાર કરે છે, પરંતુ જે જડ અને ચેતન ભાવ અવગાહ મેળવવાની ત્વરાવાળા નથી તેને તે પરાણે અવગાહ આપતું નથી–એ અપેક્ષાએ જેમ મગર વિગેરેને ચાલવાની ક્રિયામાં પાણી એક અસાધારણ નિમિત્ત કારણ છે તેમ એ આકાશ પણ અવગાડ આપવામાં અસાધારણ નિમિત્ત કારણ છે. કદાચ એમ કહેવામાં આવે છે, જે આકાશ અલકના ભાગમાં રહેલું છે તે તે કોઈને પણ અવગાહ આપી શકતું નથી તેથી એને અવગાહ આપનારું શી રીતે કહેવાય? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે – એ અલકના ભાગમાં પણ ગતિનું કારણ ધર્માસ્તિકાય અને સ્થિતિનું નિમિત્તે અધર્માસ્તિ આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે અધર્માસ્તિકાય અને પ્રાણાતિપાત– હિંસા-વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારનો આશય અધમસ્તિકાય અને અહિંસા વિગેરેનો સરખે ભાવ જણાવવાનો હોય તે પણ કળાઈ આવે છે અર્થાત્ જયારે આ સૂત્રમાં અધર્માસ્તિકાય વિશે આવા પ્રકારનો ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, બીજ સૂત્ર અને બીજા ગ્રંથોમાં અધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હોવાની વ્યાખ્યા પણ ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિત છે એ હોત તે બધુને શરણે છે – Page #211 -------------------------------------------------------------------------- ________________ * (( કાય રહેલા હાત તા જરૂર આકાશ, પેાતાની અવગાહ દેવાની શક્તિના ઉપયેગ કરી બતાવત, પરંતુ ત્યાં ( અલેક આકાશમાં ) એ બન્ને વાનાં ન હાવાથી અલેાકના આકાશમાં રહેલે અને છતા પણ અગાહ આપવાને ગુણુ પ્રકટ થઇ શકતા નથી અર્થાત્ ધર્મ અને અધર્મની હાજરીમાં જ આકાશ પાતાનું અવગાહ દેવાનું સામર્થ્ય જણાવી શકે છે એથી અલેક –આકાશમાં એ સામર્થ્ય નથી એમ આપણાથી શી રીતે મનાય ? કદાચ એમ મનાય પણ ખરૂં, કિંતુ જયારે ધર્મ અને અધર્મની હાજરી હોવા છતાં અવગાહ મેળવવાને આતુર થએલા ભાવાને પણ જો એ આકાશ અવગાહ ન આપે. અહીં તે એ રીતે નથી માટે ઉપર જણાવેલા પ્રશ્ન જ નિરર્થક છે. કાલ એ અઢીદ્રીપમાંવા ભાવ છે, પરમ સૂક્ષ્મ છે, એના ભાગ થઇ શકતા નથી અને એ, એક સમયપ છે. એ, એક સમયરુપ હાવાથી જ એની સાથે ‘ અસ્તિકાય શબ્દો સંબંધ લાગી શકતા નથી, કારણ કે, પ્રદેશાના સમુદાયનું નામ · અસ્તિકાય ’ છે, એમ ઉપર જણાવાઇ ગયું છે. એ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કાલ, ઋતુ મનુષ્ય લાકમાં વ્યાપી રહેલા ભાવ છે અને એક સમયરુપ હાવાથી એને ‘ અસ્તિકાય ’ શબ્દ સંબંધ ધરી શકતા નથી. કારણ કે, કાય, એ સમુદાયનું જ નામ છે ” એ કાળ, સૂર્ય ચદ્ર, ગ્રહ અને નક્ષત્ર વિગેરેના ઉગવાથી અને આથમવાથી નણી શકાય એવા છે–એને જ કેટલાક દ્રવ્યત્યે માને છે. એ એક સમયરુષ કાળ, દ્રવ્યરુપ પણ છે અને પર્યાયરુપ પણ છે–એ દ્રવ્યરુપે નિત્ય છે અને પર્યાયપે અનિત્ય છે. અત્યાર સુધીના બધા કાળ અને હવે પછીના બધા કાળ–કાળરુપે એક સરખા હૈાવાથી અને ( કાળને ) નિત્ય કહેવામાં આવે છે અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતા હોવાથી અને અનિત્ય પણ કહેવામાં આવે છે-જેમ એક પરમાણુ, એમાં થતા ફેરકારાની અપેક્ષાએ નિત્ય છે અને કદીપણું એનું પરમાણુપણું ન હતું હોવાથી નિત્ય પણ છે એ જ રીતે આ એક —સમયરુપ કાળ પણ નિયં અને અનિત્ય છે. આ કાળ નામનેા ભાવ, કાઇ પદાર્થનું નિક કારણ નથી તેમ પરિણામી કારણ નથી. કિંતુ પોતાની મેળે જ પેદા થતા પદાર્થોનું અપેક્ષા—કારણ છે. કારણ કે, · એ પદાર્થા અમુક કાળે જ થવા તેઈએ એ નતના નિયમનું કારણુ કાળ છે. પદાર્થ માત્રમાં વર્તના' વિગેરે ક્રિયા આના કરનાર કાળ દવાથી એ, એએને ઉપકાર કરે છે. અથવા પદા માત્રમાં જણાઇ આવતી વર્તુના વિગેરે ક્રિયામા કાળ ની હયાતીની . 6 i Page #212 -------------------------------------------------------------------------- ________________ નિશાનીઓ છે તત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, કાળને લઈને વિના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપર વિગેરે ભાવે, ચીજ માત્રમાં જણાયા કરે છે. પોતાની મેળે વર્તતા પદાર્થોને વર્તવામાં સહાય આપનારી અને કાળમાં રહેલી એક પ્રકારની શક્તિને “વર્તના” કહેવામાં આવે છે–પ્રત્યેક પદાર્થની પ્રથમ સમયની સ્થિતિનું નામ વિના છે. જે કોઈ પદાર્થ પિતાને મૂળ સ્વભાવ છેડ્યા સિવાય કેદની પ્રેરણાથી કે સહજ જ કોઈ પ્રકારના ફેરફારને પામે–એ ફેરારનું નામ પરિણામ છે. જેમકે, વૃક્ષનું મૂળ અને અંકરે એ બધી અવસ્થાઓ પરિણામ છે–અંકર હતા, હમણાં શાખાઓ ઉગી છે અને હવે પછી એ ફળશે, એ જ પ્રમાણે આ બાળક હતો, હવે એ જ યુવાન છે અને હવે પછી એ જ વૃદ્ધ છે. એ જાતના અનેક વ્યવહારોમાં વૃક્ષનું વૃક્ષપણું અને પુરૂષનું પુરૂષપણું કાયમ રહેતાં પણ જેમ અનેક જાતના ફેરફારે જણાય છે તેમ “કાળના વિષયમાં પણ સમજી લેવાનું છે. * પરિણામના બે પ્રકાર છે–એક અનાદિ પરિણામ અને બીજે સાદિ પરિણામ અનાદિ એટલે જેને આરંભ સમય જણાતો નથી અને સાદિ એટલે જેનો આરંભ સમય જાણી શકાય છે-તે. ધર્માસ્તિકાય વિગેરે અમૂર્ત પદાર્થોમાં જે પરિણામ થાય છે કે જણાય છે તે અનાદિ છે અને વાદળાં તથા ઇંદ્રધનુષ વગેરે મૂર્ત (આકારવાળા) પદાર્થોમાં તથા એ જ જાતના ઘડે, કમળ અને થાંભલે વિગેરે પદાર્થોમાં જે પરિણામ થાય છે તે સાદિ છે. ઋતુના વિભાગને લીધે અને સમયના ફેરફારને લીધે એક સરખાં વૃક્ષોમાં પણ એક જ વખતે વિચિત્ર ફેરફાર થઈ જાય છે—એ બધું પરિણામવાદમાં આવી જાય છે. કઈ જાતના પ્રયોગ વડે કે સહજ જ જીવેના પરિણમનને કિયા કહેવામાં આવે છે, કાળ નામનો ભાવ, એ ક્રિયા થવામાં સહાયરૂપ છે, જેમ કે, ઘડે છુટી ગયો, સૂર્યને જોઉં છું અને વરસાદ થશે-ઇત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચોખા વ્યવહારે જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યાં છે એનું નામ કાળ છે તથા આ મોટું છે અને આ નાનું છે, એ બન્ને વ્યવહારનું નિમિત્ત પણ એ જ છે. એ રીતે વર્તના પરિણામ અને ક્રિયા વિગેરેના વ્યવહારોથી મનુષ્ય લોકમાં કાળની હયાતી જાણી શકાય છે, મનુષ્ય લેકથી બહારના ૧. જૂઓ વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું રર મેં સૂત્ર" વર્તના પળામ: શિચા કરવા-suત્વે વાસી’:-અનુ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં કાળદ્રવ્યની હાતી જાગતી નથી. ત્યાં તે સ૫ પદાર્થ માત્ર પિતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિતિ કરે છેત્યના પદાર્થોની હયાતી સઇજ જ છે, કિંતુ તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેટે સરખે સરખા પદાર્થોની કોઈ પણ ક્રિયા એક સાથે ન થતી હોવાથી તેની કોઈ પણ ક્રિયામાં કાળની જરૂર પડતી નથી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એક સાથે થાય છે તેનું જ કારણે કાળ છે, પરંતુ જુદા જુદા પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારોનું કારણુ કાળ હેઈ શકતો નથી. કારણ કે, એ જુદા જુદા ભાવેની ક્રિયાઓ એક કાળે જ થતી નથી તેમ નાશ પણ પામતી નથી માટે મનુષ્ય લેકની બહારના ભાગમાં થતા કઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહિ, તેમ ત્યાં જે નાના મેટાને વ્યવ. હાર ચાલે છે તે, સ્થિતિની અપેક્ષાએ છે. અને સ્થિતિ, હયાતીની અપેક્ષાએ છે અને હયાતી તે સહજ છે માટે તે બે હાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી. જે કેાઈ આચાર્યો કાળને ખાસ જુદા દ્રવ્ય રૂપે માનતા નથી તેઓની માન્યતા પ્રમાણે વર્તન અને પરિણામ વિગેરે, પદાર્થ માત્રમાં થતા ફેરારે છે–એ કાંઈ કઈ પદાર્થથી જુદાં નથી તેથી એ માટે કાળની અપેક્ષા રહેતી નથી. " પુલતવતત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, “પુકાલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ ૨૫-વાળાં છે.” જ્યાં જ્યાં પશે હોય છે ત્યાં બધે ઠેકાણે રસ, ગંધ અને પ પણ હોય છે, એ જાતનું એ ચારેનું સહચરપણું સ્પષ્ટ જણાય છે અને એ સહચરપણે જણાવવા માટે જ આ સૂવમાં સૌથી પહેલાં “સ્પર્શ' ને મૂકો. છે માટે પુથિવીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેમાં પણ એ ચારે ગુણે છે તથા પૃથિવીના પરમાણુની પેઠે મનમાં પણ એ ચારે ગુણો છે. કારણ કે, એ (મન), સર્વવ્યાપી ચીજ નથી. જે જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે. એથી મનમાં પણ એ ચારે ગુણોની હયાતી ઘટી શકે એવી છે. ૧. જૂઓ તસ્વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું ૨૩ મું સુત્ર-“પારજષવર્ણવન્તઃ પુજા અને Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્પશે આઠ તે અને તે આ પ્રમાણે – | નરમ, ખરબચડે; ભારે, હળ, ઠ, ઉને; ચિકાશવાળે અને લૂખે. એ આઠ સ્પર્શોમાંના આ ચાર સ્પર્શી જ—(ચીકાશદાર, લૂખું, દંડ અને અને ઉને)–પરમાણુઓમાં હેઈ શકે છે અને મેટા મેટા સ્કામાં એ આઠે સ્પર્શી યથોચિતપણે હોઈ શકે છે. રસ પાંચ છે અને તે આ પ્રમાણે-કડવો, તીખ, કષાયેલ, ખાટો અને મધુર-ગ. “ખારે રસ મધુર રસના પેટામાં આવી જાય છે” એમ કોઈ કહે છે. અને બીજાઓ તે કહે છે કે, “ખાર રસ, એક બીજા રસના સંસર્ગથી પેદા થાય છે.” ગધના બે પ્રકાર આ પ્રમાણે છેઃ-એક સુગંધી અને બીજો દુધી. વણે પણ અનેક પ્રકારના છે. જેમકે, કાળ, નીલે, પીળે અને બે વિગેરે. એ ચારે ગુણો એટલે ૨પર્શ, રસ, ગંધ અને વણે પ્રત્યેક પુલમાં રહેલા છે, તદુપરાંત શબ્દ, બંધ સમપણું, જાડાઈ, આકાર, ખડખંડ થવાપણું અથવા છૂટા થવાપણું, અંધકાર, છો, તપ અને પ્રકાશએ બધાં પણ પુલમાં રહેલાં છે. આ જ પ્રકારની હકીકત તરવાથસૂત્રમાં પણ કહેલી છે. શબ્દ એટલે ધ્વનિ–અવાજ-થાય છે, એક બીજાની પરસ્પર ચેટી જવાની ક્રિયાને બંધ કહેવામાં આવે છે, તે બંધ, કયાંય તે કઈ પ્રોગથી થતા જણાય છે. અને ક્યાંય તે સહજ જ થતો જાય છે. જેમાં લાખ અને લાકડાને પરસ્પર બંધ હોય છે તેમ અથવા પરમાણુ પરમાણુના સંગથી પરસ્પર જે બંધ થાય છે તેમ દારિક વિગેરે શરીરમાં પણ તે તે અવયને પરસ્પર બંધ હોય છે—એ સ્પર્શ વિગેરે ચાર અને એ શબ્દ વિગેરે દસ–એમ ગાદ ગુણો પલમાં જ હોય છે. પુકલના બે પ્રકાર છે એક પરમાણુરુપ અને બીજે સ્કંધર૫ (ધરૂપ એટલે આંખે દેખી શકાય તેવા કવાળું પુદગલ.) તેમાંના પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –“ પરમાણુ સુક્ષ્મ હોય છે, નિત્ય હોય છે, એમાં એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે તથા બે સ્પર્શ હોય છે. એનું કદ એટલું બધું ઝીણું હોય છે, તેથી તે આંખે જોઈ શકાતે નથી, તે પણ એની હયાતી, એની બનેલી ચીજે ઉપરથી કળી શકાય એવી છે, એ, ચીજમાત્રનું કારણ છે અને એ છેલ્લામાં છેલ્લું કદ છે. ” પરમાશુનું પરમાણુપણું કાયમ રહેતું હોવાથી અર્થાત્ પરમાણુત્વની અપેક્ષાએ પર ૧. જુઓ તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું ૨૪મું સૂત્ર-“રાથ-વાસૌકચ્છ-થર-શાન-ભેટ-તમ-છાયા–SSતવો–સૂતવત”:–અનુ. Page #215 -------------------------------------------------------------------------- ________________ માણુ નિહ છે અને એના ( પરમાણુના ) રસ, ગંધ, સ્પર્શ અને વર્ણા ૫લટતા હેાવાથી એ, અનિત્ય છે. તે તદ્દન નાનામાં નાની ચીજ છે માટે જ એનું નામ પરમ-અણુ-પરમાણુ પડયું છે. એ પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાંને કેાઇ એક રસ, એ ગંધમાંના કોઇ એક ગધ, પાંચ વર્ણમાંના કોઇ એક વર્ણ અને આડ સ્પમાંના પરસ્પર અવિરૂદ્ધ એવા બે સ્પર્શી હોય છે અર્થાત્ ચીકાશદાર અને ઉત્તે, ચીકાશદાર અને ઠંડા, લૂખા અને ઠંડા તથા લૂખા અને ઉતા–એ ચારમાંના કાઇને કાઇ એ સ્પર્શો દ્વાય છે. જો કે તે, નજરે તે દેખાય તેવા નથી તે પણ એ પરમાણુતી બનેલી ચીજથી માંડી અને અનંત પરમાણુની બનેલી ચીજ સુધીની બધી ચીજો એની ( પરમાણુની ) હયાતી જણાવવાને પૂરતી છે. એ પરમાણુઓ એટલા બધા નાના છે, જેથી એને બીજો કાઇ અવયવ ( ભાગ ) થઇ શકતા નથી અને એ બધા છૂટા છૂટા હોય છે. સ્કંધનું સ્વરુપ આ પ્રમાણે છેઃ-પરમાણુના જત્થાવાળા ભાગને સ્મુધ કહેવામાં આવે છે—એ સ્કંધમાં એથી માંડીને અનંત પરમાણુ આ સમાએલા હોય છે, એ સ્કંધાના જુદા જુદા ભાગા થઇ શકે છે અને એમાંના કેટલાક સ્કંધા તો લઇ શકાય એવા છે, મુકી શકાય એવા છે અને વ્યવહારમાં આવી શકે એવા પણ છે. એ પ્રકારે છર સહિત ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એમ છ દ્રવ્યો છે. એ છમાંના પહેલાંના ચાર એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ એક દ્રવ્યે છે. અર્થાત એ અંખડ દ્રવ્યો છે—એ કાઇ પણ ચીજનાં કારણ નથી તેમ કાઇ પણ ચીજ એમાંથી બનતી નથી. જીવ અને પુલ-એ એ દ્રવ્યે! તે અનેક દ્રવ્યે છે અર્થાત્ એ બે અનેક ચીજનાં કારણ છે અને એ એને જ લઈને અનેક ચીજો ખૂની રહી છે. પુદ્ગલ સિવાયનાં એ પાંચે દ્રવ્યે અમૃત છે એટલે આકાર વિનાનાં છે અને પુદ્ગલ દ્રવ્ય તે મૂત એટલે આકારવાળુ છે. અહી કદાચ એમ કહેવામાં આવે કે, જીવ-પદાર્થ ૨૫ વિનાના છે તે પણ એને ઉપયેામ-ગુણ પ્રત્યક્ષપણે જણાય એવા હાવાથી એનું ( રુપ વિનાના જીવનું) પણ હયાતપણું માની શકાય એવું છે. કિંતુ અચેતન એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તદન અરુપી હોવાથી એની હયાતીમાં શી રીતે આસ્થા રાખી શકાય ? એ પ્રશ્નના જવાથ્યમાં જણાવવાનું કે, જે ચીજ પ્રસક્ષણે ન દેખી શકાય એવી હૈય એ ન જ હોય એવા કાંઇ નિયમ નથી. આ સઁસારમાં પદાર્થ માત્રનું ન દેખાવું એ પ્રકારે થાય એક તે પદાર્થ તદન ન હોય છેઃ અને ન દેખાય Page #216 -------------------------------------------------------------------------- ________________ જેમકે, ઘેડાનાં શિંગડાં. અને બીજું, પદાર્થ સદુ૫ (હયાd) હોય તે પણ ન દેખાય. જે પદાર્થ વિદ્યમાન હોય છતાં ન દેખાય તેનાં આંઠ કારણો છે – ૧. એક તે કોઈ પણ પદાર્થ બહુ દૂર હોય છે તે જોઈ શકાતું નથી– કઈ પ્રવાસી ચાલતા ચાલતો બહુ દૂર જાય અને પછી તે ન જોઈ શકાય એટલે આપણાથી એમ તો ન જ કહી શકાય છે, એ પ્રવાસીની હયાતી નથી. એ જ પ્રમાણે સમુદ્રને કાંઠે વિધમાન હોવા છતાં અતિદુર હોવાથી દેખાતો નથી એથી કાંઈ “એ નથી એમ કેમ કહેવાય ? આપણા થઈ ગયેલા વડવાએને આપણે જોઈ શકતા નથી એથી શું આપણે એમ કહીશું કે, આ થયા નથી ? વળી પિશાચ વગેરેને આપણે જોઈ શક્તા નથી એથી શું આપણે એની હયાતી નહિ માનીએ ?-એ બધાં દટાંતો અતિદૂરનાં છેપહેલાં બે ઉદાહરણો દેશાતિદૂરનાં છે, ત્રીજું ઉદાહરણ કાલાસિંદૂરનું છે અને છેલ્લું ઉદાહરણ સ્વભાવાતિદૂરનું છે. - ૨. જે ચીજ બહુ નજીક હોય તે પણ જોઈ શકાતી નથી–આપણી આંખમાં આંજણ આંજેલું હોય છે છતાં આપણે એ આંજણને જોઈ શકતા નથી, કારણ કે, એ બહુ નજીક છે. તેથી આપણે એમ કેમ કહીએ કે - ખમાં આંજણ નથી ? ૩. ઈદ્રિયને નાશ થવાથી કેટલીક છતી ચીજોને પણ આપણે જાણી કે જોઈ શકતા નથી. જેમકે, આંધળા મનુષ્યો રંગ-રૂપને જોઈ શકતા નથી અને બહેરા મનુષ્ય અવાજને સાંભળી શકતા નથી, તેથી શું તેઓ કે બીજો કોઈ એમ કહી શકશે કે, રંગ-રૂપ કે અવાજ નથી. ૪. મનની અસ્થિર સ્થિતિને લીધે પણ વિધમાન પદાર્થોને ખ્યાલ આવી શકતું નથી. જેમકે, કોઈ બાણાવળી બાણેને ચલાવવામાં જ ચિત્તને પરવીને બાણ ચલાવતા હોય તે વખતે તેની પડખે થઈને મોટી ધામધુમથી રાજા પણ ચાલ્યા જાય તેને એની ખબર રહેતી નથી, કારણ એ છે કે, એ વખતે એનું ચિત્ત રાજાને જોવામાં સ્થિર હોતું નથી. તે એથી એ કે બીજો કઈ એમ શી રીતે કહી શકે છે, એની પડખે થઈને રાજા નથી ગયો? વળી જેઓનાં મન ઠેકાણે નથી એવા ગાંડા માણસો તો કાંઈ જાણી શક્તા જ નથી, એથી શું કાઈ પણ મનુષ્ય હયાત પદાર્થોને માનવામાં આનાકાની કરશે ? Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫. જે બહુ જ ઝીણું હોય તે પણ જોઈ શકાતું નથી–જેમકે, ઘરનાં જાળીયામાંથી બહાર નીકળતા ધૂમાડા અને બાફના ત્રસરેણુઓ આપણાથી જોઈ શકાતા નથી, તેમ પરમાણું અને ધયણુક તથા ઝીણી ઝીણી નિગે પણ જોઈ શકાતી નથી. કારણ કે, એ બધાં ઘણું જ ઝીણામાં ઝીણું છે. તે શું તેથી એમ કઈ કહી શકે ખરે કે, એ ત્રસરેણુ, દયક, પરમાણુ કે નિગેદો હયાતી ધરાવતી નથી ? ૬. કાંઈ આડ આવી જવાથી પણ છતી ચીજ જોઈ શકાતી નથી. જેમ કે, ભીંત આડી આવવાને લીધે તેની પાછળ રહેલા પદાર્થો જોઈ શકાતા નથી તો શું એમ કહી શકાય ખરું કે, ત્યાં પદાર્થો જ નથી ? અથવા આપણી મતિમંદતાને લીધે કોઈ ચોખી વાત પણ આપણે ન જાણી શકીએ એથી એમ કેમ કહેવાય કે, એ વાત જ નથી ? એ જ રીતે આપણું કાન, આપણી ડોક, આપણું માથું અને આપણી પીઠ તથા ચંદ્રમાનો બીજો ભાગ એ બધું આપણે માત્ર કોઈને કોઈ આડશને લીધે જોઈ શકતા નથી, એથી શું આપણુથી એમ કહીં શકાશે કે, એ ચીજે જ નથી ? વળી, સમુદ્રના પાણીનું માપ આપણે કાઢી શકતા નથી, એથી એમ કેમ કહેવાય કે, એનું માપ જ નથી ? યાદ શક્તિ ઓછી હેવાને લીધે આપણે જોએલી વસ્તુને પણ સંભારી શકતા નથી, એથી એમ શી રીતે કહેવાય કે, એ વસ્તુ જ નથી ? તથા મૂઢપણાને લીધે સત્ય હકીકતને પણ આપણે જાણી શકતા નથી એથી એમ પણ કેમ કહેવાય કે, સત્ય હકીકત જ નથી ? છે. વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં ઓછા તેજવાળા પદાર્થો ઢંકાઈ જતા હોવાથી આપણે એને જોઈ શકતા નથી. જેમ કે, સૂર્યની હાજરીમાં તારાઓને અને ગ્રહોને કેઈ જઈ શકતું નથી એથી શું એમ કહી શકાય કે, તારાઓ અને ગ્રહ નથી ? તથા અંધારાને લીધે ઓરડામાં છત પદાર્થો પણ જોઈ શકાતું નથી એથી એમ શી રીતે કહેવાય કે, અંધારામાં પદાર્થો જ નથી ? ( ૮. કેટલીકવાર સરખાપણુને લીધે આપણે પિતે નાખેલી જ વસ્તુને જુદી પાડી શકતા નથી–મગના ઢગલામાં મગની મુઠી નાખ્યા પછી અને તલન ઢગલામાં તલની મુડી નાખ્યા પછી આપણાથી એ નાખેલો જ મુઠી જુદી પાડી શકાતી નથી એથી એમ કેમ મનાય કે, મુઠી નાખી જ નથી? વળી, પાણીના કુંડામાં મીઠું કે સાકર નાખ્યા પછી તે તેમાં ભળી Page #218 -------------------------------------------------------------------------- ________________ જ છે એથી તા સાકર નાખ્યાં નથી ? એ પણ કારણેા આપણે એને પાછી કાઢી શકતા નથી, તેથી એમ ન જ કહેવાય કે, કુંડામાં મીઠું કે રીતે અહીં જણુાવ્યા પ્રમાણે છતી ચીજ એ આઠ કારણેા છે. અને એ આડે પણ જણાવેલાં છે. અર્થાત્ જેમ હયાતી આડ કારાને લીધે ોઇ શકાતી નથી તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિગેરે પણ હયાતી ધરાવે છે છતાં સ્વભાવને લીધે જોઇ શકાતા નથી, એમ માનવું ઉચિત ગણાય, પણ એ નથી,’ એમ તે! શી રીતે કહેવાય ! ન જણાય . એનાં સાંખ્યસપ્તતિમાં ધરાવતી ચીજ પણ એ હવે કદાચ એમ કહેવામાં આવે કે, જે ચીજો કોઇ કારણને લીધે આપણાથી નથી જણાતી, તે પણ કોઈને ક્રાઇના જાણવામાં કે જોવામાં હાય છે,કિંતુ આ ધર્માસ્તિકાય વિગેરે તા. કેઇએ કદી પણ જાણ્યા કે તૈયા હાય એમ જણાતું નથી, તેથી એની હયાતી શી રીતે મનાય ? એ પ્રશ્નના જવાબ આ પ્રમાણે છેઃ—જેમ હતી, પણ કારણને લીધે ન જણાતી ચીજ કાઇના નણવામાં આવતી હાવાથી હયાતીવાળી માની શકાય છે તેમ છતા, પણ કારણને લીધે ન જણાતા ધર્માસ્તિકાય વિગેરે કેવળજ્ઞાનિને જણાતા હાવાથી એની હયાતી શા માટે ન મનાય? અથવા કદી પણ નહિ જણાતા પરમાણુએ કત એમાંથી બનતી ચીજોને લીધે હયાતીવાળા માની શકાય છે તેમ આપણાથી નહિ જણાતા ધર્માસ્તિકાય વિગેરે પણ એમાંથી થતી પ્રવૃત્તિઓ વડે શા માટે હયાતીવાળા ન માની શકાય ? ધર્માસ્તિકાય વિગેરેને લીધે જે જે પ્રવૃત્તિએ થાય છે તે આ પ્રમાણે છેઃ—ધર્માસ્તિકાય, ગતિવાળા પદાર્થને સહાય આપે છે, અધર્માસ્તિકાય સ્થિતિવાળા પદાર્થને સહાય આપે છે, આકાશાસ્તિકાય અવગાહ મેળવનારા પદાર્થાને અવગાડુ આપે છે, અને કાળ નામને ભાવ વતા પદાથૅના વર્તનમાં મદદ કરે છે તથા પુદ્ગલા તે પ્રત્યક્ષ નેઇ શકાય એવાં છે અને અનુમાનથી પણ કળી શકાય એવાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, આકાશ વિગેરે તે એની પ્રવૃત્તિને લીધે હયાતીવાળા માની શકાય, પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા શી રીતે માની શકાય ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા માનવાની યુક્તિ આ પ્રમાણે છેઃ— જેમ જવાની ઇચ્છાવાળા માછલાને જવામાં નદી, તળાવ, ધરા કે સમુદ્રનું પાણી ટેકી આપે છે તેમ ગતિના પરિામવાળા જડ કે ચેતનને 3 Page #219 -------------------------------------------------------------------------- ________________ ગતિ કરવામાં ધર્માસ્તિકાય ટેકો આપે છે–પાણું કાંઈ માછલાને પરાણે ચલવતું નથી તેમ ધર્માસ્તિકાય તત્ત્વ પણ કોઈ પદાર્થને પરાણે ગતિ આપતું નથી. એ તો માત્ર ઉડવામાં જેમ પક્ષિઓને આકાશ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય પણ ગતિ થવામાં નિમિત્તરૂ છે–અપેક્ષાકારણ છે. તથા જેમ બેસી જવાની ઈચ્છાવાળા મનુષ્યને બેસવામાં જમીન ટેકો આપે છે તેમ અધર્માસ્તિકાય તત્વ પણ સ્થિતિના પરિણામવાળા પદાર્થમાત્રને સ્થિર થવામાં ટેકો આપે છે–જમીન કોઈ પણ પદાર્થને પરાણે બેસારતી નથી તેમ અધર્માસ્તિકાય પણ કઈ પદાર્થને પરાણે સ્થિતિ આપતું નથી. એ તે માત્ર ઘડો થવામાં જેમ કુંભાર અને ચાકડો નિમિત્ત કારણ છે તેમ પદાર્થ માત્રને સ્થિતિ આપવામાં અધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, એ જ પ્રકારે જેમ ખેડ કરતા ખેડુતને વરસાદ ટેકો આપે છે તેમ આકાશ પણ અવગાહની ત્વરાવાળા પદાર્થને અવગાહ આપે છે–વરસાદ કાંઈ ખેડ નહિ કરતા ખેડુતને પરાણે ખેડ કરવાનું કહેતા નથી તેમ આકાશ પણ અવગાહને નહિ ઈછતા પદાર્થને પરાણે અવકાશ આપતું નથી. એ તે માત્ર જેમ બગલીને વીંયાવામાં મેધનો ગગડાટ નિમિત્તરૂપ છે, સંસારનો ત્યાગ કરતા પુરૂષને ત્યાગમાં જેમ સદુપદેશ નિમિત્તરૂપ છે તેમ આકાશ પણ અવગાહ આપવામાં નિમિત્તરૂપ છે. એ પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેની પ્રવૃત્તિઓ છે અને એ વડે જ એની હયાતી માનવી યુક્તિયુક્ત છે. ગતિમાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું કામ છે અને સ્થિતિમાં સહાય આપવી એ અધર્માસ્તિકાયનું કામ છે, કિંતુ એ બને ઠેકાણે સહાય આપવાનું કામ અવગાહરૂપ આકાશનું હોઈ શકતું નથી. એ ત્રણે તત્ત્વો જુદાં છે માટે એના ગુણો પણ જુદા જુદા જ હોય. એ ત્રણે તેનું જુદાપણું યુક્તિ વડે અથવા શાસ્ત્ર વડે સમજી લેવાનું છે. એ વિષે શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે –“હે ભગવન ! દ્રવ્ય કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યો કહ્યાં છે. તે જેમ કે; ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિ. કાય અને અદ્ધાસમય એટલે કાળ.” - હવે કદાચ એમ કહેવામાં આવે છે, પક્ષી અધ્ધર ઉંચે ઉડે છે, અગ્નિની ગતિ ઉંચી હોય છે અને વાયુ પણ તીર છો વાય છે–એ બધું સ્વભાવથી જ અનાદિ કાળથી ચાલ્યું આવે છે એમાં કાંઈ ધર્માસ્તિકાયની સહા યતાની જરૂર જણાતી નથી– તે એ જાતનું કથન બરાબર નથી. કારણ કે, જૈન સિદ્ધાંત પ્રમાણે એવી એક પણ ગતિ નથી, જે ધર્માસ્તિકાયની સહા Page #220 -------------------------------------------------------------------------- ________________ પ યતા વિના જ થઈ શકી હાય-એ પક્ષી, અગ્નિ કે વાયુની ગતિમાં પણ ધર્માસ્તિકાયની સહાયતા રહેલી છે. એ જ પ્રમાણે એવી એક પણ સ્થિતિ નથી જે અધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઇ શકી-શકતી-હાય અર્થાત્ એવું એક પણ ઉદાહરણ નથી મળતું કે, જેની ગતિ અને સ્થિતિ, ધર્મોસ્તિકાય અને અધર્માસ્તિકાય વિના થઇ શકતી હૈાય. તેા પછી એ જાતના ઉદાહરણ સિવાય કોઇ પણ પ્રામાણિક, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના વિરાધ શી રીતે કરી શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કયા કયા પ્રકારના ઉપકાર કરે છે ? તેની વિગત અને યુક્તિ આ પ્રમાણે છેઃ તવા સૂત્રમાં એ વિષે જણુછ્યું છે કે, “ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગતિ તથા સ્થિતિમાં સહાયતા આપે છે અને એએને ઉપકાર ણુ એ જ છે. ” જેમ ક્યાંય સારાં સદાવ્રતા મળતાં હેાય ત્યાં ભિક્ષુક લેાકેા રહેવાનું મન કરે છે અર્થાત્ કાંઇ સદાવ્રતા ભિક્ષુલેકાના હાથ પકડીને તેને રહેવાનું કહેતાં નથી, પરંતુ તે ( સદાત્રતા ) તે! રહેવામાં નિમિત્તરૂપ છે તેમ ગતિ અને સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ નિમિત્તરુપ છે. એ આબતને લગતી યુક્તિ આ પ્રાણે છેઃ—જેમ માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઇચ્છા પણ છે, પરંતુ તે, નિમિત્તકારણુરુષ પાણી વિના પતિ કરી શકતું નથી તેમ જડ અને ચેતનમાં જવાનું અને ખેસવાનું સામર્થ્ય છે—એની ઇચ્છા પણ છે, તે પણ નિમિત્તકારણ વિના તેની ગતિ કે સ્થિતિ થઇ શકે નહિ—એ ગંત અને સ્થિતિમાં જે ચીજ નિમિત્તરુષ થાય તેનું જ નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આકાશ તત્ત્વ તે વસ્તુ માત્રને અવકાશ આપે છે અર્થાત્ એ પણુ, અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ એ અવકાશ કે અવગાહ છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, અવગાહ ગુણ જેમ આકાશમાં છે તેમ પુદ્ગલાદિમાં પણ છે—એથી એને, એકલા આકાશને જ ધર્મ શી રીતે કહેવાય ? જેમ એ આંગળીને સંયેગ બન્ને આંગળીને ધર્મ છે તેમ અવમાડુ ગુણુ આકાશમાં છે અને પુદ્ગલાદિમાં પણ છે માટે એ ( અવગાહ), પણુ બન્નેના ધર્મ ગણાવા જોઇએ, એ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છેઃ——ો કે અવગાહ ગુણુ આકાશમાં અને પુદ્ગલાદિમાં—બન્નેમાં છે તે પણ આકાશમાં ગતિ-સ્થિતિ જૂએ તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય પાંચમાનું સૂત્ર ૧૭ મુ -વઢો ધમાઁ-ધર્મયો:-JT&k:- '' અતુ॰ Page #221 -------------------------------------------------------------------------- ________________ અવગાહ મળી શકતો હોવાથી એ (આકાશ) પ્રધાન છે અને પુદ્ગલાદ તે આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી અપ્રધાન છે માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ ગણવામાં આવે છે અને એને (આકાશને )જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. એ રીતે અવગાહ આપવામાં ઉપકારી એવા આકાશની પણ સાબીતી થઈ શકે છે. જો કે આકાશ, આંખે કે બીજી કોઈ ઇંદ્રિય વડે જોઈ શકાતું નથી તે પણું ફક્ત એના અવગાહ ગુણને લીધે જ એની હયાતી માની શકાય છે. સ@ઈને અવાજ થવામાં સરણાઈની પડે મનુષ્ય, એને હાથ અને એનું મુખ એ બધાં કારણે છે, તો પણ માત્ર પ્રધાનપણને લીધે એમાંથી નીકળતે અવાજ, સરણાઈનો જ ગણુય છે તથા જવને અંકુરો થવામાં જવની પેઠે જમીન, પાણી અને પવન એ બધાં કારણ છે, તે પણ માત્ર પ્રધાનપણુને લીધે એ ઉગતિ અંકુરે જવને જ ગણાય છે તેમ અવગાહ ગુણ આકાશ અને પુદ્ગલાદિ–બન્નેમાં છે તે પણ પ્રધાનપણને લીધે એ ગુણ, આકાશને જ ગણાય છે અને એ વડે જ એની સાબીતી થઈ શકે છે. • વિશેષિક મતવાળાઓ એમ કહે છે કે, શબ્દ, એ આકાશને ગુણ છે અને આકાશની નિશાની પણ એ જ છે. પરંતુ તેઓનું એ કથન ખોટું છે, કારણ કે, આકાશ અને શબ્દ વચ્ચે મોટે વિરોધ છે –.આકાશ, ૫, રસ, ગંધ અને સ્પર્શ વિનાનું છે અને શબ્દ, રપ, રસ, ગંધ અને સ્પર્શ વાળે છે, એ રીતે જે બે ચીજમાં પસ્ટપર મોટો વિરોધ હોય તે કદી પણ ગુણ અને ગુણ હોઈ શકે નહિ. શબ્દને પડ પડે છે અને એ પિતે પણ બીજા પુદ્ગલથી દબાઈ જય છે માટે શબ્દમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોવાં જ જોઈએ અને શબ્દ એ છે માટે જ આકાશને ગુણ હોઈ શકે નહિ. ચીજ માત્રમાં સમયે સમયે જે વર્તવાની ક્રિયા થઈ રહી છે તે વડે જ કાળની હયાતી જાણી શકાય એવી છે. એ વર્તવાની ક્રિયા દરેક દ્રવ્ય અને પર્યાયમાં હયાતી ધરાવે છે અને એની હયાતી, કાળ સિવાય હાઈ શકતી નથી માટે એ વર્તવાની ક્રિયાની હયાતી જ કાળની હયાતીને ટેકે આપે છે. લેકમાં પણ કેટલાક કાળ વાચક શબ્દો સુપ્રસિદ્ધ છે, જેમ કે, ગુજuત્ત, યુવત, ક્ષિપ્રમ, વિરમ, વિરે, ઘરમ્, ૫, વતિ, ગ્રામ, વર્ત , , , , સંગતિ , વકત, વારિ, નમ્, દિવા, હૈષમઃ, કા, પાચમ, ઇત્યાદિ. એથી પણ પદાર્થમાં થતા પરિણામને હેતુભૂત કાળ Page #222 -------------------------------------------------------------------------- ________________ લેક પ્રસિદ્ધ હોવાથી એની હયાતીમાં શી રીતે શંકા થઈ શકે ? જે કંઈ કાળ નામનું તત્ત્વ જ ન હોય તે લેકપ્રસિદ્ધ એ એ શબ્દનો શો અર્થ થાય ? ખરી રીતે તે એ કાળ સુચક શબ્દો જ કાળની સાબીતી માટે પૂરતા છે. વળી, એક સરખી જાતિવાળા વૃક્ષ વિગેરેમાં જે એક જ વખતે ઋતુ અને સમયને લીધે વિચિત્ર ફેરફાર થતો જણાય છે એ પણ કાળતત્વની નિયામકતા વિના બની શકે એવું નથી, તથા ઘડે ફટ, જુટે છે અને ફુટશે, એ ત્રણે કાળના ત્રણે જુદા જુદા વ્યવહારો કાળતત્ત્વ સિવાય કેમ થઈ શકે ? અને “આની ઉમર મેટી છે અને આની નાની છે એ પણ કાળની હયાતી સિવાય કેમ બની શકે ? માટે એ બધાં કારણોને લીધે કાળની હયાતી માનવી સાવ સુગમ અને શંકા વિનાની થઈ ગઈ છે. પગલેમાને કેટલોક ભાગ પ્રત્યક્ષસ્પ છે, કેટલાકની હયાતી અનુમાન વડે જાણી શકાય એવી છે અને એની હયાતી વિષે આગમમાં પણ જણાવેલું છે. આ બધાં ઘડ, સાદડી, પાટલે, ગાર્ડ અને રેંટિયે વિગેરે સ્થૂલ પુદગલમય પદાર્થો પ્રત્યક્ષરપ છે. જે જે પુદગલો ઝીણાં અને અવિઝીણાં છે તેની સાબીતી અનુમાન વડે થઈ શકે છે -ઝીણી ઝીણી રજ કે કણીઓ સિવાય મોટી ચીજો બની શકતી નથી માટે એ મેટી મેટી વસ્તુઓ જ બે પરમાણુના ઝુમખા જેવા ઝીણું અને પરમાણુ જેવા અવિઝીણું પદાર્થોની હયાતીને સાબીત કરવાને બસ છે. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “ પગલાસ્તિકાય છે” એ પ્રકારે પુદગલાસ્તિકાયની હયાતીમાં કોઈ પ્રકારનો વાંધો ઉઠી શકતો નથી. વૈશેષિકે કહે છે કે, પૃથિવીના, પાણીના, તેજના અને વાયુના–એ ચારેના બધા પરમાણુઓ જુદા જુદા છે અર્થાત એ ચારેના પરમાણુઓમાં જુદા જુદા ગુણો રહેલા છે. પરંતુ જેન સિદ્ધાંત એ હકીકતને સાચી માનતા નથી. એ તે એમ જણાવે છે કે, પરમાણુ માત્ર એક સરખા છે એટલે દરેક પરમાણુમાં એક સરખા ગુણ રહેલા છે–જે ગુણો પૃથિવીવા પરમાણમાં છે એ જ ગુણો વાયુના પરમાણુમાં પણ છે. અર્થાત જેન સિદ્ધાંત પ્રમાણે વૈશેવિકોની પેઠે કાંઈ પરમાણુના જુદા જુદા પ્રકાર નથી. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ જણાય છે એ કાંઈ એને જુદા જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એ તો એમાં થતા ફેરફારને લીધે છે માટે જુદા જુદા ફેરફારવાળા પરમાણુઓને જુદી જુદી જાતના માનવા કરતાં જુદા જુદા ફેરફારવાળા માનવા એ જ બરાબર છે. જેમકે, હિંગ અને મીઠું એ બને પૃથિવીને પરમાણુઓથી બનેલાં છે અને એ બન્નેનું જ્ઞાન સ્પર્શન, નેત્ર, જીભ અને નાસિકાથી થઈ શકે છે. હવે જ્યારે એ બન્નેને . 4, P. 12, Page #223 -------------------------------------------------------------------------- ________________ પાણીમાં નાખવામાં આવે છે ત્યારે એનું જ્ઞાન નેત્ર અને સ્પેનથી થઇ શકતું નથી, પરંતુ કતુ જીભ અને નાસિકાથી જ થઇ શકે છે. એ પરમાણુએમાં જે આ જાતના ફેરફાર થએલા છે તે કાંઇ તેઓની. જુદી જુદી જાતને લીધે નહિ પરંતુ તેએાને થએલા એક જાતના સંસર્ગથી થએલે છે. અર્થાત્ જે હિંગ અને મીઠું પાણીમાં ન હેાતું નાખ્યું તેના અને જે હિંગ અને મીઠું પાણીમાં નાખ્યું છે તેના પરમાણુએ કાંઇ જુદી જુદી બે જાતના નથી-તે બંન્નેના પરમાણુએ એક જ નતના છે છતાં માત્ર સંકળને લીધે એમાં એવે! વિચિત્ર ફેરફાર જોવામાં આવે છે. એ જ પ્રકારે પૃથિવો, પાણી, તેજ અને વાયુ એ ધાનાં પરમાણુએ એક સરખા છે છતાં ફ્કત સંસર્ગ તે લીધે જ એમાં વિચિત્ર ફેરફાર! જણાયા કરે છે અને એ બધા દરેક ઇંદ્રિયથી જાણી શકાતા નથી એથી કાંઇ એ બધાને જુદીજુદી જાતના પરમાણુએ માનવા તે કાષ્ઠ રીતે યુક્તિયુકત નથી. આગળ ઉપર જણાવાઇ ગયું છે કે, શબ્દ પણ પુદ્ગલને જ ગુણ છે, તે વાતને વીગતથી સમજવા માટે નીચેની યુકિતઓ પૂરતી છેઃ શબ્દ અને આકાશ વચ્ચે અનેક પ્રકારના વિરધા હેાવાથી તે બન્નેને કોઇ પ્રકારે ગુણ-ગુણી ભાવ ઘટી શકતા નથીઃશબ્દ, છાતી, કં, માથું, જીભનું મૂળ, દાંત, નાસિકા, એક, અને તાળવું-એ એ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢાલ તથા ઝાલર વિગેરેને કંપાવે છે માટે મૂર્તિ વાળા એટલે આકારવાળા છે અને આકાશ તેા આકાર વિનાનું છે અને કયાંયથી પેદા થાય તેવું નથી-નિત્ય છે. શબ્દ, મનુષ્યના કાનને ખેરા કરી શકે છે અને આકાશ ! એ કોંઇ. કરી શકતું નથી. વળી—શબ્દ, ફૂંકયા પછી કયાંય અથડાએલા પત્થરની પેઠે પાછે પડે એવે છે, શબ્દ, તડકાની પેઠે જ્યાં ત્યાં જપું શકે એવે છે, શબ્દ, અગરના ધૂપની પેઠે પહોળા થઇ શકે એવા છે એટલે ફેલાઇ શકે એવા છે, શબ્દ, તૃણ અને પાંદડાની પેઠે વાયુવડે લષ્ઠ જઇ શકાય એવા છે, શબ્દ, દીવાની પેઠે બધી દિશાઓમાં ફેલાઇ શકે એવા છે, શબ્દ, બીજા કાઇ મેટા શબ્દની હાજરીમાં, સૂર્યની હાજરીમાં તારાએની પેઠે દમાઇ જાય એવા છે અને શબ્દ, કાઇ નાના ( ઝીણા) શબ્દને, સૂર્ય જેમ તારાબેને ઢાંકી દેતેમ ઢાંકી દે એવા છે; આ બધાં કારણાથી શબ્દ, આકાશના ગુંગુ હોઇ શકતા નથી. આકાશ અરૂપી હોવાથી તેને ગુણ પણુ અરૂપી જ હોવો જોઇએ-એ Page #224 -------------------------------------------------------------------------- ________________ રીતે જે શબ્દ અર્પી હોય તે ઉપર પ્રમાણે જે જે સ્થિતિએ શબ્દ સંબંધે જણાવી છે તે કોઈ પ્રકારે ઘટી શકે એમ નથી અને એ બધી સ્થિતિઓ, સૈા કોઈને પ્રત્યક્ષરૂપ હોવાથી ખાટી પણ કહી શકાય એમ નથી—એ પ્રકારે શબ્દ, પુગલને જ ગુણ છે, એમાં હવે જરા પણ વાંધો રહે તેવું નથી. . હવે કદાચ એમ કહેવામાં આવે છે, શંખમાં અને શંખ પુરી ગયા પછી તેના ટુકડાઓમાં જેમ આપણે સ્પને જોઈ શકીએ છીએ તેમ શબ્દમાં પણ આપણે રુપને કેમ જોઈ શકતા નથી ? એનો ઉત્તર એટલે જ છે કે, શબ્દમાં રહેલું ૩૫ અતિઝીણું છે જેથી આપણે આંખે એ જોઈ શકાય એવું નથી. જેમ દીવો બુઝાઈ ગયા પછી એની શિખાના રુપને અને પુલપ ગંધના પરમાણુના રૂપને આપણે જોઈ શકતા નથી તેમ શબ્દના રૂપની અત્યંત ઝીણવટ હોવાથી તે પણ આપણાથી જોઈ શકાતું નથી. એ રીતે સર્વ પ્રકારે શબ્દનું પુદ્ગલપણું સાબીત થઈ ચૂક્યું છે. હવે અંધકાર અને છો એ પણ પુદ્ગલપ હોવાથી એનું પુદ્ગલપણું આ પ્રમાણે સાબીત કરવાનું છે –જેમ ભીંત પુદ્ગલ છે માટે જ આંખમાં રહેલી જોવાની શિક્તિને આડે આવી શકે છે તેમ અંધકાર પણ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવતે હેવાથી પુદ્ગલરુપ છે. વળી, જેમ કપડું પુગલસ્પ છે માટે જ કઈ પણ ચીજને ઢાંકી શકે છે તેમ અંધકાર પણ ચીજ માત્રને ઢાંકી દેતે હોવાથી પુગલપ છે –એ રીતે એના પગલપણામાં કશો વાંધો કૈ સંદેહ રહેતો જણાતો નથી. તથા જેમ ઠંડા વાયુ પગારપ છે માટે જ આપણને ઠંડક આપી ખુશી કરે છે તેમ છો પણ આપણને ઠંડક આપી ખુશી કરતો હોવાથી પુગલરુપ છે–એ યુક્તિથી છાંયાનું પણું પુદ્ગલપણું સાબીત થઈ શકે છે. . જેમ છો અને અંધારું પગલક્ષ્ય છે તેમ ચીમાત્રને પડછાયો કે પ્રતિબિંબ પણ પુગલ છે. કારણ કે, એ પડછાયો વા પ્રતિબિંબ ઘડા વિગેરેની પેઠે આકારવાળાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જે આરિસોમાં પડતું પ્રતિબિંબ પણ પુદ્ગલપ હોય તો તે મુદ્દગલો (પ્રતિબિંબનાં પરમાશુઓ), એવા કઠણ આરિસાને ભેદીને એની સેંસરા શી રીતે જઈ શકે ? એને ઉત્તર આ પ્રમાણે છે – જેમ કઠણ એવી શિલામાં પાણીનાં પુદગલો પેસી જાય છે, કઠણુ એવા લોઢામાં અશ્ચિનાં પુગલો પેસી જાય છે અને કઠણ એવા શરીરમાં પાણીનાં પુદ્ગલે પેસી જાય છે તેમ એ કઠણ એવા Page #225 -------------------------------------------------------------------------- ________________ કુ આરિસામાં પણુ પ્રતિબિંબનાં પુદ્દગલા પેસી જાય છે—શિલામાંથી પાણી ઝરતું હેાવાથી, લાઢાને ગાળેા ઉને લાગતા હેાવાથી અને શરીરમાંથી પરસેવે નીકળતા હાવાથી શિલામાં પાણીનાં, લેઢામાં અગ્નિનાં અને શરીરમાં પણ પાણીનાં પુદ્ગલેાની હયાતી હાવી વિવાદ વિનાની છે તેમ આરિસામાં પણ આપણું પ્રતિબિંબ જણાતું હેાવાથી એ પ્રતિબિંબ, પુદ્દગલરુપ હાય તા જ ધરી શકે એવું છે. આતપ એટલે તડકા તા પુદ્ગલરુપ છે, એમાં કાઇના પણ એ મત નથી. કારણ કે, એ તડકા, અગ્નિની પેડ઼ે આપણને તપાવે છે, સંતાપે છે અને ઉના પણ લાગે છે. ચદ્ર અને સૂર્ય વિગેરેને પ્રકાશ પણ પુદ્દગલરુષ છે. કારણ કે, એ પ્રકાશ, ઠંડા પાણીતી પેઠે આપણને આનંદ આપે છે અને અગ્નિની પેઠે ઉના પણ રહે છે તથા જેમ પ્રકાશ પાપનારા દીવાના પ્રકાશ પુદ્ગલરુપ હાય છે તેમ પ્રકાશ આપનારા ચંદ્ર અને સૂર્યના પ્રકાશ પણ પુદ્ગલરુપ હોય એ બરાબર બંધ એસતું છે. પદ્મરાગ વિગેરે મણિઓના પ્રકાશ અનુણુાશીત એટલે ઉના પણ નહિ અને ઠંડા પણ નહિ એવા છે. આ પ્રકારે અંધારૂં, છાંયે અને પ્રકાશ-એ બધાં પશુ પુદ્દગલરુપ સાબીત થઇ ચૂક્યાં છે અને સાથે જૈનદર્શનમાં માનેલા અજીવતત્ત્વની વ્યાખ્યા પણ અહીં જ સમાપ્ત થઈ જાય છે. ઇતિ અજીવવાદ પુણ્ય. ક નાં સત્પુર્રાનું નામ પુણ્ય' છે. ૪૯ t શુભ કર્મનાં પુદ્દગલાને પુણ્ય કહેવામાં આવે છે. જે કર્મનાં પુદ્ગલા તીર્થંકરપણું અને સ્વ વિગેરેને મેળવવામાં નિમિત્ત રૂપ થાય છે તે પુદ્ગલેને શુભ કર્મનાં પુદ્દગલા કહેવામાં આવે છે. એક ર્મનાં પુદ્ગલેા જીવને ચાંટેલાં હાય છે અને એનું બીજું નામ કર્મની વા ( કર્મવા ) પણ છે. પાપ અને આસ્રવ. પુણ્યથી વિપરીત પ્રકારનાં પુલને પાપ-પુદ્દગલા કહેવામાં આવે છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ અને ક્યાય વિગેરે એ પાપ-મધનાં કારણા છે અને એ જ બુધનાં કારણેાને જૈનશાસનમાં * આસ્રવ’ નું નામ આવેલુ છે. ૫૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧ પાપનાં પુદ્દગલાને અશુભ કર્મનાં પુદ્ગલા કહેવામાં આવે છે. કારણ કે, એ પુદ્ગલે નરક વિગેરે અશુભ ફળનાં કારણા છે-એ પાપ-પુદ્દગલા પણ જીવની સાથે જ ચોંટેલાં હેાય છે, પુણ્ય અને પાપની હયાતી માનવામાં જે ધણા મત ભેદો છે તે બધાને અહી નિવેડા કરવાનેા હેાવાથી, અધતત્ત્વના પેટામાં આવી જાય છે તે પણ પુણ્ય અને પાપને અહીં ખાસ જુદાં જણાવ્યાં છે. તે વિષે જે જે મતભેદ છે તે આ પ્રમાણે છેઃ— કેટલાક કહે છે કે, પાપ તત્ત્વ નથી, પણ એકલું કહે છે કે, પુણ્ય તત્ત્વ નથી, પણ એકલું પાપ જ છે. કે, પુણ્ય અને પાપ એ એ જુદાં જુદાં તત્ત્વ નથી, નામનું સાધારણ એક જ તત્ત્વ છે, એ એક જ તત્ત્વમાં મિશ્રણ થએલું છે અને એ જ તત્ત્વ સુખ અને દુઃખ વડે કૂળનું કારણ બને છે. પુણ્ય જ છે. કેટલાક બીજાએ તે કહે છે પણ · પુણ્ય-પાપ ’ પુણ્ય અને પાપનું મિશ્રિત થએલા વળી, ખીજા કેટલાક કહે છે કે, ડામું કર્યું —તત્ત્વ જ નથી, જે આ બધા સંસારના પ્રચ ચાલી રહ્યા છે તે તે! સ્વભાવે કરીને ચાલે છે ચાલા કરે છે. એ બધાં ઉપર જણાવેલાં મતા ખરાબર નથી, એનું કારણ આ પ્રમાણે છેઃ-પુણ્ય અને પાપ એ બન્ને તદ્દન જુદાં જુદાં એટલે પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર તત્ત્વ છે. કારણ કે, એ બન્નેનાં ક્ળા તદ્દન જુદાં જુદાં અને પરસ્પર સંબંધ વિનાનાં અનુભવાય છે—પુણ્યનું ફળ સુખ છે અને પાપનું કુળ દુઃખ છે. પ્રત્યેક પ્રાણી એ સુખ અને દુ:ખને તદ્દન જુદાં જુદાં જ અનુભવે છે, પણ પરસ્પર એક ખીજામાં મળેલાં એ સુખ અને દુ:ખ અનુભવાતાં નથી. જેમ જુદાં જુદાં અને સ્વતંત્ર કળાને જેઇને. એ ફળનાં જુદાં જુદાં ઝાડા હાવાની અટકળ કરી શકાય છે તેમ સુખ અને દુઃખના જુદો જુદો અને સ્વતંત્ર અનુભવ થતા હોવાથી એ એ નાં :પણ એ જુદાં જુદાં અને સ્વતંત્ર કારણેા કે હેતુએ હાવા જોઇએ એ અટકળ પણ થઇ શકે છે અને એ અટકળ કાઇ જાતના વાંધા વિનાની અને સાચી હેવાથી એ વડે પુણ્ય અને પાપ નામનાં એ જુદાં જુદાં અને સ્વતંત્ર તવાની - સ્થાપના પણ થઇ શકે છે અને આ જ એક યુક્તિથી ઉપરનાં બધાં મતા ખાટાં કરી શકે છે, Page #227 -------------------------------------------------------------------------- ________________ હવે જે લેકે કર્મને માનતા નથી એવા નાસ્તિક અને વેદાંતિઓ છે તે આ પ્રમાણે કહે છે – “ પુણ્ય અને પાપ એ બન્ને ખપુષ્પ જેવાં છે, પરંતુ એ કોઈ વાસ્તવિક તવ નથી એથી એ બન્નેનાં ફળપ–સ્વર્ગ અને નરક તે કયાંથી જ હોય?” તેઓના આ કથનનું જુઠાણું આ પ્રમાણે છે – - જે પુણ્ય અને પાપ એ બન્ને પુષ્પ જેવાં જ હોય અને કઈ ખાસ તવરુપ ન હોય તે સંસારમાં જે સુખ અને દુઃખ થયાં કરે છે એની ઉત્પત્તિ શી રીતે થશે? તમારા માનવા પ્રમાણે તો સુખ અને દુઃખ કદી કોઇને પણ ન થવાં જોઈએ. કારણ કે, કારણ વિના કોઈ કામ થઈ શકતું નથી. પરંતુ તમારું એ જાતનું માનવું તદન વિરૂદ્ધ જણાય છે. કારણ કે, સંસારનો પ્રત્યેક પ્રાણી, ક્ષણે ક્ષણે સુખ અને દુઃખનો અનુભવ કર્યા કરે છે. જુઓ તે જણાશે કે, મનુષ્ય તરીકેનો સરખો હક હોવા છતાં-ભોગવતાં છdi-એક મનુષ્ય શેઠાઈ કરે છે, એક મનુષ્ય ગુલામી કરે છે, એક મનુષ્ય લાખને પાળે છે, એક મનુષ્ય પિતાનું પેટ પણ ભરી શકતો નથી અને કેટલાક દેવની પેઠે નિરંતર મોજ જ કર્યા કરે છે ત્યારે કેટલાક નારકેની પેઠે દુખ ભેગવી ભોગવીને ત્રાહિ ત્રાહિ પિકાર કરી રહ્યા છે એ પ્રકારે સુખ અને દુઃખને અનુભવ સૈ કોઇને થતો હોવાથી તેનાં. કારણરુપ પુણ્ય અને પાપ તત્ત્વને સ્વીકાર જરૂર કરવો જોઈએ અને એને (એ બન્ને તત્ત્વ) સ્વીકાર કર્યા પછી એના ફળરુપ સ્વર્ગ અને નરકને પણ માનવા જોઈએ. જેમ અંકુરે બીજ સિવાય થઈ શકતો નથી તેમ સુખ, પુણ્ય સિવાય અને દુઃખ, પાપ સિવાય થઈ શકતું નથી માટે એ બન્ને તરોને–પુણ્ય અને પાપ તાવને–જરૂર માનવાં જોઈએ. - હવે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ ઘડે, ચરખે અને સાડલે વિગેરે આકારવાળી ચીજો આત્મામાં થતાં અને આકારવિનાના જ્ઞાનનું કારણ થાય છે તેમ સ્ત્રી, ચંદન અને માળા વિગેરે સારી સારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા સુખનું કારણ માનવી અને ઝેર, કા તથા સર્પ વિગેરે નઠારી નઠારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા દુઃખનું કારણે માનવી એ વ્યાજબી છે, પરંતુએ પ્રત્યક્ષસ્પ ચીજોને મૂકીને પક્ષપ પુણ્ય અને પાપને સુખનું તથા દુઃખનું કારણ ક૫વા એ કોઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. પરંતુ તેઓનું આ કથન પણ ખોટું છે અને તે આ રીતે છે--જે એક ચીજ એક જણને Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વિશેષ સુખ કે દુઃખ આપે છે તે જ ચીજ, બીજા જણને ઓછું સુખ કે દુઃખ આપે છે અને જે એક ચીજ એક મનુષ્યને સુખનું કારણ થાય છે તે જ ચીજ બીજા મનુષ્યને દુઃખનું કારણ થાય છે-દૂધપાક ખાનારે એક મનુષ્ય આનંદ ભગવે છે ત્યારે બીજો મનુષ્ય એને એ જ દૂધપાક ખાઈને દુખ ભગવે છે–રોગી થાય છે. હવે જે તમારા કહેવા પ્રમાણે સ્કૂલ વસ્તુઓ પોતે જ સુખ અને દુઃખનું કારણ થતી હોત તો એક જ ચીજ એકને સુખનું અને બીજાને દુઃખનું કારણ શી રીતે થાય ? માટે છે જાતના સુખ અને દુ:ખનો અનુભવ થવાનું કોઈ બીજું જ કારણ હોવું જોઈએ-જે પરોક્ષ છે અને આ નજરે જણાતા પૂલ પદાર્થોની જેવું સ્થૂલ નથી. જે એ જાતને એટલે એક જ ચીજથી થતા સુખ અને દુઃખના અનુભવનું કાંઈ પણ કારણ જ ન હોય તે કાંતો એવો અનુભવ જ ન થ જાઇએ અથવા એ અનુભવ રેજ થવું જોઈએ. કારણ કે, જે વસ્તુ નું કે પ્રવૃત્તિનું કાંઈ પણ કારણ ન હોય તે કાંતે ન જ થવી જોઈએવા રોજ થવી જોઈએ—એ અકારણવાદનો નિયમ છે. પરંતુ અહીં તે એવું થતું જણાતું નથી માટે જરૂર એ સુખાદિના અનુભવના કારણને માનવું પડશે અને જે એ કારણરુપે ઠરશે તે પુણ્ય અને પાપ સિવાય બીજું હોઈ શકશે નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સામગ્રીની સરખાઈ હેવા છતાં જે તેના ફળમાં વિશેષતા જણાય છે. અર્થાત જે સામગ્રી કેને વધારે અને કોઈને ઓછું સુખ દુઃખ પેદા કરે છે વા જે એક સામગ્રી એકને સુખી કરે છે અને તે જ સામગ્રી બીજાને દુઃખી કરે છે તે બધું કોઈ ખાસ કારણ સિવાય હોઈ શકે નહિ, હે ગૌતમ! જેમ કારણ સિવાય ઘડે થઈ શકતે નથી તેમ કોઈ પણ કારણ સિવાય ઉપર જણાવેલો વિચિત્ર અનુભવ થઈ શકતો નથી. માટે એ અનુભવનું કાંઈ ખાસ કારણ હેવું જોઈએ અને જે કારણ છે તે જ કર્મ છે.” વળી, પુણ્ય અને પાપની સાબીતી બીજી રીતે આ પ્રમાણે પણ થાય છે આ વાત તે સૈ કોઇની જાણમાં છે કે, સંસારમાં થતી દરેક પ્રવૃતી ફળવાળી જણાય છે–જેમ ખેડ કરવાનું ફળ (ચેખા વિગેરે) ખેડુતને મળે છે તેમ દાન વિગેરે સારી ક્રિયા કરવાનું અને હિંસા વિગેરે નઠારી ક્રિયા ૧જુઓ વિશેષાવક ભા-ગણધરવાદ-ગાય-૧૬૧૩ (પૃ ૧૮૯-ચ ગ્રં) –-અનુર Page #229 -------------------------------------------------------------------------- ________________ કરવાનું ફળ તેના દરેક કરનારને મળવું જોઈએ. અને જે એ ફળ મળે છે તે જ પુણ્ય અને પાપ સિવાય બીજું કાંઈ હોઈ શકતું નથી. માટે એ યુકિાથી પણું પુણ્ય અને પાપની હયાતી કરી શકે છે. હવે, કદાચ એમ કહેવામાં આવે છે, જેમ એનું ફળ ચોખા વિગેરે પ્રત્યક્ષરૂપ છે તેમ દાન વિગેરે સારી ક્રિયાનું ફળ લોકમાં દાતારની કીર્તિ અને પ્રશંસા છે અને હિંસા વિગેરે નઠારી ક્રિયાનું ફળ માંસભક્ષણ અને તૃપ્ત છેએમ માનવું અર્થાત એ બન્ને ક્રિયાનાં પુણ્ય અને પાપ જેમાં પરોક્ષ ફળ ન કલ્પતાં ઉપર જણાવેલાં પ્રત્યક્ષ ફળે જ કપવાં એ વધારે યુક્તિ-સંગત છે. વળી લેક–સમૂહ પણ એવી જ પ્રવૃત્તિ કરતા જણાય છે કે, જેનું ફળ નજરો નજર મળતું હોય અર્થાત દાન વિગેરે દેવાની જે ઉધાર ધંધો કરનારા ઘણા ઓછા માણસો છે માટે ખેડ વિગેરે પ્રવૃત્તિની જેવું આ દાન વિગેરે ક્રિયાનું ફળ પણ પ્રત્યક્ષ જ છે અને એમ માનવું જ લેક–સમૂહને માન્ય પણ છે. જેને સિદ્ધાંતની દૃષ્ટિએ તો ઉપરનું કથન તદન ખોટું જણાય છે અને એ આ રીતે છે–તમારા કહેવા પ્રમાણે ખેડ અને વેપાર વિગેરે હિંસાપ ક્રિયા કરનારા ઘણું માણસે છે અને સ્વાર્થ ત્યાગ કરવા પૂર્વક દાન વિગેરે પવિત્ર ક્રિયા કરનારા ઘણુ થોડા માણસો છે એ ઉપરથી જ એમ સાબીત થઈ શકે છે કે, એ હિંસા કિયાનું ફળ, દુઃખનું કારણ પાપ છે. કારણ કે, સંસારમાં સરવાળે સુખી કરતાં દુઃખી આત્માઓ ઘણું વધારે છે અને એ બધા અનેક પ્રકારની હિંસામય ક્રિયાઓ કરી રહ્યા છે. જે હવે તમારી માન્યતા મુજબ એ હિંસાખ્ય પ્રવૃત્તિનું ફળ પાપ ન હોય અને સંસારમાં મળતું જ કાંઈ પ્રત્યક્ષ ફળ હોય તો એ બધા પાપરહિત હોવાથી મરતાં જ સીધા મુક્ત ભાગી જવા જોઈએ અને ત્યાંથી કદી પણ પાછી ન ફરવા જોઈએ. જો આમ થાય તે સંસારને ૧૫ આની ભાગ એ જાતને હોવાથી શીધ્ર મુક્તિ મેળવી શકે અને પછી સંસારમાં ઘણું જ થોડા એટલે કે જેઓ સુખી સુખી છે તેઓ જ આપણી નજરે આવી શકે એથી “સંસારમાં અનંત જીવે છે, એવી ” હકીકત બેટી થી જોઈએ અને એક પણ દુઃખી આપણી નજરે ન દેખા જોઈએ. પરંતુ એમ તે કાંઈ જણાતું નથી એટલે સંસારમાં જતાં માલુમ પડે છે કે, સુખિના કરતાં દુ:ખિઆ અનેક ગણું વધારે છે અને સુખિઆ તે ઘણા થોડા છે. સંસારની આ જાતની દશા ઉપરથી તે ઉલટું એમ ચેકસ થઈ શકે છે કે, જે આ Page #230 -------------------------------------------------------------------------- ________________ ખિકા લેકે જણાય છે તેઓ જ પૂર્વ જન્મમાં કરેલી હિંસામય પ્રવૃત્તિ એના ફળરૂપ છે અને એ જ લેક પાપની હયાતી જણાવવાને પૂરતા છે અને જે આ ઘણુ થોડા સુખિઆ લેકે જણાય છે તે પૂર્વ જન્મે કરેલી દાન વિગેરે શુભ પ્રવૃત્તિઓના ફળ છે અને તેઓની ઓછી સંખ્યા જ પુષ્યની હયાતી માટે બસ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, દાનાદિક શુભ ક્રિયાનું ફળ દુઃખ અને હિંસાદિક અશુભ ક્રિયાનું ફળ સુખ એવુંવિપરીત બંધારણ શા માટે ન હોય? એને ઉત્તર આ પ્રમાણે છે – જે એવું વિપરીત બંધારણ સાચું હેત તે સંસારમાં દુખિઆ ઘણું ઓછા દેખાવા જોઈએ અને બધે ઠેકાણે સુખિઆ સુખિઆ જ દેખાવા જોઈએ. કારણ કે, દાનાદિક ક્રિયા કરનારા ઘણું એાછા છે ત્યારે હિંસાદિક ક્રિયા કરનારા એનાથી અનેક ગણું વધારે છે-આમ હોવાથી એ જાતનું વિપરીત બંધારણ સાચું હોઈ શકતું નથી. વળી પુણ્ય અને પાપની સાબીતી માટે આ એક બીજી પણ યુક્તિ છે – જીવે સરખા છે તે પણ એકનું શરીર સુંદર, સુડોળ, દેખાવડું, પાંચ દિથી પરિપૂર્ણ અને નિરોગી હોય છે ત્યારે બીજાનું શરીર કપું, બેડેળ, કોઈને ન ગમે એવું, ખેડવાળું અને રોગી હોય છે. કેઈ મનુષ્ય છે તે કોઈ પશુ છે–આ જાતની વિચિત્રતા જેમાં કારણ સિવાય ઘટી શકતી નથી. અને એ વિચિત્રતાનું જ કારણ છે તે જ પુણ્ય અને પાપ છે. કદાચ એમ કહેવામાં આવે કે, “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા” એ જાતના લૈકિક ન્યાયથી એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકે છે, પરંતુ પક્ષ એવું પુણ્ય અને પાપ હોઈ શકતું નથી. એનો ઉત્તર આ પ્રમાણે છે – એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હેઈ શક્તાં હોય તો આંધળા માબાપની દેખતી પ્રજા અને દેખતા માબાપની આંધળી પ્રજા, કદ્રુપા માબાપની સુડોળ પ્રજા અને સુડોળ માબાપની બેડોળ પ્રજા–એ જાતની વિચિત્રતા થવાનું શું કારણ? અથવા એક જ મા બાપના બે પુત્રોમાં એક ચતુર અને બીજો મૂર્ખ, એક સુડોળ અને બીજો બેડોળ, એક ખેડ વિનાને અને બીજે ખેડ વાળો-ઇત્યાદિ વિચિત્રતા થવાનું શું કારણ? બરાબર વિચાર કરી જોતાં જાણી શકાય છે કે, એ વિચિત્રતાનું કારણ મા બાપ તે હોઈ શકતાં નથી. પરંતુ જીવનાં પિતાનાં કર્મ–એટલે પુણ્ય અને પા૫–હોઈ શકે છે—શરીરનાં સાંદર્ય વિગેરેનું કારણ પુણ્ય છે અને શરીરનાં બેડેળપણું વિગેરેનું કારણું પાપ છે અર્થાત આ યુક્તિથી પણ પુણ્ય અને , , , , 14 Page #231 -------------------------------------------------------------------------- ________________ પાપની હયાતી સાબીત થઈ શકે છે. અથવા છેવટે અમે એમ કહીએ છીએ કે, સર્વજ્ઞ પુરૂષે એ એ તત્વની એટલે પુણ્ય અને પાપની ક્યાતી કહી છે માટે દરેક મુમુક્ષુએ એના કહ્યા પ્રમાણે માનવું જોઈએ. આ વિષે અહીં લખ્યા કરતાં પણ વિશેષ ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ લંબાણુના ભયથી એને અહીં લખી નથી, જે ભાઈને એ વિશે ચર્ચાનો રસ હોય તેને વિશેષાવશ્યકની ટીકા જેવાની ભલામણ છે. - હવે અહીં આસ્રવતત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવે છે – “આસ્રવ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે –-જેમ કુંડામાંથી પાણી ચૂએ છે તેમ જેમાંથી કર્મો ચૂએ છે તેનું નામ આસ્રવ છે. જે જે કારણેથી. કર્મો ચૂએ છે તેનાં નામ આ પ્રમાણે છેઃ –મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ. સાચા દેવ, સાચા ગુરૂ અને સાચો ધર્મ એ ત્રણેને સાચા ન માની ખોટા માનવાનું નામ મિથ્યાત છે. હિંસા વિગેરે અશુભ ક્ષિાની પ્રવૃત્તિઓથી ન અટકવું–એનું નામ અવિરતિ છે. વિષયોને સેવા અને મધ પીવું એનું નામ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેભ–એ ચારેને સંગ કરે એનું નામ કષાય છે. મન, વચન અને તનની પ્રવૃત્તિ કરવી એનું નામ ગ છે. ઉપર જણાવેલાં મિધ્યાંત્ય વિગેરે પાંચ, કર્મ બંધનાં (-જે વડે જ્ઞાન ન થાય વા ઓછું થાય એવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મને બંધનાં) કારણે છે અને એ બંધનાં કારણોને જ જૈનશાસનમાં આસ્રવ કહે છે અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાયની સાથે સંબંધ ધરાવતી તન, મન અને વચનની પ્રવૃત્તિઓ જ શુભ અને અશુભ કર્મનું કારણ હોવાથી આસવરુપ છે. આસ્રવ કર્મબંધને હેતુ છે માટે પહેલાં હેતુ અને પછી કાર્ય રહેવું જોઈએ અર્થાત પહેલાં આસ્રવ અને પછી કર્મબંધએ પ્રમાણે એ બેની હયાતી હોવી જોઈએ. પરંતુ એમ માનતાં આ હરકત આવે છે કે, ક્યાંય બંધ સિવાય આસવ રહી શકતો જ નથી–થઈ શકતા જ નથી માટે પહેલાં કર્મબંધ અને પછી આવ–એ રીતે માનવું પડશે અને એમ માનવામાં પણ આસ્રવ કર્મબંધનો હેતુ કહ્યા છે, તે ગેરવ્યાજબી ઠરશે. કારણ કે, કદી પણ પહેલાં કાર્ય અને પછી હેતુ એ કાર્ય-કારણનો ક્રમ હોઈ શકતા નથી. માટે સ્ત્રી અને કર્મબંધ એ બેનાં સ્થાન શી રીતે ગોઠવવાં? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-જેમ બીજ અને વૃક્ષ એ બેમાં પહેલું કર્યું અને પછી કર્યું એન આરે આવે તેમ નથી, પરંતુ એને પ્રવાહ વહ્યા કરે છે તેમ આસ્રવ અને બંધમાં પણ પહેલું કર્યું અને Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પછી કર્યું એને આરે આવવાને નથી. એ તે પ્રવાહે નિરંતર ચાલ્યા જ કરે છે–એટલું ખરું, કે વર્તમાનકાળનાં આંસવને હેતુ પૂર્વકાળને કર્મબંધ છે અને થનારા કર્મબંધને હેતુ વમાન કાળનો આસવ છે-એ બન્ને પ્રવાહ કરીને અનાદિના હોવાથી એના ક્રમની ભાંજગડ કરવી તદ્દન નકામી અને અર્થ વગરની છે અને એ બન્નેને પ્રવાહ પણ કોઈ જોતના વાંધા વિનાને છે. પૂર્વકાળના બંધની અપેક્ષાએ આસવ કાર્યપ છે અને એ જ કાર્યરૂપ આસ્રવ થનારા કર્મબંધની અપેક્ષાએ કારણરૂપ છે અને એ જ દૃષ્ટિએ અહીં આસવને કર્મબંધને કારણ કહ્યું છે. માટે આસવ અને બંધના ક્રમમાં કોઈ જાતને વાં કે દૂષણે આવે એવું નથી. મુખ્યપણે આ આવ બે જાતને છેદ-પુણ્યને હિતુ અને અપુણ્ય હતું. અને તરતમતાને લીધે એના નાના નાના ભેદે તે ઘણું છે. તન, મન અને વચનની શુભ કે અશુભ પ્રવૃત્તિની અર્થાત આસવની હયાતી મનુષ્ય માત્ર પિતે પિતાના અનુભવથી જ જાણી શકે છે અને એ વડે જ તથા અનુમાનથી પણ બીજામાં એની હયાતી કપી શકે છે. તેમ તેની (અસ્ત્રવની) હયાતી માટે શાસ્ત્રો પણ સાક્ષી પૂરે છે માટે આવતત્ત્વમાં કઈ જાતનો વધ રહે તેમ નથી. સંવર અને બંધ. હવે સંવર અને બંધ તત્વનું વિવરણ આ પ્રમાણે છે – આસવના અટકાવને જેનશાસ્ત્રમાં સંવર કહે છે, જીવ અને કમ એ બન્નેને દૂધ અને પાણીની જે જે પરસ્પર સંબંધ છે તેને બંધ કહેવામાં આવે છે. પ૧ “ સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને, ત્યાગ વડે અવિરતિનો, અપમાદ વડે પ્રમાદને, ક્ષમાદિગુણો વડે કષાયને તથા મન, તન અને વચનના દમન વડે * અને પવિત્ર વિચારે વડે મન, તન અને વચનની પ્રવૃત્તિઓનો અટકાવ કરવામાં આવે છે તેને સંવર કહેવામાં આવે છે. ખરે સંવર તે આત્મામાં કર્યગ્રહણના હેતુને અભાવ છે. એ સંવર બે જાતને છે–એક સસંવર તદન સંવર અને બીજે દેશસંવર–ડો થોડો સંવર. જે સમયે જ્ઞાની પુરૂષ, નાની કે મેટી બધી પ્રવૃત્તિઓને રોકી રાખી તદન અક્રિય-ક્રિયા ''વિનાને-થઈ જાય છે તે સમયે એ, તદન સંવર (સર્વપ્રકારે સંવર-સર્વસંવર ) માં હોય છે અને જ્યારથી મનુષ્યમાત્ર ચારિત્રસુધારણા તરફ વળે છે ત્યારથી એ થોડે છેડે સંવર (દેશ સંવર) એ જાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ હવે બંધતત્વનું વિવરણ આ પ્રમાણે છે – જેમ દૂધ અને પાણું બન્ને ભેગાં થયાં પછી જેવો એ બન્નેનો પરસ્પર સબંધ હોય છે તે જ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુઓ એ બે વરચે જે સંબંધ થાય છે તેને “બંધ” કહેવામાં આવે છે. અથવા જે વડે આત્મા પરતપણાને પામે એવા કર્મના (પુલના) પરિણામને “બંધ કહેવામાં આવે છે. છમાહિલ નામને કોઈ પંડિત એમ માને છે કે, જે શરીર અને તેની ઉપરનાં કપડાને સંબંધ છે, સર્પ અને તેની ઉપરની કાંચળીને સંબંધ છે તેવો જ સંબંધ આત્મા અને તેની ઉપરનાં કર્મોને છે. પરંતુ જૈનદર્શન તે એ જાતને સંબંધ માનતું નથી. એ તે કહે છે કે, ભેગાં થએલાં દૂધ અને પાણીને જેવો સંબંધ હોય વા ભેગાં થએલાં અગ્નિ અને લોઢાનો જે સંબંધ હોય તે જ સંબંધ જીવ અને કર્મનાં પરમાણુઓ વચ્ચે છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, જીવ તે અમૂર્ત છેએને કેાઈ જાતને આકાર નથી, એને હાથ, પગ પણ નથી. તે પછી એ, શી રીતે કર્મનાં પરમાણુઓનું ગ્રહણ કરશે ? એને ઉત્તર આ પ્રમાણે છેજીવ અને કર્મ વચ્ચે આજ અનાદિકાળનો સંબંધ છે અને તે સંબંધ પણ જેવો તે નહિ, કિંતુ ભેગાં મળેલાં દૂધ અને પાણીની જે છે. માટે એ જાતનો સંબંધથી બંધાએલા આત્માને અમે અમૂર્ત નથી માનતા-મૂર્તા જ અટલે આકારવાળે માનીએ છીએ. વળી, કાંઈ કર્મનાં પરમાણુઓ હાથે ભાત નથી એ તો વૃત્તિઓ એટલે વિચારો વડે જ ખેંચાય છે. જેમ કોઈ પુરૂષ, શરીરે તેલ ચળાવીને ઉઘાડે બેઠો હોય તો હાથ હલાવ્યા વિના જ એના શરીર ઉપર ચારે તરફ ઉડતી રજ ચેટી જાય છે તેમ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિવાળા આત્માના એક એક પ્રદેશ ઉપર ચારે તરફ ભરેલાં કર્મનો પરમાણુઓ ચેટી જાય છે અને એવી સ્થિતિમાં રહેલા–સંસારમાં રઝળતા આત્માને અમે અનેકાંતવાદિઓ એ અપેક્ષાએ મૂર્ત પણ માનીએ છીએ. એ પ્રકારે , હાથ પગ વિનાને આત્મા, કર્મનાં પરમાણુઓનું ગ્રહણ શી રીતે કરી શકશે ?” એ કલ્પના પેટી ઠરી શકે છે. કર્મને બંધ બે પ્રકારને છે–એક પ્રશરત બંધ અને બીજો અપ્રશસ્ત બંધ. વળી, કર્મને બંધ ચાર પ્રકારને છે–પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે સ્વભાવ, જેમકે, જ્ઞાનાવરણ નામના કમને સ્વભાવ જ્ઞાનને દાબી દેવાને એટલે અટકાવવાને છે. સ્થિતિ એટલે કર્મના ટકાવની મર્યાદા, જેમકે, અમુક કર્મ અમુક વખત સુધી ટકી શકે છે. એ મર્યાદા થવાનું કારણ વૃત્તિની તીવ્રતા અને ભદતા Page #234 -------------------------------------------------------------------------- ________________ છે. રસ એટલે આત્માની શક્તિને દાખવાની કર્મનાં રહેલી તાકાત, જેમકે, અમુક જાતનું જ્ઞાનાવરણ કર્મ, આત્માના આટલા જ જ્ઞાનને દાખી શકે છે. અને પ્રદેશ એટલે કર્મનાં અણુને જત્થો. એ પ્રકારે મુખ્યપણે કર્મબ્ધના આ ચાર પ્રકાર છે તેા પણ એના આઠ અને એકસેસ અદાવન- પ્રકાર પણ થઇ શકે છે. આઠ પ્રકાર તા એની મૂળ પ્રકૃતિના છે અને તે આ પ્રમાણે છેઃ—જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેાહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. એની ઉત્તર પ્રકૃતિના એટલે પેટા પ્રકૃતિના બધા મળીને ૧૫: પ્રકાર છે અને તે પણુ વૃત્તિની તીવ્રતા, તીવ્રતરતા,, તીવ્રતમત્તા તથા મંદતા, મતરતા અને મંદતમતાના કારણથી ઘણા પ્રકારના થઇ જાય છે. આ બત્રા કર્મ અધના પ્રકારા ક ગ્રંથથી જાણી લેવાના છે. નિજ રા અને માક્ષ. હવે અધ-તત્ત્વનું સ્વરુપ કહ્યા પછી નિર્જરા-તંત્ત્વનું સ્વરુપ આ પ્રમાણે કહે છેઃ જે જે કર્મા, જીવ ઉપર માઝી ગયાં છે .તેના ખરી પડવાને નિર્જરા કહે છે અને જીવ અને શરીરના જે તદન વિયોગ ફરી વાર કદી પણ મયાગ ન થાય એવા વિયાગ અને માક્ષ કહે વામાં આવે છે. પર બાર પ્રકારનાં તપ વડે જીવ ઉપર ચોંટી ગએલાં જ્ઞાનાવરણાદિ ક ખરી પડે છે અને એને નિર્જરા કહેવામાં આવે છે, એ નિર્જરા એ પ્રકા રની છેઃ—સકામ અને અકામ. જે લોકો પોતાની ઇચ્છાથી આકરૂં તપ કરે છે, ધ્યાન ધરે છે અને બાવીશ પ્રકારના પરિષહાને સહન કરે છે તથા માથાના વાળ ખેંચી કાઢે છે અને એ પ્રકારે અનેક રીતે દેહને ક્રમે છે. તથા અઢાર શીલાંગાને ધારણ કરે છે, કોઇ જાતને પરિગ્રહ શખતા નથી અને શરીર પ્રતિ જરા પણ મૂર્છા રાખતા નથી— શરીરને મેલ પણ સાદ કરતા નથી એવા મહાનુભાવેની નિર્જરાતે “ સકામ નિર્જરા કહેવામાં આવે છે. અને જે લેાકા ન છૂટકે અનેક પ્રકારનાં શરીર અને મનનાં લાખા દુ:ખાને સહન કરે છે તેઓની નિર્જરાને અકામ નિર્જરા’ કહેવામાં આવે છે. ' . ', મેક્ષતત્ત્વનું વિવરણુ આ પ્રમાણે છેઃ આદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કામઁણુએ પાંચ શરીર, Page #235 -------------------------------------------------------------------------- ________________ છા, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણ, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જન્મ, પુરૂષપણું, સ્ત્રીપણું, અને નપુંસકપણું, કષાય વિગેરેનો સંગ, અજ્ઞાન અને અસિદ્ધપણું વિગેરેને તદન વિયોગ એ બધાંનો ફરીથી કોઈ વાર સંગ ન થાય એ વિગ–એને મોક્ષ કહેવામાં આવે છે. હવે અહીં એમ કહેવામાં આવે છે, આત્માને શરીરને વિગતે ઘટી શકે એ છે, કારણ કે, એને (શરીરને) સંબંધ તાજો જ થએલે છે. પરંતુ રાગ દેશને વિગ ઘટે એવું નથી. કારણ કે, જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી. જેમ આકાશ અનાદિનું છે, તેને નાશ થઈ શકતો નથી તેમ આત્મા સાથે રાગ અને દ્વેષને સંબંધ અનાદિ છે માટે તેને તદન વિયોગ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે –જે જે ભાવને થોડો પણ ઘટાડે થઈ શકતો હોય તે તે ભાવને કઈ વખતે તદન ઘટાડો પણ જોઈએ. જેમ કે, શીઆળાની ટાઢમાં આપણું રૂવાટાં ઉભા થઇ જાય છે અને જ્યારે એ ટાઢમટી તાપ થત આવે છે ત્યારે પાછાં એ રૂવાટાં બેસતાં આવે છે અને વિશેષ તાપ થતાં તો આપણું એક પણ રૂંવાડું ઉભું રહી શકતું નથી અર્થાત રોમાંચ (રૂંવાટા ખડાં થવા) માં જેમ ઘટાડે થતાં થતાં તેનો તદ્દન અભાવ પણ થઈ જાય છે તેમ અહીં રાગ વિગેરેનો ઘટાડો થતાં થતાં તેનો પણ તદન અભાવ થવો સુશક્ય લાગે છે. જો કે પ્રાણી માત્રને રાગ વિગેરેનો સંબંધ અનાદિ કાળથી લાગે છે તે પણ કેટલાકને તે રાગ કરવાનાં ઠેકાણું (સ્ત્રી, કુટુંબ વિગેરે) નું ખરું સ્વરૂપ જાણવામાં આવ્યા પછી તે ઉપરથી ક્રમે ક્રમે રાગથી વિરૂદ્ધ ભાવના કરવાથી તેઓને રાગ ઓછો થતોચાલ્યા જાય છે-એ હકીકત સૌ કોઈના જાણવામાં આવે તેવી હેવાથી વિવાદ વિનાની છે માટે જ એ, ઉપરના અનુમાનને ટેકે આપે એવી છે અર્થાત રાગ વિગેરેમાં પણ ઘટાડો થવાને અનુભવ થતું હોવાથી કોઈ સમયે, સમય વિગેરેની જોઈતી સામગ્રીને જગ થયે અને ભાવનાનું બંળ જાયે એને (રાગ વિગેરેને) પણ તદન ક્ષય થવો ગેરવ્યાજબી જણાતો નથી માટે જેમ જીવને શરીરને તદન વિયોગ થઈ શકે છે તેમ રાગ વિગેરેને પણ દર વિગ થઈ શકે છે–એમાં કઈ પ્રકારનું દૂષણ આવે એવું નથી. " એ વિષે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે જ્ઞાનમાં ઘટાડે થતો અનુભવાય છે અને એ કર્મને અત્યંત ઉદય Page #236 -------------------------------------------------------------------------- ________________ થયે કઈ જ્ઞાનને ઠામુ નાશ થતે જાણતો નથી તેથી જે ભાવેને ઘેડ પણ ઘટાડો થઈ શકતું હોય તે ભાવને કોઈ વખતે તદન ઘટાડે પણ થવો જોઈએ ” એ જાતનો નિયમ સચવાત નથી અને એમ હોવાથી જ એ નિયમ, રાગ વિગેરેમાં પણ લાગુ થઈ શકે નહિ તેથી, રાગથી વિરૂદ્ધ ભાવના કર્યો પણ આત્માને રાગ વિગેરેને તદન વિયેગ શી રીતે ઘટી શકે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે – આત્મામાં જે જે ગુણો છે તે બે પ્રકારના છે–એક તે આત્મામાં સ્વભાવે કરીને રહેલા અને બીજા બહારનાં નિમિત્તોને લીધે આત્મામાં આવેલા. આ જે જ્ઞાન ગુણ છે તે, આત્મામાં સ્વભાવે કરીને રહેલું છે અને આ જે રાગ દેષ વિગેરે છે તે, આત્મામાં બહારનાં નિમિત્તને લઈને આવેલા છે. જે ગુણો સ્વભાવે કરીને રહેલા છે તેને માટે ઉપર જણાવેલ ઘટાડાને લગતે નિયમ લાગુ થતું નથી. કિંતુ જે ગુણે બહારનાં નિમિત્તને લઈને આવેલા છે તેને જ એ નિયમ લાગુ કરવાનો છે. કારણ કે, જે ગુણે સ્વભાવે કરીને રહેલા હોય છે તે તે સ્વભાવરૂપ હોવાથી કદી પણ ભુંસાઈ શકતા નથી. પરંતુ જે ગુણો નિમિત્તને લઈને આવેલા હોય છે તે બધા તે નિમિત્ત ખસ્યા પછી ખસી જતા હોવાથી તેને માટે જ ઉપર જણાવેલે ઘટાડાનો નિયમ લાગુ થઈ શકે છે અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે માટે ગમે તેવા જ્ઞાનાવરણીય ઉદય થયો હોય તે પણ આત્માના સ્વભાવમૂત જ્ઞાનને નાશ કદી ય થઈ શકે નહિ અને જે રાગ વિગેરે, લેબ વિગેરેનાં કારણોને લીધે આત્મામાં આવેલાં છે તે બધા તો લેભ વિગેરેનો નાશ થયે એક ક્ષણ પણું ટકે તેમ નથીજે જે ભાવે જે નિમિત્તને લીધે આવેલા હોય તે ભાવે પિતાનું તે સહચર નિમિત્ત ન રહે તે રહી શકે જ નહિ. આ નિયમ બધે ઠેકાણે લાગુ થઈ શકે એવે છે અને અહીં રાગ દ્વેષને પણ એ જ નિયમ લાગુ થાય છે. એથી શરીરની પેઠે આત્માને રાગ અને દેશને પણ તદન વિયોગ થાય એમાં કાંઈ અઘટતું નથી. વળી, જે આગળ જણાવ્યું છે કે, “જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતું નથી” એ નિયમ પણ બરાબર નથી. કારણ કે, * પ્રાગભાવ' નામને અભાવ, અનાદિનો હોવા છતાં નાશ પામે છે-એમ સે કોઈ પ્રામાણિક સ્વીકારે છે. વળી, સેનું અને માટી-એ બેનો સંબંધ અનાદિકાળનો છે તે પણ ખાર અને તાપના પ્રયોગથી એને નાશ થઈ શકે છે–એ સિ કોઈની જાણમાં છે માટે “જે અનાદિનું હોય તેનો નાશ થઈ શકે નહિ' એ નિયમ બરાબર નથી. હવે એમ પૂછવામાં આવે કે, રાગ વિગેરે Page #237 -------------------------------------------------------------------------- ________________ k ગુણા આત્માથી ભિન્ન છે ? કે અભિન્ન છે ? ને એ બધાને આત્માથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તે જેમ મેક્ષને પામેલા આત્માએ રાગ વિગેરેથી ભિન્ન છે અને વીતરાગ છે તેમ દરેક આત્માએ રાગ વિગેરેથી ભિન્ન હેાવાથી વીતરાગ હાવા જોઇએ અને જો એ બધાને આત્માથી તદન અભિન્ન જ માનવામાં આવે તે જેમ ઘડાનેા નાશ થયે સાથે એના ગુણાને પણ નાશ થઇ જાય છે તેમ રાગ વિગેરેને નાશ થયે આત્માને પણ નાશ થવા જોઇએ. કારણ કે, જે એ વસ્તુ પરસ્પર તદ્દન અભેદ ધરાવતી હોય તેમાંથી એકને નાશ થયે બીજીનેા પણ નાશ થવા જ ોએ. માટે રાગ વિગેરેને આત્માથી તદ્દન ભિન્ન કે અભિન્ન ન માનતાં કાઇ અપેક્ષાએ ભિન્ન અને કોઇ અપેક્ષાએ અભિન્ન એમ ભિન્નભિન્ન માનવા જોઇએ અને એમ માનવામાં કાંઇ દૂષ્ણુ હેાય તેમ જણાતું નથી. આત્માને કરે છે, એક વાર કરે છે, એક વાર હવે એમ પૂછવામાં આવે કે, શરીર અને કર્મ વિગેરેના તુદન વિયેાગ થયા પછી લાકના છેડા સુધી ઉંચુ જવાનું શું કારણ છે ? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ કુંભાર ચાકડાને એક વાર જંતુ આપે છે અને પછી ફક્ત એ ગતિના વેગતે લીધે ચાકડા કર્યા હિડાળા હલાવ્યા પછી વેગને લીધે ડિંડાળા હાલ્યા આર્ભમાં જ બાણુને ગતિ આપવાથી તે ઘણે દૂર સુધી પહેોંચી જાય છે એ જ પ્રકારે કર્મને નાશ થયા પછી પણ એના વેગને લીધે આત્મા, ડેડ લેાકના છેડા સુધી ઉંચે પહેાંચી જાય છે. તથા જેમ એક તુંબડા ઉપર સાતથા માટીને લેપ લગાવ્યા હાય અને પછી એને પાણીમાં નાખતાં જ ડુબી જાય છે. ત્યાર બાદ જેમ જેમ પાણીના સહવાસને લીધે ઉપરના માટીના કરી ઓગળતા જાય છે-ઉખડતા જાયછે તેમ તેમ એ તુંબડું ચુ' આવતું જાય છે અને બધી માટી તદ્દન ઓગળી ગયા પછી તેાએ તુંબડું તદ્દન પાણીની ઉપર આવીને તરે છે તેમ આમા પણ જેમ જેમ કર્મના ભાર એ! કરતા જાય છે તેમ તેમ ઉંચે આવતા જાય છે અને જ્યારે એની ઉપરના કર્મના એક્ઝે તદન ઉખડી જાય છે ત્યારે એ, તુંબડાની પેઠે ઠેઠ લોકના ઉપરના ભાગ સુધી પહેોંચી જાય છે. જેમ એરડાની શિંગ કાડતાં જ તેની અંદરનાં ખી ઉડે છે તેમ કર્મનાં અધતેને નાશ થતાં જ આત્મા ઉંચાણુ તરફ ગતિ કરે છે. જીવાની મૂળ પ્રકૃતિ ઊંચે જવાની છે અને જડેની મૂળ પ્રકૃતિ નીચે જવાની છે. જેમ સ્વભાવે કરીને તે નીચું પડે છે, વાયુ તીર વાય છે અને અગ્નિની જ્યાત ઉંચી જાય છે તેમ આત્માની ઊ Page #238 -------------------------------------------------------------------------- ________________ ગતિ પણ સ્વભાવે કરીને છે. જેની જે અધોગતિ, ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિ. ગતિ), અને તીરછી ગતિ થાય છે તે કર્મો કરીને છે અને કર્મ વિનાનાં જીની જે ઊર્ધ્વગતિ ઠેઠ લેકના ઉપરના ભાગ સુધી થાય છે તે સ્વભાવે કરીને છે. કદાચ એમ કહેવામાં આવે છે, ઉંચે જતો કર્મ વિનાને જીવ, લેકના ઉપરના ભાગ સુધી જ જઈને શા માટે અટકે છે ? એનાથી આગળ अभ नया त ? मेन। उत्तर २मा प्रभारी छ:-- सयामागधीस्विय નામનું તત્ત્વ નથી તેથી એ, વધારે ઉંચે જઈ શકતા નથી અને ધર્માસ્તિકાય વિના કોઈની પણ ગતિ થઈ શકતી નથી–એ વાત આગળ જણાવાઈ ગઈ છે–એ બધી હકીકત તરવાથના ભાષ્યમાં જણાવેલી છે. કદાચ એમ ૧. મુક્ત આત્માના ઊર્ધ્વગમન વિષે જણાવતાં તત્વાર્થસૂત્રમાં (૫૦ ૨૪૪ २१.) २॥ प्रमाणे नव्युं छे: " तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगा-ऽसंगत्व-बन्धच्छेदो-र्ध्वगौरवैः ॥ १ पूर्वप्रयोगःकुलालचके दोलायामिषौ चाऽपि यथेष्यते। पूर्वप्रयोगात् कर्मेह तथा सिद्धगतिः स्मृता ॥ २ असंगत्व:मृलेपसङ्गनिर्मोक्षाद् यथा दृष्टाऽप्खलाबुनः । कर्मसङ्गविनिर्माक्षात् तथा सिद्धगतिः स्मृता ॥ ३ बंधच्छेदःएरण्ड-यन्त्रपेडासु बन्धच्छेदाद् यथा गतिः। कर्मबन्धनविच्छेदात् सिद्धस्याऽपि तथेष्यते ॥ ४ ऊर्ध्वगौरवःऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥५ यथाऽधस्तिर्यगूचे च लोष्ट-वाय्व-ऽग्नि-वीचयः । स्वभावतः प्रवर्तन्ते तथोर्ध्वगतिरात्मनः ॥६ अधस्तिर्यक् तथोवं च जीवानां कर्मजा गतिः। ऊर्ध्वमेव तु तद्धमी भवति क्षीणकर्मणाम् ॥ ७ ततोऽप्यूर्ध्वगतिस्तेषां कस्मानास्तीति चेन्मतिः। धर्मास्तिकायस्याऽभावात् स हि हेतुर्गतः परम् ॥ ८ अर्थातS. I. P.W.15 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ માની લેવામાં આવે કે, કર્મ વિનાના આત્માએ કંત પૂર્વના વેગને લીધે ત્યાર પછી એટલે આઠે કમેોના સમૂળગે! નાશ થયા કે તુરત જ એ આત્મા, લેાકના છેડા સુધી ઉંચે ચાલ્યા જાય છે. એના ઉંચે જવાના જે હેતુએ છે તે આ છે ? પૂ`પ્રયાગ. ૨ અસંગતા. ૩ અધિચ્છેદ અને ૪ ઊગારવ. ૧. (એ ચારે હેતુને ઉદાહરણપૂર્વક સમજે છે ) પૂર્વ પ્રયાગ:~ જેમ એક વાર ફેરવ્યા પછી કુંભારના ચાકડા એની મેળે ફર્યા કરે છે, એક વાર હવાવ્યા પછી હિંડાળેા એની મેળે હાલ્યા કરે છે અને એક વાર ફેકયા પછી ખાણ એની મેળે ણે દૂર સુધી પહોંચી જાય છે તેમ આત્માને એક વાર કમેર્માએ ફેરવેલા હેાવાથી તે અત્યારે પણ (અકર્મક દશામાં પણ) ઉંચે ગતિ કરી શકે છે. ૨ અસ ગવઃ જેમ માટીથી ખરડાએલું તુંબડુ પાણીમાં બુડી જાય છે અને પછી જેમ જેમ તે ઉપરના માટીને લેપ પીગળી પીગળીને ઉખડતા જાય છે તેમ તેમ તે ઉંચુ આવે છે અને એ કરે! તદ્દન ઉખડી ગયે તે એ તુંબડાને આપણે પાણીની સપાટી ઉપર તરતું જોઇએ છીએ તેમ જ આ આત્મા ઉપર ચોંટ ! કક્યાયાદ્રિને મળ તદ્દન ઉખડી ગયે એ, લેકની તદ્દન ઉપરની સપાટી ભણી ગતિ કરે એ સ્વાભાવિક છે. ૩ મધચ્છેદઃ જેમ એરંડાની શિંગ અને યંત્રની પેડામાં ખધને છેદ થવાથી ગતિ થાય છે તેમ ક-બંધના તદ્દન છેદ થવાથી સિદ્ધ-જીવ પણ ઊધ્વ ગતિ કરી શકે છે. ૪. ઊ ગૈારવઃ-~~ શ્રીજિનાએ કહ્યું છે કે, વેદના મૂળ ધમ, ઊગારવ છે એટલે ઉંચે જવાપડ્યું છે અને પુદ્ગલાને મૂળ ધર્મ અધાગૈારવ એટલે નીચે જવાપણું છે. ૫. જેમ ઢેકુ, પેાતાના સ્વભાવથી જ નીચે ગતિ કરે છે, તે જ રીતે વાયુ, તીર ચાલે છે, અગ્નિ અને પાણીનાં માન ઉચે ગતિ કરે છે તે જ પ્રકારે આત્માની જે એ ઊર્ધ્વગતિ થાય છે તે સ્વાભાવિક છે. ૬. જીવાનું નરક વિગેરે ભણી જવું-નીચે જવું, તીઅે જવું--મનુષ્યાદ્રિમાં જવું, અને ઉંચે એટલે સ્વર્ગાદિ ભણી જવું એ બધુ કન્ય છે અને જે, લેાકની તદ્ન ઉપરની સપાટી ભણી જવું–એ તા એને! ( રહિત જીવને) સ્વાભાવિક ધર્મ છે. છ.. કદાચ એમ પૂછવામાં આવે કે જીવ, લેાકની તદ્દન ઉપરની સપાટી મૂકીને આગળ પણ કેમ જતા નથી ? તે તેને ઉત્તર એ છે કે, ત્યાં આગળ, ગતિને નિમિત્ત ધર્માસ્તિકાય નથી અને ધો સ્તકાય વિના ગતિ થઈ શકતી જ નથી. ૮. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉંચે જઇ શકે છે તે પણ જો મેક્ષે જતા આત્માઓને તદ્દન શરીર અને ઇંદ્રિય વિગેરે પ્રાણ વિનાના માનવામાં આવે તે એનું જીવપણું જ ટળી જાય છે. કારણ કે, જીવનું જીવપણું એના (જીવના) પ્રાણ ધારણ વડે ટકી રહે છે અને એને જ્યારે રામુકા પ્રાણા જ ન હોય ત્યારે એ, શી રીતે રહી શકે ? અને જો જીવનું જીવપણું જ ન ટકે તે! એને (જીવતે) અજીત્ર માનવા બેઇએ અને અજીવને તે મેક્ષ ન થતા હાવાથી એને (જીવ) મેક્ષ શી રીતે ઘટે ? માટે મેાક્ષની દશામાં પણ જીવનું જીવપણું કાયમ રાખવા માટે જીવને શરીરવાળે! અને ઇંદ્રિયવાળા માનવા જોઇએ. મેને ઉત્તર આ પ્રમાણે છેઃ—— પ્રાણા એ પ્રકારના છે. એક દ્રવ્ય પ્રાણ અને ખીજા ભાવ પ્રાણ. જો કે માક્ષમાં, વ્ય-પ્રાણુ તા હેાતા નથી, પરંતુ એકલા ભાવ–પ્રાણ હાય છે. અને એ ભાવ–પ્રાણેનું ધારણ કરતા જીવ ત્યાં પણ જીવ્યા કરે છે માટે દ્રવ્ય-પ્રાણાને વિયેાગ થવા છતાં પણ એના જીવપણામાં જરા પણ ખામી આવતી નથી. એ ભાવ-પ્રાણા આ પ્રમાણે છેઃ- ક્ષાયિક સમકિત, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક વી, ક્ષાયિક દર્શન, અને ક્ષાયિક સુખ. એ જીવેામાં, કે જે મેાક્ષને પામેલા છે—અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વી, અને અનંત સુખ રહેલાં છે. મેાક્ષમાં જે અનંત સુખ છે તે પરમ આનંદમય છે. અને સંસારમાં જણાતા સુખથી તદ્ન જુદુ છે. જે સુખ મેાક્ષને પામેલા જીવે અનુભવે છે તે, મનુષ્યાને નથી અને દેવાને પણ નથી. બધા કાળાનું દેવાનું અનતું સુખ એકઠું કરીએ તે પણ તે, મેાક્ષ-સુખના અનતમા ભાગને પણ પહેાંચી શકે નહિ. સિદ્ધના જીવેનું સુખ એટલું બધું છે કે, જો તેના અનંત ભાગ કરવામાં ( કલ્પવામાં ) આવે તે પણ તે બધા આકાશમાં માઇ શકે નહિ. એ વિષે ચેાગશાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ—— દેવ, દાનવ અને મનુષ્યના ઇંદ્રા, ત્રણ જગતમાં જે સુખને અનુભવે છે તે સુખ, મેાક્ષસુખના અનંતમા ભાગ જેટલું પણ ન હેાઇ શકે. એરે સુખ છે તે સ્વાભાવિક છે, શાશ્વત છે અને ઇંદ્રિયેાથી પણ વેદી શકાય એવું નથી-એને તે માત્ર આત્મા જ વેદી શકે છે. એવું સુખ, મેાક્ષમાં હેવાથી અને ચારે પુરૂષામાં વા પુરૂષાથ કહેવામાં આવે છે. "" "" મેાક્ષને પામેલા જીવા-સિદ્ધના વા-સુખને અનુભવે છે કે નહિ? એ વિષે ત્રણ મત છે અને તે આ પ્રમાણે છેઃ— વૈશેષિક મતવાળા એમ માને છે કે, મુક્તિને પામેલા આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ વિગેરે ગુણી નાશ પામી Page #241 -------------------------------------------------------------------------- ________________ જતા હેાવાથી એ, ત્યાં ( મેક્ષમાં ) શી રીતે સુખી હાઇ શકે ? ૧. . ઐાદ્ધ મતવાળા એમ માને છે કે, ત્યાં તેા ચિત્તના તદ્દન વિનાશ થઇ જતા હૈાવાથી આત્મા પોતે જ રહી શકતા નથી, તેા પછી સુખ તો હોયજ કર્યાંથી ? ર. સાંખ્યમતવાળા એમ માને છે કે, મેક્ષમાં સુખ હાય તેથી આત્માને શું? કારણ કે, એ પોતે ભોગવવાની શક્તિ જ ધરાવતા નથી એથી ત્યાંના આત્મા શી રીતે સુખિએ હેાઇ શકે ? એ ત્રણમાંના પ્રથમ મતવાળાને આપવાને ઉત્તર આ પ્રમાણે છે: પહેલાં એ મતવાળાના પક્ષ ઉઠવી પછી એનું જ સમાધાન કરવાનું છે અને તે આ રીતે છેઃ—વૈશેષિક મતવાળા કહે છે કે, મેક્ષદશામાં બુદ્ધિ, સુખ વિગેરે ગુણેા નાશ પામી જતા હેાવાથી એ દશાને પહોંચેલા આત્મામાં વિશુદ્ધજ્ઞાન કે વિશુદ્ધ સુખ શી રીતે હોઇ શકે ? કારણ કે, મેાક્ષનું સ્વરુપ આ પ્રમાણે છેઃ-જીવના નવ વિશેષ ગુણા છેઃ— બુદ્ધિ, સુખ, દુઃખ, દઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત, ભાવના અને દંષ-એ નવેના સમૂળગા નાશ થયા પછી જીવ, પોતાના સ્વરૂપમાં આવી શકે છે અને એ જીવનું પેાતાના સ્વરુપમાં આવવું એ જ મેક્ષ છે. એ નવે ગુણા એક સંતાનરુપ હેાવાથી દીવાના સંતાનની પેઠે તદ્દન નાશ પામી શકે છે. એ પ્રકારના અનુમાનમાં કોઇ જાતનું દૂષણ આવી શકે એમ નથી તેમ એ અનુમાનની સામે એને અટકાવનારૂં એવું બીજું કોઇ પ્રમાણ ણુ મળતું નથી. એ ગુણ્ણાના સંતાતને નાશ થવાને ક્રમ આ પ્રમાણે છેઃ હરહમેશ શાસ્ત્રના અભ્યાસ કરવાથી આત્માને તત્ત્વજ્ઞાનની એટલ પેાતાના સ્વપની અને સંસારના પ્રપંચની ખબર પડે છે તેમ થવાથી તેનું મિથ્યા જ્ઞાન નાશ પામે છે, મિથ્યા જ્ઞાન નાશ પામવાથી એના ( મિથ્યા જ્ઞાનના ) ફળરૂપે રહેલા રાગ વિગેરેને વિલય થાય છે, રાગ વિગેરેને નાશ થવાથી તન, મન અને વચનની નવીન પ્રવૃત્તિને અટકાવ થાય છે અને એ અટકાવ થયા પછી ધર્મ અને અધર્મની નવી પેદાશ થતી અટકે છે અને જે ધર્મ અને અધર્મ જાના છે-પૂર્વ કરેલા છે-તેને ક્ષય તે, તે દ્વારા બનેલાં શરીર અને ઇંદ્રિયા તથા શારીરિક અને ઇંદ્રિયજન્ય સુખાદિ ળ ભાગવવાથી થઇ જાય છે તથા જે ધર્મ અને અધર્મ હવે પછી ભવિષ્યમાં થએલા છે તેને ક્ષય પણ, ( તે દ્વારા મળતાં ) તેનાં પળેાને ઉપભાગ કરવાથી થઇ શકે છે એ પ્રકારે એ ગુણાના સંતાનના નાશ થવાને ક્રમ છે અને એમાં ઇંદ્રિયાથી ઉત્પન્ન થતા બુદ્ધિ, સુખ અને બીજા પણ ગુણ આવી જાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે મેક્ષની દશામાં આત્મામાં બુદ્ધિ કે સુખ વિગેરે રહી શકતાં નથી તે પછી એને (આત્માને) અનંત સુખવાળે અને અનંત જ્ઞાનવાળા શી રીતે માની શકાય ? આ જાતના વૈશેષિક મતવાળાના પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ— ઉપર જે બુદ્ધિ વિગેરે નવ ગુણોને નાશ થવાનું જણુંવ્યું છે તે સંબંધે પૂછવાનું છે કે, શું એ ગુણે આત્માથી તદન જુદા છે ? કે એ ગુણે અને આત્મા એ બન્ને એક છે? જો એ ગુણોને આત્માથી તદ્દન જુદા માનવામાં આવે તે એને ઘોડા અને હાથીની પેઠે આત્મા સાથે કશે સંબંધ ન હોવાથી એને આમાના ગુણે જ શી રીતે કહેવાય ? જે એ ગુણો અને આત્મા એ બન્ને તદન એક હોય તે તે ગુણોનો નાશ થયા પછી આત્માને પણ નાશ થવો જોઈએ, તે પછી મોક્ષ કોને થશે? હવે જે આત્મા અને એ ગુણે એ બન્ને વચ્ચે કોઈ અપેક્ષાએ ભેદ અને કઈ અપેક્ષાએ અભેદ- એમ માનવામાં આવે તે તમેએ માનેલો એકાંત. વાદને સિદ્ધાંત છેટો ઠરશે. વળી તમે જે એ ગુણોના સંતાનને નાશવંત કહે છે તે ખોટું છે–વિરૂદ્ધ છે. કારણ કે, જે સંતાનને પ્રવાહ પરસ્પર કાર્ય-કારણ ભાવનો સંબંધ ધરાવે છે તે તદન નિત્ય અથવા તદન અનિત્ય હોઈ શકતા નથી. જો એ પ્રવાહને સર્વથા નિત્ય કે અનિત્ય જ માનવામાં આવે તે એ કાર્ય-કારણ હોઈ શકતો નથી. જે વસ્તુ નિત્યાનિત્ય હોય છે તેમાં જ ક્રિયા કરવાની હકીક્ત ધટી શકે એવી છે. વળી, તમે જે દીવાના સંતાનના સર્વથા નાશનું ઉદાહરણ આપ્યું છે તે પણ ઘટી શકે એવું નથી. કારણ કે, એ સંતાનને તદન નાશ થતો જ નથી, કિંતુ એમાં ફકત સ્મફેર થાય છે એટલે તૈજસ પરમાણુઓ પિતાનું ચળકતું ૫ છેડીને સંગ અને સામગ્રી વશે અંધકારરૂપે પરિણમે છે. જેમ પદાર્થ માત્ર પોતાના પૂર્વ સ્પને પરિત્યાગ કરે છે અને ભવિષ્યનું નવીન રૂપ ધારણ કરે છે તથા પિતાનું પિતાપણું મૂકતો નથી તેમ દીવો પણ એ ત્રણે જાતની સ્થિતિમાં વ એ છે માટે એને તદન નાશ શી રીતે હોઈ શકે ? આ વિષે અહીં ઘણું કહી શકાય એવું છે તો પણ તેને વિસ્તારથી “અનેકાંત-પ્રઘદક માં કહીશું. વળી, તમે જે બુદ્ધિ વિગેરે ગુણોને તદન નાશ જણાવો છો તે શું એ ગુણ ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારા છે ? કે અતક્રિય-જેને ઈદ્રિ પણ ન પહોંચી શકે એવા-છે ? જો તમે ઈદ્રિયથી ઉત્પન્ન થનારા બુદ્ધિ વિગેરે ગુણોનો નાશ માનતા હો તે અમારે પણ કોઈ વાંધા જેવું નથી. કારણ કે, અમે પણ એમ જ માનીએ છીએ કે, મેક્ષદશામાં ઇક્રિયા કે ઇક્રિયાથી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્પન્ન થનારા અનુભવ એમાંનું કશું પણ હયાત રહેતું નથી. જો તમે એમ માનશો કે, મેક્ષિદશામાં અતીંદ્રિય ગુણોને પણ નાશ થઈ જાય છે તો એમાં જે વાંધો આવે છે તે આ પ્રમાણે છે –સંસારમાં જે કોઈ મનુષ્ય મેક્ષના અર્થ છે તે બધા ય મેક્ષ તરફ એવું ધારીને પ્રવૃત્તિ કરે છે કે, મોક્ષદશામાં અનંતું અને કેાઈ સુખની સરખામણીમાં ન આવે એવું સુખ અને જ્ઞાન કાયમ રહે છે. તેઓની કોઈની પણ એવી ઈચછા તે હતી જ નથી કે, મોક્ષ પામ્યા પછી આ -જે જ્ઞાન અને સુખ વિગેરે વર્તમાનમાં છે તે પણ ગુમાવવાં પડશે અને એક પત્થર જેવી દશા ભોગવવી પડશે. જે ખરેખરી રીતે મેક્ષદશામાં પત્થરની પેઠે જડ જેવા થઈને પડયું રહેવું પડે તેમ હોય તો એક પણ મનુષ્ય મેક્ષ માટે પ્રવૃત્તિ કરે નહિ—એવા મેક્ષ કરતાં તે આ સંસાર જ ભલે છે કે, જેમાં થોડું થોડું તે સુખ મળ્યા કરે છે. માટે વૈશેષિક મતવાળાએ મોક્ષનું જે સ્વરૂપ કહયું છે તે કોઈને પણ ગમે તેવું નથી. કહ્યું છે કે, “વૃંદાવનમાં નિવાસ કરવો સારો, શિઆળો સાથે વસવું સારું. પરંતુ ગૌતમ ઋષિ, વૈશેષિકોએ માનેલી મુક્તિ મેળવવા રાજી નથી.” એ જ પ્રમાણે મોક્ષ સંબંધે મીમાંસા મતવાળા પણ કહે છે કે“ જ્યાં સુધી વાસના વિગેરે આત્માના બધા ગુણોનો સમૂળ નાશ થયો નથી ત્યાં સુધી દુ:ખનો સમૂળ (dદન) નાશ થઈ શકતો નથી. સુખ અને દુ:ખનું કારણ ધર્મ અને અધર્મ છે અને એ (ધર્મ અને અધર્મ ) બન્ને જ સંસારરા૫ ઘરના થાંભલા છે. આ બન્ને થાંભલાનો નાશ થવાથી શરીર વગેરે ટકી શકતાં નથી અને એમ થવાથી જ આત્માને સુખ દુઃખ હેઈ શક્તાં નથી માટે જ એ મુક્ત આત્મા કહેવાય છે. જ્યારે આત્મા મોક્ષની દશાને પહોંચે છે ત્યારે તે કેવો હોય છે ? તેનો ઉત્તર આ પ્રમાણે છે –એ મુકત આત્મા પિતાના સ્વરૂપમાં રહેલું હોય છે, બધા ગુણોથી છેડાએલો હોય છે અને એ વખતનું એનું ૫ સંસારનાં બંધનથી રહિત અને દુઃખ તથા કલેશ વિનાનું છ ઊર્મિઓથી પર હોય છે એમ પંડિત લોકો કહે છે. કામ, ક્રોધ, ભદ, ગર્વ, લોભ અને દંભ-એ છ ઊર્મિઓ છે ” વળી તેઓ (મીમાંસા મતવાળા) કહે છે કે, “જ્યાં સુધી આત્મા શરીરધારી હોય છે ત્યાં સુધી તેને સુખ અને દુઃખ થાય છે અને શરીર વિનાના આત્માને સુખ અને દુઃખનો સ્પર્શ સુદ્ધાં હોતું નથી” એ બધો મીમાંસા મતવાળાને મેક્ષ વિષેને અભિપ્રાય વૈશેષિક મતવાળાની જેવો જ જૂઠે જાણવાનું છે. વળી, અમે (જેનો) વૈશેષિક મતવાળાને પૂછીએ છીએ કે, તમે મેક્ષ-દશામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સુખ માત્રને ઠામુકો અભાવ જ માને છે કે જે સુખો શુભ કર્મનાં પરિણામરુપ છે તેને જ ફક્ત અભાવ માને છે ? જે શુભ કર્મનાં પરિણામ રૂ૫ સુખને જ અભાવ માનતા હો તો એમાં અમારે કશે વાંધો નથી, કારણ કે, અમે પણ એમ માનીએ છીએ કે, મોક્ષદશામાં કઈ પણ કર્મથી પેદા થતાં સુખ તે રહેતાં જ નથી. હવે તમે મોક્ષદશામાં સુખ માત્રને અભાવ માને છે તે અમારે કબૂલ હોઈ શકે નહીં, કારણ કે, તમારે એ પક્ષ છોટે છે. આત્મા સુખસ્વરૂપ છે માટે સુખ એ આત્માને સ્વભાવ છે અને એમ હેવાથી જ એ આત્માના સ્વભાવરુપ સુખને કદી પણ નાશ થઈ શકે નહિ. જેમ આપણે વિષયનાં સુખને અત્યંત ચાહીએ છીએ તેમ સિા કોઈ પોત પોતાના આત્માને પણ અત્યંત ચાહે છે માટે જ એમ સાબીત થઈ શકે છે કે, આત્મા સુખમય છે. જે એ સુખમય ન હોત તે એને (આત્માને) કેઈ પણ ચાહત નહિ. વળી, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુમુક્ષુઓ માત્ર સુખને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે અને એ સુખ મોક્ષદશામાં મળે એવું છે. મેક્ષ દશામાં જે સુખ રહેલું છે તે અવધિ વિનાનું છે અને અખંડ તથા ઘણામાં ઘણું છે–એથી વધારે સુખ બીજે કઈ ઠેકાણે સંભવી શકતું નથી. જે જે ગુણમાં તરતમપણું જણાય છે તે ગુણનું વરતમપણે કોઈ ઠેકાણે જરૂર અટકી જવું જોઈએ. જેમ પરિણામનું તરતમપણું આકાશમાં અટકયું છે તેમ સુખનું પણ તરતમપણું ક્ષ—દશામાં અટકયું છે માટે જ મેદશાનું સુખ અવધિ વિનાનું છે એમ કહેવામાં આવ્યું છે. વળી, અમે વૈશેષિકોને જણાવીએ છીએ કે, તેઓએ માનેલી વેદની કૃતિઓ પણ મક્ષ- દશાનાં સુખનું વર્ણન આ પ્રમાણે કરી રહી છેઃ “બ્રહ્મનું રુપ આનંદ છે અને તે મોક્ષદશામાં પ્રકટ થાય છે. તે સમયનું બ્રહ્મનું રૂપ જોઈને બધાં બંધને છૂટી જાય છે અને એ જ વખતે–મોક્ષદશામાં -આત્મા પિતામાં નિત્ય એવા આનંદનો લાભ મેળવે છે” વળી બીજી કૃતિ આ પ્રમાણે છે – “જ્યાં માત્ર બુદ્ધિ જ પહોંચી શકે, ઈદ્રિય ન પહોંચી શકે એવું કદી પણ નાશ ન પામનારું સુખ રહે છે તેનું નામ મોક્ષ છે અને એ મેક્ષને અપૂર્ણ મનુષ્યો મેળવી શકતા નથી ” માટે મોક્ષ સુખમય છે એ વાતમાં હવે કશે વિવાદ કે વાધે રહેતે જણ નથી તેથી વૈશેષિકોએ પણ મોક્ષને સુખમય માનવો જોઈએ અને તેમ કરી વેદની શ્રુતિનું માન જાળવવું જોઈએ. હવે સાંખ્ય મતવાળાઓને મેક્ષ સંબંધે જે અભિપ્રાય છે તે આ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦ kr "" પ્રમાણે છે;- તેઓ કહે છે કે, આ પુરૂષ (આત્મા) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને એક સળીને પણ વાંકી વાળવા અશક્ત છે માટે અકર્તા છે તથા સાક્ષાદ્ ભાગવનાર પણ નથી. એ તે જડ અને ક્રિયા કરનારી એવી પ્રકૃતિને સમાશ્રિત છે અને તેથી જ તેના (આત્મા) ઉપર અજ્ઞાનનું અંધારૂં પથરાઇ રહેલું છે અને એમ છે માટે જ જે સુખ વિગેરે ફળ પ્રકૃતિમાં રહેનારૂં છે તેનું પ્રતિબિંબ પાતામાં પડે છે તેને પણ પેાતાનું માની લે છે અને એવા મેાહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળી માનતા આત્મા સંસારમાં વાસ કરે છે હવે જયારે એ આત્માને એવું ભાન એટલે વિવેક થાય છે કે, આ પ્રકૃતિ દુઃખતા હેતુ છે અને એની સાથે સંબંધ રાખવામાં કાંઇ માલ નથા ” ત્યારે એ ( આત્મા ), પ્રકૃતિએ કરેલા કર્મ-ળતે ભેગવતા નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે, આ આત્માએ મારી પેાલ જાણી લીધી છે અને હવે એ મારૂં કરેલું કર્મ—ળ ભાગવવાનેા નથી ” ત્યારે એ કાઢણી સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે. જ્યારે પ્રકૃતિની શક્તિ નરમ પડી જાય છે ત્યારે આત્મા એના મૂળરૂપમાં આવી જાય છે એવું જ નામ માક્ષ છે અર્થાત્ માદ્દશામાં રહેલા આત્મા અનંત ચૈતન્યમય છે, કિંતુ આનંદમય નથી. કારણ કે, આનંદ તા પ્રકૃતિને સ્વભાવ છે અને મેક્ષ-દશામાં એને તે તદ્દન નાશ થએલા છે. આ પ્રમાણે મેાક્ષ વિષે સંખ્યમતવાળાએ અભિપ્રાય ધરાવે છે. તેના ઉત્તર જૈનમતવાળાએ આ પ્રમાણે આપે છેઃ-સાંખ્યમતવાળા એમ માને છે કે, જ્ઞાન એ બુદ્ધિને ધર્મ છે અને બુદ્ધિ જડ એવી પ્રકૃતિમાંથી પ્રગટે છે અર્થાત્ જ્ઞાન અને આત્માને કાષ્ઠ પ્રકારના સંબધ નથી-આત્મા માત્ર અજ્ઞાન છે. જેમ આ આત્મા અજ્ઞાન છે તેમ તેની જ પેઠે મુક્ત થએલા આત્મા પણ અજ્ઞાન છે. જે અજ્ઞાનને લીધે પ્રકૃતિમાં રહેલું સુખ વિગેરે, આત્મા, પોતાનું માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્ત થએલા આત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખ વિગેરે ળને પોતાનાં કેમ નથી માનતા ? કારણ કે, એ મુક્ત થએલા આત્મા પણુ જ્ઞાન વિનાના હાવાથી અજ્ઞાનરુપ અંધકારથી ઢંકાએલા છે. એ પ્રકારે જ્ઞાન અને આત્માના સંબંધ નહિ માની એને! (જ્ઞાનને ) પ્રકૃતિ જેવી જડ ચીજ સાથે સંબધ માનવાથી ઉપર જણાવેલા વાંધા આવે છે. હવે કદાચ સાખ્યા અજ્ઞાનના અર્થ રાગ વિગેરે કરે તે પણ ધટે એવું નથી. કારણ કે, એ રાગ વિગેરે પ્રકૃતિના ધર્મો છે માટે આત્માથી તદ્દન જુદા છે અને એમ હેાવાથી જ તે આત્માને ઢાંકી શકતાં નથી. જો અત્યંત જુદા હેાવા છતાં એ રાગ વિગેરે, આત્માને ઢાંકી શકતા હાય તા મુક્ત થએલા આત્મા પણ એથી ઢંકાવા Page #246 -------------------------------------------------------------------------- ________________ સ જોઇએ એ પણ એનાથી અત્યંત જુદો છે. વળી, સંસરી આભાને કરનારી ન માની માત્ર ભાર્ગવનારેા જ માનવા એમાં પણ ઘણાં ય દૂષણ! આવે છે. લાકામાં પણ ‘જે કરે એ જ ભાગવે’ એ વાત સુપ્રસિદ્ધ છે તે એથી ઉલટું એટલે કરનારા કાઇ અને ભગવનારા કાઇ ’ એવું શ્રી રીતે મનાય ? વળી, અમે ( જેના ) તા. સંખ્યાને પૂછીએ છીએ કે, પ્રકૃતિ અને પુરૂષના સંયેગ કાણે કર્યા-આત્માએ કર્યા ? કે પ્રકૃતિએ કર્યાં? ને તમે એમ માને કે, પ્રકૃતિ અને આમાતા સંયોગ પ્રકૃતિએ કરેલા છે. તેા એ ગેરવ્યાજબી છે. કારણ કે, પ્રકૃતિ તે બધે ઠેકાણે રહેલી છે. એથી જો એ, બધે ઠેકાણે મા અને પ્રકૃતિના સંયોગ કરાવ્યા કરતી હેય તે! મુકત થએલા આત્માઓ પણ પ્રકૃતિથી વિખુટા શા માટે રહેવા જોધ્રએ ? પ્રકૃતિ બધે ઠેકાણે પહેાંચેલી હાવાથી આત્મા માત્રને તાતી સાથે સંબંધ કરાવવાને સમર્થ છે માટે એક પણ આત્મા એનાથી વિખુટા ન રહેવા જોઇએ. હવે કદાચ એમ કહેવામાં આવે કે, આત્મા પોતે પ્રકૃતિને સંચાગ કરે છે, તો એ પણ વ્યાજબી નથી. કારણ કે, મૈં ( આત્મા ) તે શુદ્ધ ચૈતન્ય સ્વરુપવાળા કહેવાથી શા માટે પ્રકૃતિને સાથે રાખવાનું મન પણુ કરે ? અને કદાચ આત્માનું એક જાતનું મન થતું હોય તે તેનું કાંઇ કારણ છે કે નહિ ! જે કાંઇ કારણ માનવામાં આવે તે શું પ્રકૃતિરૂપ છે કે આત્માપ છે ? કેમકે, સાંખ્યા પ્રકૃતિ અને આત્મા સિવાય ત્રીજી ચીજતે માનતા નથી. જો એ કારણરૂપે પ્રકૃતિને માનવામાં આવે તે જેમ વિશુદ્ધ આત્માને પ્રકૃતિના સંબંધ કરાવનાર પ્રકૃતિ છે તેમ મુક્ત થએલા આત્માને પણ એ પ્રકૃતિ, પોતાની સાથે શા માટે ન ભેળી શકે ? કારણ કે, એ બન્ને આત્માએ એક સરખા છે માટે એકને ભેળી શકે અને ખીજાતે ન ભેળી શકે એ બનવા જેવું નથી. હવે જે પ્રકૃતિ અને આત્માના સંબંધના કારણ તરીકે આત્માને માનવામાં આવે તે જે આત્મા એ કારણરૂપે કામમાં આવે છે તે, પ્રકૃતિ સહિત છે કે પ્રકૃતિરહિત છે ? જો એ ( આત્મા ) પણ પ્રકૃતિસહિત હાય તા એની સાથે પણ પ્રકૃતિને સંબધ શી રીતે થયે ? એને જે જવાબ આવશે એમાં પણ ઉપર જણાવેલા જ પ્રશ્ન ઉઠે તેમ હોવાથી આ હકીકતનું ક્યાંય ઠેકાણું આવે તેમ નથી. તે એ પ્રકૃતિના સંબંધ વિનાને! આત્મા, આત્મા અને પ્રકૃતિના લગ્નનું કારણ થતા હાય તે એ પણ ગેરવ્યાજબી છે. કારણ કે, એવા વિશુદ્ધ આત્મા, એવી ભાંજગડ કરી શકે જ નહિ અને કંદાચ કરે તેા એનું પણુ કારણ ગાતવું જોઇએ અને એમ કારણુ ગાંવમાં sō. P. W. 16 " Page #247 -------------------------------------------------------------------------- ________________ ગોતતાં આરે આવે તેમ નવાથી આ કારણુ-પક્ષની હકીકત બરાબર નથી. હવે જે એમ માનવામાં આવે કે, પ્રકૃતિ અને આત્માના સંબંધનું કોઈ કારણ જ નથી. તે પછી મુક્ત થએલા આત્માને પણ પ્રકૃતિ સાથે શા માટે સંબંધ ન થાય? વળી, એ વિષે આ એક બીજું પૂછવાનું છે કે, પ્રકૃતિ સાથે લગ્ન કરતા આત્મા પોતાના પૂર્વના સ્વભાવને છેડે છે કે નહિ ? જે તે, પિતાને પૂર્વને સ્વભાવ છેડે તે તે અનિત્ય થઇ જાય અને એમ થવું સાંખ્યમતમાં મેટું દૂષણ છે. જે તે પિતાનો પૂર્વને સ્વભાવ ન જ છેડે તે તે પ્રકૃતિ સાથે ભળી પણ કેમ શકે ? જુવાન થનારા માણસે પિતાની બાળઅવસ્થા છોડવી જ જોઈએ તેમ પ્રકૃતિની સાથે સંબંધ ધરાવતા આત્માએ પિતાને પૂર્વને સ્વભાવ છેડો જ જોઈએ—એ રીતે કઈ પ્રકારે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંગ જ ઘટી શકતું નથી તો પછી એના વિગની વાત તે શી રીતે થાય ? વળી, સાંખ્યમતવાળાઓએ આગળ એમ જણાવ્યું હતું કે, આત્માને વિવેક થાય છે અને પછી એ, કર્મ–ફળને ભગવતે નથી” ઈત્યાદિ. તે પણ વ્યાજબી જણાતું નથી. અમે (જેને) એ વિષે પૂછીએ છીએ કે, એ વિવેક એટલે શું ? જે એમ કહેવામાં આવે છે, પિત પિતાના રૂપમાં રહેલા પ્રકૃતિ અને પુરૂષનું જુદું જુદું જ્ઞાન–એનું નામ વિવેક છે તો એ વિવેક કેને થાય છે – આત્માને થાય છે ? કે પ્રકૃતિને થાય છે? અમે જેનો તે ધારીએ છીએ કે, એ વિવેક, એ બેમાંથી એકેને પણ થવો ઘટતું નથી. કારણ કે, સાંખ્યોના હિસાબે એ બે ય. અજ્ઞાન છે વળી, સોએ જે એમ જણાવ્યું હતું કે, “ પ્રકૃતિ પિતે કોઢણી સ્ત્રીની પિઠે દૂર ખસી જાય છે” ઇત્યાદિ. તે પણ બરાબર નથી. કારણ કે, પ્રકૃતિ તે જડ છે એથી એનામાં ખસી જવાની અક્કલ શી રીતે આવે ? વળી એ પ્રકૃતિ તે નિત્યરુપ હોવાથી મોક્ષ-દશાને પામેલા આત્માઓને પણ પોતાની સાથે શા માટે ન ભેળવે ? જેમ કોઈ મનુષ્ય વાયુને પ્રતિકૂળપણે જાણે હોય તે પણ વાયુ એ મનુષ્યને છેડે મૂકતો નથી તેમ જેણે પ્રકૃતિને પણ માલ વિનાની જાણી હોય તેને પણ છેડે પ્રકૃતિ શા માટે મૂકે? કારણ કે, પ્રકૃતિ નિત્ય હોવાથી હમેશા રહેનારી છેએ પ્રકારે કોઈ પણ આત્માને પ્રકૃતિથી વિયોગ થવો ઘટતું નથી તે મોક્ષ ક્યાંથી થાય ? અને જે પ્રકૃતિન હમેશા રહેનારી ન માનવામાં આવે તે એની નિયતા શી રીતે ઘટે છે જે વસ્તુ તદન નિત્ય હોય છે એનું પૂર્વ સ્વરૂપ બદલતું નથી અને એમાં નવું ભવિષ્યનું સ્વરૂપ આવતું પણ નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ રસ એ તા જે ચીજ પરિણામી નિત્ય હાય તેમાં જ ઘટી શકે છે. જો પૂર્વે જણા વેલું દૂષ્ણ મટાડવાને માટે પ્રકૃતિને પરિણામી નિત્ય માનવામાં આવે તે આત્મા પણ એવા જ માનવા જોઇએ. કારણ કે, એ જ્યારે પ્રકૃતિ સાથે ભળેલા હાય છે ત્યારે એને સુખને ભગવનાર માનવામાં આવે છે અને મેાક્ષમાં એને એવા નથી માનવામાં આવતા તથા તે પહેલે અમુક્ત દશામાં હાય છે અને પછી એને મુક્ત દશામાં આવેલે! માનવામાં આવે છે એ રીતે આત્માના પિરણામેા કરતા હેાવાથી અને પણ પરિણામી નિત્ય માનવા જોઇએ. એ જ રીતે આત્માને સુખી અને દુઃખી વિગેરે પણ માનવે જોઇએ. જો એને જરા પણ ફેરફાર પામતા ન માનવામાં આવે તે એ અમુક્તને મુક્ત પણ શી રીતે થઇ શકશે ? એ પ્રકારે તદન મેાક્ષના અભાવની નાખત આવશે. તાત્પર્ય એ કે, સાંખ્યાના માનેલા મેાક્ષ ખરાબર ઘટી શકે એવે નથી માટે મેાક્ષને અનંત સુખ અને અનંત જ્ઞાનવાળા માનવા એ વ્યાજબી અને યુક્તિયુક્ત જણાય છે. હવે બહુમતવાળાએ મેાક્ષ સંબંધે જે અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ—તેઓ કહે છે કે, જ્ઞાનની ક્ષણિક ધારાએ સિવાય ખીજો કાઇ જુદો અને સ્થિર રહેનારા આત્મા નથી, તેથી જ્ઞાનમય અને સુખમય મેક્ષની વાતા કરવી એ તદ્દન ફેકટ છે. જે મનુષ્યા આત્મદર્શી ( આત્માને માનનારા ) છે તેએ તા. મુક્તિને મેળવી શકતા જ નથી, તેનું કારણ આ છેઃ જે મનુષ્ય, આત્માને સ્થિર અને નિત્ય માને છે તેને આત્મા ઉપર સ્નેહ થાય છે, એ સ્નેહને લીધે તે આત્મદર્શી ભાઇ. આત્મસુખમાં અને તેનાં સાધનેામાં દોષો તરફ દૃષ્ટિ ન કરતાં એકલા ગુાને જુએ છે અને મમતાપૂર્વક સુખનાં સાધનાનું ગ્રહણ કયે જાય છે—એ રીતે જ્યાં સુધી આત્મદર્શન છે ત્યાં સુધી સંસાર જ છે. એ વિષે કહ્યું છેકે, જે મનુષ્ય આત્માને જુએ છે તેને તેમાં હું એ પ્રકારે નિત્ય રહેનારા સ્નેપ થાય છે, એ સ્નેહને લીધે તે, એ સુખામાં તૃપ્તિ પામે છે અને સુખની તૃષ્ણા દોષાને જોવા દેતી નથી, પછી એ આત્મદર્શી મમતાવડે સુખનાં સાધતેનું ગ્રહણ કરે છે તેથી તેને આત્માને અભિનવેશ-અહતાને! કદાગ્રહ થાય છે એટલે જ્યાં સુધી આત્મ`ન હાય ત્યાં સુધી સંસાર જ રહે છે. આત્માની હયાતી જાણ્યા પછી જ ‘હું અને બીજો’ એવું ભાન થાય છે, એવા ભાનને લીધે રામ અને દ્વેષ થાય છે અને એ અન્ને (રાગ અને દ્વેષ ) જ બધા દોષાનું મૂળ છે A " Page #249 -------------------------------------------------------------------------- ________________ માટે મુક્તિને મેળવનારા મળે તો પુત્ર, સ્ત્રી વિગેરે પરિવારને અનાત્મક (આપણે નથી) માનવો જોઈએ અને એ બધું અનિત્ય છે, અશુચિ છે તથા દુઃખરૂપ છે એવો વિચાર કર્યા કરવો જોઈએ-એમ ચિંતવવાથી આત્મામાં સ્નેહ નહિ થાય અને એ જાતના વિશેષ અભ્યાસથી જ વૈરાગ્ય થશે, તેથી ચિત્ત આસવ વિનાનું થશે અને એ જ મુક્તિ છે. હવે કદાચ કોઈ એમ કહે કે, એ ઉપર લખ્યા પ્રમાણે વિચાર ન કરવામાં આવે અને માત્ર શરીરને દુઃખદેવા૫ તપ તપવામાં આવે તો પણ સકલ કર્મને નાશ થવાથી મોક્ષ થવા ઘટે એમ છે માટે એ તપ વડે જ મોક્ષને શા માટે ન મેળવવું? એના ઉત્તરમાં બધે જણાવે છે કે, શરીરને દુઃખ દેવું એ કાંઈ તપ નથી. એ તો જેમ નારકીએ પિતાનાં પૂર્વનાં પાપને લીધે અનેક જાતનું દુ:ખ વેઠે છે તેમ શરીરને દુઃખ દેનારા પણું પોતાનાં પૂર્વકર્મોનું ફળ જ ભોગવે છે-એ કાંઈ તપ કરતા નથી માટે એવા તપવડે મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, મેં તે અનેક પ્રકારનાં છે, કારણ કે, તે વડે અનેક જાતનાં જુદાં જુદાં કળ મળી રહ્યાં છે. માટે એવાં અનેક જાતનાં કર્મોને નાશ એક પ્રકારના તપથી જ શી રીતે થઈ શકે? કદાચ એમ કહેવામાં આવે કે, વપમાં અનેક શક્તિઓનું મિશ્રણ થવાથી એ તપવડે કર્મોનો નાશ શા માટે ન થઈ શકે? તો એના ઉત્તરમાં બધે જણાવે છે કે, જે એ રીતે કર્મો નાશ થઈ મોક્ષ થઈ શકતો હોય તે થોડાક કલેશથી પણ બધાં કર્મોને નાશ થવો જોઈએ. કારણ કે, જે એમ નહિ માનવામાં આવે તે અહીં પણ તપમાં અનેક શક્તિઓનું મિશ્રણ છે તેનું શું થશે ? માટે તપથી કર્મને ક્ષય થઈ મોક્ષ થાય એ બરાબર ઘટે એવું નથી. એ જ હકીકત બીજા ગ્રંથમાં ગ્લૅકેવડે જણાવી છે. તાત્પર્ય એ છે કે, જેમાં માને છે તે મોક્ષ યુક્તિયુક્ત જણાતું નથી એથી નિરાત્મભાવનાના પ્રબળપણને લીધે જે ચિત્તની કલેશરહિત અવસ્થા થાય છે તેને જ મોક્ષ માનવો એ બરાબર વ્યાજબી જણાય છે. એ પ્રમાણે કેમ વિષે શ્રધ્ધાને અભિપ્રાય છે. હવે જેને એ અભિપ્રાયનો ઉત્તર આ પ્રમાણે આપે છે–તમે (બૌધ્ધ) આત્માને સ્થિર માનતા નથી અને જે માત્ર જ્ઞાનની ધારાઓ જ માને છે તેમાં ઘણું દૂષણે આવે છે અને તે આ પ્રમાણે છે –જ્ઞાનના પ્રવાહો તે ક્ષણે ક્ષણે પલટ મારે છે એથી જે પ્રવાહ ક્રિયા કરવાનું નિમિત બને છે તે ક્ષણિક હેવાથી ક્રિયાનું ફળ ભેગવવાને રહી શકતા નથી અને જે બીજો પ્રવાહ ક્રિયાનું ફળ ભોગવે છે તે, એને કર્તા લેતા નથી અર્થાત વમણિ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપw, માનેલા ક્ષણિકવાદમાં કર્તા કોઈ અને ભક્તા કોઈ એવો મટે વધે આવે છે. કારણ કે, જે. કર્તા હોય તે જ ભોગવનાર હોય-એ નિયમ સૈ કેઈન સંમત છે. વળી, એ ક્ષણિકવાદમાં સ્મરણશક્તિ પણ શી રીતે ઘટી શકશે ? કારણ કે, જેણે જોયું છે કે સાંભળ્યું છે તે જ્ઞાનપ્રવાહ ક્ષણિક હોવાથી ટકી શકતા નથી અને એની જગ્યાએ જે બીજે જ્ઞાનપ્રવાહ આવે છે તેણે પૂર્વનું જોયું કે સાંભળ્યું નથી એથી બીજાએ કરેલું બીજ શી રીતે યાદ કરી શકે? સંસારમાં તે એવો નિયમ છે કે, જેણે કરેલું હોય તે જ યાદ રાખી શકે છે અને એ નિયમ સૌ કોઈએ સ્વીકારે છે માટે એ જાતને ઘણું દષવાળો ક્ષણિકવાદ ન માનતાં સ્થિરવાદ માને એ યુક્તિયુક્ત છે. જેમ માળામાં રહેલા બધા મણકા એક દોરામાં પરોવેલા હોય છે અને એમ હોય તે જ એ બધા મણકા ટકી શકે છે તેમ આ જ્ઞાનની ધારાઓ પણ દેરાની જેવા એક આત્મામાં પરેવેલી હોય તો જ રીતસર રહી શકે છે અને એમ માનવામાં આવે તે જ ઉપર જ/વેલું એક દૂષણ આવે તેમ નથી માટે આત્માને ક્ષણિક ન માનતાં સ્થિરવૃત્તિવાળો માનવો જોઈએ અને એમ માન્યા પછી જ મોક્ષની વાતો કરવી એ શોભા આપે એવું છે. વળી, તમે (બહૈ) જે દૂષણ આત્માને માનવામાં જણાવ્યું છે તે જો કે ઠીક છે, કિંતુ એ કાંઈ બધે લાગ્યું પડે તેવું નથી. એ તે જે મૂર્ખ અને અજ્ઞાની છે એને જ લાગુ થાય છે—જે મનુષ્ય અજ્ઞાની છે તે જેમ મૂખે રેગી કુપથ્ય કરે છે તેમ આત્માના સ્નેહને લીધે સંસારમાં જણાતાં દુઃખના સેળભેળવાળાં સુખ-સાધનામાં પ્રવૃત્તિ કરે છે. કિંતુ જે પુરૂષ જ્ઞાની છે અને હિત તથા અહિતને જાણકાર છે તે જેમ ડાહ્યા રોગી નિરંતર કરી પાળ્યા કરે છે તેમ અતાત્ત્વિક સુખનાં સાધન એવાં સ્ત્રી વિગેરેનો પરિત્યાગ કરીને આત્માના નેહને લીધે તદન સુખમય એવા મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે આત્માના સ્નેહને લીધે તમે ( એ) જે દૂષણ બતાવ્યું છે તે બરાબર નથી. વળી, તમે જે કહ્યું છે કે, “મુક્તિને મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય અનાત્મપણાની જ ભાવના ભાવવી” એ પણ કાંઈ બરાબર નથી. કારણ કે, જેમ તદન નિત્યપણની ભાવના મુક્તિનું કારણ થઈ શકતી નથી, તેમ તદ્દન અનિત્યપણુની ભાવના પણ મુક્તિનું કારણ હોઈ શકતી નથી. એવી એકાંત નિત્યપણાની કે એકાંત અનિત્યપણાની ભાવના બેટી છે. વળી, એ જાતની ભાવના પણ એક સ્થિર એવા અનુસંધાન કરનાર સિવાય થઈ શકતી નથી માટે તમારે (દ્ધોએ) જો મોક્ષની વાતો કરવી હોય તો એક સ્થિર એવા આત્માને જરૂર માન જોઈએ. વળી, જે બંધાએલે હેય એ જ Page #251 -------------------------------------------------------------------------- ________________ છુટો થઈ શકે છે માટે જે મોક્ષને મેળવનાર હોય તેને તે તમારે સ્થિર માનવે જ જોઈએ. તમારા માનેલા ક્ષણિક-વાદમાં તો કઈ જ્ઞાન–સંતાન બંધાએલો છે, કઈ જ્ઞાન–સંતાન મુક્તિનાં કારણોને જાણે છે અને ત્રીજે જ કોઈ જ્ઞાન-સંતાન મક્ષ મેળવે છે એવું ગરબડવાળું બંધારણ છે અને કરે કેાઈ, જાણે કોઈ અને મેળવે કઈ એ જાતનું બેની વચ્ચે ત્રીજે ખાઈ જાય એવું બંધારણ કોઈને ઈષ્ટ ન હોય. વળી, બુદ્ધિમાન માત્ર એવું વિચારીને પ્રવૃત્તિ કરે છે કે “મારું કાંઈ થાય’–પરંતુ તમારા ક્ષણિકવાદમાં બધું ક્ષણિક હોવાથી અને જ્ઞાનની ધારાઓ પરસ્પર કઈ જાતનો સંબંધ ન ધરાવતી હોવાથી એક પણ જ્ઞાન-સંતાન એ જાતનું વિચારી શકતા નથી અને એમ હોવાથી એ, પ્રવૃતિ પણ શી રીતે કરી શકે ? કદાચ એમ ધારો કે, જે જ્ઞાનની ધારા ક્ષણિક છે તે શું આ જાતનું વિચારીને પિતાના કલ્યાણની પ્રવૃત્તિ નહિ કરી શકે ? તે એને ઉત્તર આ પ્રમાણે છે–એ જ્ઞાનની ધારા, જે માત્ર એક ક્ષણ જ રહે છે, તે તદન વિકલ્પવિહીન હોવાથી એ બધું શી રીતે કરી શકે ? એક જ ક્ષણમાં પેદા થવું, વિચારવું અને મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ બધું બનવું તદન અસંભવિત છે. હવે કદાચ એમ ધારે છે, એ જ્ઞાનને સંતાન એ બધું કરી શકે અને મુક્તિને પણ મેળવી શકે તે પછી શું દૂષણ આવે ? એને ઉત્તર આ પ્રમાણે છે –ૌદ્ધ લોકો ક્ષણિક જ્ઞાનધારા અને સંતાન એ બને એક જ માને છે માટે જે દૂષણ જ્ઞાનધારાને લાગુ પડે છે તે જ દૂષણ અહીં પણ સમજી લેવાનું છે. વળી અમે (જે) એમ જણાવીએ છીએ કે, જ્યારે બ્રહો વસ્તુ માત્રને સ્વભાવ ક્ષણવિનાશી માને છે ત્યારે તે તેઓને મેક્ષ માટે પ્રયાસ કરવો જ જરૂર નથી. કારણ કે, રાગાદિના નાશને તેઓ મોક્ષ કહે છે અને એ નાશ તે એની મેળે જ થવાને છે માટે ક્ષણિકવાદમાં મોક્ષને માટે પ્રયાસ કરવાની કોઈ જરૂર જણાતી નથી એથી એ માટે ક્રિયાકાંડની યોજના કે આચરણે નકામી છે. હવે કદાચ ચર્ચાની ખાતર એમ માની લેવામાં આવે કે, મોક્ષને માટે જાએલાં ક્રિયાકાંડો નકામાં નથી, તો અમે એ વિષે જે પૂછીએ છીએ તે આ પ્રમાણે છે –શું એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણનો નાશ કરે છે ? વા હવે પછી થનારા રાગ વિગેરેને થવા દેતા નથી વા રાગ વિગેરેની શક્તિને ક્ષય કરે છે? વા સંતાનનો ઉચ્છેદ કરે છે ? વા સંતાનને પેદા થવા દેતાં નથી? અથવા આસવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે? જે બૈદ્ધ તરફથી એમ કહેવામાં આવે છે, એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણને નાશ કરે છે તે એ અયુક્ત છે, કારણ કે, બ્રહના Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સિદ્ધાંતમાં નાશ થવે એ વસ્તુને જ સ્વભાવ હોવાથી નાશને કોઈ હેતુ કલ્પ એ અનુચિત છે. બીજું તેઓ (બો ) એમ કહે કે, પછી થનારાં રાગ-વિગેરેને અભાવ કરે છે. તો એ પણ અયુક્ત છે. કારણ કે, અભાવ કોઇનાથી થઈ શકતો નથી–એ કાંઈ માટી જે પદાર્થ નથી કે, જે બનાવી શકાય વા નીપજાવી શકાય. ત્રીજુ તેઓ એમ જણાવે છે, એ અનુષ્ઠાને રાગ વિગેરેની શકિતને નાશ કરે છે તે એ પણ રાગ વિગેરે ક્ષણને નાશની અથવા અમાપની જેવું જ અયુકા અને બ્રાદ્ધ સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. એ જ પ્રકારે ચોથા અને પાંચમા કથનમાં પણ એ જ દૂષણ આવે છે. વળી તમે વાસ્તવિક સંતાન તે માનતા નથી એથી એનો ઉચ્છેદ કરવાથી કે એને નહિ પેદા થવા દેવાથી પણ શું ? કારણ કે, એ સંતાન તે ભર્યા જેવો જ છે અને ક્યાંય મર્યાને મારવું દીઠું નથી, માટે સંતાનના ઉચ્છેદ રૂપ મોક્ષ પણ ઘટી શકતું નથી. હવે કદાચ તમે ( બોદ્ધો ) છેવટ એમ કહો કે, એ અનુષ્ઠાનો આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે તો એ હકીક્ત કાંઈ વ્યાજબી ગણાય. પરંતુ તે વિષે પણ પણ થોડું પૂછવાનું છે અને તે આ પ્રમાણે છે –એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ ધરાવનારી છે? કે એવી નથી ? જે એ, સંબંધ ધરાવનારી હોય તે તે ઠીક જ છે. અને એમ હોય તે જ મેક્ષ ઘટી શકે છે. અને જો એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ નથી ધરાવતી તે મેહનું બંધારણ ઘટી શકતું નથી. કારણ કે, ચિત્તસંતતિને એવી ક્ષણિક માનવાથી આગળ જણાવ્યા પ્રમાણે “ કરે કોઈ અને ભગવે કોઈ ” એ મોટે વાંધો આવે છે. વળી તમે ( એ) જે જણાવ્યું હતું કે, “કાયકલેશ એ તારુપ હોઈ શકતા નથી ” એ પણ સાચું નથી. કારણ કે, જે કાયકલેશમાં અહિં સાની પ્રધાનતા હોય છે તે કર્મના પરિણામરુ૫ હે ય તે પણ તપ૫ જ છે. કારણ કે, જે કાયકલેશ વ્રતથી અવિરૂદ્ધ છે તે નિર્જરને હેતુ હોવાથી પરૂપ મનાય છે. આ પ્રકારે તપની વ્યાખ્યા કરવાથી નારકિઓના કાયકલેશને તપમાં સમાવેશ થઈ શકતું નથી, એમાં તો હિંસા વિગેરેના આવેશની પ્રધાનતા હોય છે માટે નારકિઓના કાયલેશ સાથે સત્યુના દેહદમનની સરખામણી કરવી તદન અનુચિત અને અયુક્ત છે. વળી તમે (બોદ્ધાઓ) જે જણાવ્યું કે, “થોડા તેમાં પણ અનેક શક્તિઓનું મિશ્રણ હોવાથી એ વડે જ કર્મોનો ક્ષય કેમ ન થઈ શકે ? તે પણ ઠીક છે. કારણ કે, મોહન તદન ક્ષય થયા પછીના છેવટને સમયે અર્થાત અક્રિયા અવસ્થાના Page #253 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે સમયે તદન ચેડા જ શુકલ ધ્યાનપ તપવડે બધાં કર્મોને ક્ષય થઈ જાય છે. એની સાબીતીમાં જીવન્મુક્તિ અને પરમમુનિ બસ છે. પરંતુ એવા છેડા તપમાં જે કર્મોને નાશ કરવાની શકિત આવે છે તે મેળતાં ઘણે કાયશિખમ પડે છે, અનેક ઉપવાસ કરવા પડે છે અને મરણાંત દુઃખ પણ સહેવું પડે છે માટે બધાં તપમાં કાંઈ એવી શકિત હોતી નથીએથી જ્યાં થોડું તપ હોય ત્યાં બધે ઠેકાણે કર્મક્ષય થવાનું દૂષણ લાગી શકતું નથી. માટે છેવટ એમ માનવું જોઈએ કે, સ્થિર રહેનારી જ્ઞાનની ધારા (અર્થાત વિવિધ જાતના પરિણામને પામતે તે. પણ સ્થિર રહેતે આત્મા) અનેક જાતના તપના અનુષ્ઠાનથી મોક્ષને મેળવી શકે છે અને એને જ અનંત જ્ઞાન, દર્શન, ચરિત્ર અને સુખમય મેક્ષ મળી શકે છે. સમક્ષવાદ - હવે મેક્ષ વિષે દિગંબર જેને જે જાતને અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ– તેઓ કહે છે કે, શ્વેતાંબર જૈનએ મોક્ષનું જે સ્વરૂપે કહ્યું છે તે તદન સાચું છે, પરંતુ એવો મોક્ષ માત્ર પુરૂષો જ મેળવી શકે છે. શ્વેતાંબરે પણ માને છે કે, એ જાતને મેક્ષ નપુંસક આત્માઓ મેળવી શકતા નથી, કારણ કે, એઓ એટલા બધા નબળા છે, એથી એએમાં આવા ઉચ્ચ સ્થાનને મેળવવાની શક્તિ હોતી નથી. એ રીતે અમે (દિગંબર) પણ કહીએ છીએ કે, સ્ત્રીઓ ઘણું જ નબળી હોવાથી અને નપુંસકોની જ પેઠે શક્તિવિહીન હોવાથી મોક્ષને મેળવી શકતી નથી. આનો જવાબ શ્વેતાંબર જેને આ પ્રમાણે આપે છે–તમે (દિગંબરે) સ્ત્રીઓને નબળી ગણે છો તેનું શું કારણ છે? શું તેઓમાં ચારિત્ર વિગેરે નથી? અમુક જાતનું વિશેષ બળ નથી ? શું તેઓને પુરૂષ પ્રણામ કરતા નથી તેથી તે નબળી છે? શું તેઓ ભણવાનું વિગેરે કરી શકતી નથી તેથી તે નબળી છે ? તેઓની પાસે કોઈ પ્રકારની મોટી ઋદ્ધિ નથી તેથી તે નબળી છે ? વા તેઓમાં કપટ વિગેરેની અધિકતા છે તેથી તે નબળી છે ? જે તમને એમ જણાવે છે, સ્ત્રીઓમાં ચારિત્ર નથી હોતું માટે જ તે નબળી છે. તો એમાં પણ અમારે પૂછવાનું છે તેમાં ચારિત્ર નથી હતું તેનું શું કારણ? શું તેઓ વસ્ત્ર રાખે છે માટે તેમાં ચારિત્ર નથી હોતું ? કે તેમાં શક્તિ નથી હોતી માટે ચારિત્ર નથી હોતું ? જે એમ કહેવામાં આવે કે, વસ્ત્ર રાખે છે માટે તેઓમાં ચારિત્ર નથી હતું, તે તે વાત બરાબર નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કારણ કે, વસ્ત્રને રાખવાથી ચારિત્ર ન હોય તેનું પણ શું કારણ છે ? શું વજ્રને વાપરવા માત્રથી જ ચારિત્ર નથી રહેતું ? કે વસ્ત્રના પરિગ્રહ રાખવાથી ચારિત્ર નથી રહેતું ? હવે આપણે એ વિચારવું ોઇએ કે, સ્ત્રીએ વસ્ત્રને વાપરે છે તેનું શું કારણ છે? તે વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે ? કે સંયત્રની સાધના સુખપૂર્વક થઇ શકે માટે વસ્ત્રતે વાપરે છે? એ એમ કહેવામાં આવે કે, તેએ વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વચ્ચે વાપરે છે તે તે બરાબર નથી. કારણ કે, સ્ત્રીએ તેા ધર્મને માટે પ્રાણાને પણ ત્યાગ કરતી નજરે જોવાય છે તે! પછી એક ચીંથરાને છેડવામાં તેની અશક્તિ છે એમ શી રીતે મનાય? હવે જે એમ કહેવામાં આવે કે, સંયમની સાધના માટે જ તે વસ્તુને વાપરે છે તે પછી એમાં ચારિત્ર નથી એમ શી રીતે કહેવાય ? વળી, જેમ સ્ત્રીઓ સંયમની સાધના માટે વસ્ત્રને વાપરે છે તેમ પુરૂષ! પશુ કેમ ન વાપરી શકે ? એમ કહેવામાં આવે કે, એએ તેા અબળા હોવાથી જે વસ્ત્ર ન વાપરે તે એના ઉપર પુરૂષા જુલમ કરે અને એએના સંની વિરાધના કરે અને પુરૂષ વસ્ત્ર ન વાપરે તે એએના સંયમને કશા આધ આવે તેમ નથી માટે પુરૂષોને સંયમને સાચવવા વસ્ત્રની જરૂર પડતી નથી, પણ સ્ત્રીઓને તે સંયમની રખવાળી માટે વસ્ત્ર રાખવાં જ પડે છે. માટે વસ્ત્ર રાખવું એ ભેજનની પેઠે સંયમનું સાધન હેાવાથી તેની ( વસ્ત્રની ) હયાતીમાં ચરિત્રના અભાવ ક્રમ હાઇ શકે ? હવે એમ કહેવામાં આવે કે, તેની પાસે વસ્રરુપ પરિગ્રહ હોવાથી તેમાં ચારિત્ર નથી હોતું, તે એ વિષે પૂછવાનું કે, શું એને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ ( વસ્ત્ર ) પરિગ્રહરુપ છે ? માત્ર તે વસ્ત્રને ધારણ કરે છે માટે એ પરિગ્રહરુપ છે ? વા માત્ર તેએ વસ્ત્રને અડકે છે માટે એ પરિગ્રહરુપ છે? વા એમાં જીવેની પેદાશ થાય છે માટે એ પરિગ્રહરુપ છે? જો એમ માનવામાં આવે કે, તેને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ પરિગ્રહપ છે. તે એ વિષે જણાવવાનું કે, જે શરીર છે તે મૂર્છાનું કારણ છે કે ાં ? એમ તે નહિ જ કહી શકાય કે, શરીર મૂર્છાનું કારણ નથી. કારણ કે, એ વિશેષ દુંભ છે અને અંતરંગ છે એટલે વસ્ત્ર કરતાં એ ઘણું પાસેનું સયુ છે. હવે જો શરીરને મૂર્છાને! હેતુ ગણવામાં આવે તે! એ શી રીતે ? જે શરીર મૂર્છાનું કારણ હેાય તે એતે નહિ છેડવાનું શું કારણ ? શું એને ત્યાગ મુશ્કેલીથી થાય એવે! છે ? વા એ મુક્તિનું નિમિત્ત છે ? જો એને! ત્યાગ S, J. P. W. 17 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. મુશ્કેલીથી થાય તેમ હોય તો શું એવું બધાને માટે છે ? કે કેટલાકને માટે છે ? ઘણુ માણસે આગમાં પ્રવેશ કરીને વા બી જે રીતે શરીરને પણ છેડી દેતા જણાય છે માટે એને ત્યાગ કરવો બધાને મુશ્કેલ છે” એમ કેમ કહેવાય ? જે એના ત્યાગની મુશ્કેલી કેટલાકને જ જણાતી હોય તે . રની જ પેઠે વસ્ત્રો પણ ત્યાગ કરવો કેટલાકને મુશ્કેલ છે એમ પણ શા માટે ન મનાય ? હવે એમ કહેવામાં આવે છે, શરીર મુક્તિનું નિમિત્ત છે માટે એને ત્યાગ થઈ શકતું નથી, તે શરીરની જ પેઠે વસ્ત્ર ) ઘણી કર્મક્રિયામાં કારણરૂપ હોવાથી એવી જાતના કેટલાક શક્તિ વિનાના મનુષ્ય માટે ઉપયોગી છે એમ કેમ ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે, વસ્ત્રને પહેરવા માત્રથી જ એ પરિગ્રહપ થઈ જાય છે તે એ કાંઈ બરાબર નથી. જો એ બરાબર હોય તે કડકડતી ટાઢમાં ધ્યાન ધરતા કે સાધુને જોઈ “આજે ઘણી સખત ટાઢ છે એવું ધારી કોઈ ભક્ત એ સાધુને કાંઈ ઓઢાડે તો નિસ્પૃહી સાધુ પણ પશ્ચિહવાળે થવા જોઈએ. હવે જે વત્રને અડકવા માત્રથી જ એ પરિગ્રહરૂપ થઈ જતું હોય તે નિરંતર જમીન ઉપર ચાલવાથી એ પણ પરિગ્રહસ્થ થવી જોઈએ અને એમ થાય તે તીર્થકર વિગેરેનો મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, એમ કહેવામાં આવે છે, વસ્ત્રમાં જીવની ઉત્પત્તિ થાય છે માટે એ પરિચડરુપ છે તે શરીરમાં પણ બીજા જીવોની એટલે કરમિયા વિગેરેની ઉત્પત્તિ થાય છે માટે એને પણ પરિગ્રહ૫ શા માટે ન ગણવું ? કદાચ એમ કહેવામાં આવે છે, શરીરમાં બીજા ની ઉત્પત્તિ થાય છે પણ તેની તે જતના કરવામાં આવતી હોવાથી શરીર પરિગ્રહસ્પ ન લેખાય. તે પછી વસ્ત્રમાં પણ ઉત્પન્ન થતા જૂ વિગેરે જીવોની જતના થતી હોવાથી તથા એને (વસ્ત્રને) યતનાપૂર્વક સીવવાથી અને ધવાથી જીવની ઉત્પતિ મટી જતી હોવાથી એને પણ શરીરની જ પેઠે અપરિગ્રહરુપ માનવું જોઈએ. માટે વસ્ત્ર હોય તે પશુ ચારિત્રને કશો બાધ ન આવતો હોવાથી વસ્ત્રની હાજરી સાથે ચારિત્રની હાજરી માનવામાં કાંઈ દૂષણ જણાતું નથી. હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં શક્તિ નથી માટે એ ચારિત્રને પાળી શકતી નથી, એ પણ બરાબર નથી. કારણ કે, અનેક સ્ત્રીઓ એવી છે કે, જેઓ આકરામાં આકરું વ્રત પાળી શકે છે અને કઠણમાં કઠણ તપ તપી શકે છે માટે એમ તે કેમ કહેવાય કે, એઓમાં ચારિત્ર પાળવાની શક્તિ નથી ? અથોત સ્ત્રીઓમાં ચારિત્ર હતું નથી માટે એ મોક્ષ મેળવવાને યોગ્ય થઈ શકતી નથી, એ કથન Page #256 -------------------------------------------------------------------------- ________________ તે તદન ખોટું છે. હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં ચારિત્ર ભલે હોય, પણ તેઓમાં ઉંચામાં ઉંચું યથાખ્યાત નામનું ચારિત્ર નથી હોતું માટે જ તેઓ પુરૂષથી હીણી હોય છે. તે એ વિષે પૂછવાનું કે, એઓમાં જે ઉંચામાં ઉંચું યથાખ્યાત નામનું ચારિત્ર નથી તેનું શું કારણ છે? શું સ્ત્રીઓની પાસે એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી નથી? કે એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓને વિરોધ છે ? એ જાતનું ઉંચું ચારિત્ર મેળવવાનું કારણ એક જાતને એને અભ્યાસ છે અને એ અભ્યાસ (તપ તપવું અને વ્રત પાળવું ) સ્ત્રીઓમાં છે એમ આગળ જણાવી ચૂક્યા છીએ માટે “એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી સ્ત્રીઓ પાસે નથી” એ કથન તદ્દન ખોટું છે. હવે એમ કહેવામાં આવે છે, એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓનો વિરોધ છે, તે એ પણ બરાબર નથી. કારણ કે, એ યથાખ્યાત નામનું ચારિત્ર આપણી જેવા નવતરની બુદ્ધિમાં આવી શકે એવું નથી માટે, એને સ્ત્રીઓની સાથે વિરોધ છે એમ શી રીતે કળી શકાય ? અર્થાત ચારિત્ર નહિ હોવાને લીધે સ્ત્રીઓ હિણી છે એ હકીકત તદ્દન ખોટી છે. હવે બીજું એમ કહેવામાં આવે છે, સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી, તો એ બળ કયા પ્રકારનું નથી ? એ પણ જણાવવું જોઈએ. શું સ્ત્રીઓમાં સાતમી નરકે જવાની શક્તિ નથી એ ? વા સ્ત્રીઓ વાદ વિગેરે નથી કરી શકતી એ ? વા સ્ત્રીઓ ઓછી ભણેલી હોય છે એ? એ ત્રણમાંના જે પ્રથમ પક્ષને કબલ રાખવામાં આવે તે અમે એમ પૂછીએ છીએ કે, સાતમી નરકે જવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં કયારે હેવું જોઈએ-જે જન્મમાં મોક્ષે જવાનું હોય તે જ જન્મમાં હોવું જોઈએ ? કે ગમે ત્યારે કહેવું જોઈએ ? જે એમ કહેવામાં આવે છે, જે જન્મમાં મેલે જવાનું હોય તે જ જન્મમાં એ સામર્થ્ય હોવું જઈએ—તો તો પુરૂષને પણ મેક્ષ ન થવું જોઈએ. કારણ કે, એઓમાં (પુરૂષોમાં) પણ જે જન્મમાં મુક્તિ મેળવવાની હોય છે તે જ જન્મમાં સાતમી નરકે જવાનું સામર્થ્ય હોતું નથી. માટે એક જ જન્મમાં મેશે અને સાતમી નરકે જવાનું સામર્થ્ય હોવાનું માનવું યુક્તિયુક્ત નથી. હવે એમ કહેવામાં આવે છે, ક્યારે પણ સાતમી નરકે જવાનું સામર્થ્ય હોવું જોઈએ અર્થાત ઉંચામાં ઉંચા સ્થાનની પ્રાપ્તિ ઉંચામાં ઉંચા પરિણામ વડે થઈ શકે છે અને એવા ઉંચામાં ઉંચાં બે ઠેકાણાં છે-એક બધાં દુઃખનું ઠેકાણું સાતમી નરક અને બીજું બધાં સુખનું ઠેકાણું મોક્ષ. જેમ સ્ત્રીઓ એ પ્રકારના ઉંચા મનોબળની ખામીને લીધે સાતમી નરકે જઈ શકતી નથી, એમ આગમમાં કહ્યું છે. તેમ તે જ પ્રકારના ઉંચા પણ શુભ Page #257 -------------------------------------------------------------------------- ________________ ર મબળની ખામીને લીધે મેક્ષને શી રીતે મેળવી શકે ? તમારું એ કથન પણ વજુદ વિનાનું છે. કારણ કે, એ કાંઈ નિયમ નથી–જેનામાં ઉંચામાં ઉચે અશુભ પરિણામ હોય એનામાં જ ઉંચામાં ઉંચો શુભ પરિણામ હોય. જે એ નિયમ હોય છે જે મનુષ્ય જે ભવમાં મોક્ષમાં જવાનું છે તે જ ભવમાં એનામાં ઉંચામાં ઉંચે અશુભ પરિણામ ન હોવાથી એવા ચરમ દેહવાળાને મેક્ષ શી રીતે થઈ શકે? વળી, માછલાંઓમાં ઉંચામાં ઉંચો અશુભ પરિણામ હોવા છતાં એ જ ભવમાં એઓને મોક્ષ થઈ શકતું નથી. તથા જે જીની હલકી ગતિઓમાં જવાની શક્તિ ઓછી હોય છે તે જ જીનો કાઈ ઉંચી ગતિએામાં જવાની શક્તિ ઓછી હોતી નથી. જુઓ-ભુજપરિ સર્પો બીજી નારકી સુધી જ જઈ શકે છે તેથી આગળ હલકી ગતિમાં નીચે જઈ શકતા નથી તે પણ ઉપર-ઉંચી ગતિમાં સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી જાય છે. તેમ જ પક્ષિઓ, નીચે ત્રીજી નારકી સુધી, ચોપગાં જનાવરો, નીચે ચોથી નારકી સુધી અને સર્પો, નીચે પાંચમી નારકી સુધી જઈ શકે છે અને એ બધા (પક્ષિઓ, ચોપગાં જનાવરો અને સર્પો) ય ઉપર-ઉંચી ગતિમાં–તે ઠેઠ સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી શકે છે માટે જેટલા અશુભ પરિણામ હોય તેટલા જ શુભ પરિણામ હોવા જોઈએ વા જેટલા શુભ પરિણામ હોય તેટલા જ અશુભ પરિણામ હવા જોઈએ એવો કોઈ જાતનો નિયમ નથી એથી કરીને સ્ત્રીઓમાં સાતમી નરકે જવાનું અશુભ બળ ન હોવા છતાં પણ તેઓ ઘણી ખુશીથી મોક્ષને મેળવી શકે છે એમાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી. હવે કદાચ એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ નથી અને તેઓનું ભણતર ઘણું ઓછું હોય છે તેથી એ મોક્ષને લાયક નથી, તે એ કથન પણ બરાબર નથી. કારણ કે, જેઓ મૂંગા કેવળી હોય છે તેમાં વાદ કરવાની શક્તિ ન હો છતાં પણ તેઓ માને મેળવે છે અને જે માપ તુષ વિગેરે મુનિઓ તદન અભણ જેવા હતા તેઓ પણ મોક્ષને મેળવી ચૂકયા છે માટે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ ન હોય અને એઓનું ભણતર ઓછું હોય તે પણ એઓને મેક્ષ મેળવવામાં કશો બાધ આવે તેમ નથી. માટે સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી એથી તેઓ મેક્ષને મેળવી શકતી નથી–એ કથન બરાબર નથી. હવે એમ કહેવામાં આવે કે, તેઓને પુરૂષ પ્રણામ કરતા નથી માટે તે હણી છે, તે પણ ખોટું છે. કારણ કે, તીર્થકરની માતાઓને તો ઈદ્રો પણ પૂજે છે અને નમે છે માટે જિીએ હીણું શી રીતે કહેવાય? વળી, એમ તે ગણધરને તીર્થકરે નમસ્કાર Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કરતા નથી, માટે ગણુધરાની હીણપને લીધે તેઓને પણ સ્ત્રીઓની પેઠે જ મેાક્ષ ન થવા જોઇએ. વળી, તીર્થંકરા ચારે પ્રકારના સબંને નમસ્કાર કરતા હાવાથી અને એમાં સ્ત્રીએ પણ આવી જતી હેાવાથી એએની હીપ શી રીતે લેખાય ? હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીએ કોઇને વાચના વિગેરે નથી આપી શકતી માટે જ તેએ મેાક્ષને ચેગ્ય નથી, તે! એ કથન પણુ ખાટુ છે, કારણ કે, જો એમ જ હોય તે કાઇ ભગુનારને તા મેક્ષ ન થા જોઇએ અને ભણાવનાર માત્ર મેાક્ષમાં પહેાંચી જવા જોઇએ અર્થાત્ આચાર્ય ને મેાક્ષ થવા જોઇએ અને શિષ્યાનેા ન થા જોઇએ. વળી, એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓની પાસે કોઇ પ્રકારની ઋદ્ધિ નથી, તેથી તે મેક્ષને લાયક નથી, તે એ પણ ખરાખર નથી. કારણ કે, મેટી ઋદ્ધિવાળાને જ મેક્ષિ થાય એવા કાંઇ નિયમ નથી. કેટલાક દિરા પણ મેાક્ષને મેળવી ચૂકયા છે અને કેટલાક મેટામેટા ચક્રવર્તિ એ પણ માટી ઋદ્ધિ હોવા છતાં મેાક્ષને મેળવી શકયા નથી. હવે છેવટ એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં કપટ વિગેરે ઘણું છે માટે જ તેઓ મેક્ષને લાયક નથી, તે એ પણ ખરાખર નથી. કારણ કે, નારદ જેવા ખટપિટયા અને લડાકુ પુરૂષ તથા દૃઢપ્રહારી જેવા મહાઘાતકી પુરૂષા પણ મેક્ષે જઇ પહોંચ્યા છે તે સ્ત્રીઓમાં કપટતા વધારા હૈાવાને લીધે એએને હીણી માની મેક્ષને અયોગ્ય માનવી એ તદ્દન ખાટુ છે. આ પ્રકારે કાઇ પણ રીતે સ્ત્રીઓની હીપ ફરી શકતી નથી અને એથી જ તેએ મેાક્ષને યોગ્ય પણ ખની શકતી નથી. માટે જેમ પુરૂષો મેક્ષને લાયક માનવામાં આવે છે તેમ સ્ત્રીઓને પણુ માનવી એ તદ્દન સાચું અને યુક્તિયુક્ત છે. સ્ત્રીએ પણ મેાક્ષનાં કારણાને-સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને અને સમ્યક્ચારિત્રને પૂરેપૂરી રીતે મેળવી શકતી હોવાથી પુરૂષોની જ પેડે તેને પણ મેક્ષ ઘટી શકે છે અને એએ પણ અજર અને અસર થઈ શકે છે. એ પ્રકારે મેક્ષ તત્ત્વનું વિવેચન છે. જે કેટલાકો એમ માને છે કે... ધર્મરૂપ આરાના બાંધનારા જ્ઞાતિ, પરમપદ (મેક્ષ) સુધી પહોંચીને પણ લેકામાં પેાતાના સ્થાપેલા ધર્મની અવગણુના થતી જોઇને પાછા ફરીવાર સંસારમાં અવતરે છે એ હકીકત ખોટી છે. કારણ કે, મેક્ષ એ અમર સ્થાન છે, ત્યાં પહેાંચ્યા પછી કાઇને જન્મ, મરણ, કે રાગ શાક રહે! નથી—માટે જ ઉપર જણાવેલી માન્યતા ભૂલ ભરેલી છે. ,, જે અડાલ મનવાળા મનુષ્ય, ઉપર જણાવેલાં નવે તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખે છે તે સમ્યકત્વ અને સભ્યજ્ઞાનનું ભાજન અને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છે અને તે વડે જ એ સચ્ચારિત્રને પણ મેળવવાને લાયક થાય છે, ૫૩, હમણાં જણાવેલાં નવે તવાને જે સ્થિર મનવાળે મનુષ્ય કોઈ પ્રકારની શંકા વિગેરે કર્યા વિના જ જાણે છે અને શ્રદ્ધાપૂર્વક સાચાં માને છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને વેગ થવાથી સમ્મચારિત્ર પણ મળી શકે છે. જે મનુષ્ય, એ નવે તને જાણતો હોય પણ શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતે હોય તેને તો મિથ્યાદર્શનવાળે જ માન જોઈએ. એ વિષે શ્રીગંધહસ્તિજીએ (?) મહાતક (1) ગ્રંથમાં આ પ્રમાણે જણાવ્યું છે: જે એ નવે તને શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતા હોય તેને માટે બારે અંગે પણ મિથ્યા-ખોટાં-છે” ચારિત્રનો અર્થ–પાપની પ્રવૃત્તિથી અટકવું થાય છે. તે બે જાતનું હોય છે –એક તો બધાં પાપથી અટકવારુપ અને બીજું ઘોડાં પાપથી અટકવાપ, જે મનુષ્ય ઉપર જણાવેલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યું છે કે, એ બન્ને જાતના ચારિત્રને મેળવવાને લાયક થાય છે, જ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) ચડીયાતું હોવાથી એને જ્ઞાનની પહેલાં મૂકવામાં આવ્યું છે અને એ ઉપરથી એમ પણ સમજી લેવાનું છે કે, જ્યાં સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન હોય ત્યાં જ ચારિત્ર હોઈ શકે છે અને એ સિવાય હોઈ શકતું નથી પર. " તથા પ્રકારના ભવ્યપણાને પરિપાક થયે મનુષ્યને એ ત્રણેવાનાં એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર હોય છે તે મનુષ્ય સમ્યજ્ઞાન અને ક્રિયાના યોગને લીધે મોક્ષનું ભાજન થઈ શકે છે. ૫૪. જીવના બે પ્રકાર છે. એક ભવ્ય અને બીજો અભવ્ય. જે જીવ અભવ્ય છે તેઓને સમ્યકત્વ વિગેરે હતાં નથી. અને જે છે ભવ્ય છે તેઓને પણ જ્યાં સુધી તેનું ભવ્યપણું પરિપકવ થયું નથી ત્યાં સુધી સમ્યકત્વ વિગેરે હતાં નથી–તેઓના ભવ્યપણાને પરિપાક થયે તે એ ત્રણેવાનાં-સમ્યકત્વ વિગેરે–ોય છે. ભવ્ય એટલે સિદ્ધિ ગતિ મેળવવાને આત્મા. ભવ્યપણું એટલે મેક્ષને મેળવવાની લાયકાત. એ ભવ્યપણું જીવને એક પરિણામ છે અને તે અનાદિને છે. હવે તથાભવ્યત્વ શબ્દનો અર્થ આ પ્રમાણે છે – ભવ્યપણે તે ભવ્ય જીવ-માત્રમાં છે, પરંતુ એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ગુરૂ વિગેરેની સામગ્રીને લીધે અનેક પ્રકારની જુદી જુદી શક્તિઓ પ્રગટે છે અને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ એમ હેાવાથી જ તેના એકના પણ અનેક ભેદ થઇ જાય છે. એ ભત્ર જીવ માત્રમાં રહેલું ભવ્યપણું એક સરખી જ શક્તિ ધરાવતું હેાય તે દરેક ભવ્ય—જીવા એક જ વખતે એક સાથે જ ધર્મને મેળવી શકે તેમ થયું જોઇએ. પરંતુ એમ થતું કળાતું નથી માટે ભવ્યજીવ માત્રમાં જુદી જુદી શક્તિ ધરાવતું જુદું જુદું' ભવ્યપણું સ્વીકારવું એ જ ચિત જણાય છે. જેમ આંખે અમુક વખતે જ મીઠા રસ ચખાડી શકે છે તેમ ભવ્યજીવમાં રહેલું ભવ્યપણું પણ અમુક વખતે જ પેાતાના ખરા રસ ચખાડી શકે છે અર્થાત્ એ ભવ્યપણું જ્યારે પરિપાકને પામે છે ત્યારે જ તે પોતાનું મૂળ આપવાને તૈયાર થઇ રહે છે. જે કોઇ મનુષ્યનાં કર્મની હદ એક ક્રોડ સાગરે પમની અંદર આવી ગઇ હૈાય તેવા ભવ્ય મનુષ્યને એ ત્રણે વાનાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર-હાય છે અને તેવા જ મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના સહવાસથી મેાક્ષને એટલે અનંત જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીરુપ મેાક્ષને લાયક થાય છે અને તદ્દન બંધ વિનાની સ્થિતિને પાત્ર બને છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષને લાયક થઇ શકાતું નથી, પરંતુ એ બન્ને સાથે હોય તે જ મેક્ષ મેળવવાની લાયકાત આવી શકે છે. સમ્યગ્નાન અને સમ્યગ્દર્શન એ અન્ને સાથે રહેતાં હાવાથી અને સમ્યગ્દાન હેાય ત્યાં તે ચોક્કસ સમ્યગ્દર્શન રહેતું હોવાથી અહીં સભ્યોન’ ના ભાવમાં સમ્યગ્દર્શનને પણ સમજી લેવાનું છે. કારણ કે, વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં સાથી પ્રથમ જણાવ્યું છે કે, “ સગ્ગાન, સજ્જન અને સભ્યચારિત્ર એ માસમા છેઃ ''. પ્રમાણવાદ... પ્રત્યક્ષ વિગેરે પ્રમાણાનું વિશેષ સ્વરુપ ગ્રંથકાર પાતાની જ મેળે હવે પછી કહેવાના છે.વિશેષ સ્વરુપ, સામાન્ય સ્વરુપ વિના અને સામાન્ય સ્વરુપ, વિશેષ સ્વરુપ વિના રહી શકતું નથી એવા એ બે વચ્ચે ગાઢ સંબંધ છે અને એ વિશેષ સ્વની સમજણુ, સામાન્ય સ્વરુપ જાણ્યા વિના ખરાખર પડતી નથી માટે એ વિશેષ સ્વરુપ જણાવ્યા પહેલાં અહીં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવવામાં આવે છે અને તે આ છેઃ—પેાતાના અને ખીજાતા એટલે વસ્તુ માત્રના સ્વરુપને નિશ્ચય કરાવનારૂં જ્ઞાન ‘પ્રમાણ' કહેવાય છે— શકા, ભ્રમ અને અનિશ્ચય એ ત્રણવાનાં પ્રમાણુરુપ જ્ઞાનમાં ડૅાઇ શકતાં નવી ૧. એ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્રઃ અનુ Page #261 -------------------------------------------------------------------------- ________________ એ, પ્રમાણ-જ્ઞાનની નિશાની છે. વસ્તુનું તદન સામાન્ય જ્ઞાન અર્થાત “એ કંઈક છે” એના કરતાં પણ વધારે અસ્પષ્ટ જ્ઞાન–જેનું બીજુ નામ જેનપરિભાષામાં “દર્શન” છે, એ કઈ જાતને વ્યવહારૂ નિશ્ચય ન જણાવી શકતું હોવાથી પ્રમાણપ નથી. તેમ જ પદાર્થ અને ઇદિને સંબંધ, જે જ્ઞાનરુપ નથી તે પણ પ્રમાણપ નથી. કારણ કે, અહીં તે નિશ્ચય કરાવનારા જ્ઞાનને જ પ્રમાણુરૂપ કહેવામાં આવ્યું છે. કોઈ જાતના વિકલ્પ વિનાનું જ્ઞાન અર્થાત્ બાલકની જેવું જ્ઞાન અને શંકા, ભ્રમ તથા અનિશ્ચય-એ બધાં કોઈ જાતને નિશ્ચય ન કરાવતાં હોવાથી પ્રમાણુરૂપ નથી. કારણ કે, નિશ્ચય કરાવનાર જ્ઞાનને જ પ્રમાણ૫ કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, બહારના પદાર્થને લગતો કાઈ જાતનો નિશ્ચય ન જણાવતું હોય તે પણ પ્રમાણ નથી, કારણ કે, અહીં તે પોતાના અને બીજાના સ્વરૂપનો નિશ્ચય જણાવનારું જ જ્ઞાન પ્રમાણુરૂપે મનાએલું છે. જે જ્ઞાન માત્ર બીજાના જે નિશ્ચયને જણાવે છે અને પોતે પિતાની જ મેળે પિતાનું સ્વરુપ કળી શકતું નથી એ-પણ પ્રમાણપ નથી. કારણ કે, અહીં તો બન્નેના (પિતાના અને પરના) સ્વરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ તરીકે સ્વીકારાએલું છે. “અર્થની ઉપલબ્ધિમાં જે હેતુભૂત હોય તેનું નામ પ્રમાણ” એ અને એવાં બીજાં પણુ પ્રમાણમાં ઘણું લક્ષણ રીતસર નથી, માટે જ એક નિર્દોષ લક્ષણઉપર પ્રમાણે જણાવ્યું છે. સંશય અને ભ્રમ વિગેરે સંશયપે અને ભ્રમરૂપે ખરા હોવાથી તેનો પણ અહી પ્રમાણમાં સમાવેશ કરવાનો છે. કારણ કે, સ્વપરવ્યવસાયિને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય છે–પિતાને યોગ્ય એ જે પર–પદાર્થ, તેનો નિશ્ચય કરાવનારું જ્ઞાન-એ પ્રમાણુરુપ છે–આ. અર્થમાં ગમે તે જ્ઞાન -માત્રનો સમાવેશ થઈ શકે છે. હવે પ્રમાણુની સંખ્યાને અને તે વડે જણાતા વિષયને જણાવે છે અને તેની અંદર પ્રમાણુનું વિશેષ સ્વરુપ પણ જણાવી દેવાનું છે – પ્રમાણુ બે છે –એક પ્રત્યક્ષ અને બીજું પક્ષ. એ પ્રમાણ વડે અનંત ધમવાળી વસ્તુ જાણી શકાય છે. પપ - પ્રત્યક્ષ શબ્દના બે અર્થ છે અને તે આ પ્રમાણે છે:–અક્ષ એટલે ઇંદ્રિય અર્થાત જે જ્ઞાન ઇદ્રિ વડે થાય તેનું નામ પ્રત્યક્ષ-એ તે પ્રત્યક્ષ શબ્દને ત્પત્તિ-અર્થ છે. પરંતુ તેને શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ બીજે છે અને તે આ પ્રમાણે છે:–શાસ્ત્રમાં “જે જ્ઞાન સ્પષ્ટ છે તેને પ્રત્યક્ષ કહ્યું છે –પ્રત્યક્ષ શબ્દના એ જાતના વિશાળ અર્થમાં જે જ્ઞાન ઇંદ્રિય સિવાય પણ સ્પષ્ટપણે થયું હોય તે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ C પશુ આવી જાય છે. અથવા અક્ષ એટલે જીવ અર્થાત્ જે જ્ઞાન, ઇંદ્રિયેની સહાયતા વિના માત્ર જીવ વડે જ થાય તેનું નામ પણ પ્રત્યક્ષ છેઅને એ પ્રત્યક્ષ શબ્દના બીજો અર્થ છે. પરાક્ષ શબ્દને અર્થ આ પ્રમાણે છે:--જે જ્ઞાન ઇંદ્રિયાથી પરે હોય છે અર્થાત્ ઇંદ્રિયે! સિવાય માત્ર મન વડે જ થના હાય છે અને અસ્પષ્ટ હાય છે—એનું નામ પરાક્ષ છે. એ બન્ને પ્રમાણે પોતપોતાની હદમાં એક સરખાં છે-એક ઉંચુ અને ખીજું નીચું એમ નથી— કેટલાક। એમ માને છે કે, “ અનુમાન પ્રમાણને સાથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડતી હાવાથી એ હલકું છે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે છે” તે એ કથન બરાબર નથી. કારણુ કે, એ બન્ને પ્રમાણમાંધી એકમાં પશુ વધારે ઓછી સચ્ચાઇ નથીઅનેમાં એક સરખી સચ્ચાઈ છે. વળી, · ો, મૃગલું દોડે છે’ એ વાક્ય વડે થતા પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ પરેલ પ્રમાણ છે માટે એને બીજે પણ કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ જ્ઞાનને પરાક્ષ પ્રમાણુની ગરજ પડતી હાવાથી પરાક્ષ 'પ્રમાણુ પણ-વડે –ગણાવું જોઇએ. વળી, કાંઇ એવા એકાંતે નિયમ નથી કે, બધે ઠેકાણે પરાક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડયા જ કરે. માંય તે પ્રત્યક્ષનાનને પરાક્ષજ્ઞાનની પણ ગરજ પડતી જણાય છે. જેમકે, જીવનું પ્રત્યક્ષ જ્ઞાન, શ્વાસેાચ્છવાસ વિગેરે નિશાનીઓને જોઇને અનુમાન વડે જ થઇ શકે છે—જ્યારે કાઈ ખાટલા વશ હાય અને મરવાની અણી ઉપર આવ્યું હેાય ત્યારે તેમાં · જીવ છે કે નહિ ? ' એની તપાસ માટે વારંવાર એના શ્વાસેાવાસ જોવા પડે છે—એ જાતને લેકવ્યવહારસ પ્રતીત છે અને એ વ્યવહારમાં સ્પષ્ટપણે જીવની હયાતીને જાણવા માટે અનુમાન પ્રમાણુની ગરજ રાખવી પડે છે. તાત્પય એ છે કે, એ અન્ને પ્રમાણામાં કઇ જ્યેષ્ઠ અને કાઇ કનિષ્ઠ એમ કાંઇ નથી-તે બન્ને પાતપેાતાની હદમાં એ બન્નેમાં એક સરખી જ સચ્ચાઇ રહેલી છે. બીજા કેટલાકા, એ એ પ્રમાણેા ઉપરાંત વધારે પ્રમાણ પણ માને છે. તેમાંનાં જે જે પ્રમાણે! ખરેખરાં પ્રમાણુરુષ હાય તેને વિચારીને પ્રત્યક્ષ અને રેક્ષમાં સમાવી દેવાનાં છે અને જે જે પ્રમાણે એવાં ખરેખરાં પ્રમાણરુપ ન હોય અને મીમાંસક મતવાળાએ માનેલા અભાવપ્રમાણ જેવાં અસ×પહેાય તે તરફ્ દુર્લક્ષ્ય કરવાનું છે. બીજાએ પ્રમાણેાની સંખ્યા જણાવતાં તેની ગણત્રી આ પ્રમાણે કરે છેઃ—૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ આગમ, ૪ ઉપમાન, પઅર્થાત્ત, ← અભાવ, ૭ સંભવ, ૮ ઐતિહ્યુ, ૯ પ્રાતિભ, ૧૦ યુક્તિ અને ૧૧ અનુપલબ્ધ. એ અંગ્યાર પ્ર 6 જ્યેષ્ઠ જ છે અને g, J. P. W. 18 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભાણામાં આવેલા અનુમાન અને આગમ એ બન્ને એક જાતના પક્ષ પ્રમાણ જ છે. ઉપમાન પ્રમાણને તૈયાયિકો માને છે અને તેનું સ્વરુપ આ પ્રમાણે છે–એક શેઠે પિતાના ચાકરને કહ્યું કે, રામુ “ગવયને લઈ આવ... હવે બીચારો આ રામ ગવય’ શબ્દના અને તે જાણતો નથી તે પણ શેઠના હુકમથી એને લેવા માટે ઘર બહાર નીકળ્યો અને રસ્તે ચાલતાં તેણે કઈ બારીને પૂછયું કે, “ભાઈ ! ગવય કેવો હોય છે?” રબારીએ જવાબ આપ્યો કે “જેવી ગાય હોય છે તે જ ગવય હોય છે ” આ પ્રકારના રબારીના કહેવાથી હવે એ રામુ “ગવય” ના અર્થને સમજો અને વનમાં ગાયની જેવા ફરતા કઈ પ્રાણીને “ ગવય” માનીને શેઠની પાસે લાવ્યા. આ રીતના જ્ઞાનનું નામ ઉપમાન-પ્રમાણ છે અર્થાત્ જે જ્ઞાન ફક્ત કોઈ જણાવેલી સરખામણી વડે જ થતું હોય એનું નામ ઉપમાન પ્રમાણ છે. એ ઉપમાન પ્રમાણમાં–એક તો બીજાએ કહેલું યાદ રાખવું પડે છે અને તે વડે જ વસ્તુનું ભાન થઈ શકે છે. ઉપમાન–પ્રમાણનું આ જાતનું સ્વરૂપ તૈયાયિકે માને છે. મીમાંસક મતવાળા તે તેનું સ્વરુપ બીજું કહે છે અને તે આ પ્રમાણે છેઃ—જે ભાઈએ ગાયને જોએલી છે, ગવયને જોયો નથી અને “જેવી ગાય છે તે ગવય છે” એવું વાક્ય પણ સાંભળ્યું નથી. તે ભાઈ, કઈવાર વનમાં ગયો અને ત્યાં એની નજરમાં પ્રથમ “ગવચં' આવ્યું. હવે એ ગવયને જોઈને એને મનમાં એમ થયું કે, “મેં જોએલી ગાય આ પશની સરખી લાગે છે' અથવા “એ મેં જોએલી ગાયની સાથે આ પશુ મળતું આવે છે –આ જાતના જ્ઞાનને મીમાંસક મતવાળા “ઉપમાન” પ્રમાણ કહે છે. અર્થાત આ બીજા ઉપમાન–પ્રમાણમાં ગાયનું પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી પક્ષ એવી ગાયનું સ્મરણ કરવું પડે છે અને એમ કરી એ ગાયમાં આની (ગવયની) સરખાઈને આપવી પડે છે. “ આ ગવય ગાયની જેવો છે? અથવા “ એ ગાય આ ગમની જેવી છે એ બન્ને જાતનું ઉપમાન પ્રમાણુ પ્રભિજ્ઞા' નામના જ્ઞાનમાં સમાઈ જાય છે. એ પ્રત્યભિજ્ઞા પણ એક જાતનું પક્ષ પ્રમાણે છે અર્થાત ઉપમાન પ્રમાણુ એ, એક જાતનું પરોક્ષ જ્ઞાન છે. અર્થપત્તિ પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે –જેમ એક મનુષ્ય હોય, તે દિવસે જમ ન હોય અને શરીરે તે રાત ભાત હોય તે આપણે એમ અર્થાત જ કલ્પવું પડે , એ ભાઈ શત્રે જેમ હોવો જોઈએ. આ પ્રમાણમાં કોઈ પણ પ્રમાણે દ્વારા નહીં થએલી"હકીકત વડે તે બીજી હકીકતને કલ્પવી પડે છે-જે પ્રમાણ વડે નક્કી થએલી હકીકતનું ખાસ કારણ હોય છે—જેની વિના પ્રભાણવડે નક્કી થએલી = i , * * Page #264 -------------------------------------------------------------------------- ________________ હકીકત સંભવી શકતી નથી. આ સ્વરૂપ “અર્થાપત” પ્રમાણુનું છે અને એ જોતાં તે તે, અનુમાનથી જુદી પડી શકતી નથી માટે તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણપ અનુમાનમાં જ કરવાનો છે. જે લેકે “ભાવ” ને પણ પ્રમાણ માને છે તેઓને અમે પૂછીએ છીએ કે, “અભાવ” પ્રમાણુનું શું સ્વરુપ છે? પાંચે પ્રમાણેને અભાવ-એ અભાવ પ્રમાણ છે? એનું બીજું જ્ઞાન એ અભાવ પ્રમાણ છે ? વા જ્ઞાનરહિત આત્મા–એ અભાવ પ્રમાણ છે ? જે પાંચે પ્રમાણોના અભાવને અભાવ પ્રમાણ માનવામાં આવે તે તે બરાબર નથી. કારણ કે, અભાવ એ અસપિ હોવાથી તુચ્છ ચીજ છે અને એમ છે માટે જ એ અવસ્તુ છે-કદી કોઈ પણ વસ્તુ, જ્ઞાનનું નિમિત્ત હાઈ શકતી નથી માટે એવા અવસ્તુ૫ અભાવને પ્રમાણ માની જ્ઞાનને કારણે કહે એ રીતસર નથી. વળી, જે “તે જગ્યા ઘડા વિનાની છે એ જાતના બેધને અભાવ પ્રમાણમાં ગણવામાં આવે છે તે પણ બરાબર નથી. કારણ કે, એ જાતને બોધ પ્રત્યક્ષરૂપ હોવાથી એને સમાસ પ્રત્યક્ષ પ્રમાણમાં જ થઈ જાય છે માટે એને (અભાવ પ્રમાણને) જુદો કલ્પવાની જરૂર જણાતી થી. તે જગ્યા ઘડા વિનાની છે એ જ્ઞાન જેમ પ્રત્યક્ષરૂપ છે તેમ માંય એવું જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન’ પ્રમાણથી પણ થઈ શકે છે. જે જે ઠેકાણે મિ ન હોય તે તે ઠેકાણે ધુમાડે પણ ન હોય ” એ જાતનું અભાર જ્ઞાન વડે પણ થઈ શકે છે. અહીં ધુમાડો નથી, કારણ કે, અગ્નિ નથી” 1 જાતનું અભાવજ્ઞાન અનુમાન વડે પણ થઈ શકે છે. ઘરમાં ગગજીભાઈ - ' એ જાતનું અભાવ-જ્ઞાન કેઈના કહેવાથી એટલે વચનથી પણ થઈ એ રીતે જુદા જુદા પ્રકારે અભાવ-જ્ઞાનનો સમાવેશ જુદા જુદા પ્રમાણમાં જતો હોવાથી એને (અભાવને) એક પ્રમાણરૂપે જુદો ક૯પ એ કે નકામું છે. હવે એમ કહેવામાં આવે કે, જ્ઞાન વિનાને આત્મ અર્થાત્ આભાને કઈ જાતનું જ્ઞાન ન થાય એવી સ્થિતિનું નામ અભાવ પ્રમાણ મા તે પણ બરાબર નથી. કારણ કે, જે આત્મામાં જ્ઞાન ન થવું હોય છે, અભાવને પણ શી રીતે જાણી કે જણાવી શકે ? આત્મા આમ તો જ છે કે, “એ જગ્યા ઘડા વિનાની છે” માટે એ જાતના અભાવના વાળા આત્માને જ્ઞાન રહિત શી રીતે કહી શકાય ? માટે કોઈ પણ રીતે #ા પ્રમાણુના સ્વરૂપનું ઠેકાણું પડતું નથી એથી જ એને જુદા રૂપે કલ્પવો એ તદન અનુચિત જણાય છે. હવે સંભવ-પ્રમાણમાં 1 આ પ્રમાણે છે આટલા માણસો આ ઓરડામાં માઈ શકશે ', '. Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉyક ‘સંભવ છે કે, આ દેગામાં ભરેલા ચોખા પેલા માણામાં માઈ જાય આ જાતનાં અટકળિયાં જ્ઞાનોને “સંભવ ” પ્રમાણનું નામ આપવામાં આવે છે. ખરી રીતે તે એ અટકળયાં જ્ઞાન, અનુમાનમાં જ સમાઈ જાય છે માટે એ સંભવ-પ્રમાણને પરોક્ષ પ્રમાણરૂપ અનુમાનથી જુદું કહેવાની જરૂર જણાતી નથી. ઐતિહ્ય પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પહેલાં ઘરડા માણસો એમ કહેતા હતા કે, આ વડના ઝાડમાં ભૂત થાય છે ” આ જાતના બોધનું નામ વિદ્ય-પ્રમાણ છે. હવે જે એ હકીકત કોઈ પ્રામાણિક પુરૂષ કહી હોય તે તે એ આપ્તવાક્યરૂ૫ થવાથી પક્ષના પ્રકારરૂપ આગમ પ્રમાણમાં સમાઈ શકે છે. અને જો એ, એક પ્રકારનો ગ જ હોય તો તે અપ્રમાણરૂપ છે. એ રીતે જે ઐતિહ્ય સાચું છે તે પરાક્ષ-પ્રમાણમાં સમાઈ શકે છે અને જે ખોટું છે તે, પ્રમાણુરૂપ જ નથી માટે ઐતિા પ્રમાણને પણ જુદું ગણવાની જરૂર લાગતી નથી. પ્રાતિભ-પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે:– જ્ઞાન ખાસ કારણ કે નિશાન વિના જ કેઈ કોઈ વાર અકસ્મા ઉગી આવે છે તેનું નામ પ્રાતિભ-( પ્રતિભા વડે થએલું) જ્ઞાન છે. જેમકે, કોઈને સવારમાં ઉઠતાં જ એમ ભાસે કે, આજ તે મારા ઉપર રાજા પ્રસન્ન થશે–એ જાતના જ્ઞાનને પ્રાતિજ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન માત્ર મન વડે જ થાય છે. એમાં ઇંડિયે કે એવું બીજું કાંઈ નિમિત્તરૂ૫ હેતું નથી અને એ જ્ઞાન સ્પષ્ટપણે થાય છે માટે એનો સમાવેશ પણ પ્રત્યક્ષ પ્રમાણમાં થઈ શકે એમ છે તેથી જ એને જુદું કલ્પવું ઘટે એમ નથી. વળી, જે પ્રાતિભ-જ્ઞાન મનની પ્રસન્નતા અને મનના ઉગથી થાય છે અર્થાત આજે તે અમથું અમથું પણ મન વિશેષ પ્રસન્ન છે તેથી જરૂર કાંઈ લાભ થવા જોઈએ” અથવા “આજે તે કાંઈ કારણ વિના જ મનમાં ઉચ્ચાટ થયા કરે છે માટે જરૂર કાંઈ ભાડું થવું જોઈએ ” એ જાતનું પ્રતિભ-જ્ઞાન કાર્ય-કારણના જ્ઞાનની જેવું હવાથી ચોકખું અનુમાનરૂપ જ છે, જેમ કેઈ ઠેકાણે ઘણી કીડીઓ ઉભરાઈ જતી જોઇને એમ કહેવામાં આવે કે, હવે વરસાદ થશે, એ જ્ઞાન અસ્પષ્ટ છે અને અનુમાનરૂપ છે તેમ જ એ પ્રતિભજ્ઞાન પણ અસ્પષ્ટ અને અનુમાનરૂપ જ છે. એ જ પ્રકારે યુક્તિ-પ્રમાણું અને અનુપલબ્ધિપ્રમાણુને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ-એ બેમાંના ગમે તે પ્રમાણમાં સમાવેશ કરવાનું છે. અને એ ઉપર જણાવેલાં ૧૧ પ્રમાણેથી પણ વધારે પ્રમાણ જે કોઈ બીજાઓએ લખ્યાં હોય અને તે પ્રમાણપણાને મેળવવાની લાયકાત વાળ છે અર્થાત જ્ઞાન થવાનાં સાધનરૂપ હોય તે જ તેને પ્રત્યક્ષ કે Page #266 -------------------------------------------------------------------------- ________________ પરોક્ષ એ બેમાંના કેઈ એક પ્રમાણમાં સમાસ કરી દેવાનો છે. એ રીતે પ્રમાણ બે છે અને તે એક પ્રત્યક્ષ છે અને બીજી પરોક્ષ છે એ જાતની હકીકતને ઇંદ્ર પણ ફેરવી શકે એમ નથી. હવે પ્રમાણનું લક્ષણ, પ્રકાર અને પેટા પ્રકાર વિગેરે આ પ્રમાણે જણાવે છે – પિતાના અને 'પરના એટલે બીજાના સ્વરૂપનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણુ કહેવામાં આવે છે. તેમાંના સ્પષ્ટ જ્ઞાનનું નામ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના બે પ્રકાર છે –એક સાંવ્યવહારિક અને બીજે પારમાર્થિક. જે જ્ઞાન, અમને ઇકિય વિગેરેની સામગ્રીથી ઉત્પન્ન થાય છે તેનું નામ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. એ જ્ઞાન પળે પળે વ્યવહારમાં આવતું હોવાથી તેને સાંવ્યવહારિક કહેવામાં આવે છે અને એ અપરમાર્થક્ય છે. જે જ્ઞાન, ફક્ત આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે જેમાં એક પણ ઈદ્રિય કે મનની જરૂર રહેતી નથી તેને પારમાર્થિક-નાન કહેવામાં આવે છે. તેનાં નામઃ અવધિજ્ઞાન, મનઃર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન. સાંવ્યવહારિક જ્ઞાનના બે પ્રકાર છે – એક ઇદ્રિયથી થનારું અને બીજું મનથી થનારું. તે બન્નેના એક એકના ચાર ચાર પ્રકાર છે-અવગ્રહ, હા, અવાય અને ધારણું. તે પ્રત્યેકનું સ્વરૂપ આ પ્રમાણે છે –અવગ્રહ એટલે તદન ઓછામાં ઓછું અને તદન સાધારણમાં સાધારણ જ્ઞાન અર્થાત ઈયે કે પદાર્થોને રીતસર સંબંધ થતાં જ જે “એ શું?” કે “એ કાંઈક' એવું વ્યવહારમાં ન આવી શકે એવું જ્ઞાન થયા પછી એ જ જ્ઞાન વડે થનારા ભાસનું નામ અવગ્રહ છે–એ અવગ્રહરૂપ જ્ઞાન, નિશ્ચયરૂપ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અને એ અવગ્રહ-જ્ઞાનમાં પદાર્થના જે સામાન્ય પેટા ધર્મો છે તેને અને તદન સાધારણ એવા જે વિશેષ ધર્મો છે તેને જ ભાસ થઈ શકે છે. જે ખરેખર અવગ્રહ થયે હેય તે એમાં ભ્રાંતિ વિગેરે રહી શકતાં નથી. અવગ્રહમાં ભાસમાન થતા પદાર્થ માત્ર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ હોય છે. એ અવગ્રહ થયા પછી એમાં જણાએલી વસ્તુ વિષે સંશય થાય છે કે– એ શું આ હશે ? કે આ હશે ? અને સંશય થયા પછી તે તેર જે વિશેષ જાણવાની આકાંક્ષા હોંશથાય છે તેનું નામ “હા” છે. જે. કાંઈ ભાસ ઈહામાં થાય છે તે તરફના વિશેષ નિશ્ચયનું નામ “અવાય છે અને એ અવાયમાં થએલા ભાસનું જે વધારે વખત સ્મરણ રહે છે તેનું નામ ધારણું છે. આ ચારે પ્રકારમાં પરસ્પર હેતુલભાવને સંબંધ રહેલો છે અર્થાત અવગ્રહશાન, ઈહાણાનનું Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧ નિમિત્ત છે અને ઇહાનાન, અવગ્રહનાનનું ફળ છે—એ જ રીતે હાજ્ઞાન, અવાય જ્ઞાનનું નિમિત્ત છે અને અવાયજ્ઞાન, ઇહાજ્ઞાનનું ફળ છે અને અવાયજ્ઞાન, ધારણા જ્ઞાનનું નિમિત્ત છે અને ધારણાનાન અવાયજ્ઞાનનું મૂળ છે એમ પૂર્વે થએલું જ્ઞાન પ્રમાણુરૂપ-નિમિત્તરૂપ-છે અને પાછળ થતું જ્ઞાન ળરૂપ છે. એ રીતે એક મતિજ્ઞાનના પણ એ ચારે ભેદ છે એમ સમજવાનું છે. એ ચારે ભેદ ક્રમવાર થાય છે અને પરસ્પર જુદા જુદા સ્વરૂપવાળા છે માટે એ અપેક્ષાએ એ ચારેને જુદા જુદા ગણવાના છે અને એ ચારે એક જ આત્મામાં અભેદ ભાવે પેદા થાય છે માટે એ રીતે એ ચારેને પરસ્પર અભિન્ન સમજવાના છે અર્થાત્ જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એ યારે જુદા જુદા છે અને એક પર્યાયવાળાની અપેક્ષાએ એ ચારે એક છે એમ સમજવાનું છે. જે એ પ્રકારે કોઇ અપેક્ષાએ એ ચારેમાં ભેદ અને અમેદ-એમ બન્ને ન માનવામાં આવે તે એ ચારેમાં પરસ્પર રહેલા હેતુ-કુલભાવ સંબંધ ધરી શકતા નથી—જે તદ્દન ઉંટ અને હાથીની પેઠે જુદાં હૈાય તે પરસ્પર હેતુરૂપે અને ફળરૂપે હાઇ શકતાં નથી. તેમ જે તદ્દન એક જ હાય એમાં પણ હેતુ-કુળભાવ ટી શકતા નથી. એ માટેજ ઉપર જણાવ્યા પ્રમાણે એ ચારેમાં ભેદ અને અભેદ-એ અન્ને સમજવાના છે. ધારણારૂપ મતિજ્ઞાન, વિવાદ વિનાની સ્મરણુ. શક્તિનું કારણ છે માટે પ્રમાણુરૂપ છે. સ્મરણરૂપ મતિજ્ઞાન, દૂષ્ણ વિનાની વિચાર શક્તિનું કારણ છે માટે પ્રમાણુરૂપ છે. વિચારરુપ મતિજ્ઞાન, દૂષ્ણુ વિનાની તર્ક શક્તિનું નિમિત્ત છે, માટે પ્રમાણષ છે અને એ તર્ક મતિજ્ઞાન, અનુમાન પ્રમાણનું કારણ છે માટે પ્રેમાણુરુપ છે તથા એ અનુમાનરુપ મતિજ્ઞાન, લેવાની, છેડવાની કે તટસ્થ રહેવાની વૃતિનું કારણ છે માટે પ્રમાણુરુપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ મતિ (ધારણા), સ્મૃતિ (સ્મરણ), સંજ્ઞા (વિચાર), ચિંતા (ત) અને અભિનષેાધ (અનુમાનરુપ એ), એ અધા લગભગ એક સરખા ભાવને સૂચવે છે” અર્થાત્ એ બધા શબ્દોને લક્ષ્ય-વિષય-લગભગ એક સરખા હૈાય છે. એ જ્ઞાનનું નિમિત્તે કાઇના શબ્દ (ખેલવું) ન હેાય ત્યાં સુધી તેનું નામ મતિજ્ઞાન છે અને કેટલાક કહે છે કે, - જ્યારે જ્ઞાનનું નિમિત્તે શબ્દ બને છે ત્યારે એનું નામ શ્રુતજ્ઞાન પડે છે. એ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે અને અસ્પષ્ટ છે.” સિદ્ધાંતને જાણનારા (સૈદ્ધાંતિક) લોકા તા કહે છે કે—‹ સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિષેાધ ૧. જૂ તત્ત્વાર્થ સૂત્રના ! લા અધ્યાયનું ૧૩ મું સૂત્રઃ અનુ॰ Page #268 -------------------------------------------------------------------------- ________________ એ ચાર શબ્દો, અવગ્રહ, ઈહા, અવાય અને ધારસ્વરુપ મતિજ્ઞાનના સૂચક છે” જો કે, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા વિગેરેને એકને એક જ વિષય છે તે પણ એ બધાં વિવાદ વિનાનાં હેવાથી અનુમાનની પેઠે પ્રમાણુરુ૫ છે. જેમ અનુમાનને વિષય અને તેની પહેલાના જ્ઞાનને એટલે વ્યાપ્તિને મેળવનાર પ્રમાણને વિય–બન્ને એક હેવા છતાં અનુમાનને પ્રમાણુની કટિમાં મૂકવામાં આવે છે તેમ એ સ્મૃતિ વિગેરે માટે પણ સમજી લેવાનું છે. હવે જો એમ ન સમજવામાં આવે તે અનુમાનને પણ પ્રમાણુ શી રીતે માની શકાય? વિવાદ વિનાનાં અને વ્યવહારમાં ઉપયોગી થતાં સ્મૃતિ વિગેરેમાં જ્યાં સુધી શબ્દ, નિમિત્તરૂપે નથી થયે ત્યાં સુધી એ બધાં મતિરુપ છે અને એમાં નિમિત્તરૂપે શબને ઉપયોગ થયા પછી એ બધાં યુવરુપ છે-એ પ્રકારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિભાગ છે. જો કે, એ સ્મરણ, તર્ક અને અનુમાનરુપ સ્મૃતિ અને સંશા વિગેરે એક જાતનાં પરીક્ષાને છે તે પણ અતિજ્ઞાન અને મુતજ્ઞાનના જુદા જુદા સ્વરૂપની સમજણ આપવા માટે અહીં પ્રત્યક્ષાનના વર્ણનમાં પણ તેને જણાવવામાં આવ્યાં છે. હવે પક્ષપ્રમાણુનું સ્વરૂપ અને ભેદ આ પ્રમાણે છે–અસ્પષ્ટ પણ વિવાદ વિનાનું જે જ્ઞાન તેનું નામ પણ છે. તેના પાંચ પ્રકાર છે–સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. સ્મરણનું સ્વરૂપ આ પ્રમાણે છે –પૂર્વે થએલા સંસ્કારોના જાગવાથી થનારું અને પહેલાંની અનુભવેલી હકીકતને જણાવ. નારૂં જે જ્ઞાન તેનું નામ સ્મરણ છે. એ સ્મરણજ્ઞાનને જણાવવાની રીત આ છે – તે તીર્થકરનું બિંબ છે (જે પહેલાં જેએલું છે). પ્રત્યભિજ્ઞાનનું સ્વરુપ આ પ્રમાણે છે –વર્તમાનમાં થતે અનુભવ અને પૂર્વે જણાવેલું સ્મરણએ બન્નેથી પેદા થનારા અને (પરાક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનની) સંકલના કરનારા જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન છે. તે જ્ઞાનને શબ્દમાં જણાવવાની રીત આ છે – તે જ આ છે.’ ‘તેની સરખું છે. તેથી જુદું છે અને તેનું વિરોધી છે. જેમ કેતે જ આ દેવદત્ત છે. બાયની જે ગવાય છે. ” “ ગયથી જુદો પાડે છે. “આ આનાથી લાંબું ટુંકે, ઝીણું, મોટુ નજીક કે દૂર છે.” આ અહિં સખત , આ સુખડ સમાધી છે ઈત્યાદિ આ પ્રિયાબિશનમાં ' સ્મરણસહિત અનુમાતથી, અશ્રવા સમરણસહિત શાસ્ત્રથી થએલા પ્રત્યભિષાનને પણ સમાવેશ સંમજી લેવાનો છે. જેમ કે, “આ તે જ અગ્નિ છે” (જેનું જ્ઞાન પહેલાં અનુમાનથી થયું હતું, અને આ (શબ્દ) પણ તે જ અર્થને સૂચવે j. ' ' 0 : Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ છે (જે પહેલાં શાસ્ત્રવડે સાંભળેલ હતે.) વિગેરે. તર્કનું સ્વરૂપ આ પ્રમાણે છેતર્ક-જ્ઞાન ઉપલંભ અને અનુપલંભથી પેદા થાય છે, (અમુક હોય ત્યારે જ અમુક હોય એ જાતના સહયરપણાનું નામ ઉપલંભ છે અને અમુક ન હોય ત્યારે અમુક ન જ હોય એ જાતના સહચપણનું નામ અનુપલંભ છે) અને એને વિષય સાધ્ય અને સાધનને સંબંધ છે–જે ત્રણે કાળમાં અખંડપણે રહેનારે હોય છે. તર્ક–જ્ઞાનને જણાવવાની રીત આ છેઃ “ આ હોય ત્યારે જ આ હોય –અગ્નિ હોય ત્યારે જ ધમ હોય અને અમિન હોય ત્યારે ધુમાડે પણ ન જ હોય” હવે અનુમાનનાં ભેદ અને સ્વરૂપ' જણાવે છે – અનુમાન બે જાતનું છે-એક સ્વાર્થ-પિતા માટે થતું અને બીજું પરાર્થ–બીજા માટે થતું. હેતુને પ્રત્યક્ષપણે જોઈને અને કાર્ય–કારણના સંબંધને યાદ કરીને ચક્કસરૂપે ઉત્પન્ન થનારું સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થ-અનુમાને કહેવાય છે. જેની વિના જેની ગેરહાજરી જ હોય તેને (ગેરહાજરીવાળાને) તેને તેના જ્ઞાનને) હેતુ (નિશાન) સમજવાનું છે. અગ્નિ વિના સદા અને સર્વ ઠેકાણે ધુમાડાની ગેરહાજરી જ હોય છે એમાં ધુમાડાને અગ્નિના જ્ઞાનને હેતુ સમજવાને છેએ હેતુનું સ્વરૂ૫ છે. જે ઈષ્ટ એટલે સંમત હોય, કોઈ જાતના બાધ વિનાનું હોય અને બીલકુલ જાણવામાં ન આવેલું હોય તેનું નામ સાધ્ય છે. જે સ્થાનમાં એવું સાધ્ય રહેતું હોય તેનું નામ પક્ષ છે. જેને માટે ઉપર જણાવેલા હેતુ અને પક્ષના પ્રયોગ થાય છે તે જાતના જ્ઞાનનું નામ પરાર્થ-અનુમાન છે; એ પરાર્થ-અનુમાન શબ્દરૂપ હોવાથી જ્ઞાન ન કહી શકાય, તે પણ તે બીજાને જ્ઞાનનું નિમિત્ત થતું હોવાથી ફક્ત કલ્પનાથી જ પ્રમાણપ કહી શકાય-ખરું પ્રમાણ તો જે જ્ઞાનસ્પ હોય તે જ હોઈ શકે. જે મનુષ્યો ઓછી બુદ્ધિવાળા છે તેઓને સમજાવવા માટે તે પક્ષ અને હેતુ ઉપરાંત દષ્ટાંત, ઉપનય અને નિગમનને પણ પ્રયોગ કરવો પડે છે. દાંતના બે પ્રકાર આ પ્રમાણે છેએક અન્વયેષ્ટાંત અને બીજું વ્યતિરેકદષ્ટાંત. જે જે ઠેકાણે હેતું હોય તે તે ઠેકાણે એમ સાધ્યની પણ હાજરી જણાતી હોય તો તે ઠેકાણુનું નામ અન્વય-દષ્ટાંત છે. અને જે જે ઠેકાણે સાધ્યની ગેરહાજરી થયે ચેકસ હેતુની પણ ગેરહાજરી જણાતી હોય તે તે ઠેકાણાનું નામ વ્યતિરેક-દત છે. (જેમ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ જણાત હોય કે જગાએ હોય તો ઠેકાણુ-રસોડું, કોઈનું હાટ અને અને કુંડ–આ બધાં અન્વય-દષ્ટાંત છે અને જ્યાં જયાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે ધુમાડે પણ ન હોય તેવાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઠેકાણું-નદી, સરોવર અને પાણીને કુંડ-એ બધાં વ્યતિરેક દષ્ટાંત છે) હેતુને. ઉપસંહારનું નામ ઉપનય છે અને પ્રતિજ્ઞાન ઉપસંહારનું નામ નિગમન છે. પસ, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ પાંચે અનુમાન-જ્ઞાનના અવયવો છે. એનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ ૧. પણ –-શબ્દ પરિણામવાળો છે. ૨. હેતુ કારણ કે, એ કરાય છે માટે. ૩. દાંત–જે જે કરાય છે તે બધું પરિણમવાળું છે–જેમ ઘડે. ૪. ઉપનય–શબ્દ પણ કરાય છે ૫. નિગમન-માટે એ પણ પરિણામવાળે હવે જોઈએ. જે જે ચીજ પરિણામવાળી નથી હોતી તે તે કરાતી પણ નથી––જેમ વાંઝણીને પુત્ર અને શબ્દ તે કરાય છે માટે પરિણામવાળો હે જોઈએ-ઇત્યાદિ. બીજા કેટલાક હેતુનાં ત્રણ લક્ષણો જણાવે છે. તેઓ કહે છે કે, “જે ચીજ પક્ષમાં રહેતી હોય, સપક્ષમાં (અન્વયદષ્ટાંતમાં) રહેતી હોય અને વિપક્ષમાં ( વ્યતિરેકષ્ટાંતમાં) ને રહેતી હોય તેનું નામ હેતુ સાધન છે.” પરંતુ તેઓનું આ કથન બરાબર નથી. કારણ કે, કેટલાક હેતુઓ એવા હોય છે કે, જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ હોય, પણ પિતે જાતે તો કુહેતુરૂપ હોય છે. વળી, કેટલાક હેતુઓ એવા પણ મળે છે કે, જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ ન હોય તે પણ તે જાતે તો સુહેતુરૂપ હોય છે. જેમકે –આકાશમાં ચંદ્ર છે, કારણ કે, પાણીમાં ચંનું પ્રતિબિબ જણાઈ રહ્યું છે. કૃત્તિકા નક્ષત્રનો ઉદય થયો છે. માટે હવે શકટ નક્ષત્રને પણ ઉદય થ જોઈએ. એક આંબાને કુલ આવેલાં છે માટે એ પ્રમાણે દરેક આંબાને પણ ફુલ આવવાં જોઈએ. ચંદ્રમા ઉગે છે માટે સમુદ્ર ઉછળતો હોવો જોઈએ. સૂર્ય ઉગે છે માટે કમળ ખીલેલાં હોવાં જોઈએ. ત્યાં વસ છે માટે એની છાયા પણ હેવી જોઈએ. એ બને એવાં બીજા પણ અનેક અનુમાનોમાં જે જે હેતુઓ જણાવ્યા છે તેમાં એક પણ હેતુ પક્ષમાં રહેતો નથી. તે પણ એ અનુમાનોમાંનું એક પણ અનુમાન બેટું કે અપ્રામાણિક નથી. માટે જેનોએ ઉપર જણાવેલું જ હેતુનું સ્વરૂપ બરાબર છે. અને જે સ્વરૂપ બીજાઓ જણાવે છે તે બરાબર નથી. કદાચ બીજાઓ એમ જણાવે છે, ઉપર જણાવેલાં દરેક અનુમાનને હેતુ, કાળ,વિગેરે પક્ષમાં રહેલું છે, તો તે પણ બરાબર નથી. કારણ કે, એ અનુમાનોમાં જણાવેલા હેતુ અને કાળ એ બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી અને જે જે બે પદાર્થો પરસ્પર કોઈ જાતને સંબંધ ન ધરાવતા હોય તે બે વચ્ચે પક્ષ અને હેતુનો સંબંધ ઘટત આવતો નથી. છતાં જે તેઓ એ બે તદ્દન 9. . P. M. 19 Page #271 -------------------------------------------------------------------------- ________________ સંબંધ વિનાના પદાર્થો વચ્ચે પણ પક્ષ અને હેતુને વ્યવહાર ઘટતા માને તેમ હોય તો “કાગડે કાળે છે માટે શબ્દ અનિત્ય હોવો જોઈએ.” એ અનુમાન પણ સાચું થવું જોઈએ. કારણ કે, આ અનુમાનમાં ઉકાળીની જ પેઠે લેકને પણ પક્ષ તરીકે માની શકાય તેમ છે. વળી, એવાં પણ કેટલાંક સાચાં અનુમાને છે કે, જેઓને હેતુ સપક્ષમાં નથી રહે તે પણ સુહેતુ છે. જેમકે શબ્દ અનિત્ય છે, કારણ કે, એ સાંભળી શકાય છે. “ ત્યાં મારો ભાઈ હોવો જોઈએ, કારણ કે, એ સિવાય આ સાદ ન સંભળાય. બધું નિત્યરૂપ અથવા અનિત્યરૂપ હોવું જોઈએ... કારણ કે, એ, સદૂ૫ છે.. એ બધાં અનુમાને સાચાં અને પ્રામાણિક છે, છતાં તેમાં જણાવેલા હેતુઓ સપક્ષમાં નથી રહેતા માટે બીજાઓએ જણવેલાં હેતુનાં એ ત્રણે લક્ષણો બરાબર નથી એટલું જ નહિ ઉલટાં દૂષણવાળાં છે.--એ પ્રકારે અનુમાનનું સ્વરૂપ અને . ભેદ વિગેરે છે. હવે આગમ-પ્રમાણુનું સ્વરૂપ આ રીતે જણાવે છે—આમ પુરૂષના કહેવાથી જાણવામાં આવેલી હકીકતનું નામ “આગમ છે. અને આમ પુરૂષના વચનને પણ કલ્પનાથી આગમ પ્રમાણરૂપ માનવામાં આવે છે. જેમ “અહીં ભોંમાં ભંડાર છે.” વા “મેરૂ વિગેરે છે” એ જાતનું આપ્તનું વચન પ્રમાણુરૂપ મનાય છે. જે પણ વા સ્ત્રી, જેમ પદાર્થ છે તેમ જ જાણે છે અને જેમ જાણે છે તેમ જ કહે છે તેનું નામ આપ મનુષ્ય છે. એ આસ–માતા, પિતા અને તીર્થકર વિગેરે છે–એ પ્રકારે પરોક્ષ પ્રમાણુની બધી હકીકત છે. બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જે જ્ઞાન વિવાદ વિનાનું છે અને વ્યવહારની દૃષ્ટિએ સ્પષ્ટરૂપ છે તેનું નામ પ્રત્યક્ષ છે–એ સિવાયનું બીજું જ્ઞાન પરેલ છે” “એ બને જ્ઞાનમાં એટલે પ્રત્યક્ષ અને પક્ષમાં જે જ્ઞાન જેટલું વિવાદ વિનાનું છે તેટલું પ્રમાણભૂત છે અને જેટલું વિવાદવાળું છે તેટલું પ્રમાણભૂત છે.” અર્થાત એક જ જ્ઞાન પણ જે વિષયમાં વિવાદ વિનાનું છે તે વિષયમાં પ્રમાણભૂત છે અને જે વિષયમાં વિવાદવાળું છે તે વિષમાં અપ્રમાણભૂત છે. જેમકે, જે મનુષ્યની આંખે તિમિરનો રોગ થયો હોય તે, બે ચંદ્રને જુએ છે તે એનું ચંદ્રને જોવાનું જ્ઞાન તે પ્રમાણભૂત છે અને ચંદ્રની સંખ્યાને જોવાનું જ્ઞાન તો અપ્રમાણભૂત છે. એ રીતે એક જ વિષયને લગતું એક જ જ્ઞાન પણ વિવાદ અને અવિવાદની દષ્ટિએ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત થઈ શકે છે. પ્રમાણની પ્રામાણિકતા અને અપ્રામાણિકતા. તેના વિવાદવાળા અને વિવાદ વિનાના જ્ઞાન ઉપર નિર્ભર છે. અત્યાર સુધીની હકીકત ઉપરથી આ વાત તે ચેસ થઈ કે, પ્રમાણ બે જ છે અને તે એક Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રત્યક્ષ અને બીજું પરાક્ષ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન—એ પાંચમાંનાં પ્રથમનાં એ જ્ઞાન ખરી રીતે તે પરાક્ષ છે અંતે બાકીનાં ત્રણ જ્ઞાન એટલે અધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પ્રત્યક્ષરૂપ છે. . . હવે ક્ષેાકના - ઉત્તરાના–પાછળના અડધિયાને!–અર્થ આ પ્રમાણે કરે છે—“ એ પ્રમાણ વડે અનત ધ વાળી વસ્તુ જાણી શકાય છે છ અર્થાત્ ઉપર જણાવેલા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણને વિષય એ અનંત ધર્મવાળી વસ્તુ છે. અનંત એટલે જેનું માપ ન થઇ શકે એટલા. ધર્મ એટલે સ્વભાવે. સ્વભાવે બે જાતના છેઃ એક તે વસ્તુની સાથે જ થનારા અને બીજા વસ્તુમાં ક્રમે કરીને થનાર અથવા વસ્તુ માત્ર · અનેકાંતાત્મક છે. અનેકાંતાત્મક ’! અર્થ આ પ્રમાણે છેઃ—જેના અનેક અંત એટલે ધર્મ-સ્વભાવ છે તે ‘ અનેકાંતાત્મક ’ કહેવાય. તાત્પર્ય એ કે, જડ અને ચેતન એ બધા પદાર્થો અનંત ધર્મવાળા છે, કારણ કે, એવું જ્ઞાન પ્રમાણુથી થઇ શકે છે. આ સ્થળે એક પણુ ઉદાહરણ જડી શકે એમ નથી. કારણ કે, વસ્તુ માત્ર જડ અને ચેનરુપ પક્ષમાં સમાઇ ગઈ છે. જે વસ્તુ અનંત ધર્મવાળા નથી તે કમાણુથી પણ જાણી શકાય એવી નથી. જેમ આકાશની કળી. ફકત એ જાતનું તદ્દન તિરેક ઉદાહરણ મળી શકે છે અને એ એક જ ઉદાહરણ, ઉપલા અનુમાંનની સાબીતી માટે પૂરતું,છે. એ જણાવેલું અનુમાન પણ દૂષણ વિનાનું છે. કારણ કે, એમાં કોઇ પ્રકારના દોષને અવકાશ નથા અને પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેાથી પણ એ જ હકીકતને પુષ્ટિ મળે છે. ખીજાં તે ઠીક, પણ એક જ વસ્તુમાં અનંત ધર્માં શી રીતે રહી શકે? એ પ્રશ્નને જવાય અહીં એક માત્ર સેાનાના ઘડાનું જ દષ્ટાંત આપીને આ પ્રમાણે આપવામાં આવે છેઃકાઇ પણ ઘડે! એનાં પાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે અને બીનનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. વળી, જ્યારે સત્ત્વ, જ્ઞેયત્વ અને પ્રમેય વિગેરે ધર્મને લઇને ધડાના વિચાર કરવામાં આવે ત્યારે તે એ (ધડે!) હમેશાં સત્ જ છે. કારણ કે, એ ધર્મ વસ્તુ માત્રમાં હેવાથી એ ધમેની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થ પરસ્પર સરખા છે માટે એ ધર્માંમાં પોતાની કે પરની કલ્પના થઇ શકતી નથી. હવે આપણે એ ઘડાનાજ વિશેષ વિચાર કરીએઃ——ધડા પુદ્ગલેનાં પરમાણુઆથી બનેલા છે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માટે એ, પાગલિકરૂપે સત્ કહેવાય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવા સ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ-એ બધાંને રૂપે અસત્ કહેવાય, પૈદ્ગલિકપણું એ ઘડાને પોતાના પર્યાયધમ-સ્વભાવ છે અને એ પર્યાય, ધર્મીસ્તિકાય અને જીવાસ્તિકાય વિગેરે અનંત બ્યાથી તદ્દન છૂટા (વ્યાવૃત્ત) છે અર્થાત્ ઘડાને સ્વપર્યાય એક છે અને પરપર્યાયે અનંત છે. તાત્પર્ય એ કે, ધડા પાતાના પાલિકાને રૂપે સત્ છે અને એ સિવાયનાં બીજા અનંત દ્રવ્યેને રૂપે અસત્ છે. વળી, ઘડા પૃથ્વીને બનતા હેાવાથી પૃથ્વીરૂપે સત્ છે અને પાણી, તેન્દ્ર તથા વાયુ વિગેરેને રૂપે અસત્ છે. અહીં પણ ઘડાય પેતાનેા પર્યાય એક છે અને પરપર્યાયે અતંતુ છે. એ જ રીતે બધે ઠેકાણે સ્વપર્યાય અને પર-પર્યાયની વીગત સમજી લેવાની છે. જો કે, ડેા પૃથ્વીનાં પરમાણુઓથી બનેલા છે, તે પણ તે, ધાતુને બનેલે છે તેથી ધાતુરૂપે સત્ છે. અને માટી વિગેરેને રૂપે અસત્ છે. ધાતુમાં ય તે, સાનાને ખનેલા છે માટે સેાનારૂપે સત્ છે અને રૂપું, ત્રાંબું અને સીસું વિગેરેને રૂપે અસત્ છે. સેાનામાં પપ્પુ એ ઘડે। ઘડેલા સાનાના બનેલા છે માટે ઘડેલા સાનારૂપે સત્ છે અને ઘડયા સિવાયના સેાનારૂપે અસત્ છે. ધડેલા સેાનામાં પણ એ ઘડા દેવદત્ત ધડેલા સાનાના બનેલા છે માટે એ રૂપે સત્ છે અને યજ્ઞદત્ત વિગેરે દેવદત્ત સિવાયના કારીગરાએ ઘડેલા સેસનારૂપે અસત્ છે. એ ધડા ઘડેલા છે, પણ અને આકાર-મેહું સાંકડું અને વચલા ભાગ પહેાળા-એવા છે તેથી એ, એ આકારરૂપે સત્ છે અને બીજા મુગટ વિગેરેના આકારરૂપે અસત્ છે. એવા આકાર છે પણ એ એને ગાળ-આકાર છે તેથી એ, ગાળ-આકારરૂપે સત્ છે અને બીજા આફારરૂપે અસત્ છે. ગેળ-આકારામાં પણ જે એ ઘડાને જ ગાળ-આકાર છે તે રૂપે જ એ સત્ છે અને બીજા ગેળ-આકાર રૂપે અસત છે. એના પેાતાના ગેળ આકાર પણ એનાં પે'તાતાં જ પરમાણુઓથી બનેલે છે માટે તે રૂપે એ સત્ છે અને બીજા પરમાણુઓની અપેક્ષાએ એ અસત્ છે. આ જ પ્રકારે ખીજા જે જે ધર્મો વડે ઘડાને ધટાવવામાં આવે તે, તેને પેાતાનેા પર્યાય છે અને એ સિવાયના બીજા બધા એના પર-પર્યાય છે. એ રીતે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ધડાના ચેડા સ્વ-પર્યાયેા છે. અને પર-પયા તે અનંત છે. એ રીતે એક દ્રવ્યની જ અપેક્ષાએ ઘડાની વિચારણા થઇ. હવે ક્ષેત્રની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છે: ક્ષેત્રની અપેક્ષાએ જોતાં ઘડે ત્રણે લેાકમાં વર્તે છે એટલે ત્રણે લોકમાં વવાપણું-એ ઘડાને પોતાના પર્યાય છે, અને એ પર્યાયને બીજે કાઇ પર-પર્યાય હાતા નથી. ત્રણે windes Page #274 -------------------------------------------------------------------------- ________________ લોકમાં વર્તતે પણ આ ઘડે તિર્યકમાં છે માટે એ, એ રૂપે સત છે અને ઊર્ધ્વ કે અલકમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ એ ઘડે જબૂદીપમાં રહેતો હોવાથી એ રૂપે સત્ છે અને બીજા દીપમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ ભરત ક્ષેત્રમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા ક્ષેત્રમાં વર્તવાની અપેક્ષાએ અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ પાટલીપુરમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા નગરમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. પાટલીપુરમાં પણ દેવદત્તભાઈના ઘરમાં રહેતા હોવાથી એ રૂપે સત્ છે અને બીજાના ઘરમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરમાં પણ ઘરના એક ખૂણામાં રહેતો હોવાથી એ રૂપે સત છે અને બીજા ખૂણું વિગેરેમાં રહેવાની અપેક્ષાએ અસત્ છે. ઘરના ખૂણુમાં પણ એ, જેટલા આકાશના ભાગને રોકે છે એ રૂપે સત છે અને બાકીના આકાશના ભાગને નહિ રોકવાની અપેક્ષાએ અસત્ છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ બીજું પણ ઉચિત ઘટાવી લેવાનું છે-ક્ષેત્રની અપેક્ષાએ ઘડાને પિતાના પર્યાયે થોડા અને પર પર્યાય તે અસંખ્ય છે. કારણ કે, ક્ષેત્રના અસંખ્ય પ્રદેશ છે. અથવા મનુષ્યલકમાં રહેલા ઘડાના, બીજા સ્થાનમાં રહેલાં દ્રવ્યની અપેક્ષાએ અનંત એવા પર પર્યાય છે. એ જ પ્રમાણે દેવદત્તભાઈના ઘરમાં રહેલા ઘડા વિષે પણ સમજી લેવાનું છે અને એ રીતે એના પણ પર-પર્યાય અનંત છે એમ સમજી લેવાનું છે. હવે કાલની અપેક્ષાએ ઘડાની વિચારણું આ પ્રમાણે છે:ઘડો પિતાના દ્રવ્યની અપેક્ષાએ છે, હતા અને રહેશે. એ, આ યુગનો હોવાથી એ રૂપે સત છે અને અતીત (થઈ ગએલ) અને અનાગત (હવે પછી આ વનાર) યુગને ન હોવાથી એ રૂપે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષને છે માટે એ રૂપે સત છે અને ભૂત અને ભવિષ્ય વર્ષની અપેક્ષાએ અસત છે. ચાલુ વર્ષમાં પણ તે વસંત ઋતુમાં બનેલ છે માટે એ રૂપે સત છે અને બીજી ઋતુઓની અપેક્ષાએ અસત્ છે. એમાં પણું એ તાજે છે માટે નવીનરૂપે સત્ છે અને પુરાણ (જૂના) રૂપે અસત્ છે. તેમાં પણ તે આજનો બનેલે હેવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત છે. તેમાં પણ તે ચાલુ પળમાં વર્તતે હોવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત છે. એ રીતે કાળની અપેક્ષાએ પણ ઘડાના પિતાના સ્વપર્યાયે અસંખ્ય છે, કારણ કે, એક પદાર્થ અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. જે એની અનંત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તો એના અનંત-૫ર્યાય પણું હોઈ શકે છે અને પરપર્યાય તે અનંત છે. કારણ કે, ઉપર જણાવેલા કાળ સિ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ . વાય ખીરે કાળે વતાં અનંત બ્યાની અપેક્ષાએ તેને ધટાવવાના છે. હવે ભાવની અપેક્ષાએ ધડાની વિચારણા આ પ્રમાણે છેઃ—એ ઘડા રંગે પીળેા છે માટે એ રૂપે સત્ છે અને બાકીના બીજા રરંગાની અપેક્ષાએ અસત્ છે. એ પીળે તે છે તેઃ પણ, બીજી બધી પીળી ચીજો કરતાં જુદા પીળા છે માટે એ, એ જ રૂપે સત છે અને બીજા પીળા રૂપે અસત છે-અર્થાત્ અહીં એમ ઘટાવવાનું છે કે, જે ઘડે, અમુક પીળા પદાર્થ કરતાં એક ગણા પીળા છે, અમુક કરતાં બમણેા પીળેા છે, અમુક કરતાં ત્રમણે પીળે છે- એમ કે અમુક પીળા પદાર્થ કરતાં અનંતગણુા પીળેા છે,' ત્યાં સુધી સમજી લેવાનું છે અને એ જ રીતે એમ પણ ઘટાવવાનું છે કે, એ ઘડા, અમુક પીળા કરતાં એક ગુણા આછો પીળેા છે, અમુક કરતાં બમણા એછે પીળે છે અને અમુક કરતાં ત્રમણેા એછે. પીળો છે એ રીતે ઠેઠ ‘ અમુક કરતાં અનંતુ ગણે! એ પીળે છે,' ત્યાં સુધી સમજી લેવાનું છે-એ પ્રકારે ફક્ત એક પીળા રંગની અપેક્ષાએ એકલા ધડાનાં જ સ્વપર્યાયે અનંત થઇ શકે છે. જેમ પીળા રંગની તરતતાની અપેક્ષાએ એના અનંત-પર્યાયે થઇ શકયા છે તેમ નીલ વગેરે રંગની તરતમતાની અપેક્ષાએ પણ ઘડાના પર-પર્યાયે અનંત થઇ શકે છે. અને એ જ પ્રમાણે ઘડાના પેાતાના રસની અપેક્ષાએ અને પરરસની અપેક્ષાએ અનંન સ્વ-પર્યાયા અને અનંત પર-પર્યાયેા થઇ શકે છે તથા એ જ રીતે સુગંધ, ગુરૂતા, લઘુતા, મૃદુતા, કર્કશપણું, શીત, ગરમ, ચીકણું, લૂખું, એ ખધામાં પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે ઘટાવી લેવાનું છે. કારણ કે, અનંત પ્રદેશવાળા એક સ્કધમાં (પદાર્થ માં) આડે સ્પર્શ હાઇ શકે છે, એમ સિદ્ધાંતમાં જણાવેલું છે માટે આ ધડામાં એ આડે સ્પર્શને પણ ઘટાવી લેવાના છે. અથવા સાનું એ ધાતુ જ એવી છે કે, એમાં અનતકાળે પાંચે વી, અને ગધા, છં એ રસા અને આડે સ્પČ સમજી લેવાના છે તથા એને તરતમતાના વિભાગ પણ ઘટાવી લેવાને છે અને એ વાતે અનંતાનંત સમજી લેવાના છે. તથા બીજા બીજા પદાર્થોના વર્ણ વિગેરે ગુણાથી એ ઘડાના ગુંણાને વ્યાવૃત્ત (છૂંદા) જાણવાના છે અને એ અપેક્ષાએ ધડાને અસત્ સમજવાને છેતે રીતે અહીં અનંત સ્વધમેર્યાં અને પરધર્મી ઘટી શકે એમ છે. ‘ધટ' અર્થને જણાવવા માટે જુદા જુદા અનેક ભાષાના ભેદેને લીધે ઘટ વિગેરે અનેક શબ્દોને વ્યવહાર ચાલ્યે! આવે છે, તે અપેક્ષાએ ધડે સત્ છે અને એ બધા ધડાનો સ્વધર્મ છે. તથા બીજા શબ્દોથી ધડાના ભાવ ન જણાવી શકાતા હાવાથી એ અપેક્ષાએ ઘડા અસત્ છે અને એ બધા ધડાના પર-પર્યાયેા છે Ο Page #276 -------------------------------------------------------------------------- ________________ તે બને પણ અનંત છે. અથવા એ ઘડાના જે જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે, તે ધર્મોને જણાવનારા જેટલા શબ્દો છે, તે બધા ઘડાના સ્વધર્મો છે અને એ સિવાયના જે જે બીજા શબ્દો છે, તે બધા ઘડાના પરધર્મો છે. કેટલાંક દ્રવ્યો (પદાર્થો)ની અપેક્ષાએ ઘડે પહેલે, બીજે, ત્રીજો અને એ રીતે યાવત-અનંતમો છે અને એ બધી સંખ્યા ઘડાના સ્વ-ધર્મો છે અને તે સિવાયનાની અપેક્ષાએ ઘડે અસત છે-એ બધા એના સ્વધર્મો અને પરધર્મો અનંત છે અથવા એ ઘડામાં જેટલાં પરમાણુઓ રહેલાં છે તે બધી સંખ્યા ઘડાને સ્વધર્મ છે અને એ સિવાયની બધી સંખ્યા એને (ધડાનો) પરધર્મ છે. એ પ્રકારે પણ એના સ્વધર્મો અને પરધર્મો અનંત જ ઘટી શકે છે. જ અનંતકાળથી એ ઘડાની સાથે અનંત પદાર્થોના અનેક સંગે થયા અને વિયેગો થયા-એ બધા ય ઘડાના અનંત સ્વધર્મો છે અને જે જે પદાર્થોની સાથે એના (ઘડાના) સંગો અને વિયેગા નથી થયા એવા પદાર્થો પણું અનંત છે-એ રૂપે ઘડે અસત છે માટે એ ઘડાના પર-ધર્મો પણ અનંત છે. એ બધા વિચાર, શબ્દ, સંખ્યા અને સંગ તથા વિભાગની અપેક્ષાએ કરેલો છે. હવે પરિમાણુની અપેક્ષાએ ઘડાને વિચાર આ પ્રમાણે છે –તે તે પદાર્થોની અપેક્ષાઓ ઘડે નાનો, મોટો, લાંબા અને ટુંકો હોય છે અને એ રીતે તેનું માપ અનંત ભેજવાળું થઈ શકે છે માટે એ બધા ઘડાના સ્વ-ધર્મો છે અને જેનાથી એ ઘડે જુદો પડે છે તે અપેક્ષાએ અસત છે અને તે બધા ઘડાને પરધર્મો પણ અનંત છે. તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે, નજીક, વધારે નજીક, તદન નજીક; દૂર, વધારે દૂર અને તદન દૂર અને તે વળી એક ગા, બે ગાઉ તથા એક એજન, બે રોજન અને અસંખ્ય જન પણ હોઈ શકે છે અને એ રીતે દૂર અને નજીકની અપેક્ષાએ પણ ઘડાના સ્વ-પર્યાયે અનંત છે. વળી, કોઈ પદાર્થની અપેક્ષાએ એ ઘડે પૂર્વમાં છે, કોઈની અપેક્ષાએ પશ્ચિમમાં છે તથા કોઈની અપેક્ષાએ વાયવ્ય ખૂણામાં છે અને કોઇની અપેક્ષાએ ઇશાન ખૂણામાં છે, એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ઘડાના અસંખ્ય સ્વ-પર્યા ઘટી શકે એમ છે. કાલની અપેક્ષાએ પણ ઘડાના સ્વ.ધર્મો અનંત થાય તેમ છે. કારણ કે, કાળના ક્ષણ, લવ, ઘડી, દિન, માસ, વરસ અને યુગ વિગેરે ઘણું ય ભેટ છે અને એ ભેદની અપેક્ષાએ ઘડે બીજા બીજાં સઘળાં દ્રથી પૂર્વ અને પર હોઈ શકે છે માટે જ એના (ઘડાના) સ્વ-ધર્મો અનંત કહ્યા છે. જ્ઞાનની અપેક્ષાએ પણ ઘડાના સ્વ-ધર્મો અનંત હેઇ શકે છે. કારણ કે, છો અનંત છે અને તે બધા પોત પોતાના જ્ઞાનવડે Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉપર એ ઘડાને જુદી જુદી રીતે જાણી રહ્યા છે કોઈ સ્પષ્ટપણે જાણે છે, કે અસ્પષ્ટપણે જાણે છે, કઈ દૂરપણે જાણે છે અને કોઈ નજીકપણે જાણે છે ઇત્યાદિ. વળી, એ ઘડે બધા નો અનંતાનંત ભેટવાળાં સુખ, દુઃખ, ત્યાગ કરવાની બુદ્ધિ, લેવાની બુદ્ધિ, તટસ્થ રહેવાની બુદ્ધિ, પુષ્ય, પાપ, કર્મનો બંધ, કઈ જાતને સંસ્કાર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને મેહ તથા જમીનમાં આળોટવું, પડવું અને વેગ વિગેરેને કારણરૂપ હોવાથી વા એ બધાંને અકારણરૂપ હોવાથી અનંત ધર્મવાળો હોઈ શકે છે. તથા એ ઘડે, ઉંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકડાવું, ફેલાવું, ભમવું, ઝરવું, ખાલી થવું, ભરાવું, ચાલવું, કંપવું, બીજે ઠેકાણે લઈ જવું, પાણી લાવવું અને પાણી ધરી રાખવું વિગેરે અનંત નોખી નોખી ક્રિયાઓને કારણરૂપ છે માટે એના (ઘડાના) ક્રિયારૂપ સ્વ ધર્મો અનંત હોઈ શકે છે. અને જે પદાર્થો એ બધી ક્રિયાઓના કારણરૂપ નથી તેનાથી ઘડો જુદો હોવાથી એના પરધર્મો પણ અનંત જ હાઈ શકે છે. એ તે ક્રિયાની અપેક્ષાએ ઘડાની હકીકત જણાવી, હવે સામાન્યની અપેક્ષાએ ઘડાનો હેવાલ આ પ્રમાણે છે –આગળ જણાવ્યા પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે જે વસ્તુમાત્રના અનંત સ્વ અને પરપર્યા જણાવ્યા છે તેમાંના કોઈના એક પર્યાય સાથે, કોઈના બે સાથે અને કોઈના અનંત ધર્મો સાથે ઘડાનું અનંત ભેદવાળું સરખામણું થતું હોવાથી–એ અપેક્ષાએ પણું ઘડાના સ્વધર્મો અનંત છે. વિશેષની અપેક્ષાએ પણ ઘડે, અનંત પદાર્થોમાંના કોઈના એક ધર્મથી, કોઈના બે ધર્મોથી અને કોઈના અનંત ધર્મોથી વિલક્ષણ હેવાથી-એ અપેક્ષાએ પણ ઘડાના સ્વધર્મો અનંત છે. વળી, અનંત પદાર્થોની અપેક્ષાએ ઘડામાં રહેલું જાડાપણું, પાતળાપણું, સમપણું, વાંકાપણું, નાનાપણું, મોટાપણું, તીવ્રપણું, ચકચકાટ, સુંદરતા, પહોળાઈ, ટુંકાઈ, નીચતા, ઉગ્રતા અને વિશાળ-મુખપણું વિગેરે એક એક ગુણ અનંત પ્રકાર છે તેથી એ રીતે પણ ઘડામાં અનંત ધર્મોને સમાસ થઈ શકે છે. સંબંધની અપેક્ષાઓ ઘડે, આજ અનંતકાળથી અને અનંત પદાર્થો સાથે અનંત પ્રકારનો આધાર–આધેયને સંબંધ ધરાવે છે માટે તે અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણી શકાય એમ છે. એ પ્રમાણે સ્વ-સ્વામિનો સંબંધ, જન્ય-જનકને સંબંધ, નિમિત્ત-નૈમિત્તિકનો સંબંધ, છ કારકનો સંબંધ, પ્રકાશ્યપ્રકાશકને સંબંધ, જ્ય-ભેજકનો સંબંધ, વાઘ-વાહકને સંબંધ, આશ્રય આ શ્રિયને સંબંધ, વધ્યવધકને સંબંધ, વિરોધ્ય-વિરેાધકનો સંબંધ, અને યજ્ઞાયકને સંબંધ વિગેરે અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંત-ધર્મો Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપર જાણવાના છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વ અને પરપર્યાયે કહ્યા છે તે બધાની ઉત્પત્તિ, નાશ અને સ્થિરપણું વિગેરે બધું અનંતકાળે અનંતીવાર થયું છે, થાય છે અને થશે-તે અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો થઈ શકે છે. એ પ્રકારે પીળા વર્ણથી માંડીને અહીં સુધી માત્ર એક ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મો સમજી લેવાના છે. વળી, અત્યાર સુધી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વિગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે તે બન્ને ધર્મો સહિત ઘડે, કહી શકાય તેમ નથી. કારણ કે, એવો એક પણ શબ્દ નથી કે, જે પિતે એક જ હાઈને પણ તે બન્ને અનંતાનંત ધર્મો સહિત એવા ઘડાને એક જ સમયે જણાવી શકે. જે એ માટે કોઈ એક નવા શબ્દને ઉમે કરવામાં આવે તે પણ તે, એ બધા ધર્મો સહિત ઘડાને એક જ સમયે જણાવી શકે એમ નથી–એ બધા ધર્મો સહિત ઘડાને બોધ ક્રમે કરીને જ થઈ શકે છે, આમ છે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેની અપેક્ષાએ ઘડામાં અવક્તવ્યતા ધર્મ પણ હોઈ શકે છે અને એ, પૂર્વની જ પેઠે કહી શકાય એવા અનંત ધર્મો અને બીજા પદાર્થોથી જુદો હોવાથી એ ઘડામાં અવક્તવ્ય એવા અનંત પર-ધર્મો પણ સમાઈ જાય છે. તો આ પ્રકારે જેમ એકલા ઘડામાં જ અનંત ધર્મો બતાવ્યા છે તેમ પદાર્થ માત્રમાં એટલે આત્મા વિગેરેમાં પણ અનંત ધર્મો ઘટાવી લેવાના છે. આત્મામાં એ અનંત ધર્મો આ પ્રમાણે છેઃ–-ચેનપણું કર્તાપણું, ભોગવનારપણું, જાણકારપણું, યપણું, અમૂર્તપણું, અસંખ્યપ્રદેશપણું, નિશ્ચલ આઠપ્રદેશપણું, લેક પ્રમાણુ–પ્રદેશપણું, જીવપણું, અભવ્યપણું, ભવ્યપણું, પરિણામિપણું, પિોતાના શરીરમાં વ્યાપી રહેવાપણું –એ બધા આત્માના સહંભાવી (આત્માની સાથે નિરંતર રહેતા) ધર્મો છે. તથા ખુશી, શોક, સુખ, દુઃખ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞા', અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, ચક્ષુર્દર્શન, અચક્ષુદર્શન; દેવપણું, નારકિપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, બધાં પુદ્ગલેની સાથે શરીર વિગેરેએ કરીને સંયોગ, અનાદિ અનંતપણું, બધા જીવોની સાથે બધા પ્રકારના સંબંધનું ધારકપણું, સંસારિપણું, ધ વિગેરે અસંખ્ય પરિણામપણું, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને ઘણું, સ્વીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂર્ણપણું, આંધળાપણું અને બહેરા વિગેરે પણું –એ બધા આત્માના કમ ભાવી (કમ કરીને થનારા). ધર્મો છે. જે આત્મા મુક્તિને પામ્યા છે તેમાં તે સિદ્ધપણું, સાદિ અનંતપણું, જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીર્ય છે. અને અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ s, J. P. H. 20–21 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અને સર્વપર્યાનું જાણપણું તથા જેનારપણું છે તથા અશરીરપણું, અજ. રપણું, અમરપણું, અરૂ૫૫ણ, અરસપણું, અગંધપણું,અસ્પર્શ પણું અને અશબ્દપણું છે. તથા નિશ્ચલપણું, નરગીપણું, અક્ષયપણું, અબાધપણું અને પૂર્વે ભગવેલી સંસારી દશામાં જે જે જીવ-ધર્મો અનુભવ્યા હોય તે બધા એ પ્રકારે આત્મામાં પણ અનંત ધર્મો સમજી લેવાના છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ બધામાં—અનુક્રમે અસંખ્ય પ્રદેશપણું, અસંખ્ય પ્રદેશપણું, અનંત પ્રદેશપણું, અદેશપણું, સર્વ જીવ અને પુદ્ગલેને કેમે કરીને ગતિમાં, સ્થિતિમાં, અવગાહ દેવામાં અને નવું જુનું થવામાં સહાયકપણું, અવસ્થિતપણું, અનાદિ અનંતપણું, અરૂપિપણું, અગુરુલઘુપણું, એક સ્કંધપણું જાણવા યોગ્યપણું, સાણું અને દ્રવ્યપણું વિગેરે અનંત ધર્મો એ અરૂપી પદાર્થોમાં સમજી લેવાના છે. અને જે પદાર્થો પિગલિક છે તેમાં ઘડાના ઉદાહરણની જ પેઠે અનંતાનંત એવા સ્વ-પરપર્યા સમજી લેવાના છે. શબ્દમાં ઉદાત્તપણું, અનુદાપણું, સ્વરતપણું વિસ્તૃતપણું, સંસ્કૃતપણું, ઘેલપણું, અપપણું, અલ્પપ્રાપણું, મહાપ્રાણપણું, અભિલાષ્યપણું, અનભિલાપણું, અર્થનું વાચકપણું અને અવાચકપણું તથા ક્ષેત્ર અને કાલ વિગેરેના ભેદને લીધે અનંત અર્થનું જણાવવાપણું એ વિગેરે ધર્મો ઘટાવી લેવાના છે તથા આત્મા વિગેરે બધા પદાર્થોમાં નિત્યપણું. અનિત્યપણું, સામાન્ય, વિશેષ, સત્પણું, અસત્પણું, અભિલાષ્યપણું અને અનભિલાપણું અને એ ઉપરાંત બીજી વસ્તુઓના વ્યાવૃત્તિ-ધર્મો પણ જાણવાના છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જે ધર્મો ઘડાને પિતાના છે તે તો તેના સ્વ-પર્યાયે કહેવાય એ ઠીક, પરંતુ જે પર-પર્યા છે અને ઘડાથી જુદા પદાર્થમાં રહેનાર છે તે (પર-પર્યાય) ઘડાના સંબંધી શી રીતે હોઈ શકે ? એ પ્રસનને જવાબ આ પ્રમાણે છે -સંબંધના બે પ્રકાર છે- એક તે અસ્તિપણે રહેતે સંબંધ અને બીજો નાસ્તિપણે રહેતે સંબંધ. જેમ ઘડાને એનાં રૂપ વિગેરે ગુણે સાથે સંબંધ છે તેમ ઘડાના સ્વ-પર્યાયે સાથે એને (ઘડાનો) સંબંધ અસ્તિપણે છે અને પરપર્યાયે ઘડામાં ન રહેતા હોવાથી એને એની સાથે થએલે સંબંધ નાસ્તિપણે છે. જેમ ઘડાને સંબંધ અછતા માટીરૂપ પર્યાય સાથે છે તેમ પર-પર્યાય સાથે પણ એને એ જ સંબંધ છે. ફક્ત એ પર-પર્યા એનામાં રહેતા નથી માટે જ એને એ બંધ નાસ્તિપણે કહેવાય અને એમ છે માટે જ તે, પર-પર્યાયે પણ કહેવાય. વળી, અહીં એમ કહેવામાં આવે છે, જેમ ધન વિનાને ગરીબ ધનવાળા કહેવાતા Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નથી તેમ જે પર-૫ર્યા ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? વળી, જે ચીજ જેની ન હોય છતાં જો એની કહેવાતી હોય તે લેકના વ્યવહારનો ભંગ થશે માટે એ પર-પર્યા ઘડાના શી રીતે કહેવાય ? એને ઉત્તર આ પ્રમાણે છે –જેમ ધન અને ગરીબ એ બન્નેનો સંબંધ તો છે, પણ તે નાસ્તિત્વરૂપે છે તેમ પર-પર્યાય અને ધડા વચ્ચે સંબંધ તે છે. પણ તે નાસ્તિત્વરૂપે છે. નાસ્તિત્વ રૂપે સંબંધ હોવામાં કોઈ જાતનો બાધ જાતે નથી. કારણ કે, બેલનારા બેલે છે કે, “આ ગરીબને ધન નથી” અર્થાત્ ગરીબ અને ધન વચ્ચે નાસ્તિત્વને સંબંધ છે એ જ પ્રકારે “આ ઘડે કલમરૂપે નથી”, એટલે ધડા અને કલમ વચ્ચે પરસ્પર નાસ્તિત્વને સંબંધ છે, એ સ્પષ્ટ રીતે ભાસે છે. હા, એમ તો કહેવું કદાચ ઠીક કહેવાય કે, ઘડાને એ પર-પર્યાયે સાથે અસ્તિત્વને સંબંધ નથી, પરંતુ તે બન્ને વચ્ચે ઠામુકે સંબંધ જ નથી એમ તો ન જ કહી શકાય. વળી, પર-૫ર્યાયો સાથે ધડ.નો નાસ્તિત્વને સંબંધ હોય, એમાં કોઈ પ્રકારના લેક વ્યવહારને પણ બાધ આવતા નથી. વળી, કદાચ એમ કહેવામાં આવે કે, નાસ્તિત્વ તે અભાવરૂપ-એટલે-અસલ્પ છે તેથી તે તુચ્છરૂપ છે તે એવા તુચ્છરૂપની સાથે વળી શું સંબંધ હોય ? માટે પર-પર્યા પણ એવા જ તુચ્છરૂપ હોવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે હોઈ શકે? કારણ કે, જે કાંઈ તુચ્છરૂપ હોય છે તેમાં કોઈ પ્રકારની શક્તિ નથી હોતી તેથી એમાં સંબંધ શક્તિ પણ શી રીતે હોય ? વળી, બીજું પણ એ કે, જે ઘડામાં પર-૫યોનું નાસ્તિપણું છે તો તેની જ સાથે એટલે નાતપણાની સાથે ઘડાનો સંબંધ હોય એ વ્યાજબી છે, પરંતુ પરપર્યાયે સાથે તે એને (ઘડા) સંબંધ શી રીતે ઘટી શકે ? કારણ કે, ઘટને સંબંધ પટાભાવ (પટના નાસ્તિપણા) સાથે છે એવી કરીને એને ઘડાને સંબંધ પટ સાથે પણ હોય, એવું કયાંય જોયું કે સાંભળ્યું પણ નથી. જે અહીં એમ માનવામાં આવે કે પર-પર્યાયના નાસ્તિપણું સાથે ઘડાનો સંબંધ છે માટે એને (ધડાનો) સંબંધ પર-પર્યાયો સાથે પણ હોઈ શકે તે એમ પણ માનવું જોઈએ કે, ઘડાને સંબંધ પટના નાસ્તિપણ સાથે છે માટે પટ સાથે પણ એને (ઘડાનો) સંબંધ હોવો જોઈએ. પરંતુ એ માન્યતા તદન ખોટી હોવાથી કોઈથી માની શકાય એમ નથી અને એ પ્રકારે પર-પર્યાય સાથે ઘડાનો કોઈ પ્રકારનો સંબંધ હોય, એ વાત બરાબર જણાતી નથી. હવે એને પણ જવાબ આ પ્રમાણે છે-નાસ્તિપણાનો અર્થ અહીં એમ સમજવાને છે કે, તે તે રૂપે નહિ હોવાપણું અર્થાત “ઘડામાં કપડાનું Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નાસ્તિપણું છે એટલે ઘડે કપડાપ નથી, પણ પિતાના રૂપે (ઘડારૂપ) છે. આ જાતના અર્થવાળું નાસ્તિપણું એ વસ્તુને ધર્મ છે માટે એ કાંઈ તદ્દન તુમછરૂપે ગણી શકાય નહિ અને એમ હોવાથી જ એને (નાસ્તિપણાનો) સંબંધ ઘડા સાથે ન હોય એમ પણ બની શકે નહિ. એનું કારણ એ છે કે, ધડે કપડારૂપે નથીએમ કહેવામાં અર્થાત ઘડાની સત્તાને જણાવવામાં એ ઘડ કપડારૂપે નથી એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. કપડામાં જે જે ગુણો, ધર્મો અને સ્વભાવ છે, તે ઘડામાં નથી–એ એ ઘડે નથી—એ તે ઘડાને રૂપે (પોતાને પે) જ છે એ હકીકતમાં આ વાત સ્પષ્ટપણે જાણી શકાય એવી છે કે, ઘડે પિતાનું સ્વરૂપ જણાવતાં “ કપડારૂપ નથી એ વિશેષણની ખાસ અપેક્ષા રાખે છે એથી જે જે ગુણ કે સ્વભાવે કપડાના છે તે પણ એક રીતે ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ અપેક્ષાએ વિચાર કરીએ તે સ્પષ્ટપણે જાણી શકાય એમ છે કે, “કપડું પણ ઘડાની સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલે તે સંબંધ નાસ્તિત્વરૂપે કાં ન હૈ? ધડ કપડારૂપે નથી” એ વાત તો સૌ કોઈ જાણતું હોવાથી ઘડા અને કપડાનો એક બીજાનો સંબંધ નાસ્તિત્વરૂપે છે એમાં કશો સંદેહ રહે એમ નથી, લોકો તો એ બધા ઘડા વિગેરે પદાર્થોને વિશે એમ ધારી રહ્યા છે કે, એ બધા પદાર્થો પરસ્પર અભાવરૂપ છે અર્થાત ઘડે કપડાના અભાવરૂપ છે અને કપડું ઘડાને અભાવરૂપ છે માટે જ અહીં એમ જણાવવામાં આવે છે કે, જે કપડા વિગેરેના ગુણ કે ધર્મો છે તે બધાનો ઉપયોગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી, અહીં આ પણ એક નિયમ છે કે, જેને જેની સાથે સંબંધ હોય તે બધા, તેના પર્યાયે કહી શકાય-ઘડાના રૂ૫ વિગેરેને ઘડાની સાથે સંબંધ છે માટે એ રૂપ વિગેરે જેમ ઘડાના પર્યાયો કહી શકાય છે તેમ કંપડાના ધર્મો કે ગુણોને પણ સંબંધ કોઈ અપેક્ષાઓ ઘડાની સાથે હોવાથી એ પણ, ધાને જ પર્યાયે કહી શકાય. વળી, જે એ કપડા વિગેરેના ગુણે કે ધર્મો ન હોત તે ઘડાના પિતાના જ પર્યાયને સ્વ-૫ર્યાય તરીકે શી રીતે કહી શકાય? કારણ કે, જ્યારે આપણું અને પારકું એમ બે વાનાં હોય છે ત્યારે જ એવો વ્યવહાર થઈ શકે છે અર્થાત્ આ ગુણે ઘડાના પિતાના છે અને આ ગુણ પારકા છે એ વ્યવહાર થઈ શકે છે અને એ અપેક્ષાએ પણ કપડા વિગેરેના ગુણો કે ધર્મો ઘડાને ઉપગમાં આવી શકે છે. માટે જ એ પર-ગુણ પણ એ ઘડા સાથે સંબંધ ધરાવી શકે છે. વળી, પદાર્થ માત્રને સ્વભાવ સ્વતંત્ર છે—કોઈ પદાર્થને સ્વભાવ, બીજા પદાર્થના Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સ્વભાવ સાથે મિશ્રિત થએલા નથી. માટે જ્યારે કોઇ પણ પદાર્થનું ખરેખરૂં સ્વરૂપ જાણવું હેાય ત્યારે સાથે એ પણ જાણવું જોઇએ કે, બીજા કયા કયા પદાર્થો છે અને એના સ્વભાવા પણ કેવા કેવા છે ? આ જાતના જ્ઞાન સિવાય કોઇ પણ મનુષ્ય પદાર્થનું પૃથક્કરણ કરી શકતા નથી, તેમ તેના સ્વતંત્ર સ્વભાવને પણ એળખી શકતા નથી. આ રીતે વિચાર કરી જોતાં તે એમ જાણી શકાય છે કે, એક ઘડાનું જ્ઞાન મેળવવા માટે તેનાથી જુદા ખીજા અનેક પદાર્થો અને તેના સ્વભાવાને જાણવાની ખાસ જરૂર છે માટે જ એમ નક્કી કરવું ઊંચત છે કે, જે કપડાના ગુણા કે ધર્મો છે તેએ પણ કાઇ અપેક્ષાએ ધડાના હાઇ શકે છે અને છે. આ વિષે ભાષ્યકારે એમ જણાવ્યું છે કે, “જેના જાણ્યા સિવાય જેનું જ્ઞાન થઇ શકે નહિ અને જેના જાણવાથી જેનું જ્ઞાન થઇ શકે એ બન્ને વચ્ચે ચાક્કસ કાષ્ઠ પ્રકારના સંબધ હા જોઇએ-જેમ ઘડા અને એના રૂપ વિગેરે ગુણો નામનેા સંબંધ છે તેમ એ બે વચ્ચે પણ એવે જ હાય ? '' માટે હવે આ વાત નક્કી થાય છે કે, જે કપડા વિગેરેના ગુણા કે ધર્મો છે તે કાઇ અપેક્ષાએ ઘડાની સાથે પણ સંબધ ધરાવી રહ્યા છે. જે પર-પર્યાયે છે તે, સ્વ-પર્યાયે કરતાં અનંતગુણા છે અને એ બન્ને મળીને જેટલા સ દ્રવ્યેાના પર્યાયેા છે તેટલા છે. આ હકીકતને ઋષિઆએ પણ ૧આચારાંગ-સૂત્રમાં ટકા આપેલા છે. એમાં જણાવ્યું છે કે, “જે એકને જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને પણ જાણે છે” અર્થાત જે મનુષ્ય, માત્ર એક જ પદાર્થને એના બધા સ્વ-પરપર્યાયા સહિત ઍટલે એની અતીત દશા, વર્તમાન દશા અને ભવિષ્યની દશા એ બધું જાણતા હેાય તે જ મનુષ્ય બધું જાણી શકે છે અને જે મનુષ્ય એ બધું એટલે પદાર્થની અતીત દશા વિગેરે જાણતા હૈાય તે જ મનુષ્ય એક પદાર્થને ખરેખરી રીતે જાણી શકે છે. આ જ હકીકતને ખીજે ઠેકાણે પણ આ રીતે જણાવી છેઃ-‘જેણે બધી રીતે એક પદાર્થ ને જોયા છે તેણે બધી રીતે બધા પદા થેને જોયા છે અને જેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે તેણે એક પદાર્થ ને પણ બધી રીતે તેચે છે” ઉપર જણાવ્યું હતું કે, પ્રમાણવડે જે જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પ્રત્યેક પદાર્થ, અનંત ધર્મવાળા છે અર્થાત્ પ્રમાણને ૧. જૂઓ આચાર-અંગસૂત્ર અ॰ ૩, ૩૦ ૪-(૪૦ ૧૭૧ સ૦):-અનુ વચ્ચે ધર્મ-ધર્મિભાવ સંબંધ શા માટે ન Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિષય અનંત ધર્મવાળી વસ્તુ જ છે, એ હકીક્ત હવે વદન વિવાદ વિનાની થઈ ગઈ છે. - હવે સૂત્રકાર પોતે જ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુનું સ્વરૂ આ પ્રમાણે જણાવે છે – - જે જ્ઞાન, અપક્ષપણે અર્થનું ગ્રહણ કરે છે તેનું નામ પ્રત્યક્ષ છે અને એ સિવાયનું બીજું જ્ઞાન ફકત અર્થના પ્રહણની અપેક્ષાએ પરોક્ષ છે–એમ સમજવાનું છે. પ૬, અપક્ષપણે એટલે સાક્ષાત-અસ્પષ્ટપણે કે સંદેહ નહિ. અર્થ એટલે જ્ઞાનનું પિતાનું સ્વરૂપ અને બીજા બધા બહારના ઘડે, સાદડી, ચાપડી, વિગેરે પદાર્થો–એ બને. ઉપર જણાવ્યું છે, એ સિવાય જે બીજું લક્ષણ પ્રત્યક્ષને લાગુ પાડવામાં આવે છે તે બરાબર જણાતું નથી. પ્રત્યક્ષજ્ઞાન, પક્ષજ્ઞાનથી તદન જુદા પ્રકારનું છે એ માટે જ અહીં “ અપક્ષપણે’ શબ્દને સંબંધ * પ્રયા' સાથે કરવામાં આવ્યો છે. . હવે જે કેટલાક જ્ઞાનવાદિઓ છે તેઓનો અભિપ્રાય આ પ્રમાણે છે – તેઓ કે છે કે, હે આહતો ! ( જેને !) તમે પદાર્થોને ક્યાંથી લાવ્યા ? આ સંસારમાં જ્ઞાન સિવાય બીજું કશું નથી–જે છે, જે દેખાય છે તે બધું એક જ્ઞાનરૂપ જ છે માટે તમે અર્થ એટલે ફક્ત એકલું જ્ઞાનનું સ્વરૂપ જ કહે, પણ અર્થ એટલે બીજા બધા પદાર્થો, એમ કહેવું એ ગેરવ્યાજબી છેકારણ કે, બધું માત્ર એક જ્ઞાનસ્પ જ હોવાથી બીજો કોઈ એનાથી જુદો પદાર્થ નથી. જ્ઞાનવાદિઓનો આ અભિપ્રાય બરાબર નથી. અને એમ જણાવવાને માટે જ સૂત્રકારે મૂળ શેકમાં “ પ્રક્ષયા–અર્થના ગ્રહણની અપેક્ષાએ” એ શબ્દ મૂકેલે છે. એ શબ્દ મૂકવાથી જ્ઞાન, ગ્રહણ અને પદાર્થ-એમ ત્રણે પદાર્થો જુદા જુદા જાણી શકાય એમ છે માટે જ એ શબ્દ, જ્ઞાનવાદિઓના અભિપ્રાયની અનુચિતતા સમજાવી શકે એમ છે. વળી, જેમ જ્ઞાન પિતાના સ્વપનું ગ્રહણ કરે છે, તેમ બહારના પદાર્થોનું પણ ગ્રહણ કરી શકે છે. જે એમ ન હોય તો આ સવ જાણનારાઓને જે કાંઈ ચેકસ ભાસ થયા કરે છે એ શી રીતે થાય ? એની સામે એમ કહેવામાં આવે કે, બધાને માત્ર એક ચિતપ-દાનને જ ભાસ થાય છે, પણ પદાર્થોને ભાસ થત Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નથી માટે એકલું જ્ઞાન જ છે અને એ સિવાય બીજા કોઈ પદાર્થો નથી એ કહેવું શી રીતે ખોટું થાય? એને ઉત્તર આ પ્રમાણે છે – જ્ઞાનવાદિઓ સંસારમાં એકલું જ્ઞાન જ માને અને બીજું કાંઈ હયાતીવાળું ન માને તે તેઓ જે જુદાં જુદાં જ્ઞાનનાં સંતાનો (પ્રવાહ) માને છે તે શી રીતે માની શકશે? વળી, તેઓ જ એમ જણાવે છે કે, જેમ સ્વપ્નનું જ્ઞાન કોઈ પ્રકારના આલંબનની ગરજ રાખતું નથી તેમ સંસારમાં થતાં બીજા બધા જ્ઞાન પણ કોઈ જાતના આલંબનની (પદાર્થની) ગરજ રાખતા નથી. એ જ પ્રમાણે અને એ જ ઉદાહરણથી તેઓએ માનેલાં જુદાં જુદાં જ્ઞાનનાં સંતાનો પણ બોટાં કરશે અને એની દશા સ્વપ્નના જ્ઞાનની જેવી જ થશે માટે જ્ઞાન અને અર્થ (પદાર્થ) એ બન્નેને વાસ્તવિક અને જુદા જુદા માનવા જોઈએ. જે સ્વરૂપ પ્રત્યક્ષનું જણાવ્યું છે તેથી જુદી જાતના જ્ઞાનને પક્ષે સમજવાનું છે, કારણ કે, એ જ્ઞાનવડે અર્થનું ગ્રહણ તે થાય છે, પણ એ અસ્પષ્ટ પણે. જો કે, પરાક્ષ જ્ઞાન પણ પિતાનું સ્વરૂપ પિતાની મેળે જાણતું હોવાથી પ્રત્યક્ષરૂપ છે, પણ માત્ર અર્થ (પદાર્થ)ના પ્રહણની અપેક્ષાએ જ એને પણ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે, જો કે, પક્ષ જ્ઞાન, પિતાના સ્વરૂપનું ગ્રહણ પિતે જ કરે છે માટે પ્રત્યક્ષરૂપ છે તે પણ પદાર્થોનું ગ્રહણ કરવામાં નિશાન અને શબ્દ વિગેરેની અપેક્ષા રાખતું હોવાથી એ અસ્પષ્ટપણે વપરાય છે અને એ માટે જ એને પક્ષ કહેવામાં આવે છે. - આગળ ઉપર વસ્તુનું અનંત ધર્મધારિપણું સમજાવ્યું છે અને હવે એ જ હકીકતને વિશેષ મજબુત કરવા આ પ્રમાણે જણાવે છે – જે વસ્તુમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, એ ત્રણે ધર્મો સમાયા હોય તે જ વસ્તુ દ્રપ છે અને એ માટે જ આગળ એમ કહ્યું છે કે, પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ છે. પ૭ જે જે વસ્તુ સપ છે—જે જે વસ્તુ હયાતી ધરાવે છે તે બધીમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મો હેવા જ જોઈએ-એ ત્રણે ધર્મો હોય તે જ વસ્તુ માત્ર હયાતી ધરાવી શકે છે- એ સિવાય કદી પણ એક પણ વસ્તુ હયાતી ધરાવવાને લાયક નથી. જે વસ્તુ પહેલાં તદન થાતી વિનાની હોય એટલે કાઈ પણ કાળમાં, કેઈ પણ જગ્યામાં અને કોઈ પણ રીતે જે વસ્તુ હયાત જ ન હોય અર્થાત વાંઝીયાના પુત્ર જે ની તદન અસત્ હોય તેમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત એટલે સપપણું આવી Page #285 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. જે. એવી વસ્તુમાં પણ હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તે સસલાનાં શિંગડાં પણ કોઈ વખતે હયાતી ધરાવવાને લાયક થવાં જોઈએ—આકાશની કળીમાંથી પણ કોઈ વખતે સુગંધ આવવી જોઈએ અને વાંઝણીના પુત્રનું પણ કોઈ વખતે પરણેતર થવું જોઈએ. પરંતુ એમ થતું અત્યાર સુધી કોઈએ જોયું કે જાણ્યું નથી. માટે વદન હયાતી વિનાની વસ્તુમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી નથી. હવે જે વસતુમાં હયાત રહેવાનો ધર્મ રહેલો જ છે તે વસ્તુમાં ફરીવાર ઉપાદ વિગેરે કલ્પવાં ઉચિત જણાતા નથી. જો એવી વસ્તુમાં પણ ફરીથી ઉપાદ વિગેરેને કલ્પવામાં આવે તો પછી એની કયાંય આરે આવશે નહિ માટે અહીં આ એક પ્રશ્ન છે કે, જે ઉત્પાદ વિગેરે ધર્મો છે તે ક્યા પ્રકારના પદાર્થના માનવા ?–શું પહેલાં અસર રહેતા પદાર્થના માનવા ? કે સત્ રહેતા પદાર્થના માનવા ? અને ઉત્તર આ પ્રમાણે છે:–અહીં જે ઉત્પાદ વિગેરેને જણાવવામાં આવ્યા છે તે કઈ પણ વસ્તુમાં પાછળથી આવતા નથી, એ તો વસ્તુના ધર્મ જ છે–વસ્તુની સાથે જ હમેશાં રહેનારા છે–વસ્તુથી કાંઈ જુદા જુદા નથી. ઉપર જણાવેલો પ્રશ્ન ત્યારે જ ઉઠી શકે અને એમાં જણાવેલાં દૂષણે પણ ત્યારે જ લાગુ થઈ શકે, જ્યારે વસ્તુથી એ ઉત્પાદ વિગેરે તદન જુદા હેય અને એ બે વસ્તુમાત્રમાં પાછળથી આવતા હોય. પરંતુ અહીં તે વસ્તુસ્થિતિ એવી નથી માટે ઉપરનો પ્રશ્ન કે એક પણ દૂષણ લાગુ થઈ શકતું નથી. અહીં અમે તે એમ જણાવીએ છીએ કે, જે વસ્તુ, ઉત્પત્તિરૂપ, સ્થિતિરૂપ અને નાશરૂપ હોય એ જ હયાતી ધરાવી શકે છે અને એવી જ વસ્તુ હયાતી ધરાવવાને લાયક છે. માટે અમારા આ કથનમાં કોઈ જાતનું દૂષણ કે પ્રશ્ન થઈ શકતાં જ નથી. કેઈ પણ પદાર્થ પિતાનું પિતાપણું ગુમાવતા નથી અને એમાં નવું પોતાપણું આવતું નથી અથોત મૂળદ્રવ્યની અપેક્ષાએ કોઈ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થઈ શકતાં નથી. જેમ ઘડાનું મૂળ રૂપ માં છે, હવે તે ફુટી જાય તે પણ માટીનો નાશ થતો નથી તેમ એ માટીરૂપ હોવાથી એમાં એ, કાંઈ નવું આવ્યું નથી–ઘડાના થતાં અનેક રૂપાંતરમાં એનું મૂળરૂપ-માટીરૂપ-કાયમ કળાયા કરે છે માટે એમ માનવું જોઈએ કે, કદીપણું મૂળદ્રવ્યને નાશ થતો નથી. માત્ર જે બદલે છે તે આકાર જ છે. હવે કદાચ કોઈ એમ કહે કે, જેમ એકવાર નખ ઉતરાવ્યા પછી પાછા પરીવાર નખ ઉગે છે અને આપણને એમ લાગે છે કે, એ નખ એને એ છે, તેમ મૂળ દ્રવ્ય પણ બદલ્યા જ કરે છે, પરંતુ એનાં રૂપ વિગેરે સરખ Page #286 -------------------------------------------------------------------------- ________________ સરખાં હોવાથી આપણે એ ખની પેઠે ભ્રમિત બનીએ છીએ કે, એનું એ મૂળદ્રવ્ય છે અર્થાત નખની જ પેઠે મૂળ દ્રવ્યનો પણ નાશ થઈ જાય છે માટે મૂળદ્રવ્યને સ્થાયી શી રીતે મનાય ? એનો જવાબ આ પ્રમાણે છે –એ નખનું ઉદાહરણ તે તદન ખોટું છે-એ નખ તે કપાઈ ગયા પછી બીજે જ આવે છે એમ સિા કે જાણે છે માટે “નવા નખને પણ એને એ જ નખ માને એ મોટી ભૂલ છે. અહીં તો દ્રવ્યરૂપ મૂળને કદી પણ નાશ થતે અને એની જગ્યાએ બીજું મૂળ આવતું કોઈએ જાણ્યું, જોયું કે અનુભવ્યું નથી માટે એમ શી રીતે કહેવાય કે, મૂળદ્રવ્ય પણ નખની પેઠે બદલ્યા કરે છે અને એ, એનું એ લાગે છે તે નખની જેવું ભ્રમવાળું છે ? કોઈ પણ મનુષ્ય એમ માનતું નથી કે, સેનાની કંઠી ભાંગી કઠું કરાવ્યા પછી સોનું બદલી જાય છે-એની જગ્યાએ બીજું જ સોનું આવે છે. કિંતુ સિં કઈ સેનાના અનેક ઘાટ ઘડાવ્યા પછી પણ સેનાની એકરૂપતાને જ એક અવાજે કબલ કરે છે માટે કઈ રીતે પણ દ્રવ્યને નાશ ઘટી શકતા નથી અને એને માનવ એ પણ અનુભવ અને વ્યવહાર વિરૂદ્ધ છે. અર્થાત દિવ્યરૂપે તે પદાર્થમાત્ર સ્થિર જ રહે છે અને એના આકાર બદલ્યા કરે છે–નવા થાય છે અને આગળના-જુના-નાશ પામે છે—એ હકીકતમાં કોઈ જાતનું દૂષણ જણાતું નથી. કારણ કે, સૌ કોઈને એવો જ અનુભવ થાય છે, થયો છે અને થયા કરે છે. હવે કદાચ કોઈ એમ કહે કે, ધોળા શંખમાં જેમ પીળા રંગનું ભાન થાય છે અને તે ખોટું છે તેમ વસ્તુમાં થતા ફેરફારે, જેને અહીં પર્યાયે કહેવામાં આવ્યા છે તે, એ શંખના પીળા રંગની પેઠે બેટા જ શા માટે ન હોય ? એને ઉત્તર આ પ્રમાણે છે –શંખમાં જે પીળા રંગનું ભાન થાય છે, તે કાંઈ સિ કોઈને થતું નથી, એ તો માત્ર જેને કમળાને રાગ થયો હોય એને જ થાય છે માટે એ ભ્રમવાળું છે એ વાતને સૈ ઈ માને છે. કિંતુ સેનાની કંઠીનું કહું થયું, કડાની વીંટી થઈ, વીંટીને વેઢ થશે અને વેઢનું માદળિયું થયું–એ રીતે સેનાના જે અનેક ઘાટ થયા કરે છે–આગળના ઘાટોને નાશ થઈ એને સ્થાને નવા ઘાટે આવ્યા કરે છે–એને તે આખું જગત એક સરખી રીતે જાણે છે, માને છે અને અનુભવે છે માટે એ અનુભવને શંખના ઉદાહરણથી કોઈ પણ રીતે ખોટો પાડી શકાય એમ નથી એ જ પ્રકારે છતાં હર્ષ, શોક, ઉદાસીનતા અને ક્રોધ વિગેરે નવાનવા રંગે આવે છે એમ પણ સે કોઈ અનુભવે છે માટે એ બધું ફેરફારનું જ્ઞાન કે s, 4 wal, Page #287 -------------------------------------------------------------------------- ________________ જતની ભૂલવાળું નથી, કારણ કે, “એ ભૂલવાળું છે એમ કઈ રીતે સાબીત થઈ શકતું નથી, એથી કરીને પદાર્થ માત્ર એના મૂળરૂપે-દ્રવ્યરૂપે-સ્થિર રહે છે અને એના આગળના આકારે નાશ થઈ, એ નવા આકારોને ધારણ કરે છે અર્થાત પદાર્થ માત્રમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણે વાનાં વદન સરળ રીતે ઘટી રહે છે. એમાં કઈ જાતનું દૂષણ લાગતું નથી. હવે એમ પૂછવામાં આવે છે, એ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ-એ ત્રણે વાનાં પરસ્પર તદન જુદાં જુદાં છે કે નહિ? એના જવાબમાં જે એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર તદન જુદાં જુદાં છે તે પછી એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે ઘટી શકે ? અને કદાચ એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર એકરૂપ છે તે પણ એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે રહી શકે ? કારણ કે, એ ત્રણે વાનાં એકરૂપ છે માટે એને ત્રણ વાનાં જ ન કહી શકાય. એ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણેનો પરસ્પર કયા પ્રકારનો સંબંધ છે? તેને ખુલાસો મળી શકતો નથી. એ ત્રણેના પરસ્પરના સંબંધને ખુલાસે આ પ્રમાણે છે – એ ત્રણે ધર્મો પરસ્પર કાંઈ તદન જુદા જ છે એમ નથી અને પરસ્પર કાંઈ તદન એક જ છે એમ પણ નથી. એ ત્રણે વચ્ચે તે કોઈ અપેક્ષાએ જુદાઈ છે અને કોઈ અપેક્ષાએ એકતા પણ છે. જેમ એક જ ઘડામાં રહેનારાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે પરસ્પર જુદાં જુદાં હોય છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે પણ પરસ્પર જુદા જુદા હોઈ શકે છે, કારણ કે, એ ત્રણેનાં સ્વરૂપ તદ્દન જુદા પ્રકારનાં છે –ઉત્પત્તિ એટલે હયાતી ધારણ કરવી, સ્થિતિ એટલે કાયમ રહેવું અને નાશ એટલે હયાતીને ત્યાગ કરી દેવ–આ રીતે એ ત્રણેનાં સ્વરૂપે જુદાં જુદાં હોવાથી એ ત્રણે પરસ્પર જુદાં જુદાં છે એમ સા કઈ જાણી શકે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, એ ત્રણેનાં ઉપર જે સ્વરૂપે જણાવ્યાં છે તે ઉપરથી એમ જણી શકાય છે કે, એ ત્રણે પરસ્પર એક બીજાની ગરજ (અપસા) રાખતા નથી અને એમ છે માટે જ એ ત્રણે પરસ્પર તદન જુદા જુદા જ છે એમ શા માટે ન કહેવાય ? જે જે પદાર્થો પરસ્પર એક બીજાની ગરજ નથી રાખતા તે બધા તદન જુદા જુદા જ હોય છે અને એ જ પ્રકારે આ ત્રણે પણ પરસ્પર તદન જુદા જુદા કેમ ન હોઈ શકે ? વિચાર કરતાં જાણી શકાય છે કે, આ પ્રશ્ન જ તદન નકામો છે. કારણ કે, એ ત્રણેનાં લક્ષણો (સ્વરૂપ) પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તો પણ એ ત્રણે આ પ્રમાણે પરસ્પર ગરજવાળા છેઃ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સ્થિતિ અને નાશ વિના એકલે ઉત્પાદ (ઉત્પત્તિ રહી શક્તો નથી, સ્થિતિ અને ઉત્પત્તિ વિના એ વિનાશ ટકી શકતા નથી–એ જ પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ વિના સ્થિતિ પણ ટકી શકતી નથી–એ રીતે એ ત્રણે પરસ્પર એક બીજાના મોં સામું તાકીને જ જીવનારા છે માટે એ ત્રણે પરસ્પર ગરજ રાખીને એક જ વસ્તુમાં રહી શકે એમ છે. એમ માનવામાં કાંઈ વાં જણાતું નથી. એથી જ એક પદાર્થને પણ એક સાથે ત્રણ ધર્મોવાળ કહેવામાં કશી હરકત જણાતી નથી. વળી, બીજે ઠેકાણે આ પ્રમાણે જણાવ્યું છે:–“સેનાને ઘડે ટુટી ગયે તેથી રાજ-પુત્રીને શેક થયે, એ ટુટેલા ઘડાને મુગટ કરાવ્યું એથી રાજ-પુત્રને આનંદ થયો અને એ પૂર્વના તથા પછીના ઘાટમાં સોનું તે કાયમ રહ્યું જાણીને રાજા પોતે તટસ્થ જ રહે અર્થાત અહીં પૂર્વના–આકારને નાશ થયો, ન આકાર ઉત્પન્ન થયા અને એ બન્ને આકારમાં સ્થાયી રહેનારું મૂળ દ્રવ્ય-સોનું તન ધ્રુવ રહ્યુંઉપરથી જ જાણી શકાય છે કે, એક જ પદાર્થમાં એ ત્રણે ધ રહી શકયા છે અને એ જ પ્રમાણે પદાર્થ માત્રમાં એ ત્રણે દે રહી શકે છે એ અનુભવ સિદ્ધ હકીકત છે.” “ઘડાના અર્થીને એને નાશ થવાથી શેક થયો, મુગટના અર્થીને એની ઉત્પત્તિ થવાથી આનંદ થશે અને સેનાને અથ એના સ્થાચીપણાથી તટસ્થ રહ્યા–એ બધું સહેતુક થયું છે.” “દૂધના વ્રતવાળા દહિં ખાતો નથી, દહિંના વ્રતવાળા દૂધ ખાતો નથી અને જેને ગોરસની બાધા છે તે તે એ બન્નેને ખાતે નથી માટે વસ્તુમાત્રમાં ત્રણ ધર્મો છે જે ભાઈ, એ પ્રમાણે નથી માનતા તેને આ પ્રમાણે પૂછવું જોઈએ –જ્યારે ઘડાને નાશ થાય છે ત્યારે શું તે ઘડો તેના પિતાના) એક ભાગે કરીને નાશ પામે છે કે સમસ્તપણે એટલે સર્વ પ્રકારે નાશ પામે છે? જો એમ કહેવામાં આવે કે, એ ઘડો પિતાના એક ભાગે કરીને નાશ પામે છે તે તે બરાબર નથી. કારણ કે, ઘડે પિતાના એક ભાગે કરીને જ નાશ પામતે હોય તે તેને આખાને નાશ તે ન જ થ જોઈએ. પરંતુ જ્યારે ઘડે ફુટે છે ત્યારે કોઈ પણ પ્રામાણિક એમ તે કદી પણ કહેતા નથી કે, ઘડાને એક ભાગ નાશ પામે, કિંતુ સર્વ કોઈ એમ કહે છે અને સાંભળે છે કે, આખા ઘડાને નાશ થયો. હવે એમ કહેવામાં આવે કે, ઘડાને સર્વ પ્રકારે નાશ થાય છે. તે તે પણ બરાબર નથી. કારણ કે, જે ઘડાને સર્વ પ્રકારે નાશ થતો હોય તે ઘડો ફૂટયા પછી ઠીબડાં અને માટી પણું ન રહેવી જોઈએ. કિંતુ આ તે ઘડા કરી ગયા પછી ઠીબડાં અને માટી બાકી રહે છે એમ સ Page #289 -------------------------------------------------------------------------- ________________ કઈ જાણે છે માટે એમ શી રીતે માની શકાય કે, ઘડાને નાશ સર્વ પ્રકારે થઈ જાય છે. એ બન્ને પક્ષમાં એ પ્રકારે દૂષણે આવતાં હોવાથી આ ભાઈએ એમ ન છૂટકે માનવું પડશે કે, ઘડે ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપે સ્થિર રહે છે. વળી, આપણે એ ભાઇને એમ પણ પૂછી શકીએ કે, જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે શું એ, એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે કે, સર્વ પ્રકારે ઉત્પન્ન થાય છે? જે એમ કહેવામાં આવે કે, ઘડે એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે તે તે બરાબર નથી. કારણ કે, જ્યારે ઘડે ઉત્પન્ન થઈને તૈયાર થાય છે ત્યારે કોઈ એમ નથી માનતું કે, એ ઘડે એના એક ભાગે કરીને ઉત્પન્ન થયું છે. કિતું નૈ કોઈ એમ માને છે કે, પૂરેપૂરે ઘડે ઉત્પન્ન થયેલા છે અને વ્યવહાર પણ એ જ પ્રકારે ચાલે છે. હવે એમ કહેવામાં આવે કે, ઘડો પિતાના સર્વ પ્રકારે વડે ઉત્પન્ન થાય છે, તો એ પણ બરાબર નથી. કારણ કે, જે એમ થાય છે. સર્વ પ્રકારે ઘડે ઉત્પન્ન થએલે હોવાથી તેમાં માટીની પ્રતીતિ પણ ન થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ અનુભવતું નથી માટે એવી માન્યતા પણ બરાબર ન કહેવાય. માટે ખરું તે એમ માનવું જોઈએ કે, જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડારૂપે નાશ પામે છે અને માત્ર માટીરૂપે સ્થિર રહે છે-આ જાતની માન્યતાને સે કોઈ અનુભવે છે માટે એમાં કાંઈ દૂષણ જણાતું નથી. જે જાતને અનુભવ બધા લોકોને હોય તે જાતનું પદાર્થનું સ્વરૂપ ન માનવામાં આવે તો કદી પણ વસ્તુની વ્યવસ્થા ન થઈ શકે, માટે જેવો અનુભવ થાય છે તેવું જ પદાર્થનું સ્વરૂપ પણ માનવું જોઈએ અને એમ માનીએ તે જ આ જાતની બધી વ્યવસ્થા ઘટી શકે છે જે વસ્તુ નાશ પામેલી છે તે જ કેઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન્ન થએલી છે તે જ કોઈ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે અને જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કઈ અપેક્ષાએ સ્થિર રહે છે અને સ્થિર રહેશે. તથા જે કોઈ પ્રકારે નાશ પામ્યું છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થયું છે અને કોઈ પ્રકારે સ્થિર રહ્યું છે. એ જ પ્રમાણે જે કઈ પ્રકારે નાશ પામે છે તે જ કોઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કંઈ પ્રકારે નાશ પામશે તે જ કોઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે ઈત્યાદિ. આ પ્રમાણે પદાર્થ માત્રમાં અંદર અને બહાર બધે ઠેકાણે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્મો રહેલા છે અને એ હકીકતને સૌ કોઈ પ્રત્યક્ષપણે અનુભવે છે, અનુભવમાં આવતા આ હકીકત કદી પણ ખેતી થઈ શકતી Page #290 -------------------------------------------------------------------------- ________________ નથી માટે એ અનુભવ ઉપરથી આ પ્રમાણે એક ધોરણ બાંધી શકાય છે કે –વસ્તુમાત્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના ધર્મવાળી છે અને એવી છે માટે જ તે (વસ્તુ), હયાતી ધરાવવાની લાયકાત ધરાવી શકે છે. જે જે ચીજ એ ત્રણે ધર્મ વિનાની છે તે બધીમાં સસલાનાં શિંગડાંની પેઠે કદી પણ હયાતી ધરાવવાની લાયકાત હોઈ શક્તી નથી હોતી નથી અને હશે પણ નહિ. અર્થાત્ એ ત્રણે ધર્મોની હાજરી જ વસ્તુની સદપતાનું મુખ્ય લક્ષણ છે. નાયિકાએ અને દ્ધાએ વસ્તુની સપતાનું જ સ્વરૂપ બતાવ્યું છે તે રીતસર નથી અને એનું ગેરવ્યાજબીપણું બીજા ગ્રંથ ઉપરથી સમજી લેવાનું છે. પદાર્થ માત્ર, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશરૂપ હોવાથી જ હયાતી ધરાવી શકે છે અને એમ છે માટે જ પ્રત્યક્ષ અને પક્ષપ્રમાણ વડે એ જણાઈ શકે છે. વસ્તુમાત્રામાં સત્ત, યત્વ, પ્રમેયત્વ અને વિસ્તૃત્વ વિગેરે અનંત ધર્મો છે અર્થાત વસ્તુમાત્ર અનંત ધમવાળી, અનંત પર્યાયરૂપ અને અનેકાંતરૂપ છે. વસ્તુને અર્થ અહીં જીવ અને અજીવ વિગેરે સમજવાનું છે, જે વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે. જે પદાર્થ, ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મવાળો હોય તે જ અનંત ધર્મવાળો હોઈ શકે છે અને એ જ પદાર્થ પ્રમાણુવડે જાણી શકાય છે. પદાર્થમાત્રમાં અનંત ધર્મો રહેલા છે–એ બાબતની સાબીતી માટે આગળ ઘણું ઘણું લખાઈ ગયું છે. હવે એ માટે અહીં આ એક અનુમાન બસ છેઃ–પદાર્થ માત્રમાં ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મો રહેલા છે માટે જ એમાં અનંત ધર્મો રહી શકે છે. જે પદાર્થમાં અનંત ધર્મો ન હોય તેમાં એ ત્રણ ધર્મો પણ ન હોય. એવી તદન અસદ વસ્તુ તે માત્ર એક આકાશની કળી છે. પ્રત્યેક પદાર્થમાં એના ધર્મો ઉત્પન્ન થાય છે અને એ જ નાશ પણ પામે છે અને એ ધર્મોનું ધારણ કરનારો ધર્મી દ્રવ્યરૂપે હમેશાં સ્થિર રહે છે. ધર્મ અને ધર્મ એ બે વચ્ચે કેઈ અપેક્ષાએ એકપણું (અભેદભાવ) હોવાથી અને ધર્મી (ધર્મવાળા) હમેશા સ્થિર રહેતું હોવાથી એ ધર્મો પણ કોઈ અપેક્ષાએ શક્તિપે-હમેશા સ્થિ રહે છે. જે એમ ન માનવામાં આવે તો ધર્મોને તે નાશ થઈ જતું હોવાથી એ ધર્મવાળાનો પણ નાશ થઈ જવો જોઈએ માટે કોઈ અપેક્ષાએ ધર્મોને પણ સ્થિર ભાના એ વ્યાજબી છે. ધર્મ અને ધર્મવાળા વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું હેતું નથી, કારણ કે, એ બે વચ્ચે એ જાતને સંબંધ જણ નથી. વળી, જે એ બે વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું માનવામાં આવે તો એ બન્નેને ધર્મ ધર્મિભાવ જ ઘટી શકતો નથી માટે એ બન્નેનો કે “ અપેક્ષાએ ભેદ Page #291 -------------------------------------------------------------------------- ________________ (જુદાઇ) અને કોઈ અપેક્ષાએ અભેદ માનો વ્યાજબી અને દૂષણ વિનાને છે. કદાચ કોઈ એમ કહે કે, ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા માત્ર એકલા ધર્મો જ છે, પણ એ ધર્મોને આધાર એવો કોઈ ધર્મ નથી. તે તે તે કથન ગેરવ્યાજબી છે. કારણ કે, કોઈ પદાર્થોના આધાર વિના એકલા ધર્મો હોઈ શકતા જ નથી રહી શકતા જ નથી અને સંભવી પણ શક્તા નથી. કિંતુ એ બધા ધર્મો એક ધમ્રૂપ પદાર્થમાં જ રહેતા અનુભવાય છે અને એ હકીકત સૌ કોઈને માન્ય છે. જો કે, ઉત્પન્ન થતા અને નાશ પામતા અનેક ધર્મોને આપણે જાણી શકીએ છીએ અને તે બધા ધર્મોને આધાર તથા તે તે અનેક ધર્મમય એવો એક ધર્મી કે, જે દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે તેને પણ સૌ કોઈ તદન વાંધા વિના પ્રત્યક્ષપણે અનુભવે છે, એને કઈ શી રીતે એળવી શકે? જેનો અનુભવ આપણને નજરોનજર થતો હોય તેને પણ જે એળવવામાં આવે તે સંસારના વ્યહવાર માત્રને નાશ થવાને પણ પ્રસંગ આવશે માટે કોઈ પ્રકારે એ બધા ધર્મના આધારરૂપ પદાર્થને ધર્મવાળાને-કોઈ પણ મનુષ્ય માળવી શકે એમ નથી. છેવટે કહેવાનું તાત્પર્ય એ છે કે, “ પ્રત્યેક પદાર્થ અનંત ધર્મવાળા છે ” એ હકીકત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ ચૂકી છે અને હવે એમાં એક પણ વાંધાને આકાશ નથી. એ બાબતને વધારે પુષ્ટિ આપનારું અનુમાન પ્રમાણે આ પ્રમાણે છે–પ્રત્યેક ચીજ અનંત ધર્મવાળી છે અર્થાત વરતુ માત્રમાં નિત્ય, અનિત્ય, સત, અસત, સામાન્ય, વિશેષ, વક્તવ્ય અને અવક્તવ્ય વિગેરે અનેક ધર્મો રહેલા છે, કારણ કે, એ પ્રકારનો કોઈ પ્રકારના બાધ વિનાને અનુભવ હૈ કોઈને થયા કરે છે. ખરી રીતે વિચારીએ તો આપણે જે જાતને પ્રામાણિક અનુભવ કરતા હોઈએ તે જ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ માનવું વ્યાજબી છે- જેમ આપણે ઘટને ઘટરૂપે માનીએ છીએ, પણ કપડારૂપે નથી માનતા તે જ પ્રમાણે આપણે આપણું અનુભવ પ્રમાણે પ્રત્યેક પદાર્થને અનંત ધર્મવાળે માન જોઈએ. “દરેક ચીજ અનંત ધર્મવાળી છે એ વાતને સાબીત કરવાને જે “અનુભવ” રૂપ હેતુ કહ્યો છે તે કાંઈ અસિદ્ધ નથી, વિધવાળા નથી, તેમ બીજે પણ કોઈ જાતનો બાધ તેને નડી શકતો નથી. કારણ કે, એ અનુભા તદન નિર્દોષ છે, એ અનુભવ સને થાય છે અને યુક્તિયુક્ત હોવાથી સે તેને કબુલ કરી શકે તેમ છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ ઠંડક અને તાપ બન્ને તદન વિરૂદ્ધ હોવાથી એક સાથે રહી શક્તાં નથી તેમ સતપણું અને અસત્પણું, નિત્યપણું અને અનિત્યપણું વિગેરે પરસ્પર વિરોધ Page #292 -------------------------------------------------------------------------- ________________ ધરાવનારા ધર્મો એક જ પદાર્થમાં શી રીતે રહી શકે?—જે વસ્તુ સત હેય એ, અસત્ શી રીતે હેય? અને જે વસ્તુ અસત્ હોય એ, સત્ શી રીતે હોય ? વળી, સત્તને અસરૂપ અને અસરવને સવરૂપ માનવામાં આવતું હેય તે વ્યવહાર માત્રને નાશ થશે—કોઈ પણ પદાર્થના સ્વરૂપનું ઠેકાણું જ નહિ રહે. આ જ હકીકત એક જ પદાર્થને નિત્ય અને અનિત્ય માનવામાં પણ લાગુ થઈ શકે છે જે વસ્તુ નિત્ય હોય એ, અનિત્ય શી રીતે હોઈ શકે? અને જે વસ્તુ અનિત્ય હોય , નિત્ય શી રીતે હોઈ શકે ? આ પ્રકારે અનેકાંતવાદમાં વિરોધનું દૂષણ આવતું જણાય છે. એ ઉપરાંત આ બીજ પણ આઠ દૂષણે આવે છે –એક સંશય, બીજી અનવસ્થા, ત્રીજું વ્યધિકરણ, ચોથું સંકર, પાંચમું વ્યતિકર, છ વ્યવહારલેપ, સાતમું પ્રમાણબાધ અને આઠમું અસંભવ. એમાં સંશય દેવ એ પ્રમાણે લાગુ થાય છે–વસ્તુનો બને રૂ૫ એટલે સપ અને અસહૂપ એમ બે સ્વભાવ માનવામાં આવે ત્યારે એને (વસ્તુને) સ્વભાવ અમુક જ છે, એવો નિર્ણય તો થઈ શકતા નથી, અને એમ હોવાથી એ સલૂપ છે કે અસપ છે એવી શંકા બની રહે છે. બીજું અનવસ્થા દૂષણ આ પ્રમાણે લાગુ થાય છે. -વસ્તુને જે અંશે સદ૫ માનવામાં આવે છે તે અંશે જે વસ્તુ ૫ જ હોય તે એકાંતવાદ જેવી વાત થવાથી અનેકાંત માર્ગને હાનિ થશે અને જો એમ માનવામાં આવે છે, જે અંશે વસ્તુને સદૂપ માનવામાં આવે છે તે જ અંશે વસ્તુને સલૂપ અને અસદ્ધપ પણ માનવામાં આવે છે તે એમાં પણ પ્રશ્ન થાય તેમ છે કે, જે અંશે વસ્તુને સંપ અને અસહૂપ માનવામાં આવે છે તે અંશે પણ વસ્તુ સદ્રુપ છે કે અસદુપ છે? એ રીતે પ્રશ્નોની પરંપરા થયા કરશે અને એક પણ પ્રશ્નને આરે આવશે નહિ માટે એ રીતે માનવામાં તે ચાખી અનવસ્થા (અવસ્થા વિનાની સ્થિતિ) જ છે. એ જ પ્રકારે જે અંશે વસ્તુનો ભેદ માનવામાં આવે છે તે અંગે જે ભેદ જ માનવામાં આવે છે તે જ અંશે ભેદ અને અભેદ એમ બને માનવામાં આવે તે પણ ઉપર પ્રમાણે દૂષણે આવે છે. અને એ જ રીતે નિત્ય-અનિત્ય તથા સામાન્ય વિશેષના પક્ષે પણ દૂષણવાળા છે–એ પ્રકારે એકાંતમાર્ગમાં અનવસ્થા દૂષણ લાગુ થાય છે. તથા, વસ્તુની સદ્ગપતાને જુદો આધાર અને અસપતાને જુદો એ ધાર-એમ બે આધાર થવાથી વ્યધિકરણ નામનું દૂષણ લાગુ થાય છે. તથા જે રૂપે વસ્તુની સંપતા છે તે જ રૂપે વસ્તુની સપતા અને અને સંપતા બને છે.એ જતનો સંકર દેવ પણ લાગુ થાય છે. કારણ કે, એક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સાથે એના મેળાપને સંકર કહેવામાં આવે છે.' વળી, જે રૂપે વસ્તુ ક્રેપ છે તે રૂપે અસદ્રપ પણ છે અને જે રૂપે અસ૫ છે તે રૂપે સપ પણ છે. એમ માનવાથી વ્યતિકર નામનું દૂષણ પણ લાગુ થાય છે. કારણ કે, વિષયમાં એક બીજાના મળી જવાને વ્યતિકર કહેવામાં આવે છે. તથા પદાર્થો માત્રમાં અનેકાંતવાદ માનવાનાં આવશે તા પાણીને અગ્નિરૂપ થવાના અને અગ્નિને પાણીરૂપ થવાના પ્રસંગ ઉભા થશે અને એમ થવાથી વ્યવહારને લેાપ થઇ જશે-એ રીતે વ્યવહારલાપ .નામનું દૂષણ પણુ લાગુ થાય છે. વળી, છેવટે અમે (જૈન સિવાયના) એમ પણ કહીએ છીએ કે, અનેકાંતવાદ પ્રમાણોથી પણ બાધ પામે તેવા છે માટે જ એમાં પ્રમાણ–બાધ નામને રાષ લાગુ થાય છે. તથા, કાઇ એક જ વસ્તુ અનંત ધર્મવાળી હેાય એ અસંભવિત છે માટે અનેકાંતવાદમાં અ×ભવ નામનું દૂષણ પણ લાગુ થાય છે. એ રીતે અનેકાંતવાદમાં એટલાં બધાં દૂષણ! આવતાં હાવાથી તેને સાચે શી રીતે માની શકાય ? માટે કાઇ પ્રકારે અનેકાંતવાદનું ગ્રહણ થઇ શકે તેમ નથી. ઉપર જે જે દૂષણા અનેકાંત-વાદને લગાડવામાં આવ્યાં છે તે ધાં ખેાટાં છે અને તેને ખાટાં કરવાની યુક્તિ આ પ્રમાણે છેઃ—પહેલું તે એ કે, ઠંડક અને તાપની પેઠે સકૂપ અને અસદ્રુપ એ બન્ને ધર્માં એક બીજા કોઇ જાતના વિરાધ જ ધરાવતા નથી. કારણ કે, એ બન્ને એક જ વખતે એક જ વસ્તુમાં રહી શકે છે-જ્યારે ઘડારૂપે ધડે! સત્ છે ત્યારે જ એ ઘડેા કપડારૂપે સત્ નથી-અસત્ છે માટે એમાં કશાં પ્રકારના વિરેધ આવે તેમ નથી. જેમ એક કેરીમાં રૂપ જુદુ હાય છેઅને રમ જુદા હોય છે—એમાં કરો વિરાધ ગણાતા નથી તેમ અહીં પણ સમજી લેવાનું છે. વળી, અહીં વિરાધ આવવાનાં કયાં કયાં કારણા છે ? શું માત્ર જુદા જુદા સ્વરૂપથી વધ આવે છે? એક કાળે ન રહેવાથી વિરાધ આવે છે ? એક વસ્તુમાં ન રહેવાથી વિરાધ આવે છે? એક કાળે એક વસ્તુના એક સરખા ભાગમાં ન રહેવાથી વિરાધ આવે છે? જો માત્ર જુદા જુદા સ્વરૂપને લીધે વિરેધ આવતા હાય તે વસ્તુમાત્ર જુદા જુદા સ્વરૂપવાળી હાવાથી પરસ્પર વિરોધવાળી થવી જોઇએ અને એમ થવાથી સંસારમાં એક પશુ પદાથ ન રહેવા જોઇએ. અને સ્પર્ધા- અને ઉના સ્પ—જુદે જુદે ઠેકાણે એક જ સમયે રહી શકે છે માટે એક કાળે ન રહેવાથી વિધ આવે છે ' એ કથન પણ બરાબર નથી એ અને સ્પર્શે એક જ વસ્તુમાં જુદે જુદે સમયે રહેતા હાવાથી · એક વસ્તુમાં ન રહેવાથી વિરાધ આવે છે એ વાત બરાબર નથી. " . Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ થવાથી એ, તેને શી રીતે જાણી શકશે ? માટે ઈશ્વરનું જ્ઞાન, વિષયમાત્રને જાણે છે, એ કથન પણ વિરધવાળું છે એ–-હકીકત સમજાય તેવી સુગમ છે. એ જ પ્રકારે ગિના જ્ઞાન વિષે પ : સમજી લેવાનું છે. - છેવટ એ કે, યાયિકે એમ માને છે કે, પ્રથમ પદાર્થ ઉતપન્ન થાય છે અને પછી એનું રૂપ ઉર થાય છે. જે રૂપ પહેલું ઉત્પન્ન થાય તે એ, આધાર સિવાય ક્યાં રહી શકે છે માટે ઉપર પ્રમાણેનું મંતવ્ય સ્વીકારાય છે. એમાં પણ વિરોધ પ્રમાણે છે – હવે જ્યારે પદાર્થને નાશ માનવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે, પદાર્થને નાશ થયા પછી એના રૂપને પણ નાશ થાય છે. પરંતુ આ કથન બરાબર નથી. ખરી રીતે (તમારા કહેવાની રીતે) તે પદાર્થને નાશ થયા પછી એનું રૂપ આધાર વિનાનું થઈને (રહીને) પછી નાશ પામવું ઈ-પણ તમે કહે છે તેમ તેનો નાશ ન થવું જોઈએ—એ રીતે ઉપર પ્રમાણેના કથનમાં વિરોધ જણાય છે–આ પ્રકારે તૈયાયિક અને વૈશેષિકેના દર્શનેમાં પણ પરસ્પર વિરોધ રહેલો છે. સાંખ્યમતમાં જે પરસ્પર વિરોધ રહેલે છે તે આ પ્રમાણે છે –સાંખે કહે છે કે, પ્રકૃતિ નિત્ય, એક, અવયવ વિનાની, ક્રિયા વિનાની અને અવ્યત પતિ અનિસ એવા મન વિગેરે અનેક વિકાસને પામે છે કે, ના, પદાથ ના જ્ઞાનથી હિત છે, કારણ કે, પદાર્થનું જ્ઞાન અને બુદ્ધિ : વ્યાપાર છે—એ પણ તદન અનુભવથી વિરૂદ્ધ હકીકત છે. ત્રીજું એ કે, બુદ્ધિ તે મહદ્રૂપ છે અને જડ છે માટે એ તે કાંઈ ચેતતી જ નથી-એ પણ વિરૂદ્ધવાણી છે. - ચોથું એ કે, આકાશ વિગેરે પાંચ ભૂત શબ્દવભાવ, રૂપતન્માત્રા વિગેરે તુમ્માત્રા (પરમાણુઓથી પિદા થાય છે એ પણ બરાબર ઘટતું નથી. કારણ કે, એકાંત નિત્ય પક્ષમાં કાર્યકારણભાવ ઘટી શકતો જ નથી. છેવટ એ કે, જેમ પુરૂષ, એકાંત નિત્યરૂપ હોવાથી કદી વિકારને પામતે નથી, તેમ તેને બંધ અને મોક્ષ પણ થતું નથી તે જ પ્રમાણે પ્રકૃતિમાં પણ કઈ જાતને વિકાર ન થ જોઈએ અને તેનાથી બંધ, મેક્ષ પણ ન થવા જોઈએ. કારણ કે, એ (પ્રકૃતિ), પુરૂષની પેઠે તદન નિત્યરૂપ છે આ રીતે સાંખ્યદર્શનમાં પણ પરસ્પર વિરોધ આવતે જણાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ | મીમાંસમતમાં જે પરસ્પર વિરોધ આવે છે તે આ પ્રમાણે છે એક ઠેકાણે કહે છે કે, “કોઈ જીવને હણ નહિ, કોઈએ હિંસક થવું નહિ પછી બીજે ઠેકાણે એમ કહે છે કે, “ત્રિયને માટે મોટા બળદ કે મોટા બકરાને પ્રકલ્પો ”-અર્થાત આપે. વળી, એક ઠેકાણે કહે છે કે, “કઈ જીવને હણ મહિ” અને બીજે ઠેકાણે જણાવે છે કે, “અશ્વમેધને વચલે દિવસે ત્રણ ઓછાં મેં પશુઓને નિગ કરો” તથા “અમ અને એમને માટે પશુનું બળિદાન કરવું” પ્રજાપતિને માટે સત્તર પશુઓને ભેગ આપ” આ બધું એકલું પરસ્પર વિરેધવાળું જ કથન છે–એક ઠેકાણે કાંઈ અને બીજે ઠેકાણે કાંઈ—-એમ કહેવાથી પરસ્પર વિરોધ સિવાય બીજું શું હોઈ શકે? વળી, એક ઠેકાણે “ખોટું બોલવું નહિ એમ લખીને બીજે ઠેકાણે એમ Íવ્યું છે કે, “બ્રાહ્મણને માટે બેટું બોલવું” વળી, “હે રાજન ! મશ્કરી કરતાં, સ્ત્રીઓના પ્રસંગમાં, વિવાહને સમયે, જીવ જતો હોય તેવી આફતમાં અને બધું લુંટાઈ જતું હોય ત્યારે–એ પાંચ ઠેકાણે ખોટું બોલવામાં પાપ નથી.” તથા અનેક રીતે ચોરીને નિષેધ કરીને પછી એમ કહેવામાં આવ્યું છે કે, “જે બ્રાહ્મણે હઠથી, કપટથી કેઈનું ધન લઈ લે, તે પણ તેને ચેરી નથી કહેવાતી. કારણ કે, આ બધું બ્રાહ્મણોનું જ છે અને તેઓની દુબળાઈને લીધે જ વૃષલે (હલકા લેક) એનો ઉપભોગ કરી રહ્યા છે. બ્રાહ્મણે જે કાંઈ લે છે (અપહરે છે) જે કાંઈ ખાય છે, જે કાંઈ ઓઢે છે અને જે મકાંઈ દે છે તે બધું તેનું પિતાનું જ છે. વળી, એક સ્થળે એમ જણાવ્યું છે કે, “પુત્ર વિનાના પુરૂષની ગત થતી નથી. અને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે, “સંતાન વિનાના હજારે બ્રહ્મચારી વિપકુમારે સ્વર્ગે ગયા છે તથા માંસભક્ષણમાં, મધપીવામાં અને મૈથુન સેવવામાં દોષ નથી, કારણ , એ १. “ सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यमप्रियम् , प्रियं च नानां નૂયાષ ધર્મ સનાતનઃ ” જૂઓ મનુસ્મૃતિ અધ્યાય ૪-ક-૧૬૮. '૨. “સર્વ છું ગ્રાહ્મણવું યત વુિં * જ્ઞાતીજતમ્ છન્નभिजनेनेदं सर्व वै ब्राह्मणोऽहति ॥ स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददाति જપ મારા ત્રાહ્મળા મુળને તારે રાઃ ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય --શ્લેક–૧૦–૧૦૧. ૨. જૂઓ મનુસ્મૃતિ અધ્યાય પ–લોક-૧પ ૪. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫-ક–પ-અનુ. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૭: તે ભૂતાની પ્રવૃત્તિ છે, તે, એ કામથી નિવૃત્તિ થાય તે ધણું ળ છે” આ લખાણુ તા પરસ્પર તદ્દન વિરુદ્ધ છે.-જો પ્રવૃત્તિમાં દોષ ન લાગતા હાય તે નિવૃત્તિમાં ઘણું મૂળ શી રી હાય ! વળી, એમ કહેવામાં આવે છે કે, વેદમાં વિધાન કરેલી હિંસા · મૅનું કારણ છે.” એ વાકયમાં તે હડહડતા વિરાધ છે. કારણ કે, તે એ હંસા છે તે ધર્મનું કારણ કેમ હાય ? અને ધર્મનું કારણ છે તે હિંસા શી રીતે હાય? એ તા માતા છે અને વાંઝણી છે” એની જેવી વિરાધી હકીકત છે. એએના જ શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ છેઃ “ધર્મના સાર સાંભળેા અને સાંભળીને તેનું ધારણ કરા:—બીજા કોઇને પ્રતિકૂળ થાય તેવું વર્તન નકરા’” ઇત્યાદિ. અર્ચિર્માને માનનારા 'વેદાંતિએએ આ પ્રમાણે હિંસાનું વગેણું કર્યું છે.—“અમે જે પશુઓ દ્વારા પૂજા કરીએ છીએ તે, આંધળા અંધકારમાં ડુબીએ છીએહિસા ધર્મપ હાય એવું કદી થયું નથી અને થશે પણ નહિ” વળી, મ પછી ખીજા જન્મને પામેલા જીવાની પ્તિને માટે શ્રાદ્ધ વિગેરે કરવું, એ તે તદ્દન અવિચારી કામ છે. એએના જ સેાળતીઓ કહે છે કે જો મરેલા જીવાને પણ શ્રાદ્દવડે તૃપ્તિ થતી હોય તે એલવાઇ ગએલા દીવાની સગને તેલ કેમ ન વધારી શકે ? એ પ્રમાણે મીમાંસકમતમાં પરસ્પર વિરાધવાળી પુરાણુની હકીકતા ઘણી છે અને એ બધીતે સદ્દહસમુચ્ચય” નામના ગ્રંથથી સમજી લેવાની છે. તથા જે ભટ્ટના મરવાળા જ્ઞાનને પરાક્ષ જ માને છે અને તે માનવાનું કારણ—ક્રિયા વિરાધ જણાવે છે તે પણ બરાબર નથી. જો તેઓ એમ જણાવતા હાય કે, જ્ઞાન પદાર્થોને જણાવે છે માટે તે પોતાના પ્રકાશ ન કરી શકે, કારણ કે, એક સાથે એ ક્રિયા નથી થઇ શકતી માટે. તે દીવા પદાર્થના પ્રકાશ કરે છે માટે એ પણ જ્ઞાનની જ પેડે પેાતાને પ્રકાશ નહિ કરી શકે, તેથી અને પ્રકાશિત કરવા માટે બીજા દાવાની જરૂર માનવી જોઇએ. જો એ રીતે અને એ જ યુક્તિથી બીજે દીવે! ન માનવામાં આવે તે જ્ઞાનને પણુ સ્વ-પ્રકાશી માનવું જોઇએ-છતાં જો પક્ષપાત કરવામાં આવે તે વિરોધ સિવાય શ્રીજું કશું નથી. તથા બ્રહ્માને માનનારા અવિદ્યાના વિવેકપૂર્વક પ્રત્યક્ષ પ્રમાણુ વડે ક્રૂત સદ્—માત્રને માને છે અને કહે છે કે, પ્રત્યક્ષ પ્રમાણુ, નિષેધક નથી, પણ માત્ર વિધાન કરનારૂં છે-એ પણ પરસ્પર વિરૂદ્ધતાવાળું Page #297 -------------------------------------------------------------------------- ________________ વિધાન જ છે, કારણ કે, જો પ્રત્યક્ષ પ્રમાણુ અને એ નિષેધ કરનારૂં પ્રમાણુ "ન હોય તો એ વડે શી રીતે થઇ શકે ? S * * ***. વળી, પૂર્વોત્તર મીમાંસાવાળા કોઇ પ્રકારે દેવને નથી માનતા, છતાં તે બધાય હ્મા, વિષ્ણુ અને મહેશ્વર વગેરે દેવાને પૂજે છે અને ધ્યાયે છે તે પણું ચોખ્ખુ વિરુદ્ધ જ છે. ઇત્યાદિ એ પ્રકારે ઐાદ્ધ વિગેરે ખજા દર્શાનામાં જે પૂર્વપર વિરાધ આવે છે તે અહીં જણાવેલા છે. ..: કરનારૂં હોય અવિધાને નિરાય અથવા બાદ વિગેરે દર્શાનામાં જે જે સ્યાદ્વાદના સ્વીકાર કરવાના પ્રસંગા પ્રાચીન શ્લોકની વ્યાખ્યામાં દેખાડયા છે તે બધા ય પૂર્વાપર વિરૂદ્ધપણે અહીં પણ બધાં દતામાં ઉચિતતા પ્રમાણે દેખાડી દેવા. એ આદું વિગેરે દનવાળા પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્યાદ્વાદને સ્વીકાર કરે છે છતાં તેનું ખંડન કરવા માટે યુક્તિએ ચલાવે છે, એ પરસ્પર વિરાધ નહિ તે બીજું શું ? અથવા એ વિષે કેટલુંક કહેવું ભેગા મળેલા હિં અને અડદમાંથી કેટલાક અડદ કાઢવા ? માટે અહીં એ વિષે એટલું જ જણાવીને વિરામ લઇએ છીએ-અટકી જઇએ છીએ. જે એ ચાર્વાક એટલે નાસ્તિક છે તે તે બિચારા રાંક છે, थे તે આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ અને મેક્ષ–એમાંનું કશું માનતા નથી માટે એની સાથે ચર્ચા એ શું કરવી--એણે કહેલું બધું, લેાકેાના અનુભવથી અને શાસ્ત્રોથી વિરૂદ્ધ છે—એ તે બિચારા દયાને પાત્ર છે માટે અને જતા કરવે જ ઠીક છે. એમ છે માટે જ એની સામે અતેકાંતવાદનું સ્થાપન કરવું અને એનાં ( નાસ્તિકને! ) પરસ્પર વિરોધ તાવવા એ બધું જતું કરીએ છીએ. આકારવાળા ભૂતામાંથી આકાર વિનાના ચૈતન્યની ઉત્પત્તિ થવી એ, વિરૂદ્ધ હકીકત છે.' કારણ કે, ભૂતામાંથી ઉત્પન્ન થતું કે, ખીજે ઠેકાણેથી આવતું ચતુન્ય નજરે જણાતું નથી. જેમ આત્મા પાસે ઇંદ્રિયા પહેાંચી શકતી નથી તેમ ચૈતન્ય પાસે પણ ઇંદ્રિયા પહેાંચી શકતી નથી. ઇત્યાદિ. તે એ પ્રમાણે બદ્ધ વિગેરે ખીન્ન બધાનાં શાસ્ત્ર, પાતુ પોતાના બનાવનારાઓનું અર્વજ્ઞપણું સાબીત કરે છે, સર્વજ્ઞપણું તે સાબીત કરી શકે એમ નથી. કારણુ કે, એમાં પરસ્પર વિરોધવાળાં અનેક લખાણે ભરેલાં Page #298 -------------------------------------------------------------------------- ________________ છે. જેનમતમાં તે ક્યાંય જરા પણું પરસ્પર વિરોધ આવતું નથી માટે જ એને મૂળ પુરૂષ સર્વજ્ઞ હેવો જોઈએ, એમ જેનમત જ સાબીત કરે છે-એ હકીકત ખાત્રી વાળી છે. જે હકીકત મૂળકારે નથી જણાવી તે પણ કેટલીક અહીં જણાવી છે છીએ –કણાદ, અક્ષપાદ, મીમાંસક અને સાંખ્યમતવાળા એમ જણાવે છે કે, બધી ઇંદ્રિયો પ્રાપ્યકારી જ છે. બોદ્ધો જણાવે છે કે, કાન અને આંખ સિવાયની બધી ઇદ્રિો પ્રાપ્યકારી છે અને જેનો આંખ સિવાય બીજી બધી ઇતિને પ્રાપ્યકારી માને છે. તાંબરેના મુખ્ય મુખ્ય તર્ક-ગ્ર આ છે –સમ્મતિતક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્વાર્થ, પ્રમાણુવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મ સંગ્રહણી અને પ્રમેયરત્નકેશ વિગેરે. - દિગંબરેના મુખ્ય મુખ્ય તર્ક- આ પ્રમાણે છે–પ્રમેયકમલમાર્તિડ, ન્યાયમુમુદચંદ્ર, આસપરીક્ષા, અષ્ટસહસ્ત્રી, સિદ્વાંતસાર અને ન્યાયવિનિશ્ચયટીકા વિગેરે. ઇતિ શ્રતપગચ્છમાં સૂર્યસમાન દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીગુણરત્નસૂરિએ બનાવેલી બદનસમુચ્ચયની તર્ક રહસ્યદીપિકા નામની ટીકામાં જેનામતના સ્વરૂપ અને નિર્ણયવાળા એથે અધિકાર સમાપ્ત, बेडारूपः समुद्रेऽखिलजलचरिते क्षारभारे भवेऽस्मिन् दायी यः सद्गुणानां परकृतिकरणाद्वैतजीवी तपस्वी । अस्माकं वीरवीरोऽनुगतनरवरो वाहको दान्ति-शान्यो:दयात् श्रीवीरदेवः सकलशिवसुखं मारहा चासमुख्यः ।। સ માટે, ૧ પાયકારી એટલે પદાર્થને સ્પર્શને જ્ઞાન કરાવનારી (પ્રાપ્ય-પામીને. કારીકરાવનારી) અર્થાત પદાર્થના સ્પરને પામીને જ્ઞાન કરાવનારી-અનુવા Page #299 -------------------------------------------------------------------------- ________________ Page #300 -------------------------------------------------------------------------- ________________ * કે ધાર્મિક પાઠય પુસ્તકે * ખાસ જેન તાત્વિક વિષયમાં કર્મવાદ એ મુખ્ય છે. અભ્યાસી જૈન સામાયિક, પ્રતિક્રમણ અને બીજા પ્રકરણે શીખી કત્વને અભ્યાસ કરે છે, તે માટે શ્વેતાંબર સાહિત્યમાં કર્મગ્રંથ એ ક્રમિક અને સંગીન જ્ઞાન કરાવનાર તરીકે પ્રસિદ્ધ છે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા અને આગમ જેવા ગ્રંથોમાં પ્રવેશ કરવાનું કર્મગ્રંથ એ મુખ્ય સાધન છે. કર્મગ્ર મૂળ પ્રાકૃત અને ટીકા સંસ્કૃત હોઈ દરેકને સુગમ નથી થતા. ટબા છે પણ ગુજરાતી હાઈ સર્વત્ર સુગમ નથી થતા. તેથી લેકરૂચ અને કાળની પરિસ્થિતિ વિચારી કર્મચના હિંદી ભાષામાં અનુવાદ તૈયાર કરેલ છે, તેની વિશેષત્તા તરફ તેના ખાસ અભ્યાસીઓનું લક્ષ ખેંચીએ છીએ. મૂળ, અનુવાદ અને સંસ્કૃત છાયા તે સાધારણ છે. કર્મગ્રંથ પહેલે–શરૂઆતમાં ૬૦ પાના જેટલી વિસ્તૃત પ્રસ્તાવના છે. જેમાં કર્મવાદને લગતા પ્રશ્નોનો વિચાર કર્યો છે. જેમકે-કર્મવાદનું મંતવ્ય, કર્મવાદપર થના આક્ષેપ અને તેમનું સમાધાન, વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા, કર્મવાદને ઉત્પત્તિ–સમય અને સંધ્ય, કર્મશાસ્ત્રનો પરિચય, કર્મશાસ્ત્રમાં શરીર, ભાષા ઈન્દ્રિય આદિ ઉપર વિચાર, કર્મવાદનું અધ્યાત્મપણું વગેરે. બાદ વિષય પ્રવેશમાં નીચેની બાબતે ઉપર ચર્ચા છે– કર્મ શબ્દને અર્થ, કર્મ શબ્દના કેટલાક પર્યાયવાચક શબ્દો, કર્મનું સ્વરૂપ પુણ્ય-પાપની કસોટી, સાચિ નિર્લેપતા, કર્મનું અનાદિત્વ, કર્મબંધનનું કારણ, કર્મથી છુટવાને ઉપાય, આત્મા સ્વતંત્ર તત્વ છે, સ્વસંવેદનરૂપસાધક પ્રમાણ, બાધક પ્રમાણને અભાવ, નિષેધથી નિષેધ-કર્તાની સિદ્ધિ, તર્કશાસ્ત્ર અને મહાત્માઓનું પ્રમાણ, આધુનિક વિદ્વાનની સમ્પતિ અને પુનર્જન્મ, કર્મતત્વના વિષયમાં જૈનદર્શનની વિશેષતા. ત્યાર પછી ગ્રન્થ અને તેના કર્તાને વિશેષ પરિચય છે; જેમાં અનેક બાબતની નોંધ છે. અંતમાં ચાર પરિશિષ્ટ છે. પહેલામાં શ્વેતાંબર દિગંબરનું કર્મવાદ, સંબંધી મળવાપણું અને જુદાપણું છે. બીજામાં મૂળગ્રંથો કોષ હિંદી અર્થ અને સંસ્કૃત છંયા સાથે છે. ત્રીજામાં મૂળ ગાથાઓ છે. એવામાં શ્વેતાંબર દિગંબર બંનેના Page #301 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદ સંબંધી ઉપલબ્ધ કે અનુપલબ્ધ સમગ્ર સાહિત્યનું વર્ણન છે. પૃ. ૨૫. શ. પુ. કિ. ૧-૪-૦ પા. પં. કિં. ૧-૬-૦ બીજે કર્મ ગ્રંથ-શરૂઆતમાં ગ્રંથ-પરિચય ઉપરાંત એક નિબંધ છે, આ નિબંધ જેન તત્વજ્ઞાનના માનીતા વિષયક ગુણસ્થાન ઉપર છે. એમાં ફકત ગુણસ્થાનના મૂળ સિદ્ધાંત સરળતાથી વર્ણવ્યા છે. અંતમાં પરિશિષ્ટો છે. જેમાં સ્વેતાંબર દિગંબરની કેટલીક માન્યતાઓ વગેરે નેંધી છે. કિં. ૦-૧૪–૦ - ત્રીજે કર્મથ–શરૂઆતની પ્રસ્તાવના માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાનનું પૃથક્કરણ કરેલું છે. અંતમાં અગત્યના મુદાઓવાળાં પરિશિષ્ટ છે. અનુવાદમાં પ્રસંગે પ્રસંગે કેટલીક ને આપેલી છે. જેમાં કેટલાક વિવાદગ્રસ્ત વિષય ઉપર યથામતિ શાસ્ત્રીય વિચાર કર્યો છે, અને દિગંબરીય ગેમેટસાર આદિ ગ્રંથોમાંથી પણ હકીકતે નેંધી છે. કિં૦ ૦–૮–૦ ચેથી કર્મગ્રંથ-આનું દળ બહુ મોટું અને તેમાં પુષ્કળ વિષે છે. લગભગ ચાર શર્મા જેટલી પ્રસ્તાવના છે. જેમાં ગુણસ્થાનના વિશેષ સ્વરૂપ ઉપર વિસ્તૃત નિબંધ છે. જે લેકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્ય, ગદષ્ટિસમુચ્ચય આદિ ગ્રંથોના પ્રમાણેથી યુક્ત છે. બાદ અન્ય દર્શન સાથે જેન દર્શનનું સામ્ય બતાવ્યું છે. તે પછી યોગદર્શન ઉપર વિચાર છે. જેમાં બદ્ધ અને વૈદિક દર્શનોના તે સંબંધી વિચારે નોંધ્યા છે. આ નંધમાં ગિને આરંભ કયારથી થાય છે, કેગના ભેદો તથા તેને આધાર, યોગના ઉપાય અને તેની ગુણસ્થાનમાં અવતારણ, પૂર્વસેવા આદિ શબ્દોની વ્યાખ્યા, ગજન્ય વિભૂતિઓ, બદ્ધ-શાસ્ત્રમાં દશ સંજનાએ ઇત્યાદિ બાબતે શાસ્ત્રીય પદ્ધતિએ ચર્ચા છે. અંતમાં છ પરિશિષ્ટ છે–પહેલામાં શ્વેતાંબર દિગંબરની સમાન અને અસમાન માન્યતાઓ. બીજામાં કાર્મગ્રંથક અને સૈદ્ધાત્વિકનો મતભેદ. ત્રીજામાં ચોથા કર્મગ્રંથ અને પંચસંગ્રહનું સામ્ય, ચેથામાં અભ્યાસીઓને ખાસ ધ્યાન દેવા ગ્ય કેટલીક વાતો, પાંચમામાં અનુવાદગત પારિભાષિક શબ્દોને કેશ અને છામાં મૂળ ગાથાઓ આપી છે. અનુવાદમાં અનેક સ્થળે ખાસ ખાસ ટિપ્પણીઓ છે. જેમાં દિગંબરીય અને ક્યાંય કયાંય જેનેતર સાહિત્યને પણ આશ્રય લીધો છે. ચોથે કર્મગ્રંથ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રત્યેક ભાગના અંતમાં તે તે ભાગના ખાસ ખાસ વિષયો ઉપર વિસ્તૃત પરિશિષ્ટ આપેલાં છેઆવા પરિશિષ્ટ લગભગ ત્રેવીસ છે. દરેક પરિશિષ્ટમાં તાંબરીય અને દિગંબરીયા Page #302 -------------------------------------------------------------------------- ________________ .3 પ્રામાણિક ગ્રંથોના આધારે તે તે વિષયાની યથામતિ છુટથી. અને નવીન શૈલીએ ચર્ચા કરી છે અને સાથે સાથે તે તે સાક્ષીરૂપ થાના સ્થળા જણાવ્યાં છે; જેથી જીજ્ઞાસુ મૂળ ગ્રંથ જોઇ શકે. ઉદાહરણ તરીકે કેવલજ્ઞાન કેવલદર્શનનું ક્રમભાવિષ્ણુ, સહભાવિપણુ, અને અભેદને વિષય, લેસ્યાના વિષય, સ્ત્રીની ચોગ્યતાને વિષય, સમ્યકત્વ, કાળતત્ત્વ આદિ ઉપર ઉપયેગી ચર્ચા કરી છે. પૃ॰ ૩૭૫ પાકું પુડું કિ. ૨-૦-o ચારે ક ગ્રંથોમાં એવા વિષયેાની ચર્ચા કરી છે કે, જેનું ખરૂં જ્ઞાન મેળવ્યા સિવાય કોઇ પણ જૈન શાસ્ત્રતા અધિકાર મેળવી શકતા નથી. કગ્ર થના શિક્ષકે ઘણે ભાગે એકદેશીય વિચારથી બધાયેલા હોય છે; તેથી શિખનારને રસ આડા આવે છે. તે ખામી દૂર કરવા, વિચારમાં વિશાળતા આણુવા, જૈનેતર દર્શનમાં મળી આવતી ઉપયોગી હકીકતે ઉપરાંત દિગંબરીય સાહિત્યની આવશ્યક વિશેષતાઓ પણ નેધવામાં આવી છે. આ યારે *ર્મગ્રંથાના અનુવાદક પ્રસિદ્ધ ૫. સુખલાલજી છે. યોગદર્શન-આમાં ઉપાધ્યાય યશેવજ્યજીની એ સંસ્કૃત ટીકાઓ છે. એક પાતંજલ સૂત્ર ઉપર અને બીજી આ શ્રી હરીભદ્રની ચાવંશિકા ઉપર. આન્ને સટીક મૂળ ગ્રંથેના હિંદી અનુવાદ્ય છે. સરલતાથી કોઇ પણ અભ્ય!સી સમજી શકે તેની કાળજી રાખી લખાયેલા છે. ” શરૂઆતમાં મહર્ષિ પતુ જલી, આ॰ હરિભદ્ર અને ઉ॰ યશે.વિજયજી.કે પરિચય કરાવ્યા છે. માદ યાગદર્શન ઉપર અમુક પૃષ્ણેમાં વિસ્તૃત નિબધ છે. જેમાં મુખ્યપણે નીચેના વિષયેા છે તે સ્થળે સ્થળે તે તે ગ્રંથેના પ્રમાણેા આપ્યાં છે. નિબંધનાં જૈન, વૈદિક અને આદુ એ ત્રણ પ્રદ્ધિ દર્શનના મુખ્ય મુખ્ય સમગ્ર—સાહિત્યની નેધ અને વિચારણ સરણી આપી છે; જેમ કે યોગ શબ્દને અર્થ, દર્શન શબ્દને અર્થ, યેળના આવિષ્કારનું માન, મેગી, જ્ઞાની, તપસ્વી અદિ અધ્યાત્મિક મહાપુરૂષોની બહુલતા, સાહિત્યના આદર્શની એકરૂપતા લેકફિંચ, જ્ઞાન અને મેગ! સબધ વ્યવહારિક અને પરમાર્થિક ચેગ, રોગ અને તેના સાહિત્યના વિકાસનું દિગદર્શન, યેગશાસ્ત્ર, મ. પત ંજલીની વિશાળતા, આ॰ વિરભદ્રની યોગમાર્ગમાં નવીન દિશ: અ પૃ ૨૮૦ કિ., ૧-૮-૦ પા. પુડું: દંડક——શરૂમા એવી રીતે પ્રસાર ગે.ઠવવામાં આવ્યું છે કે, ભણનારને જાણે સ્વત ંત્ર નિબધ હેાય તેવું જણાય; છતાં વિષય-ક્રમ ગાથાએ Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ છે, અને છેવટે ગાથા, છાયા અને અનુવાદ સહિત આપેલી છે. કિંમત -૮-૦ વિતરાગ રતાત્ર આ હેમચંદ્રની પ્રાસાદિક કૃતિ છે. તેમાં ભાવપૂર્ણ સ્તુતિ છે. અનુવાદ શુદ્ધ અને સરલ છે. કિં. ૦-૩-૦ જીર્વાચાર અને નવતત્વ આ બન્ને પ્રકરણેા મૂળ અને હિંદી અનુવાદ સાથે છે. તેની કિ. ૦-૮૦ જૈન તત્વસાર—આમાં કર્તાએ પ્રનેત્તર રૂપે જૈનતત્વની મિમાંસા કરી છે. અનુવાદ સરલ અને પાય છે. કિ. ૦-૨-૬ આ ઉપરાંત ન્યાયાભાનિધિ આત્મારામજી મહારાજ, શ્રી વિજ્યજી મહારાજ, શ્રી લલિતવિજ્યજી તથા શ્રી ત્રિજી વગેરેનાં બનાવેલાં પુસ્તકા અને હિંદીના પ્રસિદ્ધ લેખક કન્તામલ એમ એ. નાં લખેલા હિંદી અને અંગ્રેજી પુસ્તકો પશુ છે. વિશેષ માહિતિ માટે સૂચિપત્ર મગાબી જી વ્યવસ્થાપક, આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મ`ડળ રાશન મુહલા ——આગરા (યુ.પી.) જૈન સભા-ભાવનગર (કાઠીયાવાડ) છે.ટાલાલ મગનલાલ શાહે ડે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિર એલીસ બ્રીજ-અમદાવાદ મળાનાં કાર્યાં. Page #304 -------------------------------------------------------------------------- ________________